________________
સર્વસંગ્રહગ્રંથ
૪૦૭
૩ તેજસ્કાય:- જવાળા, કોલસા, ખરતા, તારા, વીજળી ૧. અસ્તિત્વની માનવસ્થિતિઃ વગેરે.
માનવજાતિના નીચેના બે વિભાગો પાડવામાં આવે છે. ૪ વાયુકાયા- ધીમી હવા, તેજ હવા, વાની ઝડી, (૧) કોઈક અર્થમાં નિર્બળ હોય અર્થાત્ જેમનામાં સર્વે વંટોળિયો વગેરે.
ઇન્દ્રિયો અને માનસિક શક્તિઓનો સુવિકાસ થયો ન ૫ વનસ્પતિકાયઃ- લસણ, ડુંગળી વગેરે અનંતકાય (ઘણાનું
હોય એવા માન. (૨) સર્વે ઇન્દ્રિયો અને માનસિક એક સામાન્ય શરીર હોય તે ) અને
શક્તિઓ સુવિકસિત હોય એવા માનવો. બીજા વિભાગના તૃણ, વૃક્ષ વગેરે પ્રત્યેક (સર્વનાં અલગ
માનવે મોક્ષપ્રાપ્તિની બાબતમાં અત્યંત લાભપ્રદ સ્થિતિમાં અલગ શરીર હોય તે)
છે. કારણ કે આત્મશિસ્ત મોક્ષ માટેની આવશ્યકતા છે.
અને તે બીજા પ્રકારની વ્યક્તિઓ માટે જ શકય છે. આ ઉપરોક્ત પ્રત્યેક પ્રકારના પણ સૂક્ષમ અને બાદર (=સ્કૂલ) રીતે અહી' આપણને જન્મ-મૃત્યુના ચક્રાવામાંથી મુક્તિ એવા ભેદ પાડવામાં આવે છે. પ્રથમ પ્રકાર આખાં લાકમાં માટેની આકાંક્ષા પ્રતિ માનવ વ્યક્તિને વાળવા માટે પણ વ્યાપ્ત છે. અને તેઓ અત્યંત સૂક્ષ્મ હોવાથી ચક્ષુથી જોઈ
ચક્ષુથી જઈ સારી–રવસ્થ શારીરિક અને માનસિક સ્થિતિની આવશ્યકતાશકાતા નથી. જ્યારે બીજો પ્રકાર પ્રત્યક્ષ જોઈ શકાય છે.
એનો સ્વીકાર જોવા મળે છે. કથળેલું સ્વાશ્ય કે દૌર્બલ્ય ત્રસ જીવો અને તેના ઉદાહરણો નીચે મુજબ છે :- કે ખરાબ માનસિક સ્વાચ્ય હોય ત્યારે માનસિક સમતુલા
(નતિક તૈયારી માટેની અનિવાર્ય શરત) શક્ય નથી. પ્રકાર
ઉદાહરણ ૧, દ્વિ-ઈન્દ્રિય : (વચા અને જીભ): કીડા, છીપ, શંખ,
૨. દેવી સ્થિતિ (The celestial state) જૂ અળસિયા, કૃમિ, પરા, જળ વિ. માનવવ્યકિતઓની તુલનામાં દેવ દીર્ધાયુ છે. અને ૨. ત્રિ- ઈન્દ્રિય (ત્વચા, જીભ અને નાક) : માંકડ,
આનંદની વિભિન્ન અવસ્થાઓ ભેગવે છે. જૈન દષ્ટિએ કીડી, મંકડા ધીમેલ વગેરે.
દેવવની સ્થિતિ “અંતિમ સ્થિતિ” નથી. દેવો પણ આનંદની
અનંત સ્થિતિ ભોગવતા નથી. કે જન્મથી પર નથી. તેઓ ૩. ચતુરિન્દ્રિય (ત્વચા, જીભ, નાક, આંખ) માખી,
પણ તેમના કર્મો અનુસાર પ્રાણીઓ તરીકે કે માનવમધમાખી, મરછર, કરોળિયા, તીડ, વીંછી વિ.
