________________
૩૧૮
મૂળનામક બારમાં તીર્થપતિ શ્રી વાસુપુજ્ય સ્વામી ભગવત આદિ જિનપતિમાજી પરમ પૂજ્ય મુનિરાજ શ્રી થાભણુવિજયજી મહારાજશ્રીના વરદ્ હસ્તે સંવત ૧૯૪૬ના શ્રાવણ વદિ ૧ શુક્રવાર તા. ૧-૮-૧૮૯૦ના રાજ સવારના ૯ કલાક ૨૭ મિનિટ ૧૭ ચેકડે આ જ્ઞાથી અને સાથી પ્રતિષ્ઠિત કરવામાં ભાગ્યા હતા. પ્રતિષ્ઠિત કરવામાં આવૈદ્ય પ્રતિમા અને પ્રતિષ્ઠ કરનાર બાપરા, વીએની નામાવલી આ પ્રમાણે છેઃ
૧. મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવંત રૂા. ૧૨૦૧/ની ખાલીથી રોડ વ∞ વાલએ પ્રતિષ્ઠિત કર્યાં હતાં. આ પ્રતિમાજી ગરવા ગીરનાર તાપથી લાવવામાં આવ્યા છે.
૨. જમણી બાજુના ગભારામાં શ્રી સુવિધિનાથસ્વામી શ. ૪૧ની બોલીથી વીસ મુખ્યત્વે ભાઈએ પ્રતિષ્ઠિત કર્યાં. હતાં. આ પ્રતિમાને પ્રભાસપાટણ નીચેથી લાવવામાં આવ્યા છે.
૩. ડાબીબાજુના ભાગમાં શ્રી શાન્તિનાથ સ્વામી ૨.૬૦/ની ખાલીથી રા માંગ બારુએ પ્રતિષ્ઠિત કર્યા હતાં. પ્રતિમાજી સ્તંભનતી-ખંભાત બંદરથી લાવવામાં આવ્યા છે.
૪. મૂળનાયક ભગવાનની જમણી બાજુ શ્રી વાસુપૂજ્ય સ્વામી શ. ૧૭૫ની ખાલીથી રા નેશી કલ્યાએ પ્રતિષ્ઠિત કર્યા હતાં.
પ. મૂળનાયક ભગવાનની ડાબી બાજુ શ્રી ભદેવ સ્વામી કે શ. ૧૭૫ની ખાલીથી રોડ જગજ્જન સચદે પ્રતિષ્ઠિત કર્યાં હતાં. રાજુ શ્રી રામ નાથ વચ્ચે પ્રતિષ્ઠિત
૬. શ્રી શાન્તિના સ્વામીની ભી સ્વામી છે. ૧૫૧ની બોલીથી રોડ સુવઇ કર્યાં હતાં.
૭. શ્રી શાન્તિનાય સ્વામીની ડાબી છાજુ શ્રી પાનાથ સ્વામી ૪. ૨૫૧૪ની ભાલીથી રોડ નથુભાઈ ચંદે પ્રતિક્તિ કર્યાં હતાં.
૮. શ્રી સુવિધિનાથ સ્વામીની જમણી તરફ શ્રી કાઉસગ્ગીયા પ્રતિમા રૂ. ૫૧ ની બોલીથી રસ માથું દાનભાઈએ પ્રતિષ્ઠિત કર્યા હતાં.
૯. શ્રી સુવિધિનાથ સ્વામીની ડાબી તરફ શ્રી કાઉસગીષા પ્રતિમા રૂા. ૨૫ ની ખાલીથી વર્કીંલ મુલચં ચનુભાઈએ પ્રતિષ્ઠિત કર્યા હતાં.
૧૦. શ્રી મૂળનાયક ભગવંતના ગભારાના શિખર ઉપર ઈંડું રૂ. ૨૫ની ખાલીથી મુઠ સુંદરજી આધવજીએ ચડાવેલ હતું.
૧૧. શ્રી મૂળનાયક ભગવંતના ગભારાના શિખર ઉપર ધ્વા રૂ. ૧૧ ના ખેલીથી એ માનસત્ર વચ્ચે ચડાવી હતી.
