Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० २९ प्रत्याख्यानफलवर्णनम् १३
२३१ प्रायश्चित्ताह यस्य स तथा, जीवः, अपहृतभरः अपसारितभारः, भारवहः= भारवाहक इव निवृत्तहृदयः स्वस्थीभूतचित्तः, सन्नित्यन्वयः । अयं भावः-यथा भारवाहको भारमपनीय-स्वस्थचित्तो भवति, तथा स्वकृतातिचारमपनीय मुनिः, स्वस्थचित्तो भवतीति । प्रशस्तध्यानोपगतः धर्मादिध्यानमाश्रितः, सुखं मुखेन% मुखपरंपरया, विहरति इह परलोके च तिष्ठति ॥ मू० १२॥ कायोत्सर्गे कृतेऽपि पुनरतिचारसंभवे प्रत्याख्यानं कुर्यादिति त्रयोदशंतदाह
मूलम्-पञ्चक्खाणेणं भंते ! जीवे किं जणेइ ?। पच्चक्खाणणं आसवदाराई निरंभइ। पच्चक्खाणेणं इच्छानिरोहं जणेइ ।इच्छानिरोहं गएयणं जीवे सव्वदव्वेसु विणीयतण्हे सीइभूए विहरइ१३ (निव्वुय हिया-निवृत हृदयः) भारके उतारनेसे स्वस्थचित हुए(ओहरिय भरुव्व भारवहे-अपहृतभरः इव भारवहः) भारवाहकी तरह ( पसत्थज्झाणोवगए सुहं सुहेणं विहरइ-प्रशस्तध्यानोपगतः सुखं सुखेन विहरति) स्वस्थचित होकर धर्म आदि ध्यान करनेमें सावधान बनता है और इस तरह वह आनंदके साथ इहलोक और परलोकका आराधक बनता है ।।
भावार्थ-अतिचारोंकी शुद्धिके लिये आगमोक्तविधि अनुसार शरीरसे ममत्वका त्याग करना इसका नाम कायोत्सर्ग है । इस कायोत्सर्गके प्रभावसे साधु अतीतकाल संबंधी एवं वर्तमान काल संबंधी प्रायश्चित्ताह दोषोंकी शुद्धि कर लेता है । इस तरह दोषोंकी शुद्धि होनेसे हृदय बिलकुल स्वस्थ हो जाता है। जिस प्रकार भारके अपनयनसे (उतारनेसे) भारवाहकका चित्त स्वस्थ हो जाता है । स्वस्थचित्त होकर फिर यह अच्छी तरह धर्मध्यान आदिको निराकुल रूपसे करता रहता है॥१२॥ તાપ જે જીવે દૂર કરી દીધેલ છે એ જીવ ભારના ઉતરવાથી સ્વસ્થ ચિત્ત બનીને ભારવાહકની માફક સ્વસ્થ ચિત્ત થઈને ધર્મ આદિ ધ્યાન કરવામાં સાવધાન બને છે. અને આ રીતે તે શાંન્તિપૂર્વક ઘણા જ આનંદની સાથે આલોક અને પરલોકને આરાધક બને છે.
ભાવાર્થ—અતિચારોની શુદ્ધિ માટે આગમોક્ત વિધિ અનુસાર શરીરના મમત્વનો ત્યાગ કરે તેવું નામ કાર્યોત્સર્ગ છે. આ કાયોત્સર્ગના પ્રભાવથી સાધુ અતીત કાળ સંબંધિ અને વર્તમાન કાળ સંબંધિ પ્રાયશ્ચિતાહ દેશની શદ્ધિ કરી લે છે. આ પ્રમાણે દોષની શુદ્ધિ થવાથી હૃદય બિલકુલ સ્વસ્થ થઈ જાય છે. જે રીતે ભા૨ના ઉતરવાથી ભારવાહકનું ચિત્ત સ્વસ્થ થઈ જાય છે. વસ્થ ચિત્ત થઈને તે સારી રીતે ધર્મધ્યાન આદિને નિરાકુલરૂપથી કરતા રહે છે. ૧૨
उत्त२॥ध्ययन सूत्र:४