Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मियदशिनी टीका अ० ३६ संसारीस्वरूपनिरूपणम् बादराः यादरनामकर्मोदयाद् वादराश्च । पुनः एते सूक्ष्मा बादराश्च, पर्याप्ता अपर्याप्ताश्च, तत्र-पर्याप्ताः-पर्याप्तिमन्त इत्यर्थः, यस्मात् कर्मदलिकाद् आहार शरीरेन्द्रियोच्छवासवाङ्मनसानुत्पत्ति भवति तत्कर्मदलिकं पर्याप्तिः, सा अस्त्येपामिति पर्याप्ताः, तथा अपर्याप्ताः स्वयोग्य पर्याप्ति रहिता इत्यर्थः, एवमेवअनेन प्रकारेण पर्याप्तापर्याप्तभेदेन, द्विधा-द्वि प्रकारका व्याख्याताः । उक्तं हिजीव दो प्रकारके हैं (सुहुमा तहा बायरा-मूक्ष्माः तथा बादराः) एक सूक्ष्म और दूसरे बादर । जिन जिवोंके सूक्ष्म नामकर्मका उदय होता है वे सूक्ष्म तथा जिनके बादर नामकर्मका उदय होता है वे बादर हैं। ये दोनों (पज्जत्तम पज्जत्ता एवमेव दुहा-पर्याप्ताः अपर्याप्ताः एवमेव द्विधा) पर्याप्त और अपर्याप्त होते हैं । इस तरह इनके भी दो दो भेद हो जाते हैं।
भावार्थ-सूक्ष्म और बादरके भेदसे पृथिवी जीव दो प्रकारके हैं। इनमें सूक्ष्म जीव पर्याप्त और अपर्याप्तके भेदसे दो प्रकारके हैं और बादर जीव भी पर्याप्त और अपर्याप्तके भेदसे दो प्रकार के हैं। जिन जीवोंकी पर्याप्तियां पूर्ण हो चुकी हैं वे पर्याप्त और जिनकी पर्याप्तियां पूर्ण नहीं हुई हैं वे अपर्याप्त हैं। जिस कर्मदलिकसे आहार पर्याप्ति, शरीरपर्याप्ति, इन्द्रियपर्याप्ति, श्वासोच्छ्वासपर्याप्ति, - भाषा पर्याप्ति-एवं मनःपर्याप्तिकी उत्पत्ति होती है वह कर्मदलिक पर्याप्ति कहाजाता है । यह कर्मदलिक जिनके उदयमें होता है वे पर्याप्त जीव हैं तथा अपनी योग्यप्रा२न। छ. सुहुमा तहा वायरा-सूक्ष्माः तथा बादराः । सूक्ष्म मरे भने બાદર આ જીના સૂક્ષ્મ નામ કર્મને ઉદય થાય છે તે સૂમ તથા જેને मार नाम भने। य थाय छे त ४२ छे. मन्ने पज्जतमपज्जत्ता एवमेव दुहा-पर्याप्ताः अपर्याप्ताः एवमेव द्विधा पर्यात अने. २५५र्यास्त हाय छे. मादी રીતે એના પણ બબ્બે ભેદ થઈ જાય છે.
ભાવાર્થ-સૂક્ષ્મ અને બાદરના ભેદથી પૃથવી જીવ બે પ્રકારના છે. આમાં સૂક્ષમ જીવ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે પ્રકારના છે. અને બાદર જીવ પણ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે પ્રકારના છે. જે જીની પર્યાપ્તિ પૂર્ણ થઈ ચૂકેલ છે તે પર્યાપ્ત અને જેની પર્યાપિત પૂર્ણ થઈ નથી તે અપર્યાપ્ત. જે કર્મ દલિકથી આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઈન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોચ્છવાસ પર્યાપ્ત, વચન પર્યાતિ ભાષા પર્યાપ્તિ અને મન પર્યાતિની ઉત્પત્તિ થાય છે. તેને કર્મલિક પર્યાપ્તિ કહેવામાં આવે છે. આ કર્મદલિક જેના ઉદયમાં હોય છે તે પર્યાપ્ત જીવ છે. તથા પિતાની યોગ્ય उ० १०४
उत्तराध्ययन सूत्र :४