Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे संयमेन जीवः अनंहस्कत्वम्-न विद्यते अंहः-पापं यस्य सः अनंहस्कस्तस्यभावः अनंहस्कत्वम्-ज्ञानावरणीयादि कर्म रहितत्वं, तज्जनयति, जीवस्य केनचित् पापकर्मणा श्लेषो न भवतीत्यर्थः ॥२६॥
संयमवतोऽपि तपो विना कर्मक्षयो न भवतीति सप्तविंशतिमं तदाहमूलम्-तवेणं भंते ! जीवे किं जणेइ ?। तवेणं वोदाणं जणेइ॥ छाया-तपसा भदन्त जीवः किं जनयति ? । तपसा व्यवदानं जनयति ॥२७॥ टीका-'तवेणं' इत्यादि
हे भदन्त ! तपसातपति अष्टप्रकारकं कर्म दहतीति तपः, तपतेरौणादिकोऽसु हस्कत्वं जनयति ) संयमसे जीव ज्ञानावरणीय आदि कर्मोंसे रहितपना प्राप्त करता है। अर्थात् जीवका किसी भी पापकर्मसे श्लेष नहीं होता है। ___भावार्थ-सावद्ययोगसे सम्यक विरक्त होनेका नाम संयम है। यह संयम सत्रह १७ प्रकारका है जैसे-“पांच प्रकार के आस्रवसे विरक्त होना ५ पांच इन्द्रियोंका निग्रह करना ५, चार कषायोंका जीतना ४. तीन दण्डोंसे अलग रहना ३"। इस संयमके प्रभावसे जीवमें ऐसी विशेषता
आ जाती है कि वह अनंहस्कत्वको प्राप्त कर लेता है । अंहम नाम पापका है। इससे रहित होना अनंहस्कत्व है। संयमी जीव पापमय कर्मसे लिप्त नहीं होता है। यही इसका संक्षिप्तार्थ है। संयमकी आवश्यकता को चित्तकी एकाग्रताके बाद इसलिये कही गई है कि एकाग्रतावाले जीव के भी विना संयमके अभीष्टका लाभ नहीं होता है ।। २६॥
संयमी होने पर भी तपके विना कर्मक्षय नहीं होता है-इस लिये अणण्हयत्तं जणेइ-संयमेन अनंहस्कत्वं जनयति सयमयी ५ ज्ञानापरणीय माहि કર્મોથી રહિતપણું પ્રાપ્ત કરે છે. અર્થાત જીવન કેઈપણ પાપકર્મથી શ્લેષ થતું નથી.
ભાવાર્થ-સાવદ્યોગથી સમ્યફ વિરક્ત થવાનું નામ સંયમ છે. આ સંયમ ૧૭ સત્તર પ્રકારના છે. જેમ “પાંચ પ્રકારના આજવથી વિરક્ત થવું, પાંચ ઈન્દ્રિયોનો નિગ્રેડ કરે, ચાર કષાયોને જીતવા, ત્રણ દંડથી અલગ રહેવું આ સયમના પ્રભાવથી જીવમાં એવી વિશેષતા આવી જાય છે કે, તે અનંતકત્વને પ્રાપ્ત કરી લે છે. અંહ નામ પાપનું છે એનાથી રહિત થવું તે અનંહરકત્વ છે. સંયમી જીવ પાપમય કર્મથી લિપ્ત થતું નથી. આજ એને સંક્ષિાર્થ છે. સંયમની આવશ્યકતાને ચિત્તની એકાગ્રતા પછી. બતાવવામાં આવેલ છે તેનું કારણ એ છે કે, એકાગ્રતાવાળા જીવને પણ સંયમના અભિघटना am था नथी. ॥ २६॥
સંયમી હોવા છતાં પણ તપ વગર કર્મને ક્ષય થતું નથી, આ માટે
उत्तराध्ययन सूत्र:४