________________
સ સંગ્રહુમ થ
શ્રી મનમોહન પાનાય જિનાલ પાળીયા પાળ ) — શ્રી પાર્શ્વનાથ પ્રભુનું અતિ વૃત ાજનક, ચમત્કારીક બિબ માહેરાસરમાં બિરાજમાન છે. મૂળ ગભારામાં કુલ્લે ૧૧ આરસના પ્રતિમા છે. બહાર ખે ગાખલામાં બિખા છે. સદર દહેરાસરના લાંબાર સત ૧૯૪૭માં પૂર્ણ થયેથી સ્વ. બાગા શ્રીમદ્ વિજયદાનરિશ્વરજી મ. સા. તથા પ્રત'ક શ્રી કાંતિવિશ્વનું . સા.ની નિશ્રામાં આજુબાજુનાં ખિાની પ્રતિષ્ઠા ૧૬ દિવસના માસ પૂર્વક પળેલી. ભાંખરામાં વિરાજમાન શ્રી આદીશ્વરજી દાદાની અદ્દભુત તથા ચમત્કારીક ખડ લપિત પ્રતિમા ખરેખર દર્શનીય છે. બાજુમાં શ્રી બાળ મારી મિનાથ ભગવાનની સ્પામ પ્રતિમા તથા કાઉસીયાન ચૌમુખજી આદિ છે. સદર દહેરાસર મૂળ શ્રી માધિર ભગવાન હોવાનું પ્રાચીન લેખી
સમાય છે.
સદર દહેરાસર પ્રથમ કાષ્ટ હતું, તે પાષાણનું બનાવેલ છે. ર’ગમ`ડપ વિશાળ અને પૂર્દિ માટે સગવડયુક્ત છે. ભૃગૃહ (ભોંયરામાં ) શાંતિ, ધર્મધ્યાન દ્વારા શુકલધ્યાન પ્રેરક છે. શહેરમાં એકજ દહેરાસર છે કે જ્યાં ભોંયરામાં પ્ર॰ બિરાજમાન છે. ખડકીની બાજુમાં શાસનરક્ષક સાગર ગચ્છના શ્રી માણિભદ્રજીનું પ્રાચીન સ્થાનક છે, તથા દહેરાસરમાં અણુસુર ગુચ્છના શ્રી માનું સ્થાનક છે.
શ્રી ચિત્તામણી પાર્શ્વનાથ જિનાલય (પીપરોરી ) — પરમતારક તીર્થંકર ભગવતાની વર્તમાન ચેાવિશીમાં આઘાનામ પુરૂષકાની શ્રી ચિત્તામાં પાનાથ ભગવાનનુ સૌમ્ય અને માર્જિન બિંબથી સુરાજિત જુની બેઠી બાંધણીનું દાસર છે. મહા પ્રભાવી શ્રી પાનાથજી અને શાસનપતિ ચરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામીના બન્ને સાથે ગભારાનું પ્રાયઃ ગુજરાતમાં આ એક જ દેરાસર છે. તેમાં મૂળનાયક સાથે બીન છ પાષાણુ પ્રતિમા અને ખીન્ન ગભારામાં ત્રણ મળી કુલ ૯ શ્વેત બિંબ છે. કાનુની પ્રતિમા ૨૩ છે, શિચક્ર ૬ છે.
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુના પૂર્વના પ્રતિષ્ઠા લેખ છે. ઉપરના મા
બિંબ પર ૪૫૦ વ પાન ખાલી છે.
શ્રી ઋષભદેવ જિનાલય ( પ્રતાપનગર) :—પ્રતાપનગર સોસાયટી સામે શ્રી મહાવીર જૈન વિદ્યાલય-વડાદરા શાખાનુ` મકાન આવેલું છે. મુખ્યત્વે આ સસ્થામાં રહી વિદ્યાભ્યાસ કરતા વિદ્યાયી માં ધાર્મિક સંસ્કારો જાગૃત રહે તે ઉદાત્ત અને શુભ ભાવનાથી પ્રેરાઇ, સંસ્થાના મકાનની બાજુમાંજ ડાયરાના સુપ્રસિધ્ધ કરી ઃ જમનાદાસ કાળીદાસે લગભગ રૂપીઆ ચાળીસ હજારના ખર્ચે એક રમણીય શિખરબધી જિનાલય ધાત્રી આપું છે. મંદિરનુ ખાત મુર્તી તેઓશ્રીના શુભ હસ્તે સ. ૧૯૯૬ના જેઠ સુદ ૧૩ ના રોજ થયું હતું. મંદિર તૈયાર થયા બાદ મૂળનાયક શ્રી
Jain Education International
૩૧
વૈભવ ભગવાન અને બીજા તી કરે સગવડતાની પ્રતિમાચાની પ્રતિષ્ઠાવિધિ પ. પૂ. જૈનાચાર્ય શ્રીમદ્ વિજ્યવારસુરિયરના પવિત્ર હસ્તે સ', ૨૦૦૮ના મહા વદ ૬ ના રાજ થઈ હતી. રાઘેરમાંથી અનેક ભાવિકા આ મંદિરે દર્શન પૂજન કરવા બેસતા મકિત, વૃદ્ધિ માએ, સમવાર આવે છે.
