Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० ३६ अरूप्यजीवनिरूपणम् अधर्मास्तिकायः स्थितिपरिणतानां जीवपुद्गलानां स्थित्युपष्टम्भकोऽसंख्यातप्रदेशात्मको द्रव्यविशेषः । पदेऽपि पदैकदेशदर्शनात् , 'अधम्मे' इति पदेनाधर्मास्तिकाय इति बोधते । च-पुनः, तस्य अधर्मास्तिकायस्य देशः, उक्तरूपः । च-पुनः, तत्पदेशः उक्त प्रकारक एव, आख्यातः कथितः ॥५॥ . तथा-आकाशं='आज-मर्यादया स्व स्वभावापरित्यागरूपया काशन्ते स्वरूपेणैव प्रतिभासन्ते पदार्थाः, अस्मिन् इति, आकाशम् , यदा तु-अभिविधी, आङ्द्रव्यके दश भेद हैं। गतिस्वभाववाले जीव और पुद्गलोंको जो चलने में सहायक होता है वह धर्मास्तिकाय है। __ यहां धर्म अस्ति और काय ऐसे तीन शब्द हैं । अस्ति शब्द का अर्थ प्रदेश है और इन प्रदेशों का जो समूह है वह अस्तिकाय है। धर्मरूप जो अस्तिकाय है वह धर्मास्तिकाय है । इसके असंख्यात प्रदेश हैं । त्रिभाग चतुर्भाग आदिरूप इसके देश कहलाते हैं। तथा इसका जो निरंश भाग होता है वह प्रदेश है। इसी तरह स्थितिस्वभाववाले जीव
और पुद्गलों को जो ठहरने में सहायता देता है वह अधर्मास्तिकाय है। यह द्रव्य भी असंख्यात प्रदेशात्मक है । यहां गाथा में “ अधम्म" पद है सो उससे अधर्मास्तिकाय का बोध होता है । क्यों कि पद के एक देश में पूर्ण पद का व्यवहार होता देखा जाता है। जिस तरह धर्मास्तिकाय के देश और प्रदेशों की व्याख्या की गई है उसी प्रकार इसके भी देश और प्रदेशकी व्याख्या जाननी चाहिये । गाथा में “आकाश" पद का भी प्रयोग हुआ है अतः यहां भी इस पद से અને પુદ્ગલેને ચલાવવામાં જે સહાયક હોય છે તે ધર્માસ્તિકાય છે. અહીં ધર્મ અસ્તિ અને કાય એવા ત્રણ શબ્દ છે. અતિ શબ્દને અર્થ પ્રદેશ છે. અને એ પ્રદેશને જે સમૂહ છે તે અસ્તિકાય છે. ધર્મરૂપ જે અસ્તિકાય છે તે ધર્માસ્તિકાય છે. એના અસંખ્યાત પ્રદેશ છે. ત્રીજો ભાગ.
ભાગ આદિ રૂપ એના પ્રદેશ કહેવાય છે. તથા એને નિરંશ જે ભાગ હોય છે તે પ્રદેશ છે. આ જ પ્રમાણે સ્થિતિ સ્વભાવવાળા જીવ અને પુદ્ગલોને રોકાવામાં જે સહાયતા આપે છે તે અધર્માસ્તિકાય છે. આ દ્રવ્ય પણ અસં.
ખ્યાત પ્રદેશાત્મક છે. અહીં ગાથામાં “અધમ્મ” પદ છે. એનાથી અધર્માસ્તિકાયને બંધ થાય છે. કેમકે, પદના એક દેશમાં પૂર્ણ પદનો વ્યવહાર થતો જોઈ શકાય છે. જે પ્રમાણે ધર્માસ્તિકાયના દેશ અને પ્રદેશની વ્યાખ્યા કરવામાં આવેલ છે. એ જ પ્રમાણે આના પણ દેશ અને પ્રદેશની વ્યાખ્યા જાણવી જોઈએ ગાથામાં “આકાશ” પદને જ પ્રયોગ થયેલ છે. એથી અહીં પણ આ પદથી આકાશાસ્તિકાય સમજવું. આકાશમાં “આ” “કાશ” એવા એ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૪