Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे को हेतुरित्याह-यः, तत्पद्वेषी च-तेषु-अमनोज्ञशब्दादि विषयेषु प्रद्वेषवान् , परिग्रही च-परिग्रह बुद्धियुक्तः-मनोज्ञशब्दादिविषयेषु रागवांश्च भवति, सः तेषुशब्दादिविषयेषु मोहात्-रागद्वेषरूपमोहनीयात् । विकृति-क्रोधादिरूपाम् , उपैतिप्राप्नोति । रागद्वेषरहितस्तु समतां प्राप्नोतीति भावः ॥ १०१ ॥ हेतु होते हैं। रागद्वेषका हेतु क्या है इस बातको सूत्रकार कहते हैं कि (जो तप्पओसी य परिग्गही य सो तेसु मोहा विगइं उवेइयः तत्प्रद्वेषी परिग्रही च स तेषु मोहात् विकृति उपैति) जो मनुष्य अमनोज्ञ शब्दादिक विषयोंमें प्रद्वेष करता है तथा मनोज्ञ शब्दादिक विषयोंमें राग करता है वह उन शब्दादिक विषयोंमें रागद्वेष मोहनीय कर्मके उदयसे क्रोधादिरूप विकृतिको प्राप्त होता है। रागद्वेष रहित मनुष्य समतोभावको प्राप्त होता है।
भावार्थ--शब्दादिक विषय न तो समताभावके प्रति हेतु माने जा सकते हैं और न क्रोधादिकोंके प्रति हेतु माने जा सकते हैं। कारण कि ऐसा एकान्त मानने पर न कोई रागद्वेषवाला हो सकेगा और न कोई वीतराग ही बन सकेगा। अतः यह मानना चाहिये कि जो प्राणी रागद्वेषरूप मोहनीय कर्मके उदयसे मनोज्ञ एवं अमनोज्ञ शब्दादिक विषयों में रागद्वेष करता है वही उनमें क्रोधादिकरूप विकृतिको पाता है, तथा जो ऐसा नहीं करता वह वीतरागताको पाता है। इससे यह बात पुष्ट होती है कि रागद्वेषका हेतु रागद्वेषरूप मोहनीय कर्म है ॥१०१॥ રાગદ્વેષના સદભાવ તરફ હેતુવાળા બને છે. રાગ દ્વેષને હેતુ શું છે તેને બતાaan सत्र २ छ, जो तप्पओसी य परिग्गहीय सो तेसु मोहा विगइं उवेइयः तत्प्रद्वेषी परिग्र च स तेषु मोहात् विकृति उपैति ? मनुष्य मनोज्ञ शहाદિક વિષયોમાં પ્ર ષ કરે છે તથા મજ્ઞ શબ્દાદિક વિષયમાં રાગ કરે છે. તે એ શબ્દાદિક વિષયમાં રાગદ્વેષ મેહનીય કર્મના ઉદયથી ક્રોધાદિપ વિકતિને પ્રાપ્ત થાય છે. રાગદ્વેષ રહિત મનુષ્યને સમતાભાવની પ્રાપ્તિ થાય છે.
ભાવાર્થ–શબ્દાદિક વિષય ન તે સમતા ભાવના તરફ હેતુ માનવામાં આવે છે, અથવા ન તે ક્રોધાદિકના તરફ હેતુ માની શકાય છે. કારણ કે, એવું એકપક્ષી માનવાથી ન કેઇ રાગદ્વેષ વાળ બને કે, ન તે કઈ વીતરાગ બની શકે આથી એ માનવું જોઈએ કે, જે પ્રાણી રાગદ્વેષરૂપ મેહનીય કર્મના ઉદયથી મનોજ્ઞ અને અમનેઝ શબ્દાદિક વિષમાં રાગદ્વેષ કરે છે એજ તેમાં ક્રોધાદિક રૂપ વિકૃતિને પામે છે. તથા જે એવું કરતો નથી તે વીતરાગતાને પામે છે. આથી એ વાતને પુષ્ટી મળે છે કે, રાગદ્વેષને હેતુ રાગદ્વેષરૂપ મેહનીય કર્મ છે. ૧૦ના
उत्तराध्ययन सूत्र :४