Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८५०
उत्तराध्ययनसूत्रे
तु कायस्थितिः-असंख्येयकालमुत्कृष्टा, अन्तर्मुहूर्तकालं जघन्या ॥ १०४ ॥ पनकजीवानाम् = उपलक्षणत्वात् सामान्यवनस्पतीनामित्यर्थः । शेषं सुगमम् ।
इह हि कश्चिद् वनस्पतिभ्यो निर्गत्य पृथिव्यादिषु भ्रान्त्वा भूयस्तत्रासंख्यकालादेवोत्पद्यते । वनस्पतिं विना सर्वेषामपि काय स्थितेरसंख्येयत्वात् । अतएव - उत्कृष्टमप्यन्तरमसंख्यकालमानमेवोक्तम् ॥ १०५ ॥
मूलम् - ऐएसिं वण्णओ चेव, गंधेओ रसफासओ । संठादेसओ वावि, विहाणाई सहस्संसो ॥१०६॥
छाया - एतेषां वर्णतश्चैव, गंधतो रसस्पर्शतः ।
संस्थानदेशतो वाsपि विधानानि सहस्रशः ॥ १०६ ॥
पम प्रमाण है । तथा जघन्यरूपसे अन्तर्मुहूर्त प्रमाण ही है । सूक्ष्म निगोद जीवोंकी तो कायस्थिति असंख्यातकाल उत्कृष्ट है तथा अन्तर्मुहूर्त जघन्य है । इस प्रकार पनक जीवोंकी उपलक्षणसे सामान्य वनस्पति जीवोंकी यह स्थिति कही गई है। पनक (फुलण) जीवोंका उपलक्षणसे सामान्यवनस्पति जीवोंका अन्तरकाल उत्कृष्ट असंख्यात कालका है। तात्पर्य यह है कि कोई जीव वनस्पतिकाय से निकलकर और पृथिवी आदि कायोंमें भ्रमण कर पुनः वहां उत्पन्न हो तो वह असंख्यातकाल निकल जाने पर ही उत्पन्न होगा । इसलिये अन्तर असंख्यातकाल प्रमाण कहा गया है । वनस्पतिकाय सिवाय समस्त पृथिवी आदि कायोंकी कायस्थिति असंख्यात कालकी है । अतः अन्तर कालका प्रमाण भी इतना ही कहा गया है ॥ १०१-१०५॥
રૂપથી અંતમુહૂત પ્રમાણુ જ છે સૂક્ષ્મ નિગેદ જીવાની તે કાયસ્થિતિ અસ ખ્યાત કાળ ઉત્કૃષ્ટ છે. તથા અન્તત જધન્ય છે. આ પ્રમાળ પનક જીવાની ઉપલક્ષણથી સામાન્ય જીવાની આ સ્થિતિ બતાવેલ છે. પનક જીવાના ઉપલક્ષણથી સામાન્ય વનસ્પતિ જીવેાના તર્કાળ ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળના છે. તાત્પર્ય એ છે કે, કેાઈ જીવ વનસ્પતિકાયથી નીકળીને અને પૃથવી આદિ કાચામાં ભ્રમણ કરીને ફરીથી ત્યાં ઉત્પન્ન થાય તે તે અસ ંખ્યાતકાળ નિકળી જાય તા પણ ઉત્પન્ન થશે. આ કારણે અંતર અસંખ્યાતકાળ પ્રમાણુ બતાવેલ છે. વનસ્પતિકાય સિવાય સમસ્ત પૃથવી આદિ કાયાની કાયસ્થિતિ અસંખ્યાત કાળની છે. એથી અન્તકોળનું પ્રમાણ એટલું બતાવેલ છે. ા ૧૦૧-૧૦૫ ॥
उत्तराध्ययन सूत्र : ४