Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे इयं च सामान्योपक्रमेऽपि वैमानिकनिकाय विषयो । तत्र च सौधर्मेशानदेवानां जघन्यत उत्कृष्टतश्चैतावदायुषः संभवात् , उपलक्षणं चैतत् , शेषनिकाय तेजोलेश्यास्थितेः, ततश्च भवनपतिव्यन्तराणां जघन्यतो दशवर्षसहस्राणि, उत्कृष्टतस्तु भवनपतिनां सागरोपममधिकम् , व्यन्तराणां च पल्योपमम् , ज्योतिष्काणां तु जघन्यतः पल्योपमाष्टमभागः, उत्कृष्टतस्तु वषेलक्षाधिकं पल्योपमम् , एतावन्मात्राया एवैषां जघन्यत उत्कृष्टतश्चायुः स्थितेः संभवात् ॥५२॥ -उत्कृष्टा) उत्कृष्ट (स्थिति पलियमसंखेज्जेणं भागेण दुन्नहिया सागराहोइ - पल्योपमासंख्येयभागेन अधिके द्वे सागरोपमे भवति) एक पल्य के असंख्यातवें-भाग अधिक दो सागरोपमप्रमाण होती है । यहाँ जो तेजोलेश्याकी यह स्थिति कही गई है वह वैमानिक देवोंकी अपेक्षा से जाननी चाहिये । क्योंकि सौधर्म और ईशान स्वर्गके देवोंकी जघन्य और उत्कृष्ट स्थिति इतनी है। सौधर्म स्वर्गके देवोंकी जघन्यस्थिति एक पल्योपमकी तथा ईशानस्वर्गके देवोंकी एक पल्योपमसे कुछ अधिक है। तथा इन दोंनो स्वर्गों में उत्कृष्टस्थिति क्रमशः सागरोपम तथा कुछ अधिक दो सागरोपम की है। इसी तरह भवनपति एवं व्यन्तर देवोंकी जघन्यस्थिति दस हजार ( १०००० ) वर्ष की है तथा भवनपतियों की उत्कृष्ट स्थिति एक सागरोपम से अधिक है और व्यन्तरों की एक पल्योपमप्रमाण है। ज्योतिषीदेवोंकी एक पल्योपमके आठवें भाग प्रमाण जघन्यस्थिति हैं तथा एक लाखवर्ष अधिक एक पल्योपम प्रमाण उत्कृष्ट स्थिति है। अतः जिनदेवनिकायोंकी जितनी उत्कृष्ट और जघन्यस्थिति स्थिति पालियमसंखेज्जेणं भागेण दुन्नहिया सोगरा होइ-पल्योयमासंख्येयभागेन अधिके द्वे सागरोपमे भवति से पदयाना मध्यातमा माग अघि सागरायम પ્રમાણ છે. અહીં તેજલેશ્યાની જે આ સ્થિતિ બતાવેલ છે તે વિમાનિક દેવાની અપેક્ષાઓ જાણવી જોઈએ. કેમકે, સૌધર્મ અને ઈશાન સ્વર્ગના દેવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ એટલી છે સૌધર્મ સ્વર્ગના દેવેની જઘન્ય સ્થિતિ એક પાપમની તથા ઈશાન સ્વર્ગના દેવોની એક પોપમથી ઘડીક વધુ છે. તથા આ બને સ્વર્ગોમાં ઉત્કૃ સ્થિતિ ક્રમશઃ સાગરોપમ તથા એથી થોડી વધુ બે સાગરોપમની છે. એ જ રીતે ભવનપતિ અને વ્યંતર દેવોની જઘન્ય સ્થિતિ દસ હજાર (૧૦૦૦૦) વર્ષની છે. તથા ભવન, પતિની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમથી અધિક છે. અને વ્યંતરની એક પલ્યોપમ પ્રમાણ છે. જ્યોતિષી દેવોની એક પલ્યોપમના આઠમા ભાગ પ્રમાણ
ધન્ય સ્થિતિ છે. તથા એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ છે. આથી જિનદેવ નિકાની જેટલી ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ અહીં
उत्तराध्ययन सूत्र:४