Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० २९ कालप्रतिलेखनाफलवर्णनम् १५ २५५ ___ यदि श्मशानं बहुभिजनैरावासितं, ततस्तस्मिन्नावासिते शोधनं क्रियते, यद् दृश्यते, तत् परित्यज्यते ततस्तत्रास्वाध्यायो न भवति । क्षुल्लके ग्रामे कोऽपि मृतः, तदा तावत्-स्वाध्यायो न क्रियते, यावत् कलेवरं न निष्कासितं भवति ! पत्तने, महतिग्रामे वा यस्मिन् वाट के रथ्यायां वा यदि मृतो भवति, तदा तं वाटकं रथ्यां वा परिहरन्ति, अर्थात्-तत्र स्वाध्यायो न क्रियते यावत् तत् कलेवरं वाटकात् रथ्यातो वा निष्कासितं न भवति । वाटकात् रथ्यातोऽन्यत्रमृते सति यदि वह स्थान अग्निसे जल गया हो अथवा वरसातके जलसे धुल चुका हो तो खाध्याय करने में वहां कोई बाधा नहीं है। ____ यदि श्मशानको अनेक जनोंने मिलकर आवासित कर लिया हो अर्थात् उस स्थान पर अनेक मनुष्य मकान बनाकर रहने लग गये होंतो उस स्थानका शोधन किया जाता है । उस समय वहां जो मनुष्यकी अस्थि मिलती है वह फेंक दी जाती है । इस लिये वहां अस्वाध्याय नहीं माना जाता है । छोटे ग्राममें यदि कोई मर गया हो तो वहां तब तक स्वाध्याय नहीं करना चाहिये कि जब तक उसका मृत कलेवर गाँवसे बाहिर न कर दिया गया हो । पत्तनमें, अथवा बडे गांवमें, यदि वहां बाडे में अथवा मोहल्ले में यदि कोई मनुष्य मर जाता है तो साधुजन उस वाडेका एवं मोहल्लेका परित्याग कर देते हैं अर्थात् वहां स्वाध्याय नहीं करते हैं तबतक कि जबतक उसका मृत कलेवर बाडेसे अथवा उस मोहल्लेसे बाहिर नहीं हो जाता है। बाडे अथवा मोहल्ले से अन्यत्र
પાણીથી ધોવાઈ ગયેલ હોય તો ત્યાં સ્વાધ્યાય કરવામાં કઈ બાધ નથી.
જે શ્મશાનને અનેક જનોએ મળીને અવાસિત કરી લીધેલ હોય અર્થાત એ સ્થાન ઉપર અનેક મનુષ્ય મકાન બનાવીને રહેવા લાગેલ હોય તે એ સ્થાનનું શોધન કરવામાં આવે છે. એ વખતે ત્યાં જે કંઈ મનુષ્યનાં હાડકાં મળે છે તે તેને ફેંકી દેવામાં આવે છે. આ કારણે ત્યાં અસ્વાધ્યાય માનવામાં આવતો નથી. નાના ગામડામાં જે કંઈ મરી ગયેલ હોય તો ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવું જોઈએ તે જ્યાં સુધી એનું મૃત શરીર ગામથી બહાર કરવામાં આવેલ ન હોય પત્તનમાં અથવા મોટા ગામમાં જે ત્યાં વાડામાં અથવા મહોલ્લામાં જે કંઈ મરી જાય છે તે સાધુજન એ વાડાને અને મહે. લ્લાને પરિત્યાગ કરી દે છે. અથૉત ત્યાં સ્વાધ્યાય કરતા નથી. ત્યાં સુધી કે એ મરનારના કલેવરને વાડાથી અથવા એ મહોલ્લામાંથી બહાર કાઢવામાં ન આવેલ હેય. વાડે અથવા મહોલ્લાથી બીજે સ્થળે મરવાથી અસ્વાધ્યાય
उत्तराध्ययन सूत्र:४