શ્રી ભવ જિનાલય । બાડી-૨ ગામડાલ ) શ્ર! ધિર ભગવાનનું દહેરાશર શ્રી સંધ ધાવે છે. પ્રતિષ્ઠ સ. ૧૯૩૨માં મગનલાલ મનસુખભાઈ પલના વાધે થયેલી છે, મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન તેમજ બાજુમાં બે જિનબિંબ આવેલા છે, જે અમદાવાદની પ્રેમાભાઈની બારીમાંથી આવેલા છે. છે. સદર દહેરાસરમાં ૧૨ ધાતુ પ્રતિમા તેમજ વધુ કિ રત્નની પ્રતિમા છે.
શ્રી શિતળનાથ
જિનાલય
( પાણીદરવાન, નબીપોળ) પોળની મધ્યમાં બા દેવારામ આવેલું છે. તેમાં મૂળનાયક શ્રી શિતળનાથ ભગવંત બિરાજમાન છે. પહેલાં આ દહેરાસર ઘર દહેરાસર રૂપે હતું, જે લગભગ સા ય પડેલાં નવીન ખપાવવામાં આવ્યું છે. શા. ગારધનભાš હરીભાઈ કુબેર ભાઈચંદની પાળમાં રહેતા હતા, તેમણે પોતાની જ્ઞાતિની વસ્તી નવી પાળમાં વધારે હોવાથી અને ધમ ભાઈબહેનોને ધર્મ દહેરાસરમાં પૂજાની માગવડ ાગવાથી ત્યાં દેરાસર ધાધ્યું હતું. પ્રતિષ્ઠા દિન ફાણ સુદ છના છે. આ દહેરાસરની નવા ડીસાનાપાળમાં ઝવેરી, દીલાભાઇએ ધામલા દાસરની બાંધણી લગભગ સમાન છે. દહેરાસરના મંડપના ચામાંથી પચાસેક વર્ષ પહેલાં બે દિવસ સુધી અમી કર્યું હતુ
શ્રી તેમનાથ જિનાલય (મહેતા પોળ):- ચાંપાનેર દરવા પાસે ૭૦૦ થી ૮૦૦ વર્ષનું પ્રાચીન શ્રી તેમનાથ ભગવાનનુ દહેરાસર આવેલું છે, રે દહેરાસર બહુજ વું થઈ જવાથી વિદુષી સાધ્વીજી શ્રી વલ્લભજીના સદુપદેશથી તનેા જીર્ણોદ્વાર કરાવવામાં આવ્યા છે.
આ દહેરાસરને મૂળ પાયાથી અને મકરાણાના આરસથી તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં લગભગ રૂા. ૭૦,૦૦૦ ખર્ચ થયા છે. સદર દહેરાસરની પ્રતિષ્ઠા સં. ૨૦૦૮ ના મહા સુદ ૬ ના રોજ મા. ભ. શ્રી વિશ્ર્વ મુધિર મા. સા. ના વરદ હસ્તે કરવામાં આવી હતી. મંદિરની જોડેના ભાગમાં શ્રી નંદપુર્વ તેમજ શ્રી કુરાની મૂર્તિ તથા પાદુકા આવેલા છે. સામે જ આ દેવસુર ગ૰ સ્થાપિત શ્રી માણિભદ્રજીની પ્રાચીન મૂર્તિ બિરાજમાન છે. મા દેરાસરમાં શ્રી રાજીન્દ તથા શ્ર ગિરનાર નાઇના પર છે. લગભગ બક વર્ષ પહેલાં સિંહની બાજુમાં શ્રી પરાની મૂર્તિની સ્થાપના કરી છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org