________________
સર્વસંગ્રહગ્રંથ.
૪૦૩
દ્રવ્ય સ્વયં ન તો ઉત્પન્ન થાય છે કે ન તો સ્વયં છે. તેઓ અરિતવથી ભિન્ન નથી. તેઓ અરિતવસ્વરૂપે નાશ પામે છે. અહીં દ્રવ્યમાં પ્રવરવ – શાશ્વતતા – નિત્ય છે. આ અરિતવ સત્ છે. આ સત્ દ્રવ્ય કહેવાય છે. આ પર ભાર મૂકવામાં આવે છે. દ્રવ્ય અસ્તિત્વનું હાર્દ છે. દ્રવ્ય તત્ત્વ તરીકે પણ ઓળખાય છે. વાસ્તવિકતાનો આ શાશ્વત રહેતું તત્ત્વ છે. સર્વાર્થસિદ્ધિ દર્શાવે છે તેમ, દ્રવ્ય પ્રકાર “તત્ત્વાર્થ' કે “પદાર્થ” છે. તત્ત્વતઃ અપરિવર્તનશીલ છે. ઉત્પાદ અને વ્યય દ્રવ્યના પરિવર્તનશીલ પર્યાય નિદેશે છે. જ્યારે ધ્રૌવ્ય દ્રવ્યના ૭ : દ્રવ્યની સ ખ્યા નિત્ય-રિથર પાસાને નિદેશે છે. સલૂનાં આ ત્રણ પાસાં વિષે આપણે આગળ જોઈ ગયા છીએ.
(૩) એક દ્રવ્ય : આગળ દર્શાવ્યા મુજબ સંગ્રહનયની
દૃષ્ટિએ દ્રવ્ય એક છે અને તે સત્ છે. આ દષ્ટિબિંદુથી એક જ દ્રવ્યમાં પરિવર્તનશીલતા અને પ્રવતવ જેવા જડ-ચેતન, એક-અનેક, સામાન્ય-વિશેષ, ગુણ-પર્યાય એ બે પૂર્ણવિરોધી ગુણ કેવી રીતે શકય છે ? શ્રી ઉમાસ્વાતિના સર્વે એક જ છે. આ નય સર્વત્ર અભેદ જુએ છે અને પ્રવતવનો ખ્યાલ નિરપેક્ષ (પ્રણ) ધવત્વને નથી. તેમના ભેદની ઉપેક્ષા કરે છે. અલબત્ત, ભેદોની ઉપેક્ષાનો અર્થ મતે, સ્વવ (નિજત્વ)ની જાળવણી ધ્રુવને માપદંડ છે. “ભેદોને અભાવ” કે “ભેદોનું મિથ્યાત્વ' એ થતો ધ્રુવ સ્વવ ( આત્મતત્ત્વ) ના ત્યાગને અભાવ છે. નથી. દ્રવ્ય સત્ છે એ અંગે આપણે આગળ વિશદ ચર્ચા શ્રી ઉમારવાતિ આ વ્યાખ્યા નીચે મુજબ સમજાવે છે. કરેલ છે. “જે પોતાનું અસ્તિત્વદર્શક હાર્દ ન તો વર્તમાનમાં ત્યજે છે કે ન તો ભાવિમાં ત્યજે છે તે પ્રવ – નિત્ય - શાશ્વત
(૪) બે દ્રવ્ય : જીવ–અજીવ. જૈન તત્ત્વવિજ્ઞાન છે.” દ્રવ્ય નૂતન સ્વરૂપને ગ્રહણ અને જૂના સ્વરૂપોના
વિશ્વનું વિભાજન જીવ–અજીવ એવા બે પદાર્થો–
દ્રમાં ત્યાગ કરવાના ગાળા દરમ્યાન તેનું સ્વત્વ ત્યજતું નથી. કરે છે. આ
કરે છે. આ બંને પદાર્થો નિત્ય, અનાદિ, સહઅરિતત્વમાન તેના ઉદ્દભવ અને નાશ બંનેમાં તે જેવું છે તેવું જ રહે છે.
