Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७६८
__ उत्तराध्ययनसूत्रे यस्यैव मुक्तिः स्यान्न तु शिष्यस्य तस्य स्मारणाद्यकर्तृत्वेन पुरुषेभ्योऽपकृष्टत्वात् । न चागमे शिष्यस्य मोक्षश्रवणं नास्तीति वाच्यम् , चण्डरुद्राद्याचार्यशिष्याणामागमे मोक्षश्रवणात् । ____ अमहर्दिकत्वेनापि स्त्रीणां पुरुषेभ्योऽपकृष्टत्वं न युज्यते, यद्येवं स्यात् तर्हि कथय तावत् , आध्यात्मिकीमृद्धिमाश्रित्य तदमहधिकत्वं मन्यसे, किं वा बाह्याम् ?, आद्यपक्षस्तत्र निराकृत एव स्त्रीणां रत्नत्रयरूपाया आध्यात्मिक्या ऋद्धेः समर्थितत्वात् । नापि बाह्यामृद्धिमाश्रित्या महर्दिकत्वेन स्त्रीणां पुरुषेभ्योऽपकृष्टत्वान्मुक्तिकारणवैकल्यमिति वाच्यम् , या महती तीर्थकरादीनामृद्धिः सा गणधरायदि इस तरह उनमें हीनता मानी जायगी तो गुरुको ही मुक्ति होगी, ऐसा माननेका प्रसंग आवेगा-शिष्योंको नहीं। कारण कि उनके सम्यग्दर्शनादि रत्नत्रय समान होने पर भी आचार्य ही उन्हें स्मरण आदि को कराते हैं शिष्य उन्हें नहीं कराते हैं । परन्तु आगममें ऐसी बात तो सुनी नहीं जाती है कि गुरुओंको ही मुक्ति होती है शिष्योंको नहीं होती है। चण्डरुद्र आदि आचार्य के शिष्योंको मुक्ति हुई सुना गई है। ___इसी तरह अमहर्द्धिक होनेसे भी स्त्रियां पुरुषोंसे हीन हैं ऐसा कहना भी ठीक नहीं जचता। कारण कि आप किस ऋद्धिका अभाव उनमें कहते हैं ? आध्यात्मिक ऋद्धिका या बाह्यऋद्धिका ?। आध्यात्मिक ऋद्धिका तो उनमें अभाव है नहीं क्यों कि रत्नत्रयरूप जो
आध्यात्मिक ऋद्धि है वह उनमें समर्थितकी ही जा चुकी है। इसी तरह बाह्यऋद्धिको आश्रित करके जो यह कहा जाय कि बाह्यऋद्धि उनमें જે આ રીતે એમનામાં હીનતા માનવામાં આવે તે ગુરૂને જ મુક્તિ થાય, એવું માનવાને પ્રસંગ આવે. શિષ્યોને નહીં. કારણ કે, એમનાં સમ્યગ્દર્શનાદિ રત્નત્રય સમાન હોવા છતાં પણ આચાર્ય જ એમને સ્મરણ આદિ કરાવે છે. શિષ્ય એમને કરાવતા નથી. પરંતુ આગમમાં એવી વાત તે કેઈ સ્થળે સાંભળવામાં આવતી નથી કે, ગુરૂઓને જ મુક્તિ થાય છે અને શિષ્યને થતી નથી. ચંડક આદિ આચાર્યના શિષ્યોને મુક્તિ થયાનું જાણવા મળે છે.
આ રીતે અમહદ્ધિક હોવાથી પણ સ્ત્રિ પુરૂષથી હીન છે એમ કહેવું પણ બરાબર બેસતું નથી. કારણ કે, આપ કઈ ઋદ્ધિને અભાવ એમનામાં બતાવે છે? આધ્યાત્મિક ઋદ્ધિને કે, બાહ્ય ઋદ્ધિને? આધ્યાત્મિક અદ્ધિનો તે એમનામાં અભાવ છે જ નહીં. કેમ કે, રત્નત્રયરૂપ જે આધ્યાત્મિક અદ્ધિ છે તે એમનામાં સમર્થિત કરાયેલી જ છે, આજ પ્રમાણે બાહ્યાદ્ધિને આશ્રિત કરીને જે એવું કહેવામાં આવે કે, બાહ્ય સૃદ્ધિ એમનામાં નથી.
उत्तराध्ययन सूत्र:४