Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३४ स्थितिद्वारनिरूपम् वनस्पति कायिकानामपि एवमेव । तेजोवायु द्वोन्द्रियत्रीन्द्रिय चतुरिन्द्रियाणां कृष्णादयस्तिस्रः। यथा नारकाणाम् । पञ्चेन्द्रियतिरश्चां षड्लेश्याः कृष्णा यावत् शुक्ललेश्या। संज्ञिमनुष्यणां षड्लेश्या एव । संमूर्छिममनुष्याणां कृष्णादयास्तिस्रः यथा नारकाणाम् ।
नन्वेवं शुल्कलेश्याया अपि अन्तर्मुहूर्तमेव स्थितिः प्राप्तेत्याशडूक्याह-वज्जित्ता' इत्यादि । केवला-शुद्धां, लेश्यां शुक्ललेश्यामित्यर्थः, वर्जयित्वा तदितरासां पञ्चानां लेश्यानामेवस्थितिरन्तर्मुहूर्तकालमिति भावः ॥ ४५ ॥ तथा वनस्पति कायिक जीवों में भी ये ही चार लेश्याएँ होती हैं। नारकी जीवों की तरह तेजाकायिक, वायु-कायिक एवं द्वीन्द्रिय जीव, तेइन्द्रियजीव तथा चतुरिन्द्रिय जीवों के कृष्णादिक तीन लेश्याएँ होती हैं। पंचे. न्द्रिय तिर्यञ्चों के कृष्णादिक छहों लेश्याएँ होती हैं । संज्ञिमनुष्यों के छह ही लेश्याएँ होती हैं । संमूच्छिम मनुष्यों के कृष्णादिक तीन लेश्याएँ जैसी नारकों के होती हैं वैसी होती हैं। ___यहां गाथामें जो सब लेश्याओं की जघन्य एवं उत्कृष्ट स्थिति अन्तमुहूर्त की कही गई है उससे शुक्ललेश्या की भी स्थिति अन्तर्मुहूर्तकाल प्रमाण प्राप्त होती है, सो इसकी स्थिति ऐसी प्राप्त न हो इसलिये सूत्रकार कहते हैं कि ( केवलं लेसं वज्जित्ता-केवलां लेश्यां वर्जयित्वा) केवल-शुद्ध एक शुक्ललेश्याको छोड़ देना-अर्थात् शुक्ललेश्यासे अतिरिक्त अन्य पांचलेश्याओं की स्थिति ही अन्तर्मुहूर्त होती है ॥ ४५ ॥ લેશ્યાઓ હોય છે. નારકીના જીની માફક તેજસ્કાયિક, વાયુકાયિક, અને બે ઈન્દ્રિયવાળા જીવમાં, ત્રણ ઇન્દ્રિયવાળા જેમાં તથા ચાર ઈન્દ્રિયવાળા જીમાં કણાદિક ત્રણ લેશ્યાઓ હોય છે પંચેન્દ્રિય તિયાને કુણાદિક છએ વેશ્યાઓ હોય છે. સંસી મનુષ્યમાં છએ વેશ્યાઓ હોય છે. સંમૂચ્છિમ મનુષ્યને કૃણાદિક ત્રણ વેશ્યાઓ પ્રમાણે નારકીના જીને હોય છે એ રીતે જ હોય છે.
અહીં ગાથામાં જે સર્વ લશ્યાઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તમુહૂર્તની કહેવામાં આવી છે એનાથી શુકલ લશ્યાની સ્થિતિ પણ અન્તર્મહત કાળ પ્રમાણ પ્રાપ્ત થાય છે તો એની સ્થિતિ એવી પ્રાપ્ત ન થાય આ માટે सूत्रा२ ४ छे , केवलं लेस्सं वज्जिता केवला लेश्यां वर्जयित्वा -शुद्ध શુકલ લશ્યાને છોડી દેવી–અર્થાત્ શુકલ વેશ્યા સિવાયની અન્ય પાંચ લેશ્યાઓની સ્થિતિ જ અન્તમુહૂર્ત થાય છે. કપા
उत्तराध्ययन सूत्र :४