Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४०३
प्रियदर्शिनी टीका अ० ३० पर्यायावमौदर्यवर्णनम् नत्वादिरूपान पर्यायान् आश्रित्यावमौदर्यमाचरन् पर्यवचरक इत्युच्यते । स एव पर्यवावमौदर्य धारको भवतीत्यर्थः।
ननु क्षेत्रावमौदर्यादिष्वपि अनशनादिद्रव्येणैवोदरस्यावमत्वं भवति, तर्हि द्रव्याक्मौदर्यतः कथमेषां विशेषः ?, उच्यते-क्षेत्रावमौदर्यादिषु क्षेत्रादिहेतुकत्वं भाधान्येन विवक्षितं, यतो द्रव्यावमौदर्यमपि तेषु क्षेत्रादिहेतुकमेव भवति । तस्मात् तदेव प्राधान्येन विवक्ष्यते । यद्वा-यत्रापि द्रव्यतो न्यूनत्वमुदरस्य नास्ति । तत्रापि क्षेत्रादिगतन्यूनतामाश्रित्य क्षेत्राद्यवमादर्यतया व्यपदेशो भवति, एवं च नास्ति प्रश्नावकाश इति बोध्यम् ॥ २४ ॥ पर्यायोंसे ऊणोदरीका आचरण करनेवाला भिक्षु 'पर्यवचरक' ऐसा कहा जाता है। अर्थात्-पर्यवचरक ही पर्यव ऊणोदरीधारक माना गया है।
शंका--जब इन क्षेत्र ऊणोदरी आदिकोंमें भी अशन आदि द्रव्यको लेकर उदरकी अवमता-अपूर्णता है तब क्षेत्र ऊगोदरी आदिकोंमें द्रव्य ऊणोदरीसे क्या विशेषता है ? __उत्तर-क्षेत्र ऊणोदरी आदिकोंमें प्रधानता क्षेत्रादिकोंकी है, द्रव्य ऊणोदरीमें प्रधानता द्रव्यरूप अशनसामग्रीकी है। तथा क्षेत्रादिकों में जो द्रव्य ऊणोदरी होती है वह भी वहां क्षेत्रादि हेतुक ही होती है। इसलिये वही प्रधानतासे विवक्षित होगी। अथवा-जहाँ द्रव्यकी अपेक्षा उदरमें न्यूनता नहीं है-अर्थात् द्रव्य ऊगोदरी नहीं है वहां पर भी क्षेत्रादिगतन्यूनताको आश्रित करके क्षेत्र ऊणोदरीका व्यपदेश होता है ॥२४॥ ભિક્ષુ પર્યવચરક એવા કહેવામાં આવે છે. અર્થાત્ પર્યાવચરક જ પર્યાવ ઉદરી ધારક માનવામાં આવે છે.
શંકા-જ્યારે આ ક્ષેત્ર ઉદરી આદિકામાં પણ અશન આદિ દ્રવ્યને લઈને ઉદરની અવમતા–અપૂર્ણતા છે. ત્યારે ક્ષેત્ર ઉદરી આદિકેમાં દ્રવ્ય ઉદરીથી શું વિશેષતા છે?
उत्तर-क्षेत्र ४ मा प्रधानता क्षेत्राहिनी छ. द्र०यI. દરીમાં પ્રધાનતા દ્રવ્યરૂપ અશન સામગ્રીની છે. તથા ક્ષેત્રાદિકે માં જે દ્રવ્ય ઉણાદરી થાય છે એ પણ ત્યાં ક્ષેત્રાદિ હેતુક જ હોય છે. આ કારણે એજ પ્રધાનતાથી વિવક્ષિત થાય. અથવા–જ્યાં દ્રવ્યની અપેક્ષા ઉદરમાં ન્યૂનતા નથી– અર્થાત-દ્રવ્ય ઉદરી નથી એ સ્થળે પણ ક્ષેત્રાદિગત ન્યૂનતાને આશ્રિત કરીને ક્ષેત્ર ઉદરીને વ્યપદેશ થાય છે. ૨૪મા
उत्तराध्ययन सूत्र:४