________________
સર્વ સંગ્રહગ્રંથ
૩૨૫
આરસમાં વિશાળ તીર્થ પટે કતરેલ છે. બાજુમાં શ્રી નેમીનાથજી, ૯. અહીં મૂળનાયક શ્રી આદિશ્વર ભગવાન બિરાજે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિર છે, તથા નાની દેરીઓની લાઇન મંડપમાં કાચના અરીસામાં તીર્થપો તથા દેવદેવીઓનું શિલ્પ છે. વળી પૂ. આત્મારામજી મહારાજની ગુરુપ્રતિમા છે. શ્રી નેમિનાથ અને અન્ય દસ્ય ચિત્ર મીનાકારી કામ જોવાલાયક છે. પંચેશ્વરના ભગવાનના લગ્નની ચોરીના ચાર વિશાળ સ્થંભ આવેલ છે, જેના ટાવર પાસે જતાં વંડાના દેરાસર આવે છે. પરથી આ ચેરીવાળુ દેરાસર કહેવાય છે. મૂળનાયક શ્રી નેમીનાથજી
૧૦. રસ્તા ઉપર શ્રી કરછીની ધર્મશાળામાં મેટું ઘર બિરાજે છે, બાજુમાં શ્રી ચૌમુખશ્રીના દર્શન કરતાં વિશાળ
દેરાસર છે. શ્રી અજીતનાથ પ્રભુ મૂળનાયક છે. મૂર્તિ એ જોતાં શ્રી સિદધાચલતીર્થ વારંવાર યાદ આવે છે. ચૌમુખજીમાં શ્રી સંભવનાથપ્રભુ બિરાજે છે, ચૌમુખજીના
૧૧. અહીં મુળનાયક શ્રી આદિશ્વર ભગવાન છે. મૂળનાયક મંડપની બહાર ચારે બાજુ શિલ્પમાં હિન્દુ ધર્મના અનેક દેવ
| સામે મંડ૫માં ગોખલામાં દેરાસર બંધાવનાર શેઠ શેઠાણીની દેવીએ તેના આયુધો સાથે કંડારેલ છે. આ દેરાસરના વિશાળ મૂર્તિઓ છે. બહાર શ્રી ગૌતમ સ્વામીની તથા શ્રી કલ્યાણસાગર ધૂમટ-બાંધણી અને શિલ્પકળા જોવા લાયક છે.
સૂરિજીની ગુરુમતિ છે.
૧૨. શ્રી મુની સુત્રત સ્વામીનું દેરાસર છે. બાજુમાં શ્રી ૫. અંદરના ભાગમાં જતાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુના દર્શન થાય છે. તથા મંડપમાં શ્રી સુમતિનાથ પ્રભુની
જિત સુરિશ્વરજીના પગલાં તથા ગુરુમૂર્તિઓ છે. તથા જક્ષની
દેરી છે. અલૌકિક સ્ફટિક રત્નની અદ્દભુત ચમત્કારિક મૂતિ છે. અહીં ફરતીમાં ધ્વજાદંડ સહિત શિખરબંધ બાવન દેરીઓ આવેલ ૧૩. “શ્રી પિપટલાલ ધારસીભાઈ જૈન વિદ્યાર્થી ભુવન” છે. જેમાં જિનેશ્વર ભગવાનના દર્શન થાય છે. વચ્ચે મંડપની દેરાસર જવાય છે. અહીં મૂળનાયક શ્રી શાન્તિનાથ પ્રભુ છે. અહીં છતમાં અદ્ભુત કોતરણું જોવાલાયક છે. ફરતી બાવન દેરીના કોતરેલ શત્રુંજય ગિરિને પટ જોવા લાયક છે. બહારની બાજુ દર્શન કરી મૂળ ગભારામાં જવાય છે. જ્યાં મૂળનાયક શ્રી શ્રી આનંદ સાગર સુરિશ્વરજી ગુરુ મંદિર છે. શાન્તિનાથ પ્રભુના દર્શન થાય છે. મંડપમાંથી બહાર નીકળતાં
૧૪. ગામમાં શાકમારકીટ પાસે તાક ફળીમાં કોઠારીનું શ્રી કુંથુનાથ ભગવાનના દર્શન થાય છે.
