Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
RECARE
उत्तराध्ययनसूत्रे टीका--'मिच्छादसणरत्ता' इत्यादि-- ___ गाथेयं सुगमा । ननु पुनरुक्तत्वादनर्थकमिदं सूत्रम् , कृष्णलेश्यावगाहनामपि 'हिंसका' इति पदादर्थतः प्रागुक्तमेव ( २५६ गाथा ) पञ्चानवप्रमत्तत्वादिलक्षणसद्भावेन कृष्णलेश्याया हिंसकेषु सत्त्वादितिचेत् , अत्रोच्यते-अस्य विशेषज्ञापनाथत्वात्पुनरुक्तत्वदोषो नास्ति । विशेषश्चायम्-तादृशे संक्लेशे सत्येव बोधिदुर्लभा भवति, सामान्येन तु पूर्वोक्तविशेषणविशिष्टानामपि तस्मिन् भवे, भवान्तरे वा बोधिलाभो दृश्यन्तेऽपीति विशेषमूचकत्वादत्र नास्ति पुनरुक्तिदोषः । इह चायेन बोधि दुर्लभ होती है। यहां ऐसी आशंका होती है कि दो सौ छप्पन २५६वीं गाथा में जो 'हिंसक' पद है उससे ही "कृष्णलेश्यामवगाढा" इस पद्का अर्थ कथित हो जाता है, कारण कि जो हिंसक हुआ करते हैं उनमें पांच आस्रव तथा प्रमत्तत्व आदिलक्षणोंका सद्भाव पाया जाता है उससे वहां कृष्णलेश्याकी सत्ता सिद्ध हो जाती है ?। इसका समाधान यह है कि-दो सौ छप्पन २५६वीं गाथामें जो कहा गया है उसकी अपेक्षा इस गाथामें विशेषता है और वह इस तरहसे है किं-जीव यदि सामान्यरूपसे दो सौ छप्पन २५६वीं गाथामें कथित विशेषणोंसे युक्त है तो भी उसको इस भवमें अथवा परभवमें बोधिकालाम दुर्लभ नहीं है। ऐसे जीवोंको उमयभवमें बोधिकालाभ देखा भी जाता है। परन्तु जब जीव इन मिथ्यादशनादिकोंसे कृष्णलेश्या-संक्लिष्ट परिणामवाला बन जाता है तब ही इन की बोधिकालाभ दुर्लभ होता है यह विशेषता कहनेवाली यह गाथा हैं शz थाय छे है, मसे७.५नभी (२५६) थामा रे "हिंसक' ५४ छे. यनाथी ४ " कृष्णलेश्यामवगाढा " २॥ पहने २५ ४ाई जय छे. १२९५ કે, જે હિંસા કરનારા હોય છે એનામાં પાંચ આસવ તથા પ્રમત્તત્વ આદિ લક્ષણેને સદુભાવ જોવામાં આવે છે. આનાથી ત્યાં કૃષ્ણલેશ્યાની સત્તા સિદ્ધ થઈ જાય છે. આનું સમાધાન એ છે કે–બસેછપન (૨૫૬) મી ગાથામાં જે કહેવામાં આવેલ છે એની અપેક્ષા આ ગાથામાં વિશેષતા છે. અને તે આ પ્રમાણે છે કે, જીવ જે કે સામાન્યરૂપથી બસોછપ્પન (૨૫૬) મી ગાથામાં કહેવાયેલ વિશેષણેથી યુક્ત હોય તે પણ તેને આ ભવમાં અથવા પરભવમાં બાધિને લાભ દુર્લભ હોતું નથી. એવા જીવોને બને ભવમાં બેધિને લાભ જવામાં પણ આવે છે. પરંતુ જ્યારે જીવ આવા મિથ્યાદર્શનાદિકથી કુણલેશ્યા–સંક્ષિણ પરિણામવાળે બની જાય છે ત્યારે જ એને બેધિને લાભ કુલભ થાય છે. આ વિશેષતા બતાવનારી આ ગાથા છે. એથી આના કહેવાથી
उत्तराध्ययन सूत्र:४