________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૧૧
એ માટે ભાવમંગલની આચરણા કરી રહ્યા છે. આ પાંચમા અંગસૂત્રની ટીકાની રચના કરવા પૂર્વે, આ મહર્ષિએ, શ્રી ઠાણાંગ સૂત્ર નામના ત્રીજા અંગસૂત્રની તેમ જ શ્રી સમવાયાંગ સૂત્ર નામના ચેાથા અંગસૂત્રની–એમ એ સૂત્રેાની એ ટીકાઓની રચના કરેલી છે. એ બન્ને ય ટીકાઓની આદિમાં પણ, આ મહર્ષિએ ભાવમંગલની આચરણા કરેલી જ છે. એ અન્ને ય ટીકાઓની આદિમાં ભાવમંગલની આચરણા કરેલી હાવા છતાં પણ, આ મહર્ષિ અહીં ત્રીજી ટીકાની આદિમાં પણ મંગલની આચરણા કરે છે. શાથી ? ખાર અંગસૂત્રા પૈકીના ત્રીજા અંગસૂત્રથી તે અગીઆરમા અંગસૂત્ર સુધીનાં સૂત્રાની–એમ કુલ નવ અંગસૂત્રેાની નવ ટીકાઓની રચના કરવાને માટે તેઓશ્રી પ્રવૃત્ત થયા છે, તેા એકલા ત્રીજા જ અંગસૂત્રની ટીકાની આદિમાં ભાવમંગલની આચરણા કરીને, પછી કેઈ અંગસૂત્રની ટીકાની આદિમાં ભાવમંગલની આચરણા કરી ન હેાત તે ન ચાલત ? જેને ચલાવ્યે જ રાખવું હાય, તે તેા ગમે તેમ ચલાવ્યે રાખે, પણ આ તે મહિષ છે. સમજે છે કે અંગસૂત્ર તે અદલાયું ને ? વળી, એ મહાપુરૂષને ભાવમંગલની આચરણાના કેટલા બધા રસ હતા, તે પશુ આ ઉપરથી આપણે કલ્પી શકીએ છીએ.
નવની જ રચના કેમ કરી ?
આ મહાપુરૂષે નવ અંગસૂત્રાની જ ટીકાઓની રચના શા માટે કરી, તે તે આપણે વિચારી આવ્યા છીએ. આ મહાપુરૂષે જે વખતે આ નવ અંગસૂત્રેાની ટીકાઓની રચના કરી, તે વખતે શ્રી આચારાંગ સૂત્ર નામના પ્રથમ અંગસૂત્ર