પરંતુ સ્વતંત્ર છે. તાર્કિક રીતે આ પૂર્ણ વિભાજન-દ્વિભાજન તેનું સ્વરૂપ અપરિવર્તનશીલ રહે છે. આ અપરિવર્તનશીલ છે. દૈતવાદી દષ્ટિબિંદુથી દ્રવ્ય જીવ-અજીવ એવા બે સ્વરૂપ ધ્રુવવ” કહેવાય છે. જેનો ત્યાગ થાય છે તે વર્ગોમાં પૃથફ કરી શકાય છે. આનુભવિક દષ્ટિએ જીવ પરિવતન’ છે અને જેનો ત્યાગ થતો નથી તે “ પ્રવ” છે. ભેતા છે અને અજીવ ભગ્ય છે. જીવ ચતન્યયુક્ત છે
જ્યારે અજીવ ચેતનયુક્ત નથી. આ રીતે ચેતના અને વાસ્તવિક્તાનું સ્વરૂપ શાશ્વત તેમ જ અશાશ્વત બને છે. ચેતના-અભાવ અનુક્રમે જીવ અને અજીવના માપદંડ છે. દ્રવ્ય સમાન રહે છે, પરંતુ તેની સ્થિતિ હંમેશાં પરિવર્તન પામે છે. તેના પર્યાય પરિવર્તન પામે છે. આમ છતાં
() દ્રવ્યનાં તાત્ત્વિક વગીકરણ પડકશે ?
( ) થના તાત્વિક મુખ્ય–આવશ્યક લક્ષણ (દ્રવ્ય) અપરિવર્તનશીલ રહે છે. અજીવ’ હેઠળ પુદ્ગલ, ધર્મ, અધમ, આકાશ અને કાળ શ્રી કુંદકુંદાચાર્યું પણ તેમના “ પંચાસ્તિકાય ’માં વાસ્ત- એમ પાંચ દ્રવ્યોને સમાવેશ થાય છે. આ પાંચ અને જીવ વિકતાની આવી જ વ્યાખ્યા કરે છે.
એમ મળીને કુલ છ દ્રવ્યો છે ૬ : વિવિધતામાં તાદામ્ય
() દ્રવ્યના વગીકરણ – વિવિધ દૃષ્ટિએ ઃ દ્રવ્યનાં
નીચેનાં વર્ગીકરણે સામાન્ય રીતે ઉલ્લેખનીય છે. (૧) જૈનદર્શન વાસ્તવિકતાના સ્વરૂપના સંદર્ભમાં ન તે રૂપી-અરૂપી દ્રવ્યો (૨) ચેતન, ભૌતિક (જડ) અને અદ્વૈત ઐક્ય - તાદાય પર ભાર મૂકે છે કે ન તો અચેતન-અભૌતિક દ્રવ્યો અને (૩) અસ્તિકાય-અનતિકાય. ભેદ-અનેકતા – વૈવિધ્ય પર. આ રીતે જૈનદર્શન આયંતિક વલણોથી દૂર રહે છે. તે તાદાત્ય કે ભિન્નતા બેમાંથી
(૧) રૂપી–અરૂપી દ્રવ્યો : ભગવતીસૂત્રમાં દ્રવ્યનું કોઈપણ એકને વાસ્તવિકતાની સમજ માટે વધારે મહત્ત્વપૂર્ણ
દ્વિવિધ વગીકરણ જોવા મળે છે. રૂપી અને અરૂપી દ્રવ્યો. માનવાને બદલે બંનેને સમાન રીતે મહત્ત્વપૂર્ણ માને છે.
જ્ઞાનેન્દ્રિયથી સામાન્ય રીતે અનુભવી શકાય તે રૂપી” છે આપણે અનુભવ દર્શાવે છે કે કોઈપણ પદાર્થ સંપૂર્ણપણે
અને ન અનુભવી શકાય તે “અરૂપી” છે. “પુદગલ” ઇદ્રિય સમાન રહેતું નથી. તેમ જ પરિવર્તના–ભેદા પણ સંપૂર્ણ
આ કારા જોઈ-જાણી શકાય છે અને તેથી તે રૂપી છે, જ્યારે પણે વેરવિખેર હોતા નથી. સર્વ પરિવર્તન પામતા પર્યાય
પુદગલ સિવાયનાં શેષ દ્રવ્યો (જીવ, ધર્મ, અધર્મ, આકાશ કે ભેદોની વચ્ચે પણ તાદામ્ય–અકથ જારી રહે છે. પ્રત્યેક
અને કાળ) અરૂપી છે. સ્પર્શ-રસ-ગંધ-વર્ણ ( રૂ૫) તત્ત્વ પરિવર્તનને આધીન છે અને તેની કારકિર્દી દરમ્યાન
યુક્ત હોય તે “રૂપી” છે. આ ચાર ગુણો એકીસાથે જ તેનું એક્ય–તાદાસ્ય જાળવી રાખે છે.
" હોય છે. પુદ્ગલમાં આ ચાર ગુણો છે. અને તેથી તે રૂપી
છે. જ્યારે શેષ દ્રવ્યોમાં તેનો અભાવ છે અને તેથી તેઓ . વારતવિકતા સત્તા છે. તાદામ્ય અને ભેદ તેના હાર્દમાં અરૂપી છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org