Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७७६
उत्तराध्ययनसूत्रे
उक्तं च
परिभाषितो न शास्त्रे, मनुजी शब्दोऽथ लौकिकोऽधिगतः ।
अस्ति च न तत्र बाधा, स्त्रोनिर्वाणं ततो न कुतः ॥ १॥ ऐसा कहना भी उचित नहीं है। कारण कि यह बात बाधकके बिना नहीं बन सकती है। कहा भी है-"परिभाषितोन शास्त्रे, मनुजीशब्दोऽथलौकिकोऽधिगतः।
अस्ति च तत्र न बाधा, स्त्रीनिर्वाणं ततो न कुतः"॥१॥ तात्पर्य यह कि-मनुजी-शब्द अर्थात् स्त्री शब्द पारिभाषिक नहीं है, अतः व्याकरणमें वृद्धि शब्द के समान स्त्री शब्द का कोई आगमपरिभाषित अर्थ नहीं हो सकता। रहा लोकरूढिपक्ष । उसमें भी स्त्री शब्दका लोकप्रसिद्ध 'स्त्री' अर्थसे भिन्न अर्थ नहीं हो सकता। क्यों कि ऐसा अर्थ उसी स्थलमें होता है जहां कि मुख्य अर्थ बाधित होता हो। जैसे-'गङ्गायां घोषः' यहां पर गङ्गाके मुख्य अर्थप्रवाहमें घोषकी स्थिति असंभव है, इसीलिये वहा पर 'गङ्गा' शब्दका अर्थ लक्षणासे तीर होता है। उस प्रकार यहां पर स्त्री शब्दके मुख्यार्थमें कोई बाधा नहीं है, इसलिये मुख्यार्थको छोड़कर गौण अर्थ नहीं लिया जा सकता। तब स्त्रियोंको मोक्ष प्राप्तिमें बाधा क्या? उन्हें मोक्ष क्यों नहीं मिलेगा ? वस्तुतः वे भी मोक्षके अधिकारवाली है। આમ કહેવું એ પણ ઉચિત નથી, કારણ કે, આ વાત બાધકના વગર બની शती नथी. यु ५ छ" परिभाषितो न शास्त्रे, मनुजी शब्दोऽथ लौकिकोऽधिगतः ।
अस्ति च न तत्र बाधा, स्त्री निर्वाणं ततो न कुतः ॥ १॥
તાત્પર્ય એ છે કે-મનુજી શબ્દ અર્થાત સ્ત્રી શબ્દ પારિભાષિક નથી. આથી વ્યાકરણમાં વૃદ્ધિ શબ્દના સમાન સ્ત્રી શબ્દને કેઈ આગમ પરિભાષિત અર્થ થઈ શકતો નથી. હવે રહ્યો લેકરૂઢી પક્ષ. આમાં પણ સ્ત્રી શબ્દને લોકપ્રસિદ્ધ સ્ત્રી” અર્થથી બીજો અર્થ થઈ શકતો નથી. કેમકે, આ અર્થ એજ સ્થળમાં થાય છે કે, જ્યાં મુખ્ય અર્થ બાધિત થતું હોય.
भ- गंगायाँ घोषः " मडीया गाना भुज्य पथ प्रवाहमा घोषनी સ્થિતિ અસંભવ છે. આજ કારણે ત્યાં “ગંગા” શબ્દનો અર્થ લક્ષણથી કિનારે થાય છે એ જ રીતે અહીં પણ સ્ત્રી શબ્દના મુખ્યાર્થમાં કોઈ બાધા નથી. આ કારણે મુખ્યર્થ છેડીને ગૌણ અર્થ લઈ શકાય નહી. ત્યારે સ્ત્રીને મોક્ષ પ્રાપ્તિમાં બાધા શાની ? એમને મેક્ષ કેમ ન મળે? વસ્તુતઃ એ પણ મેક્ષના અધિકારવાની છે.
उत्तराध्ययन सूत्र:४