Book Title: Vyakhyan Sahitya Sangraha Part 01
Author(s): Vinayvijay
Publisher: Devji Damji Sheth
Catalog link: https://jainqq.org/explore/006061/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | Q-. વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ભાગ ૧ લો. - 9 =થી (દેવ, ગુરૂ અને ધર્મના સ્વરૂપને સમજાવી આત્મસત્તા દર્શાવનાર ગ્રંથ.) સંશોધક અને વિવેચક, - મુનિરાજ શ્રી વિનયવિજયજી. પ્રસિદ્ધ કર્તા, દેવચંદ દામજી શેઠ. અધિપતિ અને માલેક, “જૈન” ભાવનગર, પ્રથમવૃત્તિ. પ્રત ૧૦૦૦ ભાવનેગર-આનંદ પ્ર-ટીંગ પ્રેસમાં શા. ગુલાબચંદ લલ્લુભાઈએ લખે, વિક્રમ સંવત ૧૯૭૧. વીર સંવત ૨૪૪૧. સને ૧૯૧૫. મૂલ્ય રૂા. ૨-૮-૦ Page #2 -------------------------------------------------------------------------- ________________ WWWWW. अनन्तपारं किळ सर्वशास्त्रं स्वल्पं तथायुर्बहवश्व विघ्नाः सारं ततो बाह्यमपास्य फल्गुहंसैर्यथा क्षीरमिवाम्बुमध्यात् । शास्त्री अनंत छे, अगुवानुं धणुं छे, व्यायुष्य व्यदप छे, विधयां छे, दाई હાય તેનાજ અભ્યાસ કરવામાં હુંસના નિરક્ષીર વિવેક પ્રાપ્ત કરવા. Page #3 -------------------------------------------------------------------------- ________________ શાસન હિતચિંતક શ્રી માંગરોળ જન શ્વેતાંબર તપગચ્છ સંધ સમસ્ત શ્રી માંગરોળ, ધર્મ બધુએ ? શાસનને અભ્યદય, સાહિત્યની ખીલવણી અને કેળવણીની અભિવૃદ્ધિમાં હેલ છે, તે ઉચ્ચ વિચારને અવલંબી તમેએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના નિર્વમને ઉપયોગી કાર્યમાં લગભગ સારી જેવી રકમ આપવા ઉદારતા બતાવી છે, તેમ જેને સાહિત્ય સંગ્રહ ગ્રંથની ઉપયોગીતા જોઈ તેની પણ જેટલી કોપી અગાઉથી ખરીદવાની જે ઉદાર લાગણી દર્શાવી છે તે, અને તેવા કેળવણીના શુભ પ્રસંગમાં સનની ઉન્નતિ ખાતર તમે માંગરોળ તેમજ મુંબઈમાં વેપારાર્થે વસતા ભાઈઓ જે ઉત્સાહ દેખાડો છે, એ સર્વે હકીક્તથી તમારો સાહિત્ય પ્રેમ જોઇ, આ ગ્રંથ તમે જુઓને અર્પણ કરતાં મને આનંદ થાય છે. ભાવનગર આષાઢ શુકલ ચતુર્દ શિ ( ચામાસી ચેદશ) સંવત ૧૯૭૧ પ્રકાશક પ્રકાશક, Page #4 -------------------------------------------------------------------------- ________________ यस्यास्याद्वचनोमिरंगललिता संनिर्गता शांतिदा। . स्याद्वादामलतीरतत्त्वविटपिपौल्लाससंदायिनी। भव्यात्मानघपांथतर्पणकरी ग्रंथावली जान्हवी । नित्यं भारतमापुनाति विजयानंदाख्यसार नुमः ॥१॥ જેમના મુખમાંથી પ્રગટ થયેલી ગ્રંથ શ્રેણિરૂપ ગંગા કે જે વચનરૂપ તરંગેના રંગથી સુંદર છે, જે સ્યાદ્વાદરૂપ નિર્મલ તીર ઉપર રહેલા તત્ત્વરૂપી વૃક્ષોને ઉલ્લાસ આપનારી છે, અને ભવીઆમારૂપી નિર્દોષ મુસાફરોને તૃપ્તિ અને શાંતિ આપનારી છે, તે ગ્રંથ શ્રેણિરૂપ ગંગા અદ્યાપિ આ ભારતવર્ષને પવિત્ર કરે છે. તે શ્રી વિજયાનંદસૂરિને અમે સ્તવીએ છીએ. ૧ Page #5 -------------------------------------------------------------------------- ________________ @ৰৰবৰৰ ©৭৭১- ৬৭-৬নং %ঙ্গৰৰ সৰুৰেণফেৰেসৰৰস্ৰৰে=>ভৰেৰবৰৰৰ મરહુમ આચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરિ મહારાજ (সামা২৪ মাস.) Page #6 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથરચના વિવેચન. આશીર્વાદાત્મક. शार्दूलविक्रीडितम्. छ. नानापट्टपुराणकाव्यततितो नानेतिहासादितो नानाशास्त्रकथाप्रबन्धसुमहत्साहित्यकोशादितः संगृह्यातिसुयत्नतः प्रकटितो व्याख्यानसौकर्यकृद् भाषामिश्रित एषकोऽस्तु भवतां ग्रन्थो मुदे सर्वदा ॥ १ ॥ -- ભિન્ન ભિન્ન પ્રકારમાં પટ્ટ(સંઘપટ્ટાદિક) પુરાણ તથા કાવ્યાદિની પંકિતઓમાંથી, ભિન્ન ભિન્ન ભારતાદિ ઈતિહાસ વિગેરેમાંથી, ભિન્ન ભિન્ન શાસ્ત્ર, કથાઓ, પ્રબંધ * આ પદ્યનું વ્રત શાર્દૂૌદિત છે તેનું લક્ષણ “સૂર્યાર્થહિમઃ સની સતત શાર્દૂવોરિતમ” અર્થાત ૧૨ અને ૭ અક્ષરે વિરામ અને ન ગણું ગણું ગણસ ગણુ ત ગણુ ત ગણું અને ગુડ એક અક્ષર એમ ૧૯ અક્ષરનું એક પદ બને છે તેવા ચાર પદનું એક વૃત્ત થાય છે. ગણુ મ, ન, મ, ય, ન, ૨, ૩, અને ત એમ આઠ છે. અને તે એક એક ગણું ૩-૩ અક્ષર મળી થાય છે. છન્દ શાસ્ત્રમાં જણાવ્યું છે કે છો મુખ્ય બે પ્રકારના છે, તેમાં કેટલાક માર્યા વગેરે માત્રા મેળ છે અને બાકીના ઘણા છ ગણ મેળ છે. ગણનું રૂપ આપતાં જણાવે છે કે માત્ર ગુહ खि लघुश्चनकारो भादि गुरुः पुनरादिलघुर्यः । जो गुरु मध्यगतोरल मध्यः सोऽन्त्यगुरुः कथितोऽन्त्यलघु સ્તઃ II હોય એટલે જેમાં ત્રણેય અક્ષર ગુરૂ હોય તે મ ગણ (ઉદાહરણ-માતાજી) અને જેમાં SSS ત્રણ લઘુ હોય તે ન ગણ (ઉદાહરણ-નગર) આદિ અક્ષર ગુરૂ હોય તે મ ગણ (ભારત) અને SI આદિ લઘુ તે ય ગણ (પથારી) જેમાં ગુરૂ અક્ષર મધ્યમાં હોય તે જ ગણ (સુતાર ) અને લઘુ issue I sો મધ્યમાં હોય તે ૨ ગણ ( કાંકરા ) અને અન્ય ગુરૂ હોય તે ન ગણ ( પથરા ) અને છેલ્લે લઘુ Sis હોય તે ત ગણ (સુથાર) ગુર લધુની પીછાણ માટે જણાવે છે કે સ્વરોમાંથી આ ડ ૧૪ સિવાયના તમામ સ્વરે દીર્ધ સ્વર કહેવાય મા છું કે ત્ર [ મો સૌ કં કઃ તે દીર્ધ. તેમ જ વિવુ #g આ પાંચ અક્ષર હસ્ય અને ન તો % હૈ જૈ તો વૌ ચં : આ અક્ષરો દીધ (ગુરુ) છે, તેમ જ Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ કર્મનું વર્તમાન સંબેઘન. उपजाति. विधर्विधाता नियतिः स्वभावः काला ग्रहाश्वेश्वरकर्मदेवाः । भाग्यानि पुण्यं नियमः कृतान्तः पयोयनामानि पुराकृतस्य ॥ १ ॥ વિધિ (ભાગ ) ૧, વિધાતા (બ્રહ્મા) ૨, નિયતિ (ભાવિભાવ) ૩, સ્વભાવ (મતિ), -- કાલ (સમય ) ૫, ગ્રહ (સૂર્યાદિ નવ ગ્રહ) ૬, ઇશ્વર (પરમેશ્વર) ૭, કમ્ (પ્રારબ્ધ) ૮, દેવ (કર્મ પ્રેરક શક્તિ ૯, ભાગ્ય (નશીબ) ૧૦, પુણ્ય (શુમ અદષ્ટ ધર્મ ) ૧૧, નિયમ (કુદરતી પદ્ધતિસર ચાલતો ઉપક્રમ)૧૨, કૃતાંત (પૂર્વ જન્મમાં કરેલા કનું ફલે—ખ દેવ) ૧૩, એમ તેર પૂર્વ જન્મમાં કરેલા કર્મનાં પર્યાય નામે છે.. Page #9 -------------------------------------------------------------------------- ________________ અને મહાન સાહિત્યના ભંડારે વિગેરેમાંથી સારી રીતે નથી સંગ્રહ કરી આ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ” ગ્રન્થ પ્રસિદ્ધ કરેલ છે. વળી તેમાં ભિન્નભિન્ન શ્લોક ભિન્નભિન્ન ગ્રંથમાંથી ભાષાન્તર તથા વિવેચન સહિત લેવામાં આવ્યા છે જેથી આ ગ્રન્થ વ્યાખ્યાનના કાર્યમાં સરલતાને કરવાવાળે તેમજ આપ સર્વના આનન્દ માટે થાઓ. ૧ - વિનયવિજયજી, s = = વગેરે તમામ અક્ષરનું જાણી લેવું. અને વિશેષમાં એટલું પણ જાણવું કે અક્ષર પાતે હરવ હોય પરંતુ તેના પછી જોડાક્ષર આવે તો તે લઘુ અક્ષર દીર્થ ( ગુરૂ) કહેવાય છે. જેમકે “ વાક્ષ ” આમાં * અક્ષર હરવ છે પરંતુ ક્ષ જોડાક્ષર આવતાં તે જ દીધ (ગુરૂ) જાણો, અને કાર્યા વગેરેની માત્રા ગણવી પડે ત્યાં ગુરૂ અક્ષરની બે માત્રા અને લઘુ અક્ષરની એક માત્રા ગણવી. પરંતુ તેના બીજા તથા ચોથા ચરણુમાંનો છેલ્લો અક્ષર વિકલ્પ ગુરૂ હોય તો લઘુ ગણાય અને લધુ હોય તો ગુરૂ ગણાય, પરંતુ માત્ર એક વધતી ધટતી હોય તે તેમ થઈ શકે છે અને હ તે લઘુ અક્ષરનું અને તે ગુરૂ અક્ષરનું ચિન્હ જાણવું. આ છંદનાં સામાન્ય ભેદ દર્શાવ્યા, પરંતુ છંદશાસ્ત્ર વિશાળ છે તેથી વિશેષ જ્ઞાતાના મુખથી જાણી લેવું. Page #10 -------------------------------------------------------------------------- ________________ યાવના. गच्छतः स्खलनं कापि भवत्येव प्रमादतः विसन्ति खला स्तत्र समादधति सज्जनाः ॥ १ ॥ જે મનુષ્ય ગતિ કરતા હોય તેને કયાંકપણુ પ્રમાદથી ઠેસ લાગે છે જ. પરંતુ તેને પ્રસંગે ખલ પુરૂષા ( તેને દેખીને ) હુસે છે અને સજ્જન પુરૂષા ( તેનું ) સમાધાન કરે છે, ૧ આ વાકયને અનુસરી આ ગ્રન્થમાં કેઇ પણ ઠેકાણે મારા પ્રમાદ થયે હાય । તેને માટે સૂચના કરવાની સજ્જત મહાશયેાને હુ' îિનતિ કરૂ છુ` કે જેથી અ ત્ય પ્રસ ંગે તે તરફ ઉપકાર સહુ લક્ષ આપી શકાય. આ ગ્રંથમાં અકેક વિષયની વિશાળતા અને પુષ્ટિ તરફ્ લક્ષ આપતાં તેમાં જૈન તેમજ જૈનેતર બહેાળાં સાÀાના પ્રમાણેાના સંગ્રહ થવા કોઇ સ્થળે વિપરીત ભાવ જણાય, તે સમજીવ તે જણાવશે તે પામેલ છે. તેથી ઉપકાર થશે. વિનય. Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ મુનિમહાજ શ્રી વિનયવિજયજી મહારાજ, ( જૈન સાહિત્ય સ ંગ્રહ તથા જૈન વે. ગ્રંથમાડના કર્તા, ) Page #13 -------------------------------------------------------------------------- ________________ મુનિ મહારાજશ્રી વિનયવિજયજીનું જીવન ચારિત્ર. વનની શરૂઆત. coming events cast their shadows before. પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય. यथा मृत्पिडतः कोकुरुते यद्यदिच्छति एवमात्मकृतं कर्म मानवः प्रपिपद्यते ( જેમ માટીના ગળા કુંભાર ઇરછીત આકાર કરી શકે છે તેમ દરેક માણસ પોતાનું સારું કે નઠારૂં નસિબનું બંધારણ પિતાની જાતે જ મેળવી શકે છે. * આ અપૂર્વ ગ્રંથનું સંશોધન કરી વર્ષોના પરીશ્રમ પછી સ્પષ્ટાર્થ અને વિ. વેચન યુક્ત દેવ, ગુરૂ, અને ધર્મને ઓળખાવતા કિંમતી સાહિત્યને ખજાને આ પણા માટે અર્પણ કરનાર મુનિ શ્રી વિનયવિજયજીના વર્તમાન જીવનની શરૂઆત કાઠિયાવાડના એક નાના ગામડામાંથી થાય છે. છોડવડી ગામ જુનાગઢ નજીકનું એક ગામડું છે, કે જ્યાં દેવકરણ જાદવજી નામના વિશાશ્રીમાળી વણિક ગ્રહસ્થને ઘરે તેમને જન્મ સં. ૧૯૨૭ ના આષાઢ વદી ૧૧ ના રોજ થયો હતો. આ વખતે તેમનું નામ વીરજી રાખવામાં આવ્યું હતું. માતા-પિતાનો મુખ્ય ગુણ પુત્રવાત્સલ્યને હોય છે, અને તેમાં પણ દેવકરણ શેઠને ત્યાં એકજ સંતાનની પ્રાપ્તિ હોવાથી તેમને બહુ લાડથી ઉછેરવામાં આવતા Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૦. હતા. તેમની આનંદી બાળચેષ્ટા, નિર્દોષ હાસ્ય અને સરલ ગમ્મતથી તેમનાં માતા ઝવેરબાઈ બહુ ખુશ રહેતાં અને તેમની સંભાળમાંજ સઘળે વખત આનંદથી પસાર કરતાં. કમનસિબે માતાને પુત્રરત્નના પ્રારબ્ધને વિશેષ નિહાળવાને પ્રસંગ મળે તે પૂર્વે પુત્રની ઉમ્મર હજુ તે સાત વર્ષની થઈ તેટલામાં દેહમુકત થયાં અને તેથી પીતા પુત્રને કટુંબિક વર્ગ સાથે ખાવા-રહેવાની ગોઠવણ કરવી પડી. પુત્રનાં લક્ષણ પારણામાંથીજ વર્તાય.” તે ન્યાયે તેમની કેળવણી પરત્વે રૂચી, તપાસવાની ટેવ તથા ગ્રાહ્ય શકિત અસાધારણ હતાં. છતાં તેમનું જન્મસ્થળ ખુણામાં પડેલ હોવાથી અગિયાર વર્ષની ઉમ્મરે તેઓ ગુજરાતી છ ચેપડીને અમે ભ્યાસ કરી રહ્યા તેટલામાં તેમને દુકાનમાં જોડી દેવામાં આવ્યા. દુકાનમાં તે મને મુખ્ય કામ નામાનું કરવાનું હતું. છતાં તે ઉપરાંત પિતાની ખેતી ઉપર દેખરેખ પણ રાખવી પડતી. અગર છે કે ખેતીનું કામ કરવાને માટે ખેડૂતને નેકર (સાથી) રાખેલ હતું, તે પણ જમીનની માલેકી અને ફારમની જવાબદારી તેના કુટુંબને શીર હતી અને તેથી જમીનની આવકમાં તેમના આસ મનાતા વર્ગને લાભાલાભ સમાયેલું હતું. વર્તમાન સંજોગોમાં જેમ મોટે ભાગે લેવાય છે, તેમ ઘણું કુટુંબમાં સંજેગોની પ્રતિકુળતાથી બાળકને શિક્ષણને સમય છતાં નજીવી આવક માટે ધંધાની ધુસરી કે નેકરીની બેડીમાં નાંખી દેવાય છે તેમ આપણું ગ્રુત વીરજીભાઈ માટે થયું, છતાં કેટલીક વખત નજીવા સંજોગે પણ ખાસ અનુકુળ થઈ પડે છે તે ન્યાય આ પ્રસંગે વીરજીભાઈને લાગુ પડશે. કેમકે તેનું હૃદય કેમળ હતું, તેથી ખેતી જેવી સખ્ત મજુરી કરનાર ખેડૂત ( મજુર)ના શ્રમ માટે તેમને દયા આવતી અને પિતે શેઠની ઉપાધીવાળા છતાં તે મેટાઈને બાજુ મુકી પાક તપાસવા . જતાં પોતાના ખેડૂત સાથીને બપોરના જમવાને ભાત સાથે લઈ જઈ આપતા તથા તેમની સાથે વાતચીતમાં કેટલેક કાળ રેકતા, આ પ્રવૃત્તિથી તેઓને આનંદ એ થતું કે પોતાને સાથી પુખ્ત ઉમ્મરને અને ધર્મને રાગી હતું તેથી તે ભજન લલકારતે તે તેઓને સાંભળવાને હંસ વધવા લાગી. સાથી જેનું નામ બહેચર હતું તે ગૃહસ્થાશ્રમી છતાં સ્ત્રી પુરૂષ બંનેએ ચેથાવતના નિયમ કર્યા હતા. અને તે વખતે વખત બે ત્રણ ઉપવાસ એકી સાથે ખેંચી કાઢતે. આટલું છતાં તે હમેશાં કામ ઉપર જતે અને રાત્રે તંબુરે લઈ મેડી રાત સુધી ભજન કીર્તન કરતે. વિરજીભાઈને પરીચય વધતે ગમે તેમ તેમ તે રાત્રીના ભજનમાં પણ જેડાવા લાગ્યા અને પોતે પણ સાથે ગાવા અને ભજન તથા પ્રહાદ આખ્યાન, ધ્રુવ ખ્યાન, કુંવરબાઈનું મામેરું વિગેરે કેટલાક ગામડામાં સર્વ પરિચિત જેવાતા ભજને એ કરી નાંખ્યા. આ સઘળાનું પરિણામ એ થયું કે વીરજીભાઈને ભકિત ઉપર પ્રેમ જામ્યા અને બહેચર તથા વીરજીભાઈ અને ભક્તના નામથી ઓળખાવા લાગ્યા, Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૧ વીરજીભાઇનું કુટુંબ જૈન હતુ, તે જૈનના પુત્ર હતા. અને જૈન નામે એળખાતા હતા છતાં આજ કાલની ધ—ધમ શબ્દ પાકારનારની ધમ ભાવના હૃદયમાંથી ખસીને જીભમાં આવી વસી હાય તેમ તેઓ જૈન તત્ત્વ જાણુવાને બેનસીબ હતા. દરેક ધર્મમાં જોઇ તા ઘણુંા ભાગ પોતાના કહેવાતા ધર્મનુ માં માથું પણ ભાગ્યેજ જાણુવા છતાં ફક્ત ધર્મનુ ધડ પકડી ઝુઝે છે. પણ તેએ ધર્મના રહસ્યને સમજતાં શીખે તે પછી આત્મહિત સહેજે સુલભ થઈ શકે. તે પણ સુભાગ્યે ધના અંગે મુકરર થયેલાં નિયમિત ક્રિયાકાંડ અને વ્રત નિયમ તથા પર્વ દિવસેાની સરલતા એવી તે અનુકુળ અને સુદૃઢ પદ્ધિતિથી યેાજાએલ છે કે વિશ્રવાને તે પેાતાની ફરજનુ` સહેજ ભાન કરાવે છે. પર્યુષણુ પત્ર એ જૈન પ્રજા માટે એવા દ્વિવસ છે કે જેનાથી “ જૈન ” બિરૂદ ધરાવતાં ખાળ વૃદ્ધ સર્વ જાણીતા છે. મેટા શહેરમાં કે નાના ગામડામાં, સેકડો માણસેાથી કે જ ગલમાં વસતા એક જ જૈન પશુ આ પર્વના દિવસ તપ, જપ, ધ્યાન, ભાવના–સેવા-ભકિત અને ધર્મારાધનમાં પસાર કરે છે. ગામડાના લેાકા પેાતે જૈન છે તે પર્યુષણુના આઠ દિવસ જાણી શકે છે. સામાયિક પ્રતિક્રમણ પૂજા શાસ્રવાંચન વગેર નિત્ય આવશ્યક આત્મહિત ક્રિયાનું આરાધન આ આઠ દિવસ અને નહિ તે. છેલ્લા એક દિવસ તા સ કાઈ કરે છે. આ પ્રમાણે છેડવડીમાં પણ પર્યુષણના દિવસ આવતાં વીરજીભાઈને પાતે “ જૈન ” હાવાનું ભાન થયું. ગામનેા માટા ભાગ વૈશ્નવ સ`પ્રદાયી હાવાથી અને વીરજી ભક્તને પ્રથમ સસ્કાર બેચર ભક્તના થવાથી તેમનું હૃદય વૈદિક ધર્મોમાં રંગાયું હતુ. તે પર્યુષણ પર્વમાં શાસ્ત્ર શ્રવણ થતાં નવુ જાણવા આકર્ષાયું. અને એકડ.