________________
જેનરત્નચિંતામણિ
પ્રાચીન પ્રતિમાજી બિરાજમાન છે. આ જીનાલય અમદાવાદ બંધ જાળીવાળી જગ્યા છે. જેમાં શાસ્ત્રભંડાર છે ને ખાસે પ્રાંતિજ થઈ ઇડર જતા રાજ્ય ધોરી માર્ગ નેશનલ હાઈવે નં. ૮ સમૃદ્ધ છે. મંદિરની આગળ પશ્ચિમ દિશાનું એક નાનું બારણું : ઉપર સબજેલ પાસે રસ્તાથી ઘણું જ નજીક આવેલું છે. જીના- છે. અને પાછળના ભાગમાં જૂની ધર્મશાળા છે જેમાં પહેલા લયની બાંધણી પ્રાચીન જોવાલાયક કોતરણીવાળી છે. મંદિરમાં બેડિગ ચાલતી હતી. આ ધર્મશાળાને અડીને સમાજની મદદથી , ને પરીકરે, પબાસણ, પ્રવેશદ્વાર પાસેના ચોપદાર તથા થાંભલા કોટડીયા તલકચંદ માણેકચંદ વાડીનું નિર્માણ થયેલું છે. તેને વિગેરેની કતરણીનું શિલ્પ અદ્દભુત અને અવર્ણાય છે કલારસિક ' વિશાળ ચોક છે. વાડી ઉપર એક માળ છે. તેથી આ ધર્મશાળાને વિદ્વાને આ જોઈને ખરેખર આનંદ અનુભવે છે. જીનાલયમાં શ્રી વર્ધમાન વિહારના નામની ઓળખાય છે. વાડ અને એકને એક સ્ફટિકનાં ચમત્કારીક પ્રતિમાજી છે જેની ત્રણ ત્રણ વખત અનેક સારા પ્રસંગોએ ધણા ભાઈએ ઉપયોગ કરે છે. દર્દીએ , ચેરી થઈ પરંતુ સામેથી ખબર આવે કે પ્રતિમાજી લઈ જાવ માટે આ જગ્યા ખૂબ રાહતરૂપ છે. અને સંધના ભાઈએ જઈ પ્રતિમાજી લઈ આવેલા. સવારે વહેલા
રાધનપુરાનાં જન ચેત્યો. મંદિરનું મુખ્ય પ્રવેશદ્વાર ખોલતાં અંદર પ્રકાશને ઝળહળાટ ! પ્રભુજીને ગભારે ખુલે જેમાં પ્રકાશને ઝગમગાટ. આવા ચમત્કારો
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું રાધનપુર શહેર આ કાળમાં પણ થાય છે. હિંમતનગર નિવાસી શેઠ શ્રી ફતચંદ
જૈન ધર્મજીની વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમતું સમૃદ્ધ શહેર છે. મોતીચંદ કેશરીયાજી છ'રી પાળતે સંધ સંવત ૨૦૧૧ ની સાલમાં
આ શહેરમાં બંબાવાળી શેરીમાં શ્રી સહસ્ત્રફણુ પાર્શ્વનાથ લઈ ગયેલ તે સમયે કેશરીયાજીથી હિંમતનગર તરફ પાછા .
ભગવાનનું ૩ ગભારાવાળું દહેરાસર છે. બીજુ શ્રી શામળા વળતાં રસ્તામાં અભાપુર મુકામે સંઘને પડાવ થયેલે ત્યાં ડુંગ
પાર્શ્વનાથ ભગવાનનું બીજુ ૩ ગભારાવાળું દહેરાસર છે. ગેલાશેઠની રની ગાળીમાં ગાઢ જંગલોમાં પ્રાચીન જીર્ણ-શીર્ણ લાખ
શેરીમાં બાવન જીનાલયવાળુ શ્રી નેમિનાથ ભગવાનનું ભવ્ય મંદિરમાં બિરાજમાન અને હાલ હિંમતનગરે બિરાજમાન મૂળ
દહેરાસર છે. આ દહેરાસરને જીર્ણોદ્ધાર તથા પુનઃ પ્રતિષ્ઠા વિ. સં. નાયક દેવાધિદેવ શ્રી આદેશ્વર ભગવાન તથા બીજા ચાર બિંબકે
૨૦૩૬માં થયેલ છે. અખીદેશીની પોળ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જેને અપરંપાર મહિમા છે તે હિંમતનગર લાવવા માટેની પ્રેરણા
ભગવાનની ધાતુની પ્રતિમા તથા પરિકર સહિત ધાબાવાળું દહેરાસર પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયધમ સૂરીશ્વરજી
છે. પ્રતિમા ચમત્કારીક છે. તથા પરિકર ખૂબજ સુંદર છે. ચિંતામણી | મ. સાહેબે આપેલી અને તે લાવવા માટે યશ હિંમતનગર
ની શેરીમાં ત્રણ શિખરવાળું બાવન જીનાલયે સહિતનું ભવ્ય નિવાસી શ્રી હેમચંદ ભાઈચંદ વખારીયાના સુપુત્રો તથા સંધવી
દહેરાસર છે. મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથની ચમત્કારીક પ્રતિમા ફતેચંદ મેતીચંદ વખારીયા પરિવારને ફાળે જાય છે. અને પ્રતિષ્ઠા
ખૂબ જ ભવ્ય છે, ભયરાશેરીમાં શિખરબંધી ત્રણ ગભારાંવાળું કરાવવા માટે સક્રિય ફાળો શ્રીયુત વાડીલાલ દીપચંદ હિંમતનગર
અજીતનાથ ભગવાનનું ભવ્ય દહેરાસર છે. ઉપરાંત ત્રણ શિખરો કે નિવાસીએ આપેલ.
