Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० २८ सम्यक्त्ववतोजीवभेदकथनम्
१५७ परिणामविशेषः सम्यक्त्वं, न तु ज्ञानस्वरूपमेव । अतएव हि ज्ञानादावरणभेदो विषयभेदः कारणभेदश्च, तथा सम्यक्त्वस्य च ज्ञानकारणत्वं श्रुतकेवलिनोक्तम् ।। __ यत्तु तत्त्वार्थश्रद्धानं सम्यग् दर्शनम् अबायः स द्रव्यतया सम्यग् दर्शनमवायो मतिज्ञानतृतीयांश इत्यादि, तत् कारणे कार्योपचारं कृत्वाऽऽयुधृतमित्यादिव दिति बोध्यम् ॥ १५॥ ___ सम्यक्त्वस्वरूपमभिधाय तद्वतो भेदानाहमूलम्-निसंग्गुवएसई, आणरुईसुत्तै-बीयरुइमेव ।
अभिगम-वित्थाररुई, किरिया--संखेवधम्मरुई ॥१६॥ सम्यक्त्वके सद्भावमें ही सम्यज्ञान माना जाता है। इसके अभावमें नहीं। केवल ज्ञानके स्वरूपकी अपेक्षासे ही ज्ञान सम्यकज्ञान नहीं माना गया है। इसी लिये ज्ञानादिकों में आवरणभेद, विषयभेद, तथा कारणभेद होता है। सम्यक्त्व ही ज्ञानमें सम्यक्ज्ञान रूपता लानेमें हेतु है यह बात श्रुत केव लियोंने कही है। यदि कोई यहां ऐसी आशंका करे कि तत्वार्थका श्रद्धान करना यह सम्यग्दर्शन है-सो यह सम्यग्दर्शन अवाय-मतिज्ञानका एक भेद-रूप पड़ता है अतः ज्ञानमें और सम्यग्दर्शन में कोई भेद नहीं माना जा सकता। क्यों कि अवायमें जैसे पदार्थका निश्चय होता है उसी प्रकार इसमें भी पदार्थका निश्चयरूप श्रद्धान है सो ऐसी आशंका यहां ठीक नहीं है कारण कि ऐसा कथन कारणरूप सम्यग्दर्शन में कार्यरूप अवायके उपचारके करनेसे माना जा सकता है। वैसे तो सम्यकदर्शन और अवाय-नामक मतिज्ञानके तृतीय भेदमें कारण कार्य होनेसे भेद ही है॥१५॥ માનવામાં આવે છે. એના અભાવમાં નહીં કેવળ જ્ઞાનના સ્વરૂપની અપેક્ષાથી જ જ્ઞાન સમ્યફજ્ઞાન માનવામાં આવેલ નથી. આ કારણે જ્ઞાનાદિકમાં આવરણ ભેદ, વિષયભેદ તથા કારણભેદ થાય છે. સમ્યકત્વ જ જ્ઞાનમાં સમ્યકજ્ઞાન રૂપતા લાવવામાં હેતુ છે આ વાત શ્રત કેવલીઓએ કહી છે. જો કેઈ અહીં એવી આશંકા કરેકે, તત્વાર્થનું શ્રદ્ધાન કરવું એ સમ્યગ્ગદર્શન છે. તો આ સમ્યગદર્શન અપાયમતિજ્ઞાનમાં એક ભેદરૂપ પડે છે. આથી જ્ઞાનમાં અને સમ્યગદર્શનમાં કઈ ભેદ માની શકાતો નથી. કેમકે, અવાયમાં જેમ પદાર્થોને નિશ્ચય થાય છે એ જ રીતે આમાં પણ પદાર્થના નિશ્ચયરૂપ શ્રદ્ધાન છે તે એવી આશંકા અહીં બરોબર નથી, કારણ કે, એવું કહેવું કારણરૂપ સમ્યગદર્શનમાં કાર્યરૂપ અવાયના ઉપચારને કરવાથી માની શકાય છે. એવી રીતે તે સમ્યગ્ગદર્શન અને અવાય નામના મતિજ્ઞાનના ત્રીજા ભેદમાં કારણ કાર્ય હેવાથી ભેદજ છે.૧પ
उत्तराध्ययन सूत्र:४