ના પાડે પાકા થવા પછી એક શીખવાને જેમ વિદ્યાર્થીનું ચિત્ત આકર્ષાય છે, તેમ પેાતાના કુળ ધ માટે અભ્યાસ કરવાની જીજ્ઞાશા થઇ આવી. વીરજીભાઈ જૈન ધર્મ માટે જેમ જેમ નવું નવુ' વાંચતા ગયા તેમ તેમ વધા રે ઉંડા ઉતરવા ઈચ્છા થતી ગઈ અને તેના પરિણામે વૈરાગ્ય ભાવ થઈ આવ્યેા. અત્યાર સુધીમાં તે દુકાનના કામમાં બહુ ઓછા ભાગ લેતા હતા, અને માકી પુસ્તક વાંચવા અને સ્તવન, ભજન કરવામાં દિવસ કાઢતા હતા. તેથી તેમના પિતાને વીરજીભાઇના લગ્ન જલદી કરવા ઇચ્છા થઇ. તે માનતા હતા કે સંસારમાં પુત્રનુ' જોડાણ કરવા અને તેનું ધંધામાં ચિત્ત લગાડવાને સ્ત્રી રૂપી ખેડી પડેરાવવા જરૂર છે. સ્ત્રીને માહિનીનુ રૂપ એટલા માટે આપેલ છે કે તેના સ`સ પાસની માહ દિશામાં પુરૂષ અંધ બની જવાથી પોતાનું આત્મકલ્યાણ ધર્મધ્યાન અને વૈરાગ્યના વિચારને વિસરી જાય છે. આ ઉપરથી પેાતાના પુત્રના વૈરાગ્યભાવને સ`સા૨ પક્ષમાં ખેંચી રાખવાને તથા પેાતાની ઘરભંગ સ્થિતિ હાવાથી પુત્રવધુ આવતાં Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૨. બાર ખુલે તે માટે તેમણે વીરજીભાઈને સંબંધ-સગાઈ કરતા ધાર્યું. પણ આ ખબર વીરજીભાઈને પડી જવાથી તેમને તેમ કરવા સાફ ના પાડી અને તેઓ ખરીદ અર્થે ૧૫૨ માં જેતપુર ગયા કે જ્યાં ઢંઢોયાના સાધુ માણેકચંદજી સ્વામી ( તપસવી) માસુ હતા તેથી તેમને મળ્યા અને ધર્મચર્ચા થવાથી તેમને આનદ થતાં પિતાને દીક્ષા લેવાની ઈચ્છા થઈ હતી, ને આ અવકાશ મળી આવ્યું, જેથી તુર્ત તેમણે ત્યાંજ દીક્ષા લેવા ધારી, રજા માટે પોતાના પિતાને પત્ર લખે. પ્રેમ એ અદ્દભુત લાગણી છે. સામાન્ય પરિચિત બે પતિ વચ્ચે પ્રેમનું બીજ ન ધારેલી રીતે વવાઈ જવા પછી તે વૃક્ષ એવી છુપી રીતે વધી જવા પામે છે કે તેની મજબુતી અને વિશાળતાનું ખરૂં ભાન પ્રસંગે જ થઈ શકે છે. આ સામાન્ય વ્યક્તિના પ્રેમનું સ્વરૂપ છે. ત્યારે પિતા પુત્ર વચ્ચેને કુદરતી પ્રેમ કેટલે વિશાળ હોય તેની ગણના થવી બહુ મુશ્કેલ છે; ગમે તેવા અપરાધ વચ્ચે પણ પિતા પુત્રને નિર્દોષ જુએ છે, ગમે તેવા કુરૂપ વચ્ચે પણ પિતા પુત્રને તેજસ્વી માને છે. અને ગમે તેવા વર્તન છતાં પણ પિતા પુત્રને ચાહે છે, તેનું કારણ કુદરતી પ્રેમ ન હિ તે બીજું શું કહ્યું છે કે बंधनानि खलु संति बहूनि प्रेमरज्जुदृढबंधनमेव दारुभेदनिपुणोऽपि षडं विनिष्क्रियो भवति पंकजकोशे “બંધન ઘણું હોય છે, પરંતુ પ્રેમરૂપ દેરડી દઢબંધન છે. કેમ કે ભ્રમર લાકડું ભેદવામાં ચતુર છતાં પણ કમળ કેશને ભેદી શકતું નથી.” પિતાના પુત્રનું ચિત્ત સંસારમાં જોઇએ તેવું નથી, તેમ દેવકરણ શેઠ જાણ તા હતા; છતાં જ્યારે તે દીક્ષા લેવાના છે તેમ તેને ખબર મળ્યા કે તુત જાણે કે તેઓ હમેશને માટે પુત્રરત્ન ગુમાવી બેસતા હોય તે આઘાત થયે. પુત્રના વર્તનમાં તેનું હિત કેટલે અંશે સધાય છે તે ગણના કરવા જેટલી તેમની પ્રેમદૃષ્ટિ ઉદાર થઈ શકી નહિ. તેથી તેઓ પોતાના ભાઈ જીવાભાઈ સાથે જેતપુર આવ્યા અને દીક્ષાને માટે રજા આપવાને બદલે અનેક પ્રકારે આઠંદ કરતા વીરજીભાઈને પિતાની સાથે લઈ ગયા કહ્યું છે કે पादाकुलकं हा हा दुष्टकदर्थितकायैः क्षिप्तं जन्म मुधा व्यवसायैः काकिण्यर्थे चिन्तारत्नं हारितमेतदकृत्वा यत्नम् જેમ કેઈ કેડી મેળવવા માટે ચિંતામણી રત્ન ઈ બેસે છે, તેમ દુષ્ટ સં. સારની વાસના માટે નિષ્ફળ પ્રયત્નવાળા પુરૂષે પ્રભુ ભજનને યત્ન કર્યા વિના જન્મ ગુમાવી દે છે. » Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મન એ સ્વતંત્ર છે. શરીરને રેવા-કાબુમાં રાખવા કે કેદ કરવા ભલે સર્વ કઈ પ્રયત્ન કરે, પરંતુ મનને રોકવા કોઈ સમર્થ નથી. મનને પ્રવાહ અકી-અસિમ અને અગાધ છે. મનની રિથરતા જેમાં પ્રેમ જોડે છે, તેમાંજ તે ચિરસ્થાયી લાગી રહે છે. તેને બીજી વાત, શૃંગાર કે મોહક વસ્તુ પણ તુચ્છ લાગે છે. તેમ વિરજીભાઈ તેમના પિતાદી-કૈટુંબીક આગ્રહથી ઘરે પાછા ફર્યા, પરંતુ તેમનું મન વિરાગ્યથી પાછું ફર્યું નહે તે સ્વાભાવિક કહેવાય છે કે મન gવ મનુષ્યાન રાખ્યું વં ભક્ષણો મન એજ મનુષ્યને બંધ (મહાદિ ) અને મોક્ષ (છુટાપણા) નું કારણ છે. અને તે પ્રમાણે વી૨જી માઇનું મન મેક્ષ ( સંસારથી છુટાપણું ) ચાહતું હતું. તેથી તેઓએ ઘરે આવવા પછી-ભૂમિશયન, એકાસણુ, બ્રહ્મચર્થવૃત, સચેત ત્યાગ, એ વગેરે વિરક્ત ભાવનાના આચાર ગ્રહણ કર્યા હતા. અગર જો કે પિતાની પાસે રહી આ પ્રમાણે કરવા સામે તેમનું કુટુંબ તાત્કાલિક વાંધા લેતું હતું નહિ તે પણ વીરજીભ ઈનું મન હમેશને માટે બંધનમાં રહી તેમ કરવાથી કદી ખલના થવાની શંકા રાખતું હતું. વળી ગમે તેટલી છુટ છતાં સંસાર અવસ્થા અને પરિચિત મેહ તેમના ધર્મકાર્યમાં કદાચ અંતરાય લાવે તે બનવાજોગ હતું અને તેથી એક વર્ષમાં ચાર પાંચ વખત તપસ્વી પાસે જા આવ થઈ અને અંતે ૧૫૩ ના માસા માં તપસ્વી વેરાવળ હોવાથી ત્યાં તેમની પાસે ગયા અને દીક્ષા લેવાને દઢ સંકલ્પ જણાવ્યું કે જે ખબર પુનઃ તેમના પિતાને આપતાં તેઓ ત્યાં આવી પાછા તેડી જવા કહેવા લાગ્યા. વીરજીભાઈને નિશ્ચય દઢ હતું, અને તેથી સરલતાથી માર્ગ કરવા અને બને તે પરહિત કરવાના હેતુથી તેમણે પોતાના પિતાને જવાબમાં વિનંતી કરી કહ્યું કે * પિતાજી ! ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશવા છતાં ઉજવળ આત્માઓને ધર્મ સવંતઃ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે. બે હ્યદષ્ટિથી જ્યાં સુધી ઉસ્વળ આમાએ સંસારના માયિક પ્રપંચમાં દશન દે છે. ત્યાં સુધી તે કથનની સિદ્ધતા કવચિત્ દુર્લભ છે, એ નિઃસંશય છે. મહાવીરનો એક સમય માત્ર પણ સંસારને ઉપદેશ નથી. એનાં સઘળાં પ્રવચનમાં એમણે એજ પ્રદર્શિત કર્યું છે તેમ તેવું સ્વાચરથી સિદ્ધ પણ કરી આપ્યું છે. કંચનવર્ણ કાયા, યદા જેવી રાણી, અઢળક સામ્રાજ્ય લક્ષમી, અને મહા પ્રતાપી રાજ પરિવારને સમૂહ છતાં તેના મેહને ઉતારી દઈ જ્ઞાન દર્શન યેગપરાયણ થઈ એણે જે અદ્દભૂતતા દર્શાવી છે, તે અનુપમ છે. એનું એજ રહસ્ય પ્રકાશ કરતાં પવિત્ર ઉત્તરાધ્યયન સૂત્રમાં, આઠમા અધ્યયનની પહેલી ગાથામાં કપિલ કેવળીની સમીપે તત્વાભિલાષીના મુખ કમળથી મહાવીર કહેવરાવે છે કે – अधुवे असासयंमि संसारंमि दुख्खपउराए किं नाम दुध्यं तकम्मयं जेणाई दुग्गइं न गछेझा Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વળી મને એ શકા છે કે क्वचिद्विद्वद्गोष्टिः क्वचिदपि सुरामत्तकलहः क्वचिद्वीणावादः क्वचिदपि च हा हेति रुदितम् क्वचिद्रम्या रामा क्वचिदपि जराजर्जरतनु नजाने संसारः किममृतमयः किं विषमयः સંસારમાં કોઈ વખત વિદ્વાનોને વિનોદ, કોઈ વખત મદિરા પીને મસ્ત થએલાઓને કલહ, કોઈ વખત વીણુને નાદ, કઈ વખત હાહાકાર થતું રૂદન, કેઈ વખત મને હર સ્ત્રી અને કાર વખત વૃદ્ધાવસ્થાથી જર્જરીત થએલ શરીર દેખાય છે. આ ઉપરથી સંસારને અમૃતમય કહે કે વિષયમય તે સમજી શકાતું નથી. હે પિતા ! આ એ ગુંચવણવાળે પ્રશ્ન છે કે જે ઉકેલવા સમર્થ પુરૂષોની જરૂર છે, અને તેવા પુરૂષની પ્રાપ્તિ માટે સંસાર મેહથી વિરકત થવા પ્રથમ જરૂર ” છે કારણ કે તેવા સમર્થ ન સંસારમાં રહીને મેળવી શકાતા નથી. કેમકે– रम्यं हऱ्यातलं न किं वसतये श्राव्यं न गेयादिकम् , किंवा माणसमासमागमसुखं नैवाधिकं प्रीतये । किंतूशान्तपतत्पतंगपवनव्यालोलदीपांकुर च्छायाचंचलमाकळय्य सकलं संतो वनान्तं गताः ॥ મહેલવાળી અગાશીઓમાં રહેવું શું રમ્ય નથી? ગાયનાદી સંગીત શ્રવણ કરવાં તે શું ૫સંદ નથી પડત? કે શું પ્રાણથી પણ પ્રિય સંબંધીઓનું સમાગમ સુખ અધિક પ્રીતિનું નથી? હાં છે. પરંતુ વસ્તુતઃ એ સર્વ પતંગીયાની પેઠે પળવાર ઊંચે ચઢી પડી જાય તેવું, અને દીપકનો તિની છાયાં પેરે ચલાયમાન છે, તેમ જોઈ સપુરૂષો વનમાં ચાલ્યા ગયા છે. | માટે હે પિતાશ્રી ! જે આપ મારા હિતિષી હે તે ઉભય ભવના કલ્યાણ અથે મને જે ભાવના ઉદ્દભવી છે તેમાં અવરોધ લાવે નહીં. આ વચનોની ધારેલી અસર દેવકરણ શેઠના હદય ઉપર થઈ એટલું જ નહિ પણ તેડવા આવેલ પિતા પતે પણ દિક્ષા લેવા તૈયાર થયા. _ તપસ્વીએ તેમને અભ્યાસ શરૂ કરાવ્યું અને વીરજીભાઈને તેમની આજ્ઞાથી દિક્ષા આપવા નક્કી કર્યું. Page #19 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા. शुद्धः प्रसिद्धिमायान्ति लघवोऽपीह नेतरे । तमस्यपि विलोक्यन्ते दन्तिदन्तान दन्तिनः । । જેમ અંધારામાં રહેલા હાથીના દાંત દેખાય છે પરંતુ હાથી દેખાતા નથી. ( કેમકે દાંત ધાળા છે અને હાથી કાળા છે ) તેમ નાના છતાં શુદ્ઘ પુરૂષ પ્રસિદ્ધિ પામે છે. અને મેટા ડુંગર જેવડા પણ અશુદ્ધ હાવાથી પ્રસિદ્ધિ પામતા નથી. સત્તાવીશ વર્ષની પૂર યુવાન અવસ્થાએ કુટુંબના ચ્યાગ્રહુ પ્રેમ અને સુખસ ંપત્તિ વચ્ચે સંસાર ઉપર અનિત્ય ભાવ ભાવનાર આપણા ગ્રંથનાયક વિરજીભાઈને દીક્ષા લેવાનું મુહૂર્ત સ. ૧૯૫૪ ના