Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७४७
प्रियदर्शिनी टीका अ० ३६ स्त्रीमोक्षनिरूपणम्
अथ गुरूपदिष्टत्वेन चैलपरिभोगः स्त्रीणाम् , इत्यङ्गीकरोषि, तर्हि कथय तावत् किं चैलस्य चात्रिोपकारित्वेन गुरुभिस्तासांचैलपरिभोगोपदेशः कृतः, किंवा अन्यथा? ___ यदि चारित्रोपकारित्वेन तदुपदेशस्तर्हि किं न पुरुषाणामपि तदुपदेशो गुरुभिः क्रियते । अथैता अबला एव, यतो बलादपि पुरुषैः परिभुज्यन्ते इति चैल विना तासां चारित्रभङ्गसंभवः, न तु पुरुषाणामिति न तेषां तदुपदेशः।
एवं सति न चेलाच्चारित्राभावः, चेलस्य चारित्रोपकारित्वात् । तथाहि-यद् देती देखी जाती हैं तो फिर उनके लिये वस्त्रोंको छोड़नेकी बात कौन कठिन है, इसलिये यह बात तो मानी नहीं जा सकती है कि वे वस्त्रके छोड़नेमें असमर्थ हैं । यदि यह कहा जाय कि गुरुसे उपदिष्ट होकर वे वस्त्रका परिभोग करती है तो इस पर भी हम पूछते है कि गुरुओंने उन्हें चारित्रमें उपकारी जानकर वस्नके परिभोगका आदेश दिया या
और कोई रूपसे जानकर वस्त्रके परिभोग करनेका उपदेश दिया है। यदि यह कहा जाय कि गुरुओंने वस्त्र पहिरनेका उपदेश उन्हें इसलिये दिया है कि वह चारित्रका उपकारी है तो फिर उन्होंने वह उपदेश पुरुषोंको क्यों नहीं दिया। यदि कहा जाय कि ये अबला है। यदि नग्न रहें तो पुरुष उनपर बलात्कार कर सकते है इसलिये चैल के विना चारित्रभंग होनेकी उनमें संभावना रहती है अतः गुरुओंने उन्हें चारित्रका उपकारी जानकर चैल परिभोगकी आज्ञा दी है। पुरुषोंको नहीं दी। तो फिर इस प्रकारकी मान्यतासे यह बात तुम्हारे ही मुखसे વને છોડવાની વાત કઈ રીતે કઠણ છે? આ કારણે એ વાત તે માની શકાતી નથી કે, તે વસ્ત્રને છોડવામાં અસમર્થ છે. જે એમ કહેવામાં આવે કે, ગુરૂના ઉપદેશને ગ્રહણ કર્યા પછી પણ તે વસ્ત્રનો પરિગ કરે છે તે આની સામે પણ અમે પૂછીએ છીએ કે, ગુરૂઓએ તેમને ચારિત્રમાં ઉપકારી જાણીને વસ્ત્રના પરિભેગને આદેશ આપેલ છે અથવા બીજા કેઈ કારણને જાણીને વસ્ત્ર પરિભેગ કરવાને ઉપદેશ આપેલ છે. જે કદાચ એમ કહેવામાં આવે કે, ગુરૂઓએ વસ્ત્ર પહેરવાને ઉપદેશ એમને એ માટે આપેલ છે કે, તે ચારિત્રમાં ઉપકારી છે તે પછી એમણે એ ઉપદેશ પુરૂષને કેમ ન આપે. જે એમ કહેવામાં આવે કે, એ અબળા છે અને જે નગ્ન રહે તે, પુરૂષ એમના ઉપર બળાત્કાર કરી શકે છે આથી ચિલના વગર ચારિત્રભંગ થવાની તેમાં સંભાવના રહે છે. એથી ગુરૂઓએ તેમને ચારિત્રના ઉપકારી જાણીને ચિલ પરિભેગની આજ્ઞા આપેલ છે. પુરૂષને આપેલ નથી. તે પછી આ પ્રકારની માન્યતાથી એ વાત
उत्तराध्ययन सूत्र:४