Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३६ स्त्रीमोक्षनिरूपणम्
७६१ तत्राधपक्षाङ्गीकारे पुरुषाणामपि मुक्त्यभावप्रसङ्गः, तेषामपि हि यत्र जन्मनि मुक्तिगामिता, न तत्रैव सप्तमपृथिवीगमनमिति ।
अथ सामान्येन सप्तमनरकपृथिवीगमनाभाव इति विवक्षितः, अत्रायमाशयः'छटिं च इत्थियाओ मच्छा मणुया य सत्तमी पुढवीं' इत्यागमवचनात् पुरुषामेव सप्तमनरकथिवीगमनयोग्यकर्मोपार्जनसामर्थ्य न तु स्त्रीणाम् । एवं चाधोगती पुरुषतुल्यसामर्थ्याभावार्ध्वगतापपि स्त्रीणां पुरुषतुल्यसामर्थ्याभाव इत्यनुमीयते । अतस्ताः पुरुषेभ्योऽपकृष्टा इति चेत् ? शृणु। अधोगतौ येषामतुल्यं सामर्थ्य, तेषामूर्ध्वगतावपि सामर्थ्यमतुल्यमेव भवतीति नियमो नास्ति । तथा चोक्तम्किया जाय तो इस तरह पुरुषोंको भी मुक्तिकी प्राप्ति नहीं हो सकती है, क्यों कि जिस जन्ममें उन्हें मुक्ति जाना होता है उस जन्ममें वे सप्तम नरकमें नहीं जाते हैं।
यदि कहो कि यह बात सामान्यसे कही है कि स्त्रियों में सप्तमनरक में जानेका अभाव है अर्थात् इसका आशय यह है "छटिं च इत्थियाओ मच्छामणु य सत्तमी पुढवों" छठवीं नरकतक स्त्रियां जाती हैं तथा मच्छ एवं मनुष्य सप्तमनरकतक जाते हैं। अतः सप्तमनरकमें जानेके योग्य कमों के उपार्जन करनेकी शक्ति पुरुषोंमें ही है स्त्रियोंमें नहीं है, इस प्रकार जब स्त्रियों में अधोगमनके लिये पुरुषतुल्य सामर्थ्यका अभाव है, तो ऊर्ध्वगमनमें भी पुरुषतुल्य सामर्थ्यका अभाव उनमें है, यह बात भी अनुमित होती है। इसीसे वे पुरुषोंकी अपेक्षा हीन मानी गई हैं। કરવામાં આવે તે આ રીતે પુરૂષને પણ મુક્તિની પ્રાપ્તિ થઈ શકે નહીં. કેમ કે, જે જનમમાં તેને મુકિતની પ્રાપ્તિ થાય છે એ જનમમાં તે સાતમા નરકમાં જતા નથી.
જે કહે કે, આ વાત સામાન્યપણે કહેવામાં આવેલ છે કે, સ્ત્રિમાં सातभा २४मा शनी ममा छ मथात मानी माशय से छे , “छद्रि च इत्थियाओ मच्छामणु य सत्तमी पुढवीं" छड़ी न२३ सुधा स्त्रियो नय छे. તથા મચ્છ અને મનુષ્ય સાતમી નરક સુધી જાય છે. આથી સાતમા નરકમાં જવાના યોગ્ય કર્મ ઉપાર્જન કરવાની શકિત પુરૂષમાં જ છે. સ્ત્રિમાં નથી. આ પ્રમાણે જ્યારે સ્ત્રિોમાં અર્ધગમનના માટે પુરૂષ તુલ્ય સામર્થ્યને અભાવ છે તે ઉર્ધ્વગમનમાં પણ પુરૂષ તુલ્ય સામર્થ્યને અભાવ એનામાં છે એ વાત પણ અનુમિત થાય છે. આથી જ તેને પુરૂષની અપેક્ષા હીન માનવામાં આવેલ છે. उ० ९६
उत्तराध्ययन सूत्र:४