કાર્તિક વદી. ૬ નું મુકરર થયું અને તેથી વેરાવળના કુ ઢીઆભાઇએ મહાત્સવને માટે પ’દર દિવસથી ખાસ મ'ડપ અને દેશપરદેશ ક‘કાત્રી લખી ઉત્સાહ ભરી તૈયારી કરવા લાગ્યા. આ પ્રસ`ગે પિતા અને પુત્ર સાથે દિક્ષા લેનાર છે તે ખખરથી વીરજીભાઇ અને તેના પીતાના નામના વહીવટથી મુક્ત કરવા તેમના લેણા તથા દેવાની સર્વ વ્યવસ્થા કરી નાંખી; વળી સમકિતસાર ગ્રંથ બહાર પાડવા માટે વેરાવળના દ્રુઢીયા ભાઈએએ મદદ કરી હશે તેથી તખ્ખા સઘ સાથે સ્નેહ નહેાતે તે માટે તે ગ્રંથના ત્યાંથી સદંતર નાશ કરવા કબુલવાથી એકસ’પી થતાં મહાત્સવ સતાષકારક થઇ પડયા. આ મહેાત્સવ પ્રસ`ગે મહાર ગામથી દોઢથી એ હજાર મેમાન એકઠા થયા. દીક્ષામહાત્સવના કાન્યા અને ગ્રંથા રચાયા અને આ સર્વ સચેાગે વચ્ચે મુકરર તારીખે દિક્ષા લેવા પછી તે વીરજી સ્વામીના નામે પ્રસિદ્ધ થયા. જ્યારે તેમના પીતા દેવકરણ શેઠ અભ્યાસમાં આગળ વધી દીક્ષા લે તે પૂર્વ તાવની ખીમારીમાં તે પછી બે ત્રણ માસમાં ગુજરી ગયા. માણેકચ’દજી સ્વામીને વીરજી સ્વામીના પરિચય જેમ જેમ વધતા ગયા તેમ તેમના બુદ્ધિબળે માણેકચંદજી સ્વામીના હૃદયમાં ઉચ્ચ વિચારે જમાન્યા અને તેમના જ્ઞાનથી ખુશી થઇ સવારના વ્યાખ્યાન સિવાય માકી ઉપદેશ-વ્યાખ્યાન વગેરે માટે વીરજી સ્વામી ઉપર ભાર આવ્યે. આ સ્થિતિ વચ્ચે જેતપુર તથા પેરઅંદરના ચામાસાં શાંતિથી પસાર થયાં, આ અરસામાં વીરજી સ્વામીને વાંચવા ભણવાને અહુ તક મળી અને માણેકચંદજી સ્વામીના ગ્રંથ સંગ્રહના માટે ભાગ તેમાએ દ્રષ્ટિ તળે કાઢી ગયા. જ્યારે જ્યારે વીરજીસ્વામીને વાંચનમાં ક‘ઇપણ પ્રશ્ન થતા ત્યારે માણેકચ દજી સ્વામીને પુછ્યા, અને જ્યાંસુધી પેાતાના મનનુ સમાધાન ન થાય ત્યાંસુધી હા માં હા મેળવી દેતા નહિ. એક વખત પ્રકરણ રત્નાકર ભાગ ૩ જામાં હુંડીનુ... સ્તવન વાંચતા તેમાં જીન પ્રતિમા સંબંધી પાઠા સૂત્રના અથ સાથે વાંચવાથી તેમના મનને પ્રતિમા પૂજાની આવશ્યક્તા માટે શંકા થઈ અને તેના પરિણામે સમક્તિ સલ્યે દ્વાર ગ્રંથ વાંચવા શરૂ કર્યાં અને આ રીતે બંને થ્ર ́થના વાંચનથી તેમના હુઇયમાં અનેક પ્રશ્ન ઉત્પન્ન થયા. પેાતાના હંમેશના રીવાજ પ્રમાણે આ સર્વે માટે તેમણે Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ગુરૂને પુછ્યુ, પણ કશુ` સ`તેાષકારક સમાધાન ન થતાં તે ગ્રંથ વાંચવા મના થઈ અને તેથી ઉત્પન્ન થયેલા પ્રશ્ના શંકા રૂપે દૃઢ થવા પામ્યા. શકછુ હૃદય થવા સાથે દૃષ્ટિ ભ્રમમાં આવવા પછી તેનુ નિરાકરણ ન થાય ત્યાં સુધી તેને લગતા સામાન્ય પ્રસંગ પણ ખારીક તર્ક કરવાને કારણ આપે છે તેમ તે ૫છીના વિહારમાં તપસ્વીના પગલાં કેઇ સ્થળે લેવાયાં તે ોઇ પગલાં પ્રત્યેની પુય ભાવનાના દેખાવે પ્રભુ પ્રતિમા માટે તેમના મનને વધારે દ્રઢ બનાવવા કારણુ આપ્યુ. અને વળી વધારે ઉંડાણુમાં આવતાં તેઓશ્રીના ફાટા લેવાયાનું જાણી વીજીસ્વામીને સ્થાપનાની જરૂરીયાત માટે જેવિચાર થયા હતા તે છેક મજબુત થયા અને તેથી પેાતાની શ’કાના વિશેષ સમાધાન માટે કોઇ વિદ્વાનના પ્રસંગ શેાધવા લાગ્યા શિહેારમાં પેપટનામના એક જન્મમુ’ગા માણુસ મહાજ શ્રી ( હાલ ઉપાધ્યાયશ્રી છે તે ) વીરવિજયજી મહારાજના પૂણ્યમળે તેમના દર્શનથી ખેલતે થયે. તેવા ખમર તેમણે સાંભળ્યા હતા, તેથી જ્યારે તેએ પેાતાના ગુરૂ માણેકચંદ્રજીřામી સા થે અમરેલીમાં સ. ૧૯૫૬નુ ચામાસુ` રહ્યા ત્યારે તેમની ઈચ્છા ઉપરોક્ત વિચારા માટે તેએાશ્રી પાસેથી શંકાનું સમાધાન કરવવાની થઇ આવી અને તેજ અરસામાં મહારાજશ્રી વીરવિજયજી કે જેએ પાલીતાણે ચેમાસુ` હતા ત્યાં પત્ર લખી પેાતાની શંકા માટે પ્રશ્ન પુછવા ઇચ્છા જણાવી અને તેના ઉત્તર મળી જવાથી પૂછ્યું કે આપ શ્રી જે વસ્તુને હાથમાં અગર કેડમાં રાખે છે અને તેને (મુહપતિ ) કહેા છે. તે ફેરવી તેને હાથપત્તિ અથવા કેડપત્તિ હેા તે શું ખાટુ ? આના જવાબમાં ઉપાધ્યાયજી મહારાજે લખ્યું કે “ મહાનુભવ વ્યાખ્યાનાદ્રિ ખેલતી વખતે મુખ આચ્છાદન કરવાની વસ્તુ છે માટે શસ્રકારે મુહપત્તિ કહી છે; અને જો તમારા કહ્યા મુજબ મેઢે બાંધવાથોજ મુહુપત્તિ કહેવાતી હાય તા તમે આ હાર કરવા બેસે ત્યારે તેનુ નામ શુ કહેશે ? કારણ કે તે વખતે મુહુપત્તિ મેઢ માંધેલી હાતી નથી. ! જે વસ્તુ જ હરે છે તેને તમેા રજોહરણુ કહેા છે. તે પછી વિહાર કરી ત્યારે પગે બાંધીને ફ્રો તા રોહરણ કહેવાશે નહીંતર કાખઠુરણ કહેવાશે, કારણ કે તે વખતે કાખમાં રાખે છે. આવીજ રીતે પગરખાનુ તથા અંગરખા વિગેરે ઘણાં દ્રષ્ટાં તે આપી તે પ્રશ્નાત્તરનુ' ઘણું સારી રીતે સમાધાન કર્યું. એવી રીતે જુદા જુદા એકવીશ પ્રશ્નના જવામ મળવાથી વીરજીસ્વામીના ઉપાધ્યાયજી મહારાજ પરના ગુરૂભાવ દિનપ્રતિદિન વધતા ગયા. વિચારવમળ વચે વીરજીસ્વામીએ પેાતાના ગુરૂ માણેકચ ́દજી સ્વામી સાથે અમરેલીથી વાંકેાનેર તરફ વિહાર કર્યાં, તેટલામાં પ્રેમચંદ નામના એક શખ્સ દીક્ષા લેવા અરજ કરી અને તેએ વીરજી સ્વામીજીના શિષ્ય થયા. આ રીતે શિષ્ય સ ખ્યા શરૂ થવાથી વીરજીસ્વામીને ઉલટુ' સંકટ આવી પડયુ. કેમકે પાતે જે મામાં શંકાયુકત હતા, તેમાં જાણી બુઝીને એક નવા માણુસને ઝેડવા તે તેમના મનને ઢીક લાગ્યું નહિ, અને તેથી પોતાની શકાએ તેમને જણાવી દીધી કે જેથી તેણે Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પણ તેમાં સામેલ થવા ઇચ્છા બતાવી અને તે રીતે પાવાને તે એક સમત્તિઢક સ્થાન થઇ પડ્યુ' જાણી સ વાતથી તેમને વાકેફ કર્યાં. અનુક્રમે ૧૯૫૭ ના ચેમાસામાં કુંડલા રહેવાનું થયું', જ્યારે ઉપાધ્યાય શ્રી વીરવિજયજી વગેરે મુનિ મડળનું ચામાસ' પાઢણ ગુજરાતમાં હતું અને તેથી પત્ર વહેવાર શરૂ રાખો અનેક શ’કાનુ સમાધાન થતાં સવેગ ક્રિક્ષા લેવા દૃઢ નિશ્ચય કર્યા પરંતુ આ સવ કાય દરમિયાનમાં કુંડલાના ક્રુઢીયા ભાઈએાને શંકા પડવાથી કેટલેક ખુલાસા પૂછયે. આ સમય ધમ સંકટનેા હતેા. શ્રદ્ધાના રંગ જે વેગમાં પલટાયેા હતે, તે વાત દૃઢ હતી; ત્યારે બીજી તરફ્ ચામાસામાં ગમન તે ચારિત્રાવસ્થામાં વિઘ્નરૂપ હતું. આવા સ ં ́ગેામાં કાર્તિકી પુનમ આવી અને સવારના વીરજીસ્વામી દેરાસરમાં જઇ ચૈત્યવદન કરવા બેઠા. આ બનાવે માટે કૈલાહુલ કરી મૂકયે કાકી પૂનમે દ્રુઢીય! અને જંઞા સવાઁ સાથે મેાટા આડ‘ખરથી વાજતે ગા જતે શત્રુંજયના દૃન અર્થે ગામ બહાર જતા હતા તેની તૈયારીમાં હોવાથી આ દેખાવ જોઇ ક્રુઢીયા ભાઇાને લાગી આવ્યું અને મુત્સદી વગમાં ફોયાદ રજુ કરી. મહરાજ વીરજી સ્વામી દર્શન કરી ત્યાંના શ્વેતાંબર ઉપાશ્રયમાં જઇ બેઠા હતા તેથી જૈન સધનાં આગેવાન શેઠ મૂળજી લવજી પાસે જઇ મહારાજશ્રીને ઉપાશ્રયમાંથી મંજા આપવા જાળ્યુ, તેના ઉત્તરમાં મુળજી શેઠે જણાવ્યુ કે “ ઉપાશ્રય મારી માલેકીના નડુિ પણ શ્રી સ'ઘની માલેકીનેા છે, અને સંધમાં સાધુ વના પણ સમાવેશ થાય છે, તેથી તેમને યાં હક્ક છે ત્યાંથી હું ઉઠાડી શકું, કે રજા આપી શકું તે મારી સત્તાની બહારની વાત છે.” હવે ખીજા પ્રશ્નના અવકાશ રહ્યો નહીં. શેઠ મજકુરની પ્રભાવ અને પુન્ય પ્રકૃતિા તેજ સામે વિશેષ કહેવું તે વ્ય હતું. હવે વીરજી સ્વામીને આ પ્રમાણે ન કરતા જણાવવાથી કહ્યું કે-“ ભાઈએ ! હું દી વિચાર પછી જીનપ્રતિમા શાસ્રાનુસાર વદનિય--પૂજનિય હૈાવાની જરૂર સ્વીકારું છું. તેમાં તમને આછું આવે તે આશ્ચર્ય છે. કેમકે તેમાં હું તમને દુઃખ દેતા નથી, તમારા ભાગ્યેાય આ દિશાનું જ્ઞાન થવામાં અંતરાય કરે તે તમારા ભાગ્યની વાત છે.’” વગેરે રીતે શાંત પણ ઢેઢે જવાબ આપવાથી ખીજે માગ ન હેાઈને સર્વે પેાત પેાતાના સ્થાને ગયા અને સ ંઘ શત્રુ ંજયના હૃન કરવા વાજતે ગાજતે જઇ આવ્યા. તે પછી વીરજી સ્વામીએ ત્યાંથી શેઠ મુળજીભઇની દેખરેખ ભરી મદદ સાથે પાલીતાણા તરફ વિહાર કરી