Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे नन्तरन् तपोऽनुष्ठानप्रवृत्यनन्तरं वा । अनुतापेन-किमसाध्यं मोक्षार्थं मया प्रवज्या गृहीता' इत्येवं रूपेण, उपलक्षणत्वाद् जनसत्कारादिप्रार्थनया च, तपः प्रभाव तपसः फलं, न इच्छेत्-किमसाध्यस्य मोक्षस्याऽभिलाषेग, इहभवे आमशौषध्यादि लब्धिर्ममाऽस्तु, भवान्तरे वा मम शक्रादिविभूतयः सन्तु, इति वाञ्छां न कुर्यात् , किन्तु मोक्षार्थमेव संयमेन तपसाऽऽत्मानं भावयेदिति भावः । ननु कस्मादेवं नहीं हो सकेगे। तथा (पच्छाणुतावेण तवप्पभावं न इच्छिज्ज-पश्चात् अनुतापेन तपःप्रभावं न इच्छेत् ) दीक्षा ग्रहण कर चुकने के बाद अचवा तप करने में प्रवृत्ति कर चुकने के बाद ऐसा पश्चात्ताप नहीं करना चाहिये कि क्यों मैंने असाध्यमोक्ष की प्राप्ति निमित्त यह दीक्षा धारण की' । अथवा 'साधारण जनता मेरा सत्कार आदि करे' इस प्रकार भी विचार नहीं करना चाहिये। क्यों कि पश्चात्ताप करने से अथवा जनता में पूज्य होने के विचार से हृदय से रागादिक की उत्पत्ति होती है। इसी प्रकार “ तपः प्रभावं न इच्छेत् " तपस्या के फल की भी चाहना न करे। ऐसा नहीं सोचे कि-'मुझे इस भव में असाध्य मोक्ष की अभिलाषा से क्या फायदा है ?-मुझे तो आमीषांध आदि लब्धियां प्राप्त हो जावें यही एक अच्छी बात है। तथा परभव में इन्द्रादिक की विभूतियां लब्ध हो जावें'। किन्तु मुक्ति प्राप्ति निमित्त ही तप और संयम से आत्मा को भावित करे । ऐसा करने का निषेध 21 अनी भावना न थपाथी शालिनी उत्पत्ति थशे नही. पच्छाणुतावेण तवप्पभोवं न इच्छिज्ज-पश्चात् अनुतापेन तपः प्रभावं न इच्छेत् तथा दीक्षा ગ્રહણ કરી લીધા પછી તેમજ તપ કરવામાં પ્રવૃત્તિ શરૂ કર્યા પછી એવો પશ્ચાત્તાપ ન કરે જોઈએ કે, “મેં શા માટે અસાધ્ય મોક્ષની પ્રાપ્તિના નિમિત્ત આ દીક્ષાને ધારણ કરી” અથવા તે સાધારણ જનતા મારે સત્કાર આદિ કરે એ જાતને મનમાં વિચાર સરખે પણ ન કરવું જોઈએ. કેમકે, પશ્ચાત્તાપ કરવાથી અથવા જનતામાં પૂજ્ય થવાના વિચારથી હૃદયમાં રાગ माहिती त्पत्ति थाय छे. २मा प्रमाणे “तपः प्रभावं न इच्छेत् " तपस्याना કુળની પણ ચાહના ન કરવી જોઈએ. એવું ન વિચારવું કે, મને આ ભવમાં આસાધ્ય મોક્ષની અભિલાષાથી ક લાભ છે? મને તે આશૌષધી આદિ લબ્ધિ પ્રાપ્ત થઈ જાય એજ જરૂરનું છે. તથા પરભવમાં ઈન્દ્રિયાદિકની વિભૂતિ લબ્ધ થઈ જાય. પરંતુ મુકિત પ્રાપ્તિના નિમિત્તે જ તપ અને સંયમમાં આત્માને ભાવિત કરે. આવું કરવાનો નિષેધ એ માટે કરવામાં આવેલ
उत्तराध्ययन सूत्र:४