વ્યક્તિ તરીકે પુનર્જન્મ લે છે. જ્યારે કર્મો પરિપૂર્ણ
થાય છે ત્યારે અસ્તિત્વની તેમની સ્થિતિને પણ અંત ૪. પચેન્દ્રિય (ત્વચા, જીભ, નાક, આંખ, કાન) આવે છે. તેઓ મનુષ્ય કરતાં એ રીતે જુદા પડે છે કે
નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. અસ્તિત્વની તેમની સ્થિતિના અંત લાવવા માટે મૃત્યુનું નીચે પાતાળભૂમિમાં રહેતા સાત નારકે; જળચર
કેઈ નિશ્ચિત કારણ નથી. દૈવી અસ્તિત્વની લાક્ષણિકતા એ સ્થલચર (ચતુષ્પદ, ઉરપરિસર્પ, ભૂજ પરિસર્પ) અને ખેચર
છે કે તેમની શારીરિક-માનસિક શક્તિઓ સંપૂર્ણતઃ તિર્યંચા, મનુષ્યો અને સ્વર્ગમાં રહેતા દેવતાઓ એવા વિકસિત થાય
છે વિકસિત હોય છે. ચાર ભેદો પંચેન્દ્રિય જીવોના પાડવામાં આવે છે. માછલી. દેવી વ્યકિતઓના ચાર પ્રકાર : દેવોના ચાર પ્રકારે વહેલ જેવાં જળચર પ્રાણીઓ, હાથી-ઘડા જેવા થલચર નીચે મુજબ - પ્રાણીઓ અને વાયુ કે આકાશમાં રહેનાર ખેચર પ્રાણીઓ (૧) ભવનવાસીઃ આ દે નીચેની કક્ષાના માનવામાં પંચેન્દ્રિયનાં ઉદાહરણ છે.
આવે છે. અને તેમનું ૧૦ પેટાવર્ગોમાં વિભાજન કરવામાં કરોડરજજુવાળા પ્રાણીઓ પંચેન્દ્રિય છે. પંચેન્દ્રિય આવે છે. ૧ અસુરકુમાર, ૨ નાગકુમાર, ૩ વિધુતકુમાર, જીના બે પ્રકારો છે. (૧) ગર્ભજ (ગર્ભ દ્વારા ઉત્પન્ન. ૪ સુપર્ણકુમાર ૫ અગ્નિકુમાર, 5 વાતકુમાર, 9 દા. ત. બકરાં, ઘેટાં, સિંહ, વાઘ, હાથી વગેરે) અને (ર) કુમાર, ૮ ઉધકુમાર, ૯ પિકુમાર અને ૧૦ દિફકમાર. સમૂછમ ( ગર્ભ વિના સહજ રીતે ઉ૫ન). આમાંનો આ દવા તેમનાં શસ્ત્રાભૂષણો, શસ્ત્રાસ્ત્રો, વાહન વગેરેથી પ્રથમ પ્રકારના જીવો બુદ્ધિયુક્ત છે. ઉચ્ચતર પ્રાણીઓ, યુવાન દેખાતા હોવાથી કુમાર કહેવાય છે. મનુષ્ય, દેવો, નારક વગેરે મન ધરાવે છે, તેથી તેઓ (૨) વ્યતર - આ ત્રણે લોકમાં વસતા હોવાનું સંસી (બુદ્ધિયુક્ત-સમનસ્ક) કહેવાય છે, જ્યારે નિમ્ન માનવામાં આવે છે. તેઓ સંપૂર્ણ રીતે મુક્ત નથી. એ કક્ષાના પ્રાણીઓને મન નથી તેથી તેઓ અસંજ્ઞી ( અમનસ્ક) તેઓ માનવવ્યક્તિઓની સેવા કરે છે એ હકીકત પરથી કહેવાય છે. અને તેઓ વૃત્તિયુક્ત છે. તત્ત્વાર્થસૂત્રમાં બુદ્ધિ- સ્પષ્ટ થાય છે. તેમને ૮ પેટાવર્ગો છે. ૧ કિન્નર, ૨ કિં પુરુષ યુક્ત પ્રાણીઓની વ્યાખ્યા “આંતર ઇંદ્રિયયુક્ત” સમનસ્ક ૩ મહારગ, ૪ ગંધર્વ, પ યક્ષ, ૬ રાક્ષસ, ૭ ભૂત અને તરીકે કરી છે.
૮ પિશાચ.
Jain Education Intemational
ducation Intermational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org