ઘર દેરાસર આવેલ છે. જ્યાં મૂળનાયક શ્રી શાન્તિનાથ પ્રભુ ૬. અહીં શ્રી વાસુપૂજ્ય સ્વામીનું દેરાસર છે. લાલ બાગ- બિરાજે છે. માંથી બહાર નીકળતાં સામેની ગલીમાં “શ્રી વિશા શ્રીમાળી
૧૫. દિવીજય પ્લેટ શેરી નં. ૪૫માં શ્રી વિમલનાથ તપગચ્છ જ્ઞાતિ સ્ત્રી ઉપાશ્રય” આવેલ છે. અહીં શ્રી મણિભદ્રજીનું
પ્રભુનું ભવ્ય દેરાસર છે. આગળ પથ્થરના વિશાળ મોટા હાથી નાનકડ' સુંદર મંદિર છે. આ ઉપાશ્રયમાં પૂજ્ય સાધ્વીજી મહારાજ
જોવા મળે છે. મંડ૫માં દરેક તીર્થના પટ તથા શ્રી સકલતીર્થને સાહેબ બિરાજે છે.
આલેખપટ વગેરે જોવા લાયક છે. મેડી ઉપર દેરાસરમાં મૂળનાયક ૭. શ્રી નેમિનાથજીનું દેરાસર આવે છે. ભગવાન શ્રી નેમિનાથ શ્રી ચંદ્રપ્રભુજી બિરાજે છે. જીની સ્યામ મૂર્તિ ઘણું જ પ્રાચીન અને ચમત્કારિક છે.
૧૬. શ્રી હીરાલાલ વૃજલાલ પોરવાડનું ઘર દેરાસર છે. પ્રભુજીની પાછળ પછવાઈઓમાં આરસની રંગબેરંગી કટકી પૂરી
અહીં સમવસરણમાં શ્રી આદિનાથ પ્રભુજી બિરાજે છે. સુંદર જયપુરી મીનાકારી ચિત્રકામ કરેલ છે. બહાર મંડ૫માં શ્રી નેમિનાથ ભગવાનનું જીવન સવિસ્તાર આરસમાં કોતરેલ છે.
૧૭. ધર્મશાળાની સામે શ્રી દિગંબર જૈન મંદિર આવેલ બહારની બાજુ શ્રી વાસુપૂજ્ય સ્વામી વગેરે ભગવંતે બિરાજમાન છે. મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાન બિરાજે છે. તથા નવ દેરીઓ છે.
શ્રી સિમધર સ્વામી બિરાજે છે. મેડી ઉપર પ્રતિમાજી છે. બધા
આરસના પ્રતિમાજી ઘણું સુંદર છે. આ દેરાસરમાં ભગવાનના ૮. શ્રી ધર્મનાથ દેરાસર આવેલ છે. મૂળનાયક શ્રી ધર્મ
ઉપસર્ગ વગેરેના ચિત્રો શ્રી સિમંધર સ્વામી, શ્રી કુંદકુંદાચાર્યજી, નાથજીના દર્શન કરી મેડી ઉપર જતાં શ્રી ગોડી પાર્શ્વનાથ
શ્રી કાનજી સ્વામી વગેરેના ચિત્રો જોવાલાયક છે. દેરાસરને વગેરે ભગવંતના દર્શન થાય છે. મૂળ ગભારા પાસે ક્ષેત્રપાલની ચોકમાં એક વિશાળ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય છે. દરી છે. મંડપમાં દેવ દેવીઓના વિવિધ રીતે રજૂ કરતાં પ્રભુભક્તિના શિ૯૫, નકશીકામ અને પ્રાચીન ચિત્રપટ જોવાલાયક
કાલાવાડનું નુતન જિનમંદિર છે. બાજુમાં ખરતરગચ્છ ઉપાશ્રય આવેલ છે. દાદાસાહેબના
કાલાવાડ (જામનગર) ગામમાં રૂા. આઠેક લાખના ખર્ચે પગલાંની દેરી છે. તાલુકા સ્કૂલ સામે શ્રી શાંતિભુવન જૈન ઉપાશ્રય” ભવ્ય દેરાસર અને ઉપાશ્રયનું નવનિર્માણ થતાં પૂ. આ. શ્રી આવેલ છે. અહીં શ્રી માણિભદ્રવીરની મૂર્તિનું સુંદર મંદિર છે. વિજયવિનયચંદ્રસૂરિજી મ. આદીની શુભ નિશ્રામાં તા. ૨૩
જે ૪૩
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org