________________
૩૫૮
આ મુદુરી પાર્શ્વનાથ ભગવાનની સ્તવના કરી છે. આ સ્થળે પહેલાં મુરી નગર હતું, પણ મુસલમાન રાજય હાલમાં મુસ્લીમેાના અત્યાચારથી આ નગરના ધ્વંસ થતાં આ પ્રતિમાજી ટીમાં પધારેલા. ગામમાં આવવાનાં ધરા છે. ઉપાશ્રય તથા જ્ઞાનભડાર પણ છે. યાત્રા કરવા જેવું આ સ્થાન છે.
લક્ષ્મણજી
મધ્ય ગુજરાતથી પૂર્વ દિશામાં માલવાની સરહદ પર તી આવેલું છે. આથી ધરા થઇને દાયડ જતી રેલ્વે લાઈનમાં અલીરાજપુરા જવાય છે. અલી રાજપુરની નજીકમાં આ મણી તીર્થ આવેલું છે. પૂર્વકાળમાં આ તી ખુબ જ પ્રસિદ્ધ તથા મહિંદ્રાવત ઋતુ' હતુ.,
મુજપુર
હારીજથી શખેશ્વરજી જતાં રસ્તામાં છ ગાઉ ઉપર મુંજપુર ગામ આવેલું છે. ગામ પ્રાચીન છે. વિ.સ. ૧૭૧૬ માં મુંજરાજ આ નગર વસાવ્યું હતું. ગામને ફરતા મજબૂત કિલ્લો છે. હમીરસિંહના સમયમાં અમદાવાદના પાદશાહ સાથે યુદ્ધ ચંડી ખેલાયુ.... વિ.સં. ૧૬ મા સૈકામાં શ્રી મેટીગા પાર્શ્વનાથનું ભવ્ય મંદિર અહી” હતુ. હાલ બે દેરાસરો છે. એમાં એક મંદિર વિશાળ છે માળનુ છે. શ્રાવકાના ૧૫-૨૦ ધરા છે. ઉપાશ્રય તથા ધર્મશાળા છે.
ચંદુર
શ્રી શાશ્વરની ઉત્તરમાં ૬ માઈશ દૂર કુર ગામ આવેલું છે. આ સ્થળ ઐતિહાસિક છે. વનરાજ ચાવડોની જમ તથા બાલ્યકાળના સમય આ ખધા પ્રદેશમાં જ વીતેલા. ગુજરાતના મત્રીશ્વર તથા જૈનશાસનના મહાપ્રભાવક શ્રી વસ્તુપાલને સ્વર્ગવાસ આ સ્થળ થયેલો છે, તેમણે ચડી જૈનમંદિર ખ ધાન્યુ શ્વેત'. પૂર્વકાળમાં ચૉન્માન પુરી તરીકે આ સ્થળ પ્રસિદ્ધ હતુ. હાલ ચંદી વિશાળ ઘુમ્મટવાળું ભવ્ય જૈન મંદિર છે. મૂળનાયક શ્રી ચંદ્રપ્રભા સ્વામીની પ્રતિમાજી ભવ્ય રમણીય છે.
પંચાસર
રાધનપુર રાજ્યમાં પંચાસર નામનું ગામ છે. એના સીમાડાને વીંધતી રૂપેણ નદી આડી પડી છે. ગામમાં એક નવું જૈન મદિર છે. તેમાં મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાન છે. ત્રણ ગભારા માટે હુ ઘુમા, ગમડપ અને ચક્રના બે કુમરા માને પાંચ ઘુમ્મટાવાળું વિશાળ ને ભવ્ય મંદિર છે. ગામમાં માત્ર એક જુનું પરી ગયેલું એક દેરાસર છે. આ મંદિરની મૂર્તિ ગીત નવા મદિરમાં પધરાવામાં આવી છે. પાટણના સંસ્થાપક વનરાજ ચાવડાના પિતા જયશિખરીની રાજધાનીનું આ નગર
Jain Education International
જૈનરત્નચિંતામણ
હતુ. અનરાજનું બાહ્ય બહીં લીલું હતું. શ્રી વિજયસેન સ્થિ પંચાસરના મદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. વિ.સ., ૧૮૯૧માં જૈસલમેરથી ભાા ગાના ગુમાનદ ગારમલ વગેરે પાંચ પુત્રાએ રાત્રુ પિરિના અધ કાઢશો હતા. ત્યારે ખીન તીર્ધા સાથે તેમણે 'ચાકરની પણ માગ કરી હતી.
