Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५६०
उत्तराध्ययनसूत्रे साहाय्यार्थ शिष्यवाञ्छया लब्धिवाञ्छया च विविधविकारमाप्तिरूपो दोष उक्तः, अथोक्तमेवार्थ समर्थयितुं विकारेभ्यो दोपान्तरोत्पत्तिमाहमूलम्-तओसे जायंति पऑयणाई, निमजिउं मोहमहन्नवंमि। सुहेसिणो दुक्खविणोयणहा, तत्पश्चयं उज्जमएय रांगी ॥१०५॥ छाया-ततस्तस्य जायन्ते प्रयोजनानि, निमज्जयितुं मोहमहार्णवे ।
सुखैषिणः दुःखविनोदनाथ, तत्मत्ययं उद्यच्छति च रागी ॥१०॥ टीका-'तओ से' इत्यादि ।
ततः विकारोत्पत्यनन्तरम् , सुखैषिणः लौकिकमुखार्थिनः, तस्य कल्प मैंने व्यर्थ ही दीक्षा धारण की है । तथा शिष्यादिक संपत्ति नहीं मिलने पर ऐसा भी नहीं सोचना चाहिये की खैर यहां कुछ नहीं मिला तो कोई हानि नहीं है किन्तु परभव में इन्द्रादिक विभूति मुझे मिले तब ही तपस्या की सार्थकता है । इस प्रकार विचार करने का तथा अपनी सेवा कराने के लिये शिष्य बनाने का एवं व्रतादिक अंगीकार करलेने पर पश्चात्ताप करने का निषेध इसलिये किया गया है कि ऐसे जीव को कमजोर जान कर इन्द्रिय रूपी चौर उसके धर्मधन को चुराकर निर्धन बना देते हैं । फिर निर्धन होकर यह अनेक विध दोषों का भागी बनता है। अतः रागभाव पर विजय पाने के लिये उद्यत हुए साधु को इस पूर्वोक्त विचारधारा का परित्याग कर देना चाहिये ॥ १०४ ॥
जब विविध प्रकारके विकारों की प्राप्ति जीवको हो जाती है तब ચિની અપ્રાપ્તિમાં સાધુએ એ પશ્ચાત્તાપ ન કરે જોઈએ કે, મેં વ્યર્થ. માંજ દીક્ષા ધારણ કરી છે. તથા શિષ્યાદિકની સંપત્તિ ન મળવાથી એવું પણ વિચારવું ન જોઈએ કે, ભલે અહિં કાંઈ ન મળ્યું તે કાંઈ નુકશાન નથી પરંતુ પરભવમાં ઇન્દ્રિયાદિક વિભૂતિ મને મળે. આથી જ તપસ્યાની સાર્થકતા છે. આ પ્રકારની વિચારણા કરવાને તથા પિતાની સેવા કરાવવા માટે શિષ્ય બનાવવા તેમજ વ્રતાદિકને અંગિકાર કરી લીધા પછી પશ્ચાત્તાપ કરવાને નિષેધ આ માટે કરવામાં આવેલ છે કે, આવા જીવને કમજોર જાણીને ઈન્દ્રિચોરૂપી ચાર એના ધર્મધનને લુંટીને એને નિર્ધન બનાવી દે છે. આ રીતે નિધન બન્યા પછી તે અનેકવિધ દેને ભાગી બને છે. આથી રાગભાવ ઉપર વિજય મેળવવા માટે ઉદ્યમશીલ બનેલા સાધુએ આ પ્રકારની વિચાર धारानी परित्याग शवो नये. ॥१०४॥
જ્યારે વિવિધ પ્રકારના વિકારેની પ્રાપ્તિ જીવને થઈ જાય છે. ત્યારે
उत्तराध्ययन सूत्र:४