શ્રી શત્રુંજય ગીરીવરે જઇ યાત્રાના લાભ લીધા, તે ત્યાંથી પાટણુ–ગુજરાત જઈને ગુરૂ વીરવિજયજી મહારાજને મળ્યા, ન Page #22 -------------------------------------------------------------------------- ________________ સંવેગ દીક્ષા અને વિહાર. गुणेषु क्रियतां यतः किमाटोपैः प्रयोजनम् विक्रियन्ते न घंटाभिर्गावः क्षीरविवर्जिताः ગુણમાં યત્ન કર, ડોળાનું પ્રયોજન શું છે? કેમકે જેમ દૂધ વિનાની માયને ઘંટા વડે શણુગારવાથી કોઈ ખરીદતું નથી તેમ ગુણ વિનાને આડંબર નક્કામે છે. આ પ્રમાણે તત્તરૂચી થવાથી પાટણમાં તેમને કાર્તિક વદી ૧૦ ના રોજ સંવેગ દીક્ષા આપવામાં આવી ને ત્યારથી તેઓ શ્રી વિનયવિજય જી મહારાજના નામથી ઓળખાવા લાગ્યા. આ પ્રમ્રગે પાટણમાં આચાર્ય શ્રી વિજયકમનસૂરિજી તથા પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ શિષ્ય સમુદાય ના મોટા પરિવાર સાથે હતા. આ પ્રસંગ વિહાર હતું એટલે તુર્તજ ત્યાંથી વિચારવાનું હતું, તેથી સૂરિશ્વરની આજ્ઞાનુસાર ગુરૂ ઉપાધ્યાય શ્રી વિરવિજયજી, પન્યાસ શ્રી દાનવિજયજી, પ્રેમવિજયજી તથા વિનયવિજયજી વગેરે સંવેએ વડેદરા તરફ વિહાર કર્યો, અને અનુક્રમે માસું છાણુમાં કર્યું. અભ્યાસ પ્રત્યે પૂર્ણ પ્રેમ હેયને વિનયવિજયજી મહારાજે પ્રથમથી જ દશકાલીક, ઉત્તરાધ્યયન, વગેરે કેટલાક શાસ્ત્રનું અધ્યયન કર્યું હતું અને તેથી તપગચ્છના પંચપ્રતિક્રમણ મેંએ કરી સારસ્વત વ્યાકરણ શિખવાને લાભ લીધે અને ચોમાસા પછી ૧૫૯ માં ગુરૂ આજ્ઞાનુસારે ઉઝે ગયા. કે જ્યાં આચાર્ય શ્રી વિજયકમલસૂરિ, ઉપાધ્યાય શ્રી વિરવિજ્યજી, પ્રવર્તક શ્રી કાંતિવિજયજી, શ્રીમને મુનિ હંસવિજયજી વગેરે મુનિશ્વર પિતાના શિષ્ય સમુદાય સાથે નવદિક્ષિત મુનિ વર્ગને રોગ વહેવરાવવા એકત્ર થયા હતા. અને તેથી ત્યાં વિધિસહ ગહનની ક્રિયા પૂર્ણ થવાથી સર્વ સાથે વિનયવિજયજી મહારાજને મહા સુદી ૫ ના રોજ વડી દીક્ષા આપવામાં આવી. મહારાજ શ્રી વિનયવિજયજીને વિહાર ગુરૂ શ્રી ઉપાધ્યાય વિરવિજયજીની સાથે જ આગળ શરૂ થયે, અને અનુક્રમે પાલણપુર તે ચોમાસુ થયું. તેમને અભ્યાસ ૫. દાનવિજયજી, મુનિ ચતુરવિજયજી તથા મુનિ પ્રેમવિજયજી પાસે આગળ શરૂ હતું. અને વળી તેઓએ મુળ દિક્ષા લીધેલી ત્યારથી હમેશાં એકજ વખત અહાર લેતા તેથી મગજને દુઃખાવે શરૂ થયે. આ વ્યાધિથી તેમના ગુરૂએ શરીર સંભાળવા ભલામણ કરી. પરંતુ પુન્યના ઉત્કૃષ્ટ પ્રભાવ માટે દઢ ભાવનાથી તેમણે એકાસણું કરવાની પદ્ધતિ શરૂજ રાખી અને તે નિશ્ચય છેઅત્યાર સુધી જાળવતા રહ્યા છે, એટલું જ નહિ પણ પ્રાયશઃ વિગય (ઘી) પણ વાપરતા નથી, તેમજ કેરીને હમે Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૯ શને માટે ત્યાગ છે. આવા અનેક વૃત અને પરીસહ સહન કરવા તે તેમના પુણ્યતેજની નીશાની છે. અને તેઓ તેથી અત્યારે તપસ્વી મહારાજના ઉપનામથી પણ ઓળખાય છે ચોમાસા પછી ત્યાંથી કુંભારીયાજીની યાત્રાએ નીકળેલા સંઘમાં ઉપાધ્યાય શ્રી સાથે તેમને વિહાર શરૂ થરો હતા અને તે પ્રસંગે ભાચાર્ય શ્રી પણ ઈડરના સંઘ સાથે ત્યાં આવ્યા હતા. જે હકીકત આ પ્રસંગની ભાવના માટે વિનયવિજયજી મહારાજે એક સ્તવન રચેલું છે તે ઉપરથી જાણી શકાય છે. કુંભારીયાથી ભેઈ રસ્તે વડોદરા થઈ ગુરૂ આજ્ઞાથી ૧૯૯૦નું ચેમ સુ છાણ થયું. ચાતુર્માસ પછી સં. ૧૯૬૧માં વડોદરામાં જૈન કેન્ફન્સ ભરવામાં આવી હતી. આ પ્રસંગે તેઓ છાણથી ત્યાં ગુરૂ પાસે ગયા હતા, અને કેન્ફરન્સમાં ખાસ ભાષણ કરેલ (રીપોર્ટમાં જુઓ) જે ઘણું અસરકારક થઈ પડયું. અને નાગામના પટેલ ઉમેદભાઈએ પોતાના બે પુત્ર તથા ભત્રીજા અને ભાણેજ સાથે તેમની પાસે દીક્ષા લેવા નિશ્ચય કર્યો કે જે પછી તે પૈકી ચારે ૫. દાનવિજયજી મહારાજ પાસે અને એ કે મુનિ નવિજયજી પાસે દીક્ષા લીધી. ચગીને યાત્રા-ગ-ધ્યાન અને ધર્મકથા એજ કલ્યાણ તથા કર્તવ્ય છે. તે પ્રમાણે ઉપાધ્યાયશ્રીની ઈચ્છા શીખરજીની યાત્રા કરવાની થતાં તેઓએ ગુરૂની સાથે માળવા તરફ વિહાર શરૂ કર્યો અને રતલામ, ઈદેર, ઉજજયની થઈ માંડવગઢની યાત્રા કરી ચોમાસા ઉપર લશ્કર-ગ્વાલીયર પહોંચ્યા અહીં ચોમાસામાં ગુરૂને શ્વાસ જણાતાં પ્રસંગોપાત તેમને વ્યાખ્યાન આપવાને તક મળવા લાગી અને તેમાં તેઓ મુળ અભ્યા. સને લીધે જલદી ઝળકી નીકળ્યા. વળી ચોમાસા દરમિયાન “પ્રબ ચંદ્રિકા” ને ગ્રંથ કંઠાગ્રે કર્યો. આ પ્રસંગે ઉપાધ્યાજીના ઉપદેશથી ત્યાનાં સંઘમાં ચાલતે કલેશ દૂર થવાથી દેવદ્રવ્યની ઘણી ૨કમ એકઠી થઈ હતી. ચેમાસા પછી ઉખ ધ્યાયશ્રી સાથે તેઓને વિહાર બંગાળા તરફ આગળ વ. છે અને બારસ (કાશી), અયોધ્યા, સિહપૂરી, ચંદ્રપુરી, કકિદિ, રત્નપુરીધુનાવા, લખનાર. કાનપુર, વગેરે સ્થળે યાત્રા કરી શિખરજી પધાર્યા. અને ત્યાં કલકત્તાના આવેલા સંઘની વિનંતિથી તે તરફ જવું થતાં સં. ૧૯૬૨ નું માસું કલકત્તામાં થયું, કલકત્તાથી ચોમાસા પછી સ ઘ સાથે ઉપાધ્યાયજી સહીત મુશિદાબાદ (મસુદાબાદ , થઈ અજીમગંજ આવતાં ત્યાં આચાર્યશ્રી વિજયકમળસૂરિ મળ્યા. અહીં બાબુ ધનપતસિંહ છ પાવેલ શાસ્ત્રો પહેરી તેના વાંચનને લાભ લીધે, અહીંથી ચં. પાપુરીને માટે સંઘ હાથી, મોટર, ગાડી, ઘોડા અને રેલવેના રીઝવર્ડ ડબા સાથે બાબુ તકથી નીકળતાં તેમાં પાદ વિહાર કરતાં ચંપાપુરીની યાત્રા કરી ઉપાધ્યાયજી સાથે ૧૯૬૩ નું ચોમાસું આગ્રામાં કર્યું, કે જે દરમિયાન ત્યાં ઉપાધ્યાયજીના Page #24 -------------------------------------------------------------------------- ________________ २० નામથી પાઠશાળા શેઠ ગુલાખચ’દજી મીડનલાલજી તરફથી ખેાલવામાં આવી. ત્યાંથી ચામાસુ` પૂર્ણ થતાં વિચરો દિલ્હી, અંબાલા, લુધીઆના, અમૃતસર, લાહાર થઇ ગુજરાનવાલા આવ્યા. અહીં મર્હુમ આચાર્યશ્રી વિજ્યાન દસૂરિશ્વર ( આત્મારામજી ) મહારાજની પાદુકાને પ્રતિક્ષા મહેાત્સવ થયા. આ પ્રસગે આચાર્યશ્રી વિજયકમળસૂરનુ” પણુ ત્યાં પધારવુ' થયું હતું, ધર્મના ઝઘડાનું આ વખતે ત્યાં પ્રમળ હતુ, અને તેમાં પણ તેજ વખતે અજ્ઞાન તિમિર ભાસ્કર પર લેનાતન ભઇ વચ્ચે મેટા ઝઘડા ઉભા થયા હતા. આ મબતમાં વાદ વિવાદ માટે મુનિશ્રી વલ્લભવિજયજી મહું રાજતું ગુજરાત, તરફના વિહારમાંથી પાછું ગુજર નવાલા આગવુ થતાં સવેને ત્યાંજ ચેામપુ સાથે રહેવા તક મળી તે તેથી તેમની સેવામાં તેએ પાતાના અભ્યાસ ઘણા આગળ વ ધારી શકયા. આ દરેક ચોમાસામાં ઉપાશ્ચાયશ્રીની તબીયત નાદુરસ્ત જણાતાં વ્યાખ્યાન તેમને વાંચવુ પડતું હતુ', તથા વલ્લભવિજયજી મહુારાજને પણુ પરિચયમાં તમતી શક્તિને માટે વધારે ઉંચા મત બધાયે હતે. આ લાંબી મુદતમાં ગુજરાત કાઠિ યાવાડમાંથી ત્રિનયવિજય મહારાજને હવે આ તરફ વિચરવા રજા આપવા માટે ઉપાધ્યાયજી તરફ પત્રા આવતા હાવાથી ગુજરાનવાલેથી વીહાર કરવા પછી અ`બ:લામાં ૫, દાનવિજયજી મહારજ મળ ાથી તે પછી ગુરૂ આજ્ઞાથી તે મા કેશરત્રિજયજી મહારાજ સાથે હસ્તિનાપૂર થઇ દિલ્હી ગયા. અહીંવૃદ્ધ મુનિ રાūનજિયજી બિમાર હેાવાથી તેમની ચકરીમાં રોકાવુ થયું તે તે દરમિયાન શધના આગ્રહુથી ગુરૂ આજ્ઞા મળતાં ત્યાં ચાતુર્માસ રહ્યા. Page #25 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહની શરૂઆત. while we live let us live. જીવવાનું સાર્થક કરી છે.” મહારાજને વાંચનને શોખ એટલે બધે છે કે વ્યાખ્યાન-ઉપદેશ ઉપરાંતને બની શકતો વખત વાંચનમાંજ પસાર થાય છે. આમ વાંચનમાં જે કંઈ તત્વ મળે તેને સંગ્રહ કરી ભવિષ્યની પ્રજા માટે સારે સંગ્રહ શોધી રાખવા તેમના હૃદયમાં દિલ્હીથી પ્રેરણા થઈ અને તે વખતથી તેમણે આ ગ્રંથ લખવાનું શરૂ કર્યું કે જેના પરિણામે સાત વર્ષના સતત્ પરિશ્રમના ફળ રૂપે સંગ્રહાએલ સાગર માદધીમાંથી એક લહરી તરીકે આ ગ્રંથ અત્યારે આપણે પ્રકાશમાં આવેલ જોઈ શક્યા