Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे प्रायश्चित्तवतामपिचारित्रप्रकर्षाभावे केवलोत्पत्ति न भवति । किं च-नानाविधतपसो विधानं शास्त्रे श्रूयते, तच्च पुरुषाणामिव स्त्रीणामप्युपकारकं, तत्रोभयेषामधिकारात्, प्रायश्चित्तविधानं तु योग्यताऽपेक्षया कथितम् । तथा च स्त्रोणां विशिष्ट सामर्थ्याभावः गुरुतरप्रायश्चित्तानधिकारित्वादिति कथनं न युक्तमिति ।
अथ पुरुषानभिवन्द्यत्वेन स्त्रियः पुरुषेभ्योऽपकृष्टा इति चेत् , तद्प्ययुक्तम्-यतः-तत् पुरुषानभिवन्द्यत्वं किं सामान्येन, किं वा गुणाधिकपुरुषापेक्षया विवक्षितम् , यदि सामान्येन, तदा सामान्यतः सर्वासु स्त्रीषु पुरुषानभिको उत्पत्ति होती है। तथा जिन्हें गुरुप्रायश्चित्तका अधिकारी कहा गया है उनके भी यदि चारित्रका प्रकर्ष नहीं है तो केवलज्ञानकी उत्पत्ति नहीं होती है। ___ तथा-अनेक प्रकार के तपोंका विधान शास्त्र में सुना जाता है। वह जिस प्रकार पुरुषोंका उपकारक होता है उसी तरह स्त्रियोंका भी उपकारक होता है क्यों कि दोनोंका वहां अधिकार है। रहा प्रायश्चित्तका विधान सो वह योग्यताकी अपेक्षा रखता है। इसी अपेक्षाको लेकर उसका विधान हुआ है। अतः गुरुतर प्रायश्चित्तकी अधिकारिणी नहीं होनेसे स्त्रियों में विशिष्ट सामर्थ्यका अभाव है यह कहना युक्तियुक्त नहीं है। __यदि कहो कि पुरुषोंसे ये अनभिवंध हैं इसलिये ये उनसे अपकृष्ट हैं सो ऐसा भी कथन उचित प्रतीत नहीं होता है। कारण कि यह अनभिवंद्यता किसरूपसे आप कहते है। क्या सामान्य पुरुषों की अपेक्षासे या गुणाधिक पुरुषोंकी अपेक्षासे । यदि कहो कि यह अनभिवंद्यता શ્ચિતના અધિકારી બતાવવામાં આવેલ છે એમને પણ જે ચારિત્રને પ્રકર્ષ ન હૈય તે કેવળજ્ઞાનની ઉત્પત્તિ થતી નથી.
તથા અનેક પ્રકારના તપનું વિધાન શાસ્ત્રમાં સાંભળી શકાય છે. એ જે પ્રમાણે પુરુષને ઉપકારક હોય છે એજ પ્રમાણે પ્રિયેને પણ ઉપકારક હોય છે કેમ કે, બંનેને ત્યાં અધિકાર છે. રહ્યું પ્રાયશ્ચિતનું વિધાન છે એ ચોગ્યતાની અપેક્ષા રાખે છે. આ અપેક્ષાને લઈને એનું વિધાન થયેલ છે. આથી શરૂત્તર પ્રાયશ્ચિત્તની અધિકારિણી ન હોવાના કારણે સ્ત્રિોમાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે એ કહેવું યુકિતયુક્ત નથી.
જે કહે કે, પુરૂષોથી એ અનભિવંદ્ય છે. આ કારણે એ એનાથી અપકષ્ટ છે તે એવું કહેવું પણ ઉચિત પ્રતીત થતું નથી. કારણ કે, આ અનભિવંધતા ક્યા રૂપથી આપ કહે છે? શું સામાન્ય પુરૂષની અપેક્ષાથી અથવા તે ગુણધિક પુરૂષેની અપેક્ષાથી જે કહે કે, આ અનભિવંધતા
उत्तराध्ययन सूत्र :४