Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदशिनी टीका अ० ३६ स्त्रोमोक्षनिरूपणम् दीनां नास्ति, चक्रधरादीनामपि या ऋद्धिः सा तदेतरेषां क्षत्रियादीनां नास्तीत्येवं तेषामप्यमहर्दिकत्वेनापकृष्टत्वान्मुक्तिकारणवैकल्यप्रसङ्गात् । ___ अथ याऽसौ पुरुषवर्गस्य महतीसमृद्धिस्तीर्थकरत्वलक्षणा सा स्त्रीषु नास्तीत्यमहर्दिकत्वमास विवक्ष्यते, तदानीमप्यसिद्धता, स्त्रीणामपि परमपुण्यपात्रभूतानां कासांचित् तीर्थकरत्वाविरोधात् तद्विरोधसाधकप्रमाणस्य कस्याप्यभावात् , । नहीं है अतः वे अमहर्द्धिक होनेसे पुरुषोंकी अपेक्षा हीन है और इसीलिये उनमें मुक्तिके कारणकी विकलता है सो ऐसा कहना भी ठीक नहीं है कारण कि देखो जो बाह्यऋद्धि तीर्थकरोंकी होती है वह गणधरोंको नहीं होती है, इसी तरह चक्रधरोंकी जो ऋद्धि होती है वह उनसे भिन्न अन्य क्षत्रियादिकोंमें नहीं होती है। इसलिये इनमें भी एककी अपेक्षा अमहर्दिकपना आनेसे अपकृष्टता आ जावेगी। इस तरह इनके भी मुक्ति कारणोंकी विकलता होनेका प्रसंग प्राप्त होगा। ___ यदि कहो कि पुरुषवर्गकी जो बड़ी भारी तीर्थकरत्वरूप महाऋद्धि है वह उनमें नहीं है इस अपेक्षा उनमें अमहर्द्धिकता पाई जाती है सो ऐसा कहना भी ठीक नहीं है। कारण कि कितनीक परमपुण्यकी भाजन स्त्रियोंको तो तिर्थकर विभूतिकी भी प्राप्ति हुई है। इसकी प्राप्ति होनेमें वहां कोई विरोध नहीं आता है। कारण उसके विरोधके साधक कोई भी प्रमाण नहीं है। આથી એ અમહદ્ધિક હેવાથી પુરૂષની અપેક્ષાએ હીન છે. અને આજ કારણે એમનામાં મુક્તિના કારણની વિકળતા છે. તે આવું કહેવું એ પણ બરોબર નથી. કારણ કે, જુએ જે બાહ્ય ઋદ્ધિ તીર્થકરોની હોય છે એ ગણધરેને હોતી નથી. આજ પ્રમાણે ચક્રધરાની જે બદ્ધિ હોય છે તે એનાથી ભિન્ન અન્ય ક્ષત્રિયાદિર્કમાં હતી નથી. આ કારણે આમાં પણ એકની અપેક્ષા અમહદ્ધિક પણું આવવાથી અપકૃષ્ટતા આવી જવાની. આ રીતે એને પણ મુક્તિ કારની વિકળતા હવાને પ્રસંગ પ્રાપ્ત થશે.
જો એમ કહો કે, પુરૂષ વર્ગની જે ખૂબ જ મોટી તીર્થંકરસ્વરૂપ મહાસદ્ધિ છે તે એમનામાં નથી. આની અપેક્ષાએ એમનામાં અમહદ્ધિકતા જાણી શકાય છે તે એમ કહેવું એ પણ બરાબર નથી. કારણ કે, કેટલીક પરમ પુણ્યની ભાજન સ્ટિને તે તિર્થંકર વિભૂતિની પણ પ્રાપ્તિ થઈ છે. આની પ્રાપ્તિ થવામાં ત્યાં કેઈ વિરોધ આવતો નથી. કારણ કે, એવા વિધિનું સાધક કઈ પણ પ્રમાણ નથી. उ० ९७
उत्तराध्ययन सूत्र:४