છીએ દીલ્હીથી ચોમાસા પછી સિકંદરાબાદ (બુદેલખંડ) જતાં ત્યાં શેઠ જવાહર લાલ જેનીને જ્ઞાન ભંડાર જોવા તક મળવાથી તેને વ્યવસ્થામાં મુકી સૂચિપત્રાદિ કરવા સાથે ત્યાંથી કેટલાક નવા ગ્રંથે મળી શકયા. તે પછી વિચરી સં. ૧૯૬ નું ચામાસું ગુરૂ આજ્ઞાથે આગ્રામાં કર્યું. આગ્રામાં યાત્રાળુ બાને ઉતરવા સાધન ન હોવા થી મહારાજશ્રીના ઉપદેશથી ત્યાંના જેનેાએ મોટા ખર્ચે ધર્મશાળા બંધાવીને તે પછી તેમાં ગુરૂ ઉપદેશથી પાઠશાળા તથા લાયબ્રેરી ખેલવા માં આવેલ છે. એ માસા પછીના વિહારમાં જયપુર પહોંચતાં અડ્રાઈમહોત્સવાદી શુભ કાર્ય થવા પામેલ તે પછી કીસનગઢ જતાં અજમેરને સંધ આમંત્રણ કરવા આવવાથી ત્યાં પૂજાદિ ધ મરાધન થવા પછી અજમેર જતાં ગુરૂઆશા તથા સંધનાં આગ્રહથી ૧૯૬૦ નું ચોમાસું ત્યાં જ કર્યું. અને તે દરમિયાનમાં લેધી પાર્શ્વનાથ તથા મેડતાની યાત્રા કરી ત્યાંના ભંડાર ઉઘડાવી સુચીપત્રાદીની વ્યવસ્થા કરી. અજમેરથી એ માર પછીના વિહારમાં નયાશહેર (બાયાવર) થઈ જત આવતાં ત્યાંના દેરાસર તથા ઉપાશ્રયની હજારો રૂપિયાની જમીન વગેરેની ગેરવ્યવસ્થા હતી તે માટે ઉપદેશ દઈ સુધારો કરાવી, ત્યાંથી પાલી, રાણકપુરની પંચતીર્થ નાની તથા મેટી કરી, આબુજી થઈ પાલણપુર આવતાં ગુરૂઝાયા ૧૯૬૮ નું માસું ત્યાં કર્યું. આ વિહાર દરમિયાન મહારાજશ્રીને બે ભંડારે જોવાનું તથા સુત્ર અને અનેક ભાષા ગ્રંથને પરિચય થયું હતું. આટલા ઉપરથી આવા ગ્રંથમાં શું છે? તેના સ્મરણાર્થે જૈન ગ્રંથની ગાઈડની જરૂરીયાત જવાથી પાલણપુરના માસા દરમિયાન તે કામ હાથ ધર્યું. અને ત્યાજ પુરૂં કર્યું “ આ ગ્રંથ (જૈન ગ્રંથ ગાઈડ) ત્યાંનાજ વત્ની ગાંધી ચદુલાલ ભાઈચંદના સમરણાર્થે Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૨ તેમનાં વિધવા સ્ત્રી બાઈ મેતીની મદદથી અત્રેની આત્માનંદ સભા માત બહાર પડી ચુકેલ છે. અને જેના માટે જુદા જુદા પ્રશસાપત્ર બહાર આવ્યા છે. ચોમાસા પછી ત્યાંથી વિહાર કરી તારગાળ થઈ ઊંઝાના સંઘ સાથે કેશરીયાજીની યાત્રા કરી પછી ભોયણજી (મલ્લીનાથ) પાનસર, શખેશ્વર થઈ વઢવાણુકાંપ પધારતાં ત્યાં જાહેર ભાષણ કર્યું. ત્યાંથી લીંબડી આવતાં ત્યાં પણું ભક્તિથી પુર પ્રવેશ થવા સાથે જહેર ભાષણ કર્યું. કે જેમાં ત્યાંના ઠાકોર સાહેબ તથા ઢુંઢીયાના સ ધુ શ્રી નાગજી મુનિ, નાનચંદ મુનિ વગેરેએ તેમજ બંને ફિરકાના જૈન ભાઈઓએ ઉત્સાહથી ભાગ લીધો હતે. પછી ત્યાંથી રાણપુર, ચુડા, બોટાદ, વળા, પછેગામ થઈ પાલીતાણા પધાર્યા કે જે દરમિયાન ઉપરના સર્વ સ્થળે વજન મહોત્સવ અને જાહેર ભાષણથી અને ક ઉપકાર થયા હતા. મહારાજશ્રી પાલીતાણા પધારવાના ખબર કુંડલે થવાથી ત્યાંના સંઘે પ્રેમથી આમંત્રણ કર્યું ને ગુરૂ આજ્ઞા મેળવતાં ૧૯૬૯ નું ચોમાસું ત્યાં ઠર્યું. આ પ્રસંગે પાલીતાણેથી કુંડલે પધારતાં કુંડલાની ટોળી સામે આવી ગારીયાધાર, ભેસવડ, જુનાસાવર વગેરે સ્થળે પૂજા ભણવવાદિક ધમરાધન કયું હતું. આ વર્ષમાં કાઠીયાવાડ અને ખાસ કરી પાલીતાણા તથા કુંડલામાં અતિ વૃષ્ટિ થવાથી ત્યાં અને આસપાસનાં ગામમાં અનેક કુટુંબે પાયમાલ થયાં હતાં તેથી મહારાજશ્રોએ મુંબઈ વલ્લભ વિજયજી મહારાજ ઉપર પત્ર લખતાં મુંબઈના સંઘ મારફત તથા પાટ, પાલણપુર વગેરે તરફથી મળેલા લગભગ બે હજાર રૂપિયા નાના ગામે માં નુકશાનમાં આવેલ કુટુંબમાં ગુદાન રૂપે વહેંચાયા હતા. કુંડલાના માસા પછી ગીરનારજીની યાત્રા કરવા જતાં કુંડલાની ટેળી સાથે જઈ ધારગણ, ચલાળા, ધારી, ભાડેર વગેરે સ્થળે સ્વામીવાત્સલ્ય તથા પૂજા મહત્સવ કર્યો હતે અને તે પછી બગસરે જતાં ત્યાં પ્રવેશ મહોત્સવ, અ હાઈમહોત્સવ, સ્વામીવાત્સલ્યાદિ ધર્મ કાર્ય થયાં હતાં અને તેજ પ્રસંગે ઢુંઢીયા સંપ્રદાય ના તપસ્વીજી માણેકચંદજી સ્વામી તથા જેચંદ મુનિ ત્યાં હોવાથી તે સંઘમાં પણ એ સ્વામીવાત્સલ્ય થયાં હતાં. વળી તે પ્રસંગે બગસરામાં ધમરાધન માટે ઉપાશ્રય ન હોવાથી ઉપદેશ દેતાં દોશી મુરજી ભાભાની વિધવા બાઈ ગગલ તથા સંતક તરફથી ઉપાશ્રય માટે ગઠવણુ કરવામાં આવી હતી. તથા સંઘે દેરાસરજી કરવા જમીન લઈ તે માટે તૈયારી કરી હતી. ત્યાંથી વિહાર કરી અમરેલી જતાં ત્યાંના નાગનાથના વિશાળ ચેકમાં “ શુ દ્ધ ભાવના” એ વિષય ઉપર જાહેર ભાષણું આપ્યું હતું, ત્યાંથી માવજવા, ભેસાણ થઈને પિતાના જન્મસ્થાન છોડવડી ગયા હતા. મહારાજશ્રીના આ તરફના Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૩ વિહારમાં જૈનધર્મ માટે ઘણી જાગૃતિ થઈ હતી અને દરેક સ્થળે ત્રણ વખત વ્યા ખ્યાન, પૂજા, પ્રભાવના, સ્વામીવાત્સલ્યાદિ મહત્સવ થઈ રહ્યા હતા. છેડાડીમાં ત્રણ સ્વામીવાત્સલ્ય થયાં હતાં. અને જેતપુરથી પાછા તેડવા જનાર જીવાભાઈએ પ[ આ પ્રસંગે ગુરૂભક્તિ અને શાસન્ન ઉન્નતિમાં સ્વામીવાત્સલ્યાદિ કરી સારે ભાગ લીધું હતું. તેમજ માગમાં રેવન્યુ કમીશનર, વહીવટદારે વગેરે મંડળે પ્રતિબોધ માટે પ્રસંગ મેળવી આત્મહિત પ્રાપ્ત કર્યું હતું. એમાં એકંદર માવજીંજવેથી જુ નાગઢ સુધીના દરેક ગામથી શ્રાવક વર્ગ સાથે ચાલી ગીરનારજીની યાત્રા સંઘ સમુ દાય યુકત કરી હતી. આ પ્રસંગે માર્ગમાં રાણપુર તથા ખારચીયામાં દેરાસર તથા ઉપાશ્રય કરાવવા ગોઠવણ થઈ હતી અને ત્યાં જાહેર ભાષણ કરવામાં આવ્યાં હતાં. જ્યારે વડાળમાં અને સખપરમાં પૂજા, જાહેર ભાષણ વગેરે શાસન ઉન્નતિના કાર્ય થયાં હતાં. જુનાગઢ યાત્રા માટે રોકાયા દરમિયાન મહાવીર જયંતીનો પ્રસંગ આવતાં ચિત્ર સુદ ૧૩ના રોજ જયંતી ઉજવવામાં આવી હતી. જે પ્રસંગે મેટા મેળાવડામાં પ્રસિદ્ધવક્તાશ્રી ચરિત્રવિજયજી મહારાજે તથા તેઓશ્રીએ જય તો માટે ભાષણ કરી જયંતી તરફ લેકરૂચી ઉત્પન્ન કરી હતી. જુનાગઢથી માંગરોળ પધારતાં ત્યાં દીક્ષા મહોત્સવ તેમજ અડ્રાઇમહોત્સવના પ્રસંગ પસાર થવા પામ્યા હતા. દરમિયાન ચાતુર્માસ આવતાં ગુરૂ આજ્ઞાથી સં. ૧૯૭૦ નું ચાતુર્માસ માંગરોળ કર્યું. અને ચોમાસા દરમિયાન પણ ધર્મચય તે મજ જ્ઞાનગોષ્ટિ વિશેષ થવા સાથે એકત્ર થએલ સંગ્રહને પ્રકાશમાં લાવવા ત્યાંના સંઘને આગ્રહ થતાં તેને આ પ્રથમ ભાગ બહાર આવવા પામ્યું. ચાતુર્માસ પછી વિહાર કરતી વખતે તીર્થયાત્રાનો લાભ લેતાં સુધી સંઘ સાથે ગયે અને ત્યાં સ્વામીવાત્સલ્યાદિ થવા સાથે તીર્થની વ્યવસ્થા માટે કેટલીક યોજના દર્શાવી. આ પ્રસંગે વેરાવળથી પણ ત્યાં શંઘ આવેલ હતું તેથી મહારાજશ્રાને ત્યાં પધારવા વિનંતી કરી અને વેરાવળ તરફ પધાર્યા. આ પ્રસંગે માર્ગમાં ચેરવાડ-સાદરી વગેરે સ્થળે સ્વામીવાત્સલ્ય થયાં હતાં અને વેરાવળ જવાથી ત્યાં સમવસરણ તથા અઠાઈ મહેસૂવ થવા સાથે નીરાશ્રીતાશયની યોજના આવા પ્રસંગે અમલમાં મુકવામાં આવી તેમજ જમણ શુદ્ધિ માટે વ્યવસ્થા થઈ. વેરાવળ મહોત્સવ ક્રિયા શરૂ હતી તેટલામાં માંગળ દીક્ષા મહોત્સવને બીજા પ્રસંગ ઉપસ્થીત થતાં આમંત્રણથી ત્યાં જવું પડયું અને પછી ત્યાંથી વિહાર રાજકોટ તરફ આગળ શરૂ કર્યો. જ્યારે માર્ગમાં દરેક સ્થળે જાહેર ઉપદેશ શરૂ રાખવા ઉપરાંત ભાણવડમાં અઠ્ઠાઈ મહત્સવ થયે અને હમેશના જાહેર લેકચરમાં હિંદુ મુસલમાન સિ એક સરખા ઉત્સાહથી જોડાવા લાગ્યું. