________________
૧.૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
આટલી વાતમાં પણ અપેક્ષાવાદ આવ્યું ને? આવે જ, કારણ કે–વગર અપેક્ષાનું વચન, એ સત્ય વચન હોઈ શકતું જ નથી. આપણે, એ વાત પહેલાં જ વિચાર આવ્યા છીએ કે–આ શાસન ભગવાન શ્રી જિનેશ્વરદેવનું છે અને ભગવાન શ્રી જિનેશ્વરદેવે સ્યાદ્વાદી જ હોય છે. એ તારકનું અને એ તારકેને અનુસરનારાઓનું કઈ પણ વચન લે. એ વચન ચાર પદથી લાંછિત હો વા પદથી લાંછિત ન હે; પરતુ એ વચનમાં સ્થાન પદ રહેલું જ છે, નિવિવાદપણે રહેલું છે, એમ જ સમજવું જોઈએ. આ કારણે જ, ભગવાન શ્રી જિનેશ્વરદેવનું અગર તે એ તારકેને ઉપયેગપૂર્વક અનુસરીને બેલનારાઓનું વચન “મિચ્યા” કે “મિથ્યાત્વવાળું” હેઈ શકતું નથી. શ્રી જૈન શાસનનાં શાસ્ત્રોના કેઈ પણ એક વચનને ય “મિચ્યા” કે “મિથ્યાત્વવાળું” કહેવાનું ઘોર પાપ તો તેઓ જ કરી શકે છે, કે જેઓ મિથ્યાત્વના સપાટામાં સપડાઈ જવા પામ્યા હોય અને એથી જેઓની મતિ મિથ્યાત્વ નામના આત્માના મહાશત્રુથી મેહિત થઈ જવા પામી હેય. સ્યાદ્વાદીના વાક્યમાં સાક્ષાત્ સ્થાન પર ન હોય તો પણ, એ વાક્યને ઉચ્ચારતી વેળાએ એમના હૈયે. ચાર પદ હતું જ હતું–એમ માનીને અને સમજીને જ, એ વાક્યને અર્થ કરવો જોઈએ. ભાવમંગલની આચરણાને રસ :
આપણે જોઈ રહ્યા છીએ કે–આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજા શ્રી ભગવતીજી સૂત્રની વિવૃત્તિની એટલે કે ટીકાની રચના કરવાને માટે ઉઘુક્ત બન્યા છે અને