________________
३२०
ઉત્તરાત્તર વૃદ્ધિ થતી આવી છે. અંદાજે ૭૫ થી ૮૦ શ્રાવક શ્રાવિકાઓએ પ્રથા અંગીકાર કરી છે. સ્વપરનું ક્યાણ સાધી રહ્યાં છે. શ્રાવક કુલા જેમ આજુબાજુના શહેરા અને ગામડાઆમાંથી આવી અત્રે વસવાટ કરવા લાગ્યાં તેથી શ્રી વાસુ પૂજ્ય સ્વાની પ્રાસાદ વિસ્તૃત કરવા જરૂર પડતાં નૂતન ત્રેવીશ દેવકુલિકાઓનું નિમણુ કરવામાં. માધ્યું તેવી જ રીતે શ્રાવકુલો શહેરના ત્રણ દિશામાં દક્ષિણ દિશા તરફ ભોગાવા નદી આવેલી છે. ) દૂર દૂર વસવાટ કરવા લાગ્યાં. આ શ્રાવકા બહાવંત અને જિન ભક્તિના રશિયા જતાં. તેમની માગણી ધ્યાનમાં લઈ શ્રીસંઘે શહેરની પૂર્વ દિશા, શહેરની ઉત્તરદિશા અને શહેરના પશ્ચિમદિશામાં જિનમંદિશ નિર્માણ કર્યાં. સવંત ૨૦૨૬ ના જ સુદિ ૩ અને ′ સુદિ ૪ના રોજ અનુક્રમે શ્ર સર્વોદય માસાયટી, મખ્ય ઉત્તરદિશા તરફ શ્રી ધુનાથ સ્વામી ભગવત સ્થાદિ ૧૧ જિનપ્રતિમાની પ્રતિષ્ઠા અને પૂર્વિશ ત્તરથી શ્રી બિંદ. સાયટી વાગ્યે શ્રી મહાવીરસ્વામી ભાગવત અહિં ૧૧ જિનપ્રતિમાની પ્રતિષ્ઠા પ. પૂ. મા. જૈવ વિ રામચંદ્ર સૂરિશ્વરજી મ. સા,ના વરદ્ હસ્તે કરાવવામાં આવી-પશ્ચિમ દિશા તરફ શ્રી સરદાર સાસાયટી મધ્યે શ્રી ચન્દ્રપ્રભસ્વામી ભગવત આદિ ધ જિનબિંબની મનિષા ના શ્રી ધાન્ય સ્વામી પ્રાસાદે ત્રેવીશ. દેવલિકા મજૂર જિનબિંબાની પ્રતિષ્ઠા પ. પૂ. આ. દેવે શ્રી હેમસાગરસૂરિશ્વરજી મ.સા. ના વરદ્ હસ્તે સંવત ૨૦૩૫ ના ફાગણ સુદિ ૨ અને સુદિ ૩ ના રાજ કરાવવામાં આવી હતી.
આવા જિનભક્તિના વિક્રમા થાય છે તેમ ખારાધનાના પણ ખપી હોય છે એટલે ધર્મસ્થાના નિર્માણની શ્રેણિ મંડાણી. સંવત ૨૦૧૫માં શ્રી સંધના ભૂતપૂર્વ પ્રમુખ શ્રીયુત "શવલાલ ધારસીભાઈના બારાડી દાનથી શાર્ક કરાવનાર ધારસીભાઈ વર્ધમાનખાતુ ' અને ‘ શ્રીમતી ચ ંચળબેન કેશવલાલ આય ખિલ ભવન નિર્માણ થયાં. ગત ૨૦૩૮માં “ શ્રીમતી સુમતિબેન રસિકલાલ રાયબાય અતિથિ નુ નિર્માણ થયું. સંવતમાં - સ્વ સાધ્વીજી મણીશ્રીજી-૨ જનશ્રીજી-રમણીકશ્રીજી શ્રાવિકા ઉપાચ ' નામ સરણ થયું. તેવી જ ઉપાશ્રયની વીગાને “ શ્રીમતી રભાખન રતિલાલ શા શ્રાવિકા ઉપાશ્રય " તથા " શ્રીમતી ઝવરીબેન ચુનીલાલ શ્રાવિકાઉપાશ્રય' નામ સ`સ્કરણ કરવામાં આવ્યું, તેમજ * શ્રીમતી શુભદ્રાબેન ઉમેદ ૬ વાલ અર્નિકાપૌષધશાળા અને
વકીલ ચુનીલાલ ચત્રભુજ જૈન પાડશાળાભ વન ‘નામ સ`સ્કરણ થયાં. ઉત્તર તર૪ શ્રી પુનામ સ્વામી પ્રાસાદે ગાય જેવાકાલ વીરબાઈ જૈન ભારાધના ભુવન અને શ્રીમતી સાખેન જેઠાલાલ જૈન પાઠશાળા ભવન ' પણ સંધહસ્તક નિર્માણ પામ્યા. તેવી જ રીતે પૂર્વ દિશામાં શ્રી મઢાવીરસ્વામિ પ્રાસાદે શ્રી પૂર્વવિભાગ કમીટી નિમિત " શાઇ જ્યાય ત્રીભોવનદાસ જાળવામા
Jain Education International
જૈનરચિંતામણ
જૈન ઉપાશ્રય ' નિમણુ થયા. પશ્ચિમ તરફ શ્રી સરદાર સાસાયટી તરફથી ચંદ્રપ્રભસ્વામી પ્રાસાદે આરાધના ભવન અને પાઠશાળા ભવન નિર્માણની પોજનાઓ વિચારણામાં છે.
