Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ. २९ स्वदोषनिदाफलवर्णनम् ६ कर्म खलु-निश्चयेन, निर्जरयति-क्षपयति । यद्वा-पूर्ववद्धं-पूर्वोपार्जितं सकलं कर्म निर्जरयति । तथा च मुक्तिपदं प्राप्नोतीति भावः ।। म०५॥ वेदं च न बन्धाति) परिणामों में सरलता आनेसे वह अमायी जीव स्त्री वेद एवं नपुंसक वेदका बंध नहीं करता है। तथा पूर्वमें बद्ध इन दोनों वेदोंकी निर्जरा कर देता है । अथवा (पुव्वबद्धं चणं निजरेइ-पूर्वबद्धं खलु निर्जरयति )का ऐसा भी अर्थ होता है कि पूर्वोपार्जित सकल कर्मों की निर्जरा कर देता है। ऐसा करनेसे उसको मुक्तिपद प्राप्त हो जाता है ।
भावार्थ-अपने दोषोंको भावोंकी शुध्धिपूर्वक गुरुदेवके समक्ष प्रकाशित करना इसका नाम आलोचना है। आलोचनाके प्रभावसे माया मिथ्या एवं निदान इन तीन शल्योंका परिहार हो जाता है। कारण कि ये तीनोशल्य मुक्तिमार्गका विघातक हैं और अनन्त संसारका वर्धक हैं । जीवमेंसे जब ये तीनों शल्य दूर हो जाते है तो उसके भीतर बड़ी भारी सरलता बढ़ जाती है। जो मनमें होता है वही कहता है और जो कहता है वही करता है । छिपाने जैसी कोई बात यहां रहती ही नहीं है। इस हालतमें अमायी इस जीवके स्त्रीवेद एवं नपुंसकवेदका बंध नहीं होता है। तथा पूर्वोपार्जित कर्मों की निर्जरा होती रहती है। इसी तरह यह मुक्तिका पात्र बन जाता है ॥५॥ च न बध्नाति परिणामीमा स२०ता आqाथी ते ममाया. ७१ स्त्री २६ मने नस४ वहनी मध ४२तो नथी तथा पुव्वबद्धं च णं निजरेइ-पूर्वबद्धं खलु નિતિ પૂર્વમાં બદ્ધ આ બને વેદની નિર્જરા કરી દે છે. અથવા-આને એ પણ અર્થ થાય છે કે, પૂર્વોપાત સઘળા કર્મોની નિર્જરા કરી દે છે. આમ કરવાથી તેને મુકિતપદ પ્રાપ્ત થઈ જાય છે.
ભાવાર્થ–પોતાના દેશોને ભાવની શુદ્ધિપૂર્વક ગુરુદેવની સમક્ષ પ્રકાશિત કરવા એનું નામ આલોચના છે આલોચનાના પ્રભાવથી માયા, મિથ્યા અને નિદાન આ ત્રણે શલ્યને પરિહાર થઈ જાય છે. કારણ કે, આ ત્રણે શલ્ય મુકિત માર્ગના વિઘાતક છે. અને અનંત સંસારને વધારનાર છે. જીવમાંથી જ્યારે આ શલ્યા દૂર થઈ જાય છે. ત્યારે તેની અંદર ઘણી જ સારી સરલતા વધવા લાગે છે. જે મનમાં હોય તેજ એ કહે છે અને જે કહે છે તે કરે છે. છુપાવવા જેવી વાત કઈ તેની અંદર રહેતી નથી. આવી હાલતમાં અભાગી એ જીવને સ્ત્રીવેદ અને નપુંસક વેદને બંધ થતું નથી. તથા પૂર્વોપાત કર્મોની नि२॥ यती २२ छ. माथी ते भुमितने पात्र मनी लय छे. ॥ ५ ॥
उत्तराध्ययन सूत्र:४