________________
સ સ ગ્રહગ્ર થ
ભૂમિશોધન કરી આ તીર્થનું શિલારોપણ કર્યુ હતુ. અને શ્રી મહાીર નિર્વાણું પછી ૧૫ થી” શ્રી કપિલ કવલી મુનિએ અરી શ્રી પાશ્વનાથ પ્રભુની મનાર પ્રતિમા પ્રતિતિ કરાવી હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ભરાવતી નગરીના અનન્ય દંપત્તી િ મૅટ-વિખ્યા ઘણીનું આજન્મ બ્રહ્મચર્ય વ્રત શિઢિમાં મળ્યુ અને આ પુણ્ય પ્રસંગે તેઓએ શ્રી ભાગવતી પ્રવજ્યા પણ અંગીકાર કરી હોવાના ઇતિહાસ મેાબૂદ છે.
*
અંજારથી માત્ર ૩૫ કિ. મિ.ના અ ંતરે આવેલ આ પ્રાચીન તીથને વસ્તી તીય તરીકે પણ ઓળખવામાં આવે છે. જૂનાકાળમાં અહીં ભદ્રાવતી નામની સમૃદ્ધ અને વિશાળ નગરી હતી. આ નગરીના બંદર ઉપર દરરાજના સેંકડા વહાણા લાંગરતા અને વેપારધધા ધમાકાર ચાલતા. લોકો સુખી અને સમૃદ્ધ હતા.
આ તીના પચ્ચીસસો વર્ષના પ્રતિાસમાં કેટલીય ચડતીપડતી આવી. તેરમા સૈકામાં થઈ ગયેલ મહાન દાનવીર રોડ જગડુશાહે ભદ્રાવતી નગરી કરતા કિલ્લો બધાવી આ મંદિરના જિર્ણાહાર કરી દેવવિમાન જેવું ગગનચૂ`ખી વિશાળ જિનાલય બધાવેલ. બદ્રાવતીનગરીના પૂર્વ નારા થયેલ ત્યારે જૂના મૂળનાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાં એક માત્રાના પ્રથમાં ગયેલ. તેની પાર્ગેથી તે પ્રત્તિમાં મેળવીને હાલના મંદિરની પાછળ દેવવિકોમાં ( દેરી ન”. ૨૫ ) પધરાવવામાં આવી છે. આ વન સંપ્રતિરા, રોજ જન્મ રાઇ, આ જગતચરૢિ માદિ દ્વારા નવ કાર થયા છે.
અહીંના માન શ્રેષ્ઠિ જગ સાથે સ. ૧૩-૧૪-૧૫માં દેશમાં જ્યારે ભયંકર દુષ્કાળ પડેલ ત્યારે પોતાના તમામ અન્ન ભંડારા ખુલ્લા મૂકીને પ્રજાને દુષ્કાળમાંથી ઉગારવાનું મહાન કાર્ય કર્યું હતું તેથી જ તેમને ‘દુષ્કાળ ભ’જક' નુ બિરુદ અપાયેલ, એક કવિએ દુષ્કાળ પાસે સાચું જ કહેવડાવ્યું છે કે— “ જગડુ જીવતા મેલ, પનરાતેર પડે નહિ.” અહીંની ભૂમિમાં તએ અઢળક દ્રવ્ય પરગ્યાના પ્રમાણ ઇતિકાસમાં કાપેલા છે.
કચ્છ પ્રદેશ અને તેમાંય સાગરિકનારાની ભઈશ્વર પરની જતી. પછી ધરતીકંપના વિસ્તાર છે. એટલે આ પ્રાચીન તી ઉપર ધરત્તીક પના અનેક જ્ઞાઓ થવાથી પત્તિકાસ પ્રસિદ્ મહાન ભદ્રાવતી નગરી અને એનું સુવિખ્યાત મહાબંદર નાશ પામ્યા છતાં શાસનદેવના મહાન ચમત્કારી પ્રભાવથી એમાં એક જ ભદ્રેશ્વર મહાતીર્થં ધરતીકંપના આધાતાથી વાર વાર છઠ્ઠું થવા તાં સ્વગય નમદિર આજે સાંગોપાંગ ખેડૂ' છે.