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૪ અનુક્રમે વિહાર આગળ વધતાં જામનગર પધારવુ થયુ' અને ગુરૂ આજ્ઞાથી સ. ૧૯૭૧ નુ ચામાસું ત્યાં થયું. જામનગર નજીકના વાગડપ્રદેશ કેળવણીમાં બહુ પછાત છે એમ મહારાજશ્રોના અનુભવમાં આવતાં તેઓશ્રીએ તે ભાગના કેળવણી ક્ષેત્રની ખીલવણી માટે સાનુકુળતા થવા માટે યોગ્ય ઉપદેશ આપવાથા ચેગ્ય હીલચાલ અને વ્યવસ્થા થઈ અને સ્થાનીક લાભ માટે હમેશના વ્યાખ્યાન ઉપરાંત દરેક અઠવાડીએ જાહેર લેકચર આપવાને શરૂ રાખ્યું કે જેથી જુદા જુદા પ્રસ`ગેએ જુદા જુદા વિષય પર લેકમત કેળવવાને કારણુ મળી શકયું. અને ચામાસા દરમિયાન મહાવીર જય'તી તેમ ગુરૂ આત્મારામજી જયંતી ઉજવી તે ધેારણુ કાયમ જળવાય તેવી યોજના કરી. ઉપરોકત જવન શ્રેણીથી જોઇ શકાય છે કે મહારાજશ્રોના નિત્ય અભ્યાસની પ્રથા અને સશેાધન પ્રકૃતિ ઉપકારક છે. વળી નિયમ, મનિગ્રહ અને તે લુ પતાના ત્યાગથી તપસ્વી ભાવના પણ વદનિય છે. તેમજ સત્યશેાધક ગૃહસ્થ વૃતિ સાથે નમ્રતાના સદ્ગુણુથી જોવાતી ગુરૂભક્તિ પણ આદરણીય છે, અને જેના પરી ણામે ગુરૂ શ્રી ઉપાધ્યાય વીરવીજયજી મહારાજના નામ સ્મરણે સાથે અજ્ઞા ધારક વૃત્તિ સર્વદા જળવાયેલ એવાય શકે છે. પ્રકાશક. Page #29 --------------------------------------------------------------------------  Page #30 -------------------------------------------------------------------------- ________________ . . . . શેડ મકનજી કાનજી—માંગરોળ, Page #31 -------------------------------------------------------------------------- ________________ શેઠ મકનજી કાનજીનું જીવન ચરિત્ર. જીવન ચરિત્રના ઉદ્દેશ यस्मिन्जीवन्ति बहवः सतु जीवति काकोपि किं न करूतु चंच्चा स्वोदरपूरणम् જેના આશ્રયથી ધણુા જીવે છે, તેજ જીવતા છે તેમ જાણવું, કારણકે પેાતાનુ પેટ તે શું કાગડા પણુ ચાંચથી નથી ભરતા ? જગમાં જન્મ ધરવી શુદ્ધ અન્તઃકરવાળી મનુષ્ય વ્યક્તિઓના જીવન વૃત્તાન્ત ઉપરથી જનસમાજને ધડે લેવાનું પ્રાપ્ત થાય છે કેમકે તેથી મનુષ્ય પેાતાની જીંદગીમાં આવી પડતા સુખદુઃખાથી પ્રસન્નાપ્રસન્ન ન થતાં પેાતાની જીંદગીને ઉત્તમ રીતે નિભાવી છે. મતલખકે સજ્જનાના વૃત્તાન્તની રૂપરેખા તે ખરેખર મનુષ્યના જીવનને ઉપયેગી થઇ પડે છે. જન્મ પ્રસંગ. આ ગ્રંથને પ્રકાશમાં લાવવાના વિચારને મૂળ પુષ્ટિ આપીને જ્ઞાનમાં કર્તાની ઇચ્છા પ્રમાણે બુક ૧૨૫ વાપરવા અને ૨૫ સ્વીકારી છપાએલ જોવાની હાંશ દર્શા વનાર શેઠ મકનજીભાઇનેા જન્મ સૌરાષ્ટ્ર દેશમાં આવેલા શ્રી માંગરાલ શહેરમાં નિવાસ કરતા શેઠ કાનજીનાં ધર્મપત્ની ખાઈ આણંદની કુક્ષિશ્રી વિક્રમ સંવત્ ૧૯૨૧ ના ભાદ્રપદ શુદિ ૧ના રાજ થયે હતેા. તેરા હજી તે સ્કુલમાં જોડાવાને ચેગ્ય સાત વર્ષની ઉંમરે પડેાંચ્યા, તેટલામાં તેમના પિતા કે જે દેશકાળને અનુસરતી નિશાળમાં વ્યાપારપયેગી આવરા ખાતાવહીના પાકા નામાને લગતા અભ્યાસ કરી મુંબઇમાં શેઠ મથુરાદાસ રવજીની એડ્ડીસમાં મેતાગીરીની નેકરી કરી પેાતાન આખરૂ સારી જમાવી રહ્યા હતા તે ત્રીશ વર્ષની ભરયુવાન વયે સં, ૧૯૨૮ ના આષાઢ સુટ્ટી ૧ ના રાજ ગુજરી ગયા. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ન પતિના સ્ત્રવાસ સમયે આણુ દબાઇની ઉમ્મર નાની હાવા સાથે આશ્વાસન તરીકે મકનજીભાઇ એકજ પુત્રરત્ન હતું. તેની ઉમ્મર બાળક હતી તેથી પતિ વિ યેાગની ચિંતા સાથે પુત્રરક્ષણના ભાર પણ તેમના શિરે આવી પડયા, છતાં આવે પ્રસગે ધૈર્યને ન ખાઇ દેતાં પુત્રને કેલવણીના મંદિરમાં મેાકલી દીધા અને ઘરમાં પણ પાતે વિનય, વિવેક તેમજ ધમ સંબન્ધી ઉપદેશ આપી ઉત્તમ ગુણેાનું ખીજ રાપવા લાગ્યાં. મકનજી શેઠ આમ સાત વર્ષની ઉંમરે દેશી સ્કુલમાં દાખલ થઈ ૫ વર્ષોમાં એટલે ૧૨ વષઁની ઉમર થતાં તે વખતે ચાલતા અભ્યાસની છેલ્લી પરિસ્થિતિ પામ્યા. એટલે નામા લેખા વગેરેનુ ઉત્તમ વ્યાપાર પયેગી શિક્ષણુ પ્રાપ્ત કર્યું અને પ્રસંગે પ્રસંગે આવતા ધાર્મિક ઉત્સવામાં પેાતાના પુત્રને માતુશ્રીએ ધર્મ કાર્યોંમાં જોડી તેને ધશ્રધા પણ ઘણી સારી છાપ બેસાડી. સામાન્ય સ્થિતિ વચ્ચે ઘર કા ભાર ઉપાડી નિર્વાહની વ્યવસ્થા કરવા સાથે પુત્રને ભણાવવાની સગવડ તૈયાર રાખવામાં આણુદખાઈને અનેક પ્રકારે સકડામણુ માંથી પસાર થવું પડયું', પણ મકનજીભાઇની ઉમર બાર વર્ષની થતાં માતાના આ પરિશ્રમના બદલે તાકીદે વાળી દેવા તેમને તીવ્ર ઇચ્છા થઇ આવી; આ વખતે દેશમાં ઘરખર્ચ નભી શકે તેવી નાકરી કે ભવિષ્યના ઉદયની આશા ન હતી, તેમ સ્વતંત્ર ધંધા માટે જોઇતી સગવડ ન હતી; તેથી આટલી નાની ઉમરે નાકરી અર્થે મુખઇ ગયા, ત્યાં જતાં પ્રથમ જમવા રહેવા ઉપરાંત અઢી રૂપૈયાના માસિક પગારથી શેઠ સુન્દર જી ખીમજીને ત્યાં નાકરી મળી, જે સ્વીકારી. આ પ્રમાણે એ વ ( સ`. ૧૯૩૩ સુધી ) નેાકરી કરવા પછી બીજે ઠેકાણે માસિ . છ રૂપૈઆના પગારથી દાખલ થયા, ત્યાં બે વર્ષ રહેવા પછી સં. ૧૯૩૬ની સાલમાં ત્રીજે ઠેકાણે માસિક રૂા. ૧૧ના પગારથી દાખલ થયા. કે જ્યાં આઠ વર્ષ સુધી એટલે સ. ૧૯૪૪ ની સાલ સુધી રહ્યા. દરમિયાન માતાને ભાર આ થયા કેમકે શેઠના લગ્ન ખાઈ ઠુમકેારની સાથે થયાં, તેમને સ. ૧૯૪૪ની સાલમાં એક પુત્રને! જન્મ થયેા. પરન્તુ કર્યું સગે તે પુત્ર ખાળવયમાં જ મરણુ શરણ થયા અને તે પછી અત્યાર સુધી સ ́તતી સુખ માટે તેઓ એનસીમ રહેલા છે, કે જે ખામી તે ધમ પ્રેમથી સતાખે છે. સ્થીતિનું પરાવર્તન. શેઠશ્રીની નીતિ નિપુણતાની સાથે વ્યાપારમાં કાર્યકુશળતા વ્યાપારીઓની સૃષ્ટિમાં તરવા લાગ્યાં તેથી શેઠ વનરાવન પુરૂષાત્તમે તેમને સ્વતંત્ર દુકાન કરવા પ્રેરણા કરી, એટલું જ નહિ પણ તે માટેની મદદ કરવા ઈચ્છા બતાવી. આ પ્રમાણે તેમની ડાંસને પુષ્ટિ મળતાં સ. ૧૯૪૫ ના કાર્તિક માસમાં શેઠશ્રીએ મુખઇમાં કાપડની દુકાન ખેાલી અને તેમાં વચન આપનારની મુડી મળવા પૂર્વે પેાતાના વગવસીલામાંથી રૂા. ૨૦૦૦૦) ના માલ ભચે એટલે મદદ આપવાનું કહેનારે Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૮ કે જે પ્રમાણે ૧૯૭૦માં તેમના તરફથી થએલ દીક્ષા મહોત્સવ પ્રસંગે માંગરોળની પિતાની દુકાને ચોરી થવાના સમાચાર મળવા છતાં તે વાતથી ઉગ ન લાવતાં કંઈ જ ન બન્યું હોય તેમ વાતને દાબી દેવામાં આવી અને મહત્સવ પ્રસંગને વધારે હસથી દીપાવ્યો. શેઠ મકનજીભાઈના જીવનના કાર્યોની આટલી ટુંક રૂપરેખા દર્શા. વવાથી અનેક ઉછરતા ઉત્સાહી વ્યક્તિગણમાં તે માનનિય થશે તેમ ધારતાં ઈચ્છીશું કે આવા અનેક પ્રસંગો સાથે તેમનું જીવન વિશેષ ઉજવળ બનતું રહો ! પ્રકાશક, Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૭. રૂા. ૮૦૦) દુકાન માંડયા બાદ ૬ માસે આપ્યા. જ્યારે પિતાની ચાલાકીથી જથાબબ્ધ માલ ભરી વ્યાપાર કરવા માંડે. એક વર્ષના વ્યાપારમાં સારો લાભ થવાથી સં. ૧૯૪૬ માં બીજી દુકાન અને સં. ૧૯૪૮ ની સાલમાં ત્રીજી દુકાન ચલાવવી શરૂ કરીને ત્રણે દુકાને ૧૨ નેકરની મદદથી પિતે ચલાવવા માંડી. જેથી વ્યાપારી લેકમાં અને જ્ઞાતિમાં પોતે પ્રસિદ્ધિમાં આ વ્યા. સંતેષ એજ પરમ સુખ છે” એ ન્યાયે શેઠ શ્રી ત્રણ દુકાન ખેલવા પછી લક્ષ્મી દેવીની કૃપા પ્રાપ્ત કરી શકયા. પરંતુ તે સાથે જે વ્યવસાય વધી પડયે તે આત્મકલ્યાણના હેતુમાં વિદતરૂપ થતે જણાય, તેથી મળેલ અનુકુળતાથી સંતોષ માનવાનું ધારી વ્યાપારને હદમાં રાખીને દેશમાં રહેવા સાથે આત્મસાધન કરવા. ને વિચાર કર્યો અને તે માટે સં. ૧૯૫૩ની સાલમાં ત્રીજી દુકાન બન્ધ કરી બે દુકાનથી વ્યાપાર કરે શરૂ રાખે. અને–પિત–પિતાના ધર્મપત્ની તથા માતુશ્રી સાથે દેશમાં (માંગરોળમાં) આવ્યા કે પુત્રના ઉદયથી શાંત થતાં તેમનાં માને ફાગણ વદિ ૧૫ ને દિવસે સ્વર્ગવાસ થયેલ. ત્યારબાદ શેઠના શરીરની તંદુરસ્તી પણ જોઈએ તેવી ન રહેવાથી સં. ૧૯૬૦ની સાલમાં મુમ્બઇમાં એક દુકાન ચલાવવી શરૂ રાખી (જે આજ પર્યન્ત ચાલુ રહી છે) અને પોતે સં. ૧૯૬૦ની સાલથી પિતાના ધર્મપત્ની સાથે પોતાના જન્મસ્થાન માંગરોળમાં જ હમેશાં રહેવાનું યેગ્યા ધારી આનન્દમાં પિતાના દિવસે નિર્ગમન કરે છે. ધાર્મિક કાર્યો ધર્મના શુભ કાર્યોમાં શેઠ મકનજીભાઈ પિતાની ઉન્નતિ સાથે વધારે પ્રમાણુ માં ભાગ લેતા રહ્યા છે. પરંતુ મોટા ભાગે તેઓ ખાનગી સખાવત કરવાને વધારે પસંદ કરે છે. તે પણ ખાસ કરીને પર્યુષણ પર્વ અને મહેવાદિ પ્રસંગમાં