Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३६ स्त्रोमोक्षनिरूपणम्
७६३ तथा चोर्ध्वगतौ स्त्रीणां पुरुषतुल्यसामर्थ्यसद्भावानविशिष्टसामर्थ्या सत्त्वम् । ततश्च पुरुषवत् स्त्रीणामप्यूर्ध्वगतियोग्यताऽस्त्येवेति ।
अथ वादादिलब्धिरहितत्त्वेन विशिष्टसामर्थ्यासत्त्वम् , स्त्रीणां हि वादलब्धौ विकुर्वणत्वादिलब्धौ पूर्वगतश्रुताधिगतौ च न सामर्थ्यगतिरस्तीत्यतस्तासां मोक्षगमनसामर्थ्यमपि न संभवति, इति चेन्नवादादिलब्धिरहितस्यापि क्वचिद् विशिष्टसामर्थ्य दृश्यते, वादविकुर्वणत्वादिलब्धिविरहेऽपि विशिष्टपूर्वगतश्रुता अर्थात्-सज्ञितिर्यश्चसे निकलकर जीव सहस्रार नामके आठवें देवलोक तक जाता है। मनुष्यसे निकला हुआ जीव उससे आगे सब देवलोकों में जा सकता है। इसलिये ऊर्ध्वगतिमें स्त्रियोंके पुरुषतुल्य सामर्थ्यका सद्भाव होनेसे उनमें विशिष्ट सामर्थ्यका असत्त्व नहीं है अतः पुरूषकी तरह स्त्रियों में उर्ध्वगमनकी योग्यता है ही। __ यदि कहा जायकि वादादिलब्धि रहित होनेसे उनमें विशिष्ट शक्तिका अभाव है। स्त्रियोंमें वादलब्धिका सामर्थ्य, वैक्रिय आदि लब्धिका सामर्थ्य, पूर्वगत (पूर्वमें रहा हुवा )श्रुताधिगमका सामर्थ्य नहीं होता है, इसलिये मोक्षगमन सामर्थ्य भी उनमें संभवित नहीं होता है । सो ऐसा कहना भी ठीक नहीं है। कारण कि वादादिलब्धि रहितके भी विशिष्ट सामर्थ्य देखा जाता है। शास्त्रोंमें ऐसी कई कथाएँ आती हैं जो इस बातको स्पष्ट करती हैं कि वादलब्धि विकुर्वणत्व आदि लब्धिके अभावमें भी
અર્થાત–સંસિ તિર્યંચથી નીકળીને જીવ સહસા નામના આઠમા દેવલે સુધી જાય છે. મનુષ્યથી નીકળેલ જીવ એનાથી આગળ સઘળા દેવલોકમાં જઈ શકે છે. આ કારણે ઉર્ધ્વગતિમાં સ્ત્રિયોને પુરૂષ તુલ્ય સામર્થ્યને સદભાવ હોવાથી એમનામાં વિશિષ્ટ સામર્થનું આસત્વ નથી. આથી પુરૂષની માફક સ્ત્રિોમાં ઉર્ધ્વગમનની ચગ્યતા છે જ.
જે કહેવામાં આવે કે, વાદાદિલબ્ધિ રહિત હોવાથી એમનામાં વિશિષ્ટ શક્તિને અભાવ છે. સ્ત્રિોમાં વાદલબ્ધિનું સામર્થ્ય તથા વૈકિય આદિ લબ્ધિતું સામર્થ્ય, પૂર્વગત (પૂર્વમાં રહેલ) શ્રુતાધિગમનું સામર્થ્ય હેતું નથી. આ કારણે મોક્ષગમન સામર્થ્ય પણ એમનામાં સંભવિત નથી. એવું પણ ઠીક નથી. કારણ કે, તેમનામાં વાદાદિલબ્ધિ રહિતનું પણ વિશિષ્ટ સામર્થ્ય જોવામાં આવે છે. શાસ્ત્રોમાં એવી ઘણી કથાઓ આવે છે જે આ વાતને બતાવે છે કે, વાદલધિ વિકુવરણત્વ આદિ લબ્ધિના અભાવમાં પણ, વિશિષ્ટ પૂર્વગત કૃતના અભાવમાં પણ, મનુષ્ય આદિકેને મોક્ષ પદની પ્રાપ્તિ થયેલ છે. તથા જનકલ્પ અને
उत्तराध्ययन सूत्र:४