નાના મંદિરની રચના ભક્ત છે. અહીં વાળ ચારસ ફૂટના વિશાળ ચોગાનમાં બાવન દરીથી આ કલાત્મક મંદિર શોભી રહ્યું છે. ચારેબાજુ વિશાળ ધર્મશાળાઓ છે. મદિરની ઊંચાઈ ૩૮ ફૂટ છે. મૂળ મદિરના વિશાળ રંગ મંડપમાં ૨૧૮
Jain Education International
૩૨૭
સ્થંભો છે, પ્રર્વરાદ્વાર સુંદર કારીગરીવાળુ' છે. મંદિરમાં શાય મંડપમાં દીવાલ ઉપર ગાતી અને બીન ધી આરસપદ પર અને કાચ પર શ્રી નમિનાથ પ્રભુની જાન, પ્રભુનો વરવાડા, શ્ર મહાવીર સ્વામી, શ્રી ઋષભદેવસ્વામી, શ્રી પાર્શ્વનાથ ભ, શ્રી શાંતિનાથ ભ. વિ. ના વન કાકો હિં પ્રસગા કલામય રીતે કડકારવા અને ચીતરેલા છે.
અહીં જિનાલયમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામાં ભગવાનની ૧ સે. મી.ની તણી પાનસ્ય પ્રતિમાના દર્શન કરતા ભાવિકા આહલાદ અનુભવે છે. જૂના મૂળનાયક શ્રી શામળા પાના માની પ્રક્રિયા નિાલયની કુરતી ભ્રમતીમાં પચીસની દહેરીમાં છે. પ્રતિમા ધણી તેજસ્વી અને મહિમાવંત જણાય છે. તેના પર દૃષ્ટિ પડતા જ આનંદિવભોર બની જવાય છે.
આ તીર્થનું હવામાન માથેરાન-પ’ચગની જેવું બાલા, શીતળ અને નિગી છે. ઉનાળામાં પણ અહીંનું વાતાવરણ અને તાજગીભર્યું રહે છે. અહી હમેશાં બપોરે પૂજા અને રાત્રે ભાવના બેસે છે. રાત્રે ભાવનામાં એક યુવાન સંગીતકાર ખૂબ સારુ ગાડે છે. દેરાસરના મુખ્ય પૂજારી મારતી મગળ દીવાની ીની ખાલી વિશિષ્ટ રીતે ખાવાપીવડાવી સૌ દઇને મંત્રમુધ કરે છે,
અહીં યાત્રિકાની સગવડ માટે સુવિધાભરી ધ શાળાઓ છે. જમવા માટે ભોજનશાળાની સુંદર સગવડ છે, 'હિંના પ્રાંગણુમાં જ એસ. ટી. સ્ટેન્ડ છે. અહીંના પ્રાચીન સ્મારક્રમાં ગડુરાના મહેલ, કુંદાવાળ વગેરે જોબાલાયક છે. અહીથી મુન્દ્રા ૩૦ કિ. મી. અને ભૂજ ૮૦ કિ. મી.ના અંતરે છે. કચ્છના આ ભાવ્ય તીની એક વખત યાત્રા કરવાના લહાવા લેવા જેવા છે.
મુન્દ્રા
મુન્દ્રાર્ત કચ્છનું પેરીસ કહેવામાં આવે છે. તાલુકાનું મથક . ગામની વૃત્તિ પંદર સ્તરની છે. પચાસથી વધારે જેનાના ધર છે. ચાર સુદર જિનાલયો (૧) શ્રી મહાવીરસ્વામીનું (૨) શ્રી શાંતિનાથ ભાનુ (૩) ચિંતામણી પાર્શ્વનાથ ભ.નુ અને (૪) શ્રી મીત્રા પાર્કનાથનું ઉપાય નો પાદશાહોના મકાના છે. નગરનુ પ્રવેશદ્રાર આ ગામની પ્રાચીનતાનેા ખ્યાલ આપે છે.
ભુજપુર
નાનકડા છતાં નયનારમ્ય આ ગામમાં મધ્ય ભાગમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભ. ના ભવ્ય જિનાલયને જોતા જ હૈયું અકથ્ય આનંદ અનુભવે છે. ગામ નાનકડું છે પરંતુ શ્રી સંધના માણસાના પ્રેમ અને આતિથ્ય માત્રાના આનંદમાં બધારો કરે છે. જિનાલયના માંચામાં શ્રી આદિપુર ની નવી પ્રત્તિમા દર્શનીય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org