________________
સરસ’પ્રાપ ધ
વિહાર પાસે સવંત ૧૫૩૭ માં બાં બિમ્બો સાથે ઈડરના ભાણારાજાના દુર્ગા ઉપરના પ્રાસાદ કરતાં ઊંચા પ્રસાદ કરાવ્યે હતા અને મર્દિની તરીભરીબ૨ રચના કરી સત ૧૫૩૩માં મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિષ્ઠા પૂ. આ. શ્રી ઉનીસાગર સુરીશ્વરજી મહારાજના હાથે કરાવી.
.
ઇડર શહેર માટે શાસ્ત્રામાં લાપા, ઈલાડું વિગેરે નામ ત ઉલ્લેખ છે. સેળમાં સૈકામાં પુ. મા. શ્રી સુધાનસુરિન લાઇ શિષ્ય શૈલી. ઇડર ગઢ ચૈત્ય પરિપાટી' માં આ શહેરનુ સુંદર વર્ણન અને ગઢની તળેટીમાં આવેલી શ્રી જિન મદિરાના પણ સુખ છે.
સંપતી મહારાજા વીર નિર્માણુ ૮૫ વર્ષ થયા, તેમણે ઇંડર ગઢ ઉપર શ્રી શાન્તિનાથ ભગવાનનુ જીનાલય બંધાવ્યાને પણ ઉલ્લેખ છે. એટલે આ તીથ ૨૨૦૦ વર્ષ જેટલું પ્રાચીન ગણાય,
ચાપ શ્રી નિતીએ (જેઓ વિ. સંવત ૧૨૧૦થી ૧૨૭૭ ની વચમાં થયા છે ! પોતાની બનાવૈસ તીથમાળામાં લખેલ છે. ઇડર ગીરી ઉપર ચાલુજ રાજ કુમારપાળે પ્રથમ કચર શ્રી આદિનાથ ભગવત્તની પ્રતિમા કરાવી કારપાળ તરી શત્રુજયાતાર રૂપે મૂળનાયક શ્રી સાવ ભગવાનની સ્થાપના કરી. આ મંદિર ‘રાયપાલ વિહાર ' ના નામે ઓળખાતું હતું. ઈડરના રાજા રણમલના સમયે એશવાલ વંશના સંધના આગેવાન શ્રી વસ્તરાજ નામના શ્રેષ્ઠી હતા જે કુબેર સમાન લેખાતા હતા. તેમના સુપુત્ર ગોવિંદશાહે ધણું જ દ્રવ્ય ખરચીને પર્વત ઉપર રહેલા મહારાજ કુમારપાળના છ વિદ્વાર પ્રસાદના સારી રીતે ઉહાર કર્યા.
વડાલીનું તીર્થંસ્વરૂપ મદિરાનુ વિહ ંગાવલોકન
વડાલી-વર્તમાન
વડાલીના ભૂતકાલીન પ્રભવમાં અટલ' ક્રિક્યુ કર્યા પછી હવે ઍના વર્તમાન કાળમાં પણ ધાક વિાવલોકન કરી કર્યું. અત્યારે વડાલીમાં ચાર બૈતાંબર જિનાલયો, મળ્યે પૌષધશાળાનો, ધર્મશાળા આદિ ધર્મસ્થાના વિદ્યમાન છે. શ્રી શાંતિનાથ સ્વામી, શ્રી અમીઝરા પાર્શ્વનાથ, શ્રી આદિનાથ અને શ્રી શાંતિનાથ સ્વામીનું નૂતન મૉંદિર આ જિનાલયેા વડાલીના તી. મદિરા જેવા શોભી રહ્યા છે.
તીર્થસ્વરૂપ શ્રી શાંતિનાથ જૈન શ્વેતામ્બર જિનાવર -
ચાવીસ દેવકુલિકાથી શોભતુ ળમાં શ્રી શાંતિનાથ ભગવાનનું જિનાલય વાલીને એક તીય સ્થાનની પ્રતિષ્ઠા અપાવ એવું ભવ્ય છે. આ મંદિરનુ નિર્માણુ કારે થવું? કાના ઉપદે શથી થયું? કાના વરદ હાથે એના પ્રતિષ્ઠાદિ કાર્યો થયા ? આ અધી નિાસિક માહિતી પર પ્ર મનનો પ્રકાર પાચર, એવા
Jain Education International
૩૬૧
સાધના ૩ શિલાલેખો ઉપલબ્ધ નથી છતાં વિ.સ ૧૭૫ પૂર્વ એનું અસ્તિત્વ કલ્પી શકાય એવા એક શિલાલેખ આ મ`દિરની ભમતીમાં જ ઉપલબ્ધ છે.
શ્રી શાંતિનાથ પ્રભુના
મંદિરની ભમતીમાં પાચન પર સ્થાપિત કાઈ શ્રાવકની એક શિલ્પકૃતિ છે. એમાં વિ.સં ૧૨૭૫ ના વૈશાખ સુદ ચેાથના શુભ દિવસે શાંતિનાથ જિના રાઅને તબીબાર થયાના અને પૂ. માચાય શ્રી સામસુંદર રી ધરજી મહારાજના શુભ હસ્તે પ્રતિષ્ઠા થયાના લેખ ઉત્કીર્ણ છે. આ લેખ ઉપરથી એટલું તો સ્પષ્ટ જાણી શકાય છે શ્રી શાંતિનાથપ્રભુનુ આ જિનાલય વિંગ, ૧૨૫ પૂર્વનુ એલે કે લગભગ પરમાત શ્રી કુમારપાળ મહારાજાના સમય પહેલાનુ હેવુ જોઈએ.
શાંતિનાથ પ્રભુના આ બચ્ચુ જિનાલયની નૂતન કાંધારઃ
વ્યાખ્યાન વાચસ્પતિ, વિલકરીટ, સાબર દેશધારક પ. પૂ. સ્વર્ઝન આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય ધિર
For Private & Personal Use Only
श्रीक
श्रीजना
શ્રી ય
CHANTAL & SOMPA
શિલ્પમાં દેવાંગના
www.jainelibrary.org