અને ૩ ગભારાવાળું શ્રી મહાવીર સ્વામી ભગવાનનું દહેરાસર છે.
આ દહેરાસરના ભોંયરામાં શ્રી આદેશ્વર ભગવાનની ભવ્ય પ્રતિમા દિગંબર જૈન મંદિર – હિંમતનગર છે. ભાની પોળમાં શ્રી ધર્મનાથ ભગવાનનું ચૌમુખી ભવ્ય દહેરાસર
છે. શિખરબંધી શ્રી શીતલનાથ ભગવાનનું દહેરાસર છે. શ્રી સાબરકાંઠા જિલ્લાના પાટનગર હિંમતનગરમાં હાલ ત્રણ શાંતિનાથ ભગવાનનું ભવ્ય દહેરાસર ૩ મજલાનું છે. રાધનપુરનાં દિગંબર જૈન મંદિરો છે. એક મહાવીર નગરમાં છે. બીજુ તેની પચ્ચીશ દહેરાસરોમાં આ સૌથી પુરાતન દહેરાસર છે. તેમાં નજીક સોસાયટી નગરમાં શ્રી શાંતિનાથનું મંદિર છે. ને ત્રીજુ છે શિલાલેખ પરથી જણાય છે. ભણશાળી શેરીમાં શ્રી વિમલનાથ
ભરબજારમાં જે જૂના મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરમાં ભગવાનનું ઘુમટબંધી દહેરાસર છે. તંબોલી શેરીમાં શ્રી મહાવીર - મૂળનાયક શ્રી દેવાધિદેવ ૧૦૦૮ ચંદ્રપ્રભુજી બિરાજમાન છે તેથી સ્વામી ભગવાનના દહેરાસરની ભમતીમાં જ શ્રી સીમંધર સ્વામી - તેને ચંદ્રપ્રભુજી મંદિર પણ કહે છે. આ મંદિરનું નિર્માણ ભગવાનનું શિખરબંધી દહેરાસર છે. કડિયાવાસમાં શ્રી વાસુપુજ્ય 'કયારે થયેલ તેને કોઈ ઉલલેખ પ્રાપ્ત નથી પણ તેની રચના, સ્વામીનું એક ગભારાવાળું શિખરબંધી દહેરાસર છે. વોરાવાસમાં
સ્થાપત્ય, કતરણ, કમાને, ઘુમટ વગેરે જતાં તે હેજે ૫૦૦ શ્રી મનમેહન પાર્શ્વનાથનું શિખરબંધી દહેરાસર છે. પાંજરાપોળમાં વર્ષ કરતાં વધુ પ્રાચીન છે તેમ સ્પષ્ટ જણાય છે. મૂળનાયકની રાધનપુરનું મોટામાં મોટું અને સમગ્ર આરસપહાણનું શ્રી આદેશ્વર મનોહર પ્રતિમા છે. બાજુમાં ને ગોખલાઓમાં ગણનાપાત્ર કદના ભગવાનનું દહેરાસર છે. ભગવાન શ્રી આદેશ્વરજીની ભવ્ય પ્રતિમા તીર્થકરોના બિંબ છે. કેટલાક ઉપર પ્રતિષ્ઠા સંબંધ કઈ બિરાજમાન છે. ભમતીમાં શ્રી અજીતનાથ ભગવાનથી લઈને શ્રી માહિતી નથી. ત્રણ મેટા પિત્તળના બિંબે પણ છે. તે નાની મહાવીર સ્વામી ભગવાન સુધીની ૨૩ પ્રતિમાઓ ક્રમસર ગોખલામાં પ્રતિમાઓ પણ છે. આ મંદિરની આગળ શાહીસભા માટેની પધરાવેલ છે. શ્રી સિદ્ધાચલજી તથા શ્રી ગિરનારજીના આરસના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org