Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३२ प्रमादस्थानवर्णने रागापनयन स्वरूपनिरूपणम् ५५९ निषिध्यते ? - इत्याशङ्क्याह एवं विकारे, इत्यादि एवं - सहाय्यलाभेच्छया शिष्यवाञ्छाकरणेन व्रताऽङ्गीकारादौ पश्चात्तापेन हेतुना तपः प्रभाववाञ्छाकरणेन च । इन्द्रिय चौरवश्यः = इन्द्रियाणि श्रोत्रादीनि चौरा इव धर्मधनापहरणात्इन्द्रियचौराः तद्वशवर्ती सन्, अमितप्रकारान् बहुविधान् विकरान् = रागद्वेषकषायकृतान् दोषान् आपद्यते प्राप्नोति । शरीरसंवाहनाद्यर्थं शिष्यवाञ्छाया वर्जन, लब्ध्यादि वाञ्छावर्जनं चेतिद्वयं रागापनयनोपाय इति भावः ॥ १०४ ॥ इसलिये किया गया है कि जब साधु सहायता की इच्छा से शिष्यों की वाञ्छा करता है, व्रत अंगीकार कर लेने पर पश्चात्ताप करता है तथा तप के फल की चाहना रखता है उस समय इस को (इंदियचोर वस्सेइन्द्रियचौरवश्यः ) इन्द्रियरूपीचौर अपने वशवर्ती बना लेते हैं । और इसके धर्मरूपी धनका अपहरण कर इसको निर्धन कर देते हैं। जब यह धर्मंधन से रिक्त (खाली) हो जाता है तब (अमियप्पयारे आवज्जई - अमि तप्रकारान् विकारान् आपद्यते ) अनेक प्रकार के राग द्वेष एवं कषाय जन्य दोषरूप विकारों को पाता है । शारीरिक सेवा के निमित्त शिष्य की वाच्छा का वर्जन एवं लब्ध्यादि प्राप्ति की वाञ्छा का वर्जन ये दोनों राग को दूर करने का उपाय है ।
भावार्थ-साधु का कर्तव्य है कि वह अपनी सेवाके निमित्त शिष्यों का संग्रह न करे और न ऐसी भावना करे कि मुझे अनेकविध लब्धियां प्राप्त हो जावें। ताकि मैं आनंद से अपना समय व्यतीत करूँ । इन चीजों की अप्राप्ति में साधु को ऐसा पश्चात्ताप नहीं करना चाहिये कि
,
છે કે, જ્યારે સાધુ સહાયતાની ઇચ્છાથી શિષ્યાની વાંચ્છના કરે છે, છત અગિકાર કરી લીધા પછીથી પશ્ચાત્તાપ કરે છે, તથા તપના ફળની ચાહના राधे छे, ये वयते तेने इंदियचोरवस्से - इन्द्रियचौरवश्यः न्द्रियो ३५ी थोर એને પેાતાના વશમાં કરી લ્યે છે અને તેના ધરૂપી ધનનુ તેની પાસેથી અપહરણ કરીને તેને નિધન મનાવી દે છે. જ્યારે એ ધધન વગરના ખની लय छे. त्यारे अमियप्पयारे वियारे आवज्जई - अमित प्रकारान् विकारान् आपद्यते અનેક પ્રકારના રાગદ્વેષ અને કષાયરૂપી વિકારાને પ્રાપ્ત અને છે. શારીરિક સેવાના નિમિત્તે શિષ્યની વાંચ્છનાનું વન અને લબ્ધિ આદિ વાંચ્છનાનું વર્જન આ અને રાગને દૂર કરવાના ઉપાય છે.
ભાવા—સાધુનું કર્તવ્ય એ છે કે, પેાતાની સેવાના નિમિત્ત શિષ્યાને સંગ્રહ ન કરે અને ન તા એવી ભાવના પણ કરે કે, મને અનેકવિધ લબ્ધિયા પ્રાપ્ત થઈ જાય અને એથી હું મારા સમય આન ંદમાં વ્યતીત કરૂં. આ
उत्तराध्ययन सूत्र : ४