Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० २८ चारित्ररूपमोक्षमार्गभेदवर्णनम्
१७९ __तथा-परिहारविशुद्धिकंपरिहरणं-परिहारस्तपोविशेषः, तेन कर्मनिर्जरा रूपा विशुद्धिर्यस्मिश्चारित्रे तत् परिहारविशुद्धिकं चारित्रम् ।
__ एवं च तत्स्वरूपम्-नव मुनयः स्वगच्छतो निर्गत्य तीर्थंकरसमोपे पूर्व परिहार विशुद्धिकं प्रतिपन्नस्य संयतस्य वा केवलिनो वापार्श्व इदं प्रतिपद्यन्ते। तेष्वेको भवति, चत्वारस्तपः कुर्वन्ति, चत्वारस्तु तद्वैयावृत्त्यम् । तपश्च तेषां ग्रीष्मकाले जघन्यमध्यमो-स्कृष्टं चतुर्थ-षष्ठा-ष्टमरूपं, शीतकालेतु षष्ठाष्टमदशमरूपं, वर्षा काले चाष्टमदशमद्वादशरूपं भवति । ते च पारणकेषु वाचको वैयाप्रत्यकराश्च नित्यमहाव्रतोंकी आरोपण करना इसका नाम छेदोपस्थापना चारित्र है। इस तरह यह निरतिचार और सातिचार छेदोपस्थापन चारित्र है।
तपोविशेषका नाम परिहार है। इस परिहाररूप तपस्या विशेषके द्वारा कोकी निर्जरारूप विशुद्धि जिस चारित्रमें होती है वह परिहारविशु. द्धिक चारित्र है। इसका स्वरूप इस प्रकार है-नौ ९ मुनिजन अपने गच्छसे निकलकर जिसने तीर्थंकरके पादमूलमें पहिले इस परिहार विशुद्धिक चारित्रकी आराधना की हो, ऐसे संयतके पास अथवा केवलीप्रभुके पास जाकर इस चारित्ररूप तपस्याका अनुष्ठान करते हैं उसकी विधि इस तरह है-इन नौ ९ में से चार तपस्या करते हैं एक उनमें वाचक होता है तथा अन्य चार उनकी वैयावृत्ति करते हैं। ग्रीष्मकाल में जघन्य, मध्यम एवं उत्कृष्ट रूपसे इनकी तपस्या चतुर्थ, षष्ठ, एवं अष्टमरूप होती है। शीतकालमें षष्ठ, अष्टम, एवं दशमरूप होती है, તરને સ્વીકાર કરવાવાળા શિષ્યની, પૂર્વ દીક્ષા પર્યાયને છેદીને પછી નવેસરથી મહાવ્રતનું આરોપણ કરવું તેનું નામ છેદેપસ્થાપના ચારિત્ર છે. આ રીતે આ નિરતિચાર અને સાતિચાર છેદો પસ્થાપન ચારિત્ર છે વિશેષનું નામ પરિહાર છે. આ પરિહાર રૂપ તપસ્યા વિશેષ દ્વારા કર્મોની નિજ રારૂપ વિશદ્ધિ જે ચારિત્રમાં હોય છે તે પરિવાર વિશુધ્ધિક ચારિત્ર છે. તેનું સ્વરૂપ આ પ્રકારનું છે-નવ મુનિજન પિતાના ગચ્છથી નીકળીને જેમણે તીર્થકરના પાદમૂળમાં પહેલાં આ પરિવાર વિશુદધક ચારિત્રની આરાધના કરેલ હોય એવા સંયતની પાસે અથવા કેવળી પ્રભુની પાસે જઈને આ ચારિત્ર, તપસ્યાનું અનુષ્ઠાન કરે છે. એની વિધિ આ પ્રમાણે છે–આ નવમાંથી ચાર તપસ્યા કરે છે, એક એમનામાં વાચક હોય છે તથા બીજા ચાર તેમની વિયા વૃત્તિ કરે છે. ગ્રીષ્યકાળમાં જાન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ રૂપથી તેમની તપસ્યા ચતુર્થ, ષષ્ટ, અને અષ્ટમ રૂપ હોય છે. શીત કાળમાં ષષ્ટ, અષ્ટમ, અને દશમરૂપ હોય છે. તથા વર્ષા કાળમાં અષ્ટમ, દશમ અને દ્વાદશરૂપ હોય છે,
उत्तराध्ययन सूत्र:४