Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ. ३६ सिद्धस्वरूपनिरूपणम्
८१९
निराकृतम्, तथाहि — निःश्रेयसस्य सर्वथाऽऽत्मगुणोच्छित्तिरूपत्वे आत्मनोऽप्यभावः प्रसज्येत, सर्वथा गुणाभावे हि सति गुणिनोऽप्यभाव एव सम्पद्यते, यथाअशेषरूपाद्यभावे घटादि द्रव्यस्याप्यभाव इति भावनीयम् ॥ ६७ ॥ पुनरपि सिद्धानां क्षेत्रं स्वरूपं च प्राहमूलम् - लोगेर्गदे से ते' सव्वे, नाणदंसणसन्निया । संसारपारनित्थिपणा, सिद्धिं वैरगई गया ॥ ६८ ॥ छाया -- लोकैकदेशे ते सर्वे, ज्ञानदर्शनसंज्ञिताः ।
संसारपारनिस्तीर्णाः सिद्धिं वरगतिं गताः ॥ ६८ ॥
"
नत्व एवं असुखित्वका प्रसंग प्राप्त होता है जो युक्ति और अनुभव से बाधित है। यदि इसी तरह की मान्यता स्वीकार की जावे तो फिर अपने विशेषणोंके अभाव में आत्माका भी अभाव मानना पडेगा । गुणोंके अभाव में गुणी कभी रह नहीं सकता है। जैसे-रूपादिक गुणोंके अभाव में घटादिक द्रव्यका अस्तित्व नहीं पाया जा सकता है। द्वेष, दुःख, इच्छा, प्रयत्न, संस्कार तथा पुण्य पाप संज्ञक धर्म और अधर्म इनका अभाव तो जैनियोंने भी मुक्ति में माना है। इसी तरह क्षायोपशमिक सुख एवं बुद्धिका भी अभाव कहा गया है । परन्तु क्षायिक बुद्धि और क्षायिक सुस्वका अभाव वहां नहीं कहा गया है। कारण कि ये आत्मा विशेष गुण हैं। इनकी प्रादुर्भूति ही मुक्ति है। इसलिये वैशेषिकोंकी नौ गुणोंकी उच्छित्तिरूप मुक्ति ठीक नहीं है यह बात पूर्वोक्त इन दो विशेषणोंसे सूत्रकारने समर्थित की है ॥ ६७ ॥
અસુખિત્વના પ્રસંગ પ્રાપ્ત થાય છે, જે યુક્તિ અને અનુભવથી બાધિત છે. જો આ પ્રકારની માન્યતાના સ્વીકાર કરવામાં આવે તે પછી પેાતાના વિશેષ ગુણોના અભાવમાં આત્માના પણ અભાવ માનવા પડશે. ગુણેાના અભાવમાં ગુણી કદી રહી શકતા નથી. જેમ રૂપાદિક ગુણ્ણાના અભાવમાં ઘટાદિક દ્રવ્યનું अस्तित्व द्वेषातुं नथी. द्वेष, दुःख, हरिछा, प्रयत्न, संस्डार तथा पुण्यपाप સજ્ઞક ધર્મ અને અધમ આને અભાવ તા જૈનિઓએ પણ મુકિતમાં માનેલ છે. આજ પ્રમાણે ક્ષાયેાપશમિક સુખ અને બુદ્ધિના પણ અભાવ બતાવેલ છે. પરંતુ ક્ષાયિક બુદ્ધિ અને ક્ષાયિક સુખને અભાવ ત્યાં બતાવેલ નથી. કારણુ કે, એ માત્માના વિશેષગુણુ છે. તેની પ્રાદુર્ભૂતિ જ મુકિત છે. આ કારણે વૈશેષિકાની નવ ગુણાની ઉમ્બિત્તિરૂપ મુકિત ખરાબર નથી. આ વાત પૂર્વોક્ત આ એ વિશેષણેાથી સૂત્રકારે સમીત કરેલ છે. ૫ ૨૭૫
उत्तराध्ययन सूत्र : ४