પ્રતિષ્ઠા બાદ અકલ્પનીય રીતે શ્રી સંધની અખાદી વધતી
Jain Education International
જૈનરચિંતામાંણ
ગઇ, સાથે સાથે શહેર પણ સમુદ્ર તે બાબા થયું... ગયું.. દીશિષ્ટ દોડાથી પૂજોએ વિશાળ જમીન કર્ડ રાખી હતી જેથી જુદાં જુદાં પ્રકારના ધર્માતમાં વિક્સાવવામાં મારે અનુકૂળતા સાંપડી, નિમ'દિરના નિર્માણ પછી સંવત ૧૯૪૯ માં ઉપાશ્રય ધારા. સંવત ૧૯૫૨માં બહેનેા માટેને ઉપાશ્રય નિર્માણ થયા. આજુબાજુના શહેરા અને ગામડામાંથી શ્રાવક કુટુંબે આવીને વસવા લાગ્યા. બાળાનો પામિક પ્રાણી, ધામિક શિક્ષણ અને ધાર્મિક આચારા–સ ંસ્કારી માટે પાઠશાળાની આવશ્યકતા જણાવા લાગતા સવંત ૧૯૫૪માં પરમ પૂજ્ય મુનિરાજથી મુક્તિવિજ્યજી ગણરબી ( મુખ્ય છ મહારાજ ના નામાભિધાન સાથે * શ્રી ગણમુક્તિયાજી જૈન પાઠશાળા * ઘર કરવામાં આવી. અબત ૧૯૬૭-૬૮માં ભોજનશાળા બનાવવામાં આવી અને તે જ અરસામાં ધ શાળા પણ બની. સંવત ૧૯૭૧માં વકીલ મુલચંદ ચતુરભાઈ જ્ઞાનમ"દિરની સ્થાપના થઈ. આજે આ જ્ઞાનમદિરમાં તાડપત્ર પર પિસ્તાલીસ માગમ પતિ અને મુક્તિ પિસ્તાલીસ આગમ પ્રાચીનપંચાગી સુવણ અક્ષરી અને રોપ્યુરી આગમાંથ અને કલ્પસૂત્રેા હજારા પ્રતા-પ્રથા, રાસાએ-પુસ્તકા સુવ્યવસ્થિત રીતે સચવાઈ રહ્યાં છે. ક્રમે ક્રમે સંધની જરૂરીઆત મુજબ ઘણાં નાના મોટા મકાન બન્યા. અથવ ૧૯૪૬ની પ્રતિષ્ઠા બાદ પ્રખ્ય મુનિ ભગવનાના ધામા ભાગમન અને સ્થિરતાથી શ્રી સંધમાં અંતેક પ્રકારની ધાર્મિક જાતિ આવી. શ્રાવકગણની સખ્યા વધી, પુજા કરનારાઓની ભીડ વધતી ચાલી. આ જોઈ શ્રી વાય સ્વામી પ્રાસાદ ફરતા ગઢ હતા તે તેાડીને ત્રેવીસ દેવકલિકાઓ અને પૂજા ભટ્ટાવવા માટેના વિશાળ ગમડપ નિર્માણ કરવાનો શ્રી સમૈં સકલ્પ કર્યાં. સવત ૨૦૭૩માં શ્રાદ્દન શ્રીયુત દેશ નામના બસ્તે ખાતવિવિધ કરવામાં આવી હતી. શિલ્પશાસ્ત્રના જ્ઞાતા કાબેલ શિલ્પીએ દ્વારા શાસન-સમ્રાટશ્રી વિજયનેમિસૂરિધરળ મહારાન. પ. પૂ. માચા'ય શ્રી વિષ ઉદયસૂરિધરજી મહારાજ સારંગ તથા પ. પૂ. આચા રવી વિનદનસૂરિશ્વર” મહારાજ સાહેબની સલાહ સૂચના મુજબ્બ નિર્માણુ કાર્ય આગળ વધતું રહ્યું. શ્રી સંધના પરમ ભાગ્યોદયે સુબત. ૨૦૦૪માં માં મહાત્માઓનુ ચાતુમાસ સુરેન્દ્રનગરમાં ધ ત્રૈલીસ પકક્રિકાયુક્ત ચાર્જીસ જિનાલયનું નિર્માણકા તખાત્રીની નિાં હરિત ગતિ થવા પામ્યું, દેવકુલિકાઓ માટે જિન પ્રતિમાજીના, વિવિધપ્રકારના તીર્થાના પદનાં એડ રા અપાઈ ગયાં. સાથે સાથે દેવકુલિકાના-તીર્થ પાના પણ આદેશા અપાવા લાગ્યાં અને જનશલાકા-પ્રતિષ્ઠાની વિનંતી કરાઈ. સંવત ૨૦૦૬ની સાલનું ચાર્તુમાસ શાસન સમ્રાટ શ્રીના પૂ. આ. શ્રી વિપદરા નામિજી મ. સા. પુ. મા. શ્રી વિજ્ય કયુ સૂરિજી મ. સા, પૂ. આ. શ્રી વિજયનનસૂરિજી મ. સા. માદિનું નક્કી થયું અને અનરાલાકો-પ્રતિષ્ઠા કરાવવાતૈ નિર્મુધ થયા. સંવત ૨૦૦૬ની બાવા માસમાં જનરાકા
For Private & Personal Use Only
www.jainelibrary.org