Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી અખિલ ભારત વેતામ્બર સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકેટ.
પંચવર્ષિય યેજના અને તેનો હેતુ ભવિષ્યના તમારા વારસદારને ખાતર
ફક્ત પાંચ વર્ષ માટે સહાયક બને સ્થાનકવાસી સમાજ માટે ધર્મનાં બે અવલંબન છે. પહેલું મણવર્ગ અને બીજું આગમ બત્રીશી. જ્યાં જ્યાં શ્રમણવર્ગની ગેરહાજરી હોય ત્યાં ત્યાં ધ ટકાવવાનું અત્યારે પણ એકજ સાધન છે અને તે જૈન સિદ્ધાંત.
પરદેશમાં વસ્તા તેમજ ગામડામાં રહેતાં ભાઈઓને તેમજ બહેનને વીરવાણીને લાભ ક્યારે મળી શકે કે જ્યારે તેઓ જે ભાષા જાણતા હોય તે ભાષામાં સૂત્રે લખાયેલ હોય.
ભગવાન મહાવીરે ફરમાવેલ વાણીની ગુંથણી ગણધરો એ કરી. તે પ્રાકૃત ભાષામાં રચેલાં શાસ્ત્રો અત્યારની પ્રજા વાંચી ન શકે એટલે લાભ તે કયાંથી લઈ શકે?
આ બધી મુશ્કેલીઓના નિવારણ માટે પૂ. આચાર્યશ્રી ઘાસીલાલજી મહારાજ મૂળ શાસ્ત્રોનું પ્રાકૃત, સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી ભાષાંતર કરી એકજ પેિઈજ ઉપર એકજ પુસ્તકમાં સાથે ચારે ભાષામાં વીર પ્રભુના વચનને ખજાને હરકેઈ વ્યકિત સહેલાઈથી વાંચીને તેને અમૂલ્ય લાભ ઉઠાવી શકે તેવી રીતે તૈયાર કરી રહ્યા છે.
આ સમિતિ દ્વારા પૂજ્યશ્રીનાં બનાવેલાં લગભગ અઢાર શાસ્ત્ર પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. હાલમાં ભગવતી સૂત્ર છપાય છે જેના લગભગ ૧૨ ભાગ થશે. અને એક જ શાસ્ત્રને ખર્ચ લગભગ સવા લાખ રૂા. થશે. બત્રીસ સૂત્રો અને તેના ભાગો મળીને લગભગ ૭૦ સી-તેર બુકે પ્રસિદ્ધ થવાની ધારણા છે.
રૂા. ૨૫૧] ભરનાર લાઇફ મેમ્બરને આ આખે સેટ જેની કિંમત લગભગ રૂા. ૭૦૦ થી રૂા. ૮૦૦ થાય છે તે ભેટ તરીકે આપવામાં આવે છે. પરંતુ આવી રીતે રોજબરોજ તેટે પડતા રહે તે કયાં સુધી ચલાવી શકાય? અત્યાર સુધી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૪