:
શ્રી વાસ્ત્યસ્વામીપ્રાસાદની પત્નિાને એક સો વર્ષ નજીકમાં જ પૂર્ણ થવામાં માપે છે. ૧૦ વર્ષનાં ગાળામાં એકસ્તરની કિંમતથી લીધેલી ૯૬૮વાર જમીન આજે લાખાની કિંમતની થવા નપૂ કે લાખોની કિંમતના ચાર જિનમ દિશા નિર્માણ થઈ ચુકયા છે. શોની કિંમતના ધર્મોચનના વિકસ્યાં છે. શ્રી સપની બાબાદીના મૂળરૂપ ભાડાની વધુ માના મકાનોની કિંમત લાખો રૂપિયાની થવા જાય છે. દસ પ્રાવકના પરથી રારૂ થયેલા શ્રી સધ ૧૦૦ ધરની સંખ્યા ધરાવે છે. એકહાર શ્રાવક ઢો દન જ્ઞાન – ચારિત્ર્યરૂપ નત્રયીની ખારાધના કરી રહેલ છે. શ્રી સધની આ ગૌરવગાથા યાવન ચક્ર દિવાકરૌ જલત રચ એ જ શુભાભિલાષા
શ્રી શાંતિનાથજી જૈન દેરાસરજી – શિયાણી
જૈન ધર્મીમાં જે જિન દેવાલયેા છે તેમાં સંપ્રતિ મહારાજે નિશ્ચિત કરેલ દેવા તેની પૂર્વિતા અને પાચ્ચનના માટે હું અને બસ્તુપાળ તેજપાળના દેવાય તેની કલાકારીગરી માટે ) પ્રખ્યાત છે, જે પૈકી લીબડીધી ૧૭ કિ. મી. દૂર આવેલ રિાયાણી ગામમાં સંપ્રતિ મહારાજના સમયનું આશરે ૨૦૦૦ વર્ષથી વધુ પ્રાચીનતા ધરાવતું જૈનતીર્થ આવેલું છે. આખા સુરેન્દ્રનગર જિલ્લામાં આ એક જ અનન્ય અને અપૂર્વ પ્રાચીન તીર્થ છે. આ પ્રાચીન દેવાલયને પ્રથમ જિર્ણોધ્ધાર સંવત ૧૦૭૬ ઈ. સ. ૧૦૨૦ માં શેઠ શ્રી જુઠાભાઈ માધવજીએ કરાવેલ. ત્યારબાદ આ દહેરાસર મા આ જવાથી દેરાસરના નીચેનો મૂળભાગ જૅમના તેમજ રાખી સં ૨૦૧૦ના માગશર શુદ ૫ ના શુભ મુહુતૅ દિવાકર પૂ. પાદ માચા બગવત પુ′ શ્રીમદ્ વિજ્ય ધર્મસૂરિશ્વર∞ મહારાજ તથા-પૂ આચાવી વિજ્ય પ્રતાપરિશ્વરજી મહારાજ અને ખીત આસામ ભગવા તેમજ પૂછ્યું મૂર્તિ મહારાજો અને સાધ્વીધ્ય મહારાજના સાન્નિધ્યમાં જિર્ણોદ્રાર થયેલ છે. ત્યારથી આ તીર્થની તથા ગામની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહી છે.
પ્રાચીન તીર્થંસમ જિનાલય અમરેલી : ( સૌરાષ્ટ્ર )
'સ્કાર – શિક્ષણધામ અમરેલી : અમરવાલીમાં ધોય ધર્મ સાથે જૈનધર્મના અનુયાયી તિમાં છે. જૈન મદિશમાં પ્રાચીન શ્રી સબબનાયક જૈન મંદિર છે. સાએક વૃષ અગાઉ પ્રતિષ્ઠિત જિનાલ્પનાં જિનબિ બીની પુનઃ પ્રતિ સ. ૨૦૨ના હૈ. . 1ના દિવસે કરવામાં આવી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org