માં
ઉંઝા પણ જુનું... ગામ છે. બહી. નાના ૨૫ પાની વસ્તી છે. ત્રણ ઉપાયો છે. તે પૈકી એક ત્રણ મજાનો માટ અને સુંદર છે. જૈન ધર્મશાળા, જૈન પાઠશાળા અને જૈન લાયોરી વગેરે છે. અહીં ત્રણ જૈન મંદિરો છે. શ્રી થુંનાથ ભગવાનનું વિરાળ અને બચ્ચુ પ્રક્રિય નાના બારમાં આવેલું છે. મૂળ મંદિરને ત્રણ શિખરી છે ને આસપાસ ૨૫ દેવકુલિકાઓ છે. જેમાં એક એક પાયા પ્રતિમાં છે. મૂળ ગભારામાં મૂળનાયક શ્રી ધુનાથ ભગવાન છે. અને બન્ને બાજુના બે જિનાલયેામાં શ્રી મહાવીર સ્વામાં ભગવાનની અને શ્રી અન્તિનાથ પ્રભુની મૂર્તિ આ ભિરાજમાન છે. એક આરસની મૂર્તિ શ્રી ગૌતમસ્વામીની છે. વીસાવાસમાં શ્રી શાંતિનાથ ભગવાનનું રિોધી જીનાલય છે. તેમાં પાષાણુની ૪ અને ધણીજી ૫ પ્રતિમાઓ છે.
સિદ્ધપુર
સરસ્વતી નદીના પશ્ચિમ કાંઠા ઉપર જરા ઊંચાણુ ભાગમાં સિદ્ધપુર શહેર વસેલુ છે. સિદ્ધપુરનું પ્રાચીન નામ શ્રીસ્થલ હાવાનું મનાય છે. સિંહરાજે અહી” “ સિંહ વિહાર' નામે ઉત્તત્ર ૨૪. દેવી કુલિકાઓવાળુ' ભવ્ય ચૈત્ય નિર્માણુ કર્યું કાયાનો ઉલ્લેખ જોવા મળે છે. તે વખતે શ્રી નેમિનાષ ભગવાન, શ્ર સુપાનાય ભગવાનનું મંદિર હતુ. જેમાં મૂળનાયકની મૂર્તિ સુંદર શ્યામવી હતી. અત્યંત દેદીપ્યમાન જિનાલય ભોંયરાવાળું હતું, જેમાં ત્રણ સુંદર મૂર્તિએ મહાવીર સ્વામી ભગવાનની હતી. આજે અહી ૫૦ ધરાની વસ્તી છે. ૨ ઉપાશ્રય અને ર જિનાલય છે.
વિજાપુર
વિજપુર ગામ કચારે વસ્તુ એ હકીક્ત એક વિસ્તૃતમય વિજાપુરના પ્રાચીન દેરાસરમાં જે ચાર શિલ્લા પટ્ટ પર લખાયા હતા તેમાંના બે પા પહેલાં ધાડું ગામ અને તે પછી સધપુર ગામમાં જિનાલયમાં સુરક્ષિત રાખવામાં આવ્યા. ભવાડામાં ઘૂમટવાળા શ્રી ચિંતામણી પાર્કનાથનું મંદિર છે. આ મદિર બધા નિંગમાં સૌથી વિશાળ છે. ભાટવાડામાં શ્રી આદીશ્વર ભગવાનનુ ઘૂમટવાળું મંદિર છે. એ જ કાટમાં શ્રી વાસપૂજ્ય ભગવાનનું મંદિર વસાવેલું છે. શ્રી ઋરિએ અને દેબદુ વિએ જીવન સૂરિ સાથે ક્રોધાર અહી" કર્યા હતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org