Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे एवंभूताः ये जीवाः प्राणिनः, म्रियन्ते, तेषां पुनर्बोधिदुर्लभा । तेषां परभवे जिनधर्मप्राप्तिः सुलभा न भवतीत्यर्थः ॥२५६॥
किंचमुलम्-सम्मदंसणरत्ता, अनियोणा सुक्कलेसमोगाढा ।
इये जे मरतिजीवा, सुलभा तेसिं भवे 'बोही ॥२५७॥ छाया--सम्यग्दर्शनरक्ताः, अनिदानाः शुक्ललेश्यामवगाढाः।
इति ये म्रियन्ते जीवाः, सुलभा तेषां भवति बोधिः ॥२५७॥ ये जीवाः नियन्ते) जो जीव मरते हैं (तेसिं पुणो-तेषां पुनः) उनको फिर (बोही-बोधिः) परभवमें बोधि (दुल्लहा-दुर्लभ) दुर्लभ है अर्थात् सुलभ नहीं होती है।
भावार्थ-मोहनीय कर्मके उदयसे जनित विपरीत ज्ञान अतत्व में तत्वका अभिनिवेश या तत्वमें अतत्वका अभिनिवेश मिथ्यादर्शन है। यह मिथ्यादर्शन, आभिग्रहिक, अनाभिग्रहिक, आभिनिवेशिक, अनाभोगिक और सांशयिकके भेदसे पांच प्रकारका है। इसमें जिनकी बुद्धि आसक्त है वे मिथ्यादर्शन रक्त जीव हैं। अनुराग से युक्त होकर परभव संबंधी भोगोंको वाच्छा करना इसका नाम निदान है। इस निदानसे सहित जो जीव हैं वे सनिदान हैं। परकी हिंसा करने वाले जीव हिंसक कहे जाते हैं ऐसी अवस्थामें वर्तमान जो जीव होते हैं वे मर कर परभवमें जिनधर्मकी प्राप्तिरूप बोधिसे वंचित रहते हैं अर्थात् पुनः बोधिकी प्राप्ति उन्हें सुलभ नहीं होती है ॥ २५६ ॥ र भरे छे. तेसिं पुणो-तेषां पुनः पछी ५२सभा मेमने बोही-बोधिः माथि दुल्लहा-दुर्लभा दुल छे. अर्थात् सुसम थती नथी.
ભાવાર્થ–મોહનીય કર્મના ઉદયથી જાગેલા વિપરીત જ્ઞાન અતલમાં તત્વનો અભિનિવેશ અથવા તત્વમાં અતત્વને અભિનિવેશ મિથ્યાદર્શન છે. આ મિયાદર્શન, આભિગ્રાહિક, અનાભિગ્રાહિક, આભિનિવેશક, અનાગિક અને સશયિકના ભેદથી પાંચ પ્રકારનાં છે. આમાં જેની બુદ્ધિ આસકત છે તે મિથ્યાદર્શન રકત જીવ છે. અનરાગથી ચુકત બનીને પરભવ સંબંધિ ભેળોની વાંછના કરવી આનું નામ નિદાન છે. આ નિદાનથી સહિત જે જીવ હોય છે તે સનિદાન છે. બીજાની હિંસા કરવાવાળા જીવ હિંસક કહેવાય છે. આવી અવસ્થામાં વર્તમાન જે જીવ હોય છે તે તે મરીને પરભવમાં જીન ધર્મની પ્રાપ્તિરૂપ બધિથી વંચિત રહે છે. અર્થાત ફરીથી એમના માટે બેધિની પ્રાપ્તિ સુલભ બનતી નથી, પર૫ા.
उत्तराध्ययन सूत्र:४