આગળ પડતે ખર્ચ દરવર્ષે કરતા જોવાય છે. આ ઉપરાંત સં. ૧૯૬૮ની સાલમાં તેમનાં ધર્મપત્ની બાઈ હેમકે રે વષીતપ કર્યું હતું. તેના ઉજમણામાં રૂા. ૩૦૦૦) થી વધારે દ્રવ્યનો સદુપયેગ કર્યો હતોઆ સિવાય મુનિઓને પ્રવજર્યા વગેરે ધા. મિક કાર્યોમાં પિતે અગ્ર ભાગ લેતા આવ્યા છે. એટલું જ નહિ પરંતુ પિતે મેળવેલી ઘણી સંપત્તિમાંથી માત્ર રૂ. ૨૫૦૦૦) પિતા પાસે રાખી બાકીના ધનને સદુપયોગ કરી દીધું છે. અને પિતાની પાસેના દ્રવ્યમાંથી પણ ધાર્મિક કાર્યોમાં જ ખર્ચ કરવાની ઉત્કંઠા ધરાવતા રહ્યા છે. આ ઉપ મત માંગ રેળ પાંજરાપોળ ખાતાના મુંબઈમાં રહેલા વહીવટના ત્રસ્ટી તરીકે તથા માંગરોળના દેરાસરજીના આભૂષણે વગેરે દ્રવ્યના સ રક્ષક (રેઝરર) તરીકે ઉત્સાહથી કાર્ય બજાવતા રહ્યા છે. આવા શુભ કાર્યોમાં તેઓનું ચિત્ત એટલું તે પ્રેમથી જેડાએલ રહે છે કે તેવા સંજોગોમાં વ્યવહાર મેહને તેઓ મેટા ભાગે વીસરી જાય છે, Page #35 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત. :0; સાહિત્યના માટે આપણા દેશ-આપણી આર્ય પ્રજા અને ખાસ કરીને જૈન પ્રજા એટલાં તે મગરૂર છે, કે નૈતિક ભાવનાની પરીપાટીએ અત્યાર સુધીમાં કાઈ પણ દેશ કે ધનુ' સાહિત્ય તેની હરીફાઇ કરી શકેલ નથી. મતલખ કે વર્તમાન સમયમાં પ્રવતા શાસન નાયક શ્રી ચમ તિર્થંકર વીર પરમાત્માથી લઈને અત્યાર સુધીમાં સેકડે. આચાય -પડિત-સાક્ષરા અને સમદ્ સંશોધકેાએ મળીને જૈન પ્રજા માટે સાહિત્યને જે વારસા મુકયા છે તે અગમ્ય અને અલૈાકિક સ`કલનાથી ગુથાએલ હેાવા સાથે એટલે તા વિશાળ છે કે આ અમૂલ્ય સમૃદ્ધિના વિસ્તારનુ નામ માત્રથી પણ સપૂર્ગુ દિગ્દર્શન કરાવી શકાયું નથી. આર્ય સમાજ માટે, હેા કે સામાન્ય દેશની પ્રવૃત્તિમાં નૈતિક ભાવનાને પા ષવાને પણ વિક્રમ—ભેજ આદિ રાજવંશીએએ સાહિત્યનુ મહુ વિશાળ ભાવના થી પાષણ કર્યુ હતુ. અને આવા રાજ્યાશ્રિત શાંત જમાનામાં સામાન્યપયાગી ઉચ્ચ કેાટીનું સાહિત્ય અહુ સારી રીતે ખેડાઇ શકયું હતું. આ પ્રમાણે ઉપલક ષ્ટિથી જોઈશું તે પણ સહેજ ભાસ થશે કે આપણી દૃષ્ટિ સન્મુખ વાતે સાહિત્યના ભડાળ એટલે તા વિશાળ છે કે આ સર્વ દેશીય અમૃત ઝરણાનું પાન કરી લેવાની લાલસા આયુષ્યના ક્ષેત્ર પ્રમાણમાં દુ:સાધ્ય છે. બીજી તરફથી વિચાર કરતાં વમાન સમયમાં આજીવિકાના ફાંફાંમાં અગર તે લક્ષ્મીના વિશેષ મેાહુમાં ગરીબ અને શ્રીમત સૈ! એક સરખા ભાવથી એકાકાર થઇ જતાં ન્ય હારિક પ્રવૃત્તિનું સામ્રાજ્ય એટલુ' તેા જામી ગયુ છે કે આવા અમુલ્ય ખજાનાના લાભ લેવા અગર તેમ નહિં તે તપાસવા અને જાળવવા જેટલા પણ અવકાશના અભાવ મોટા ભાગ ખતાવતા જોવાય છે. આ પ્રમાણે છતે સાધને સંકડામણુ ભેળવાતા પ્રસંગમાં કિંમતી સાહિત્યનુ દેહિન કરી આવા સશેાધનના સગ્રહવડે જનસમાજને સતાષવા અને અલ્પાવકાશે પણ વિશેષ લાભ મેળવી શકાય તેા હેતુથી જૈન કે જૈનેતર કોઈ પણ સમાજના નૈતિક તવેાના વિશાળ સંગ્રહુ મહારાજ શ્રી વિનયવિજયજી એકત્ર કરે છે તેવુ' જા વામાં આવતાં તે બહેાળા સગ્રહ પૈકી એક સુત્ર ટીકા સહુ બે વર્ષ પૂર્વે મારા તરફથી પ્રગટ થએલ · જૈન દર્શન ” નામના ગ્રંથમાં બહાર મૂકવામાં આવ્યુ હતુ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૦ અને તે પછીના ટુંક વખતમાં આ સંશાધન તરફ લોકલાગણુએ ધારવા કરતાં પણ વધારે પ્રેમ દર્શાવેલ જોઈ તેવા સંગ્રહમાંથી એક ભાગ જનસમાજના ઉપગાર્થે પ્રકાશમાં લાવવાને આ તક હાથ ધરી છે. જનસમાજની લાગણીમાં નૈતિક ભાવ રેડી તેને ઉચ્ચકેટીએ કેળવવાનું કાર્ય જેમ લેખકોનું છે તેમ વક્તાઓને પણ તેમાં સારે હિસ્સો છે. નહિ લખી વાંચી શકનાર વર્ગને પણ માનુષિ ફરજોનું ભાન કરાવવા માટે આ વક્તા વર્ગ પ્રથમ દરજે ઉપકારક છે તેમ કહેવું ખોટું નથી. આવા વક્તાઓને માટે કેઈ વિષય ઉપર બેલતાં તે વિષયના પ્રમાણુ ભૂત સિદ્ધાંત અને દષ્ટાંતેને જેમ વિશેષ અનુભવ હોય તેમ પોતાના ચર્ચવાના વિષયને વધારે સુઘટીત રીતે પોષી સારી અસર કરી શકે છે તેથી તેમના ઉપગાથે આ સાહિત્યસંગ્રહમાં દરેક વિષય સાથે તેને ઘટતા લૈકિક દષ્ટાંતે તથા સામાન્ય પદ્યો પણ જોડવામાં આવ્યાં છે. આ ગ્રંથમાં ધર્મનાં નૈિતિક અને આત્મશકિત દર્શક તને સંગ્રહ કરેલ હેવાથી જેમ હિંદુધર્મના ષ દર્શન (છ દર્શન) કહેવાય છે તેમ આ પ્રથમ ભાગમાં છ પરિચછેદ રાખવામાં આવ્યા છે અને તેવા દરેક પરિચ્છેદને પેટા અધિકારથી અલંકૃત કરવામાં આવેલ છે. આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રથમ દેવ ગુરૂ અને ધર્મના સ્વરૂપને ઓળખ વા જરૂર છે તેથી આ ગ્રંથમાં ખાસ કરી આ ત્રીપુટી વિષયક ઊંડાણમાં અભ્યાસ થઈ શકે તે માટે ખાસ કાળજી રાખી પછીજ આત્મસ્વરૂપને અભ્યાસ કરાવવામાં આવેલ છે. અને તેવા હેતુથી ગ્રંથની સંકલનાને કમ તેજ ધરણે રાખવામાં આવેલ છે તેમાં નીચેની ટુંકી હકીકતથી જણાઈ આવશે. અગાઉ જણાવેલ છે તેમ ગ્રંથમાં જેલા છ પરિચ્છેદ પિકી પ્રથમ પરિછેદમાં બાર અધિકાર રાખવામાં આવ્યા છે. જેમાં શરૂઆતમાં મંગળાચરણ-સ્તુતિ કરતાં શાસન નાયક અહંત પ્રભુ અને તે પછી સીદ્ધના સ્વરૂપને ઓળખાવી તેમની સ્તુતિ કરવા સાથે અષ્ટ પ્રકારે પૂજા કરવાની ઉચ્ચભાવના અને લાગણી છતાં તેના વિધિવિધાન તથા હેતુ સમજવાની ગેરહાજરીથી ફળની પ્રાપ્તિ દુર્લભ થઈ પડે છે, તેવા પ્રસંગમાં પ્રદક્ષિણાદિ ક્રિયા અને પુષ્પાદિ દ્રવ્યપૂજા તેમજ ભાવનાદિ ભાવપૂજા-અર્ચા કિયા સહવર્તમાન દર્શાવી પૂજાના વિષયને બહુ ફુટ કરવામાં આવેલ છે. એટલું જ નહિ પણ ક્રિયા સેવનથી આત્મા નિર્મળ થતાં એટલે ગુણશ્રેણીએ ચઢવા પછી દ્રવ્ય પૂજનના અવલંબન પર (સાધુ અવસ્થામાં) ભાવપૂજાથી જે ભક્તિ કરવાની છે, તે સર્વ કેઈને વિશેષ આવશ્યક હાયને તે ખાસ વિસ્તારથી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તથા તે સાથે પ્રભુભક્તિ માટે પુષ્પ ઉપરાંત વસ્ત્રાભરણ, ધૂપ, દિપ, ઘંટનાદ આરતી આદિ સાધન વડે થતી ભાવના તેમજ નૃત્યાદિ ઉલ્હાસના નિત્ય કર્મ, હેતુ તથા ક્રિયા સાથે સમજાવવા યત્ન થયે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ત્યારબાદ આરાધનના સ`બ'ધે ખેલતાં સતત્વના સારરૂપ મહામત્ર નાકારના સ્વરૂપને બહુ વિસ્તારથી સમજાવવામાં આવેલ છે, તેમજ તિર્થાધિરાજ સિદ્ધાચળ મહાસ્યને ટુંકમાં દાખલ કરવામાં આવેલ છે. અવલ`બન ક્રિયા સાથે કમ નિજ રાથે મનમટને અંકુશમાં રાખવા તપશ્ચર્યા એ મુખ્ય સાધન છે. આ હેતુથી ત્યારબાદ તપશ્ચર્યાંના સ્વરૂપને સમજાવી તેના માટે ઉઝમણા (ઉદ્યાપના )આદિ થતી ક્રિયાએની આવશ્યકતા હેતુ પુરઃસર સમજાવવાને પણ ખાસ યત્ન કર્યાં છે. ભક્તિ અને ઉપાસના અથે ઉપરોકત વિષયેા ચર્ચવા પછી સ ક્રિયા ક ના અવલ’બનરૂપ દેવના સ્વરૂપને આળખાવવાને ખાસ વિસ્તારથી લખાએલ છે, જેમાં કોઈ પણ ધર્મ માટે સુદેવના લક્ષણુ શુ છે તે સમજાવવાને ખાસ પ્રયત્ન કર્યાં છે. કે જેમ કરતાં દેવ તરીકે કયા અઢાર દોષો ત્યાજય છે. અને કયા ચા ત્રીશ અતિષયે તેમની ચાગ્યતા દર્શાવે છે, તે વિસ્તારથી જણાવી તેવા સંગુણ સંપન્ન કોઇ પણુ દેવને દેવ તરીકે સ્વીકારવા ભલામણુ કરવામાં આવી છે. એટલુ' જ નહિ પણ તેવા સવ॰ ગુા વિભૂષિત અર્હત પ્રભુને ઓળખાવતાં મનુષ્ય કાટીમાંથી તિર્થંકર પદ પ્રાપ્ત કરવાના પ્રસંગે તેમના જન્મ ક્રિક્ષા અને કેવલ્પ તેમજ નિર્વાણુ મહીમાના સ્વરૂપને સમજાવવા સાથે કૈવલ્યાવસ્થાની પ્રાપ્તિ માટે મનુષ્ય કયા ધેારણે અધિકાર પ્રાપ્ત કરી શકે તે સમજાવી દેવના સ્વરૂપનું ભાન કરાવતાં પ્રથમ પરિચ્છેદ પૂર્ણ કરવામાં આવ્યેા છે. બીજા પરિચ્છેદમાં ગુરૂના સ્વરૂપને ઓળખાવવાને યત્ન થયેા છે. અને તે માટે અઢાર અધિકારા રાખેલ છે, જેમાં પ્રથમ સુસાધુના લક્ષણ અને આચરણની એળખ આપી, ધર્મભેદ વિના સાધુ તરીકેની લાયકાત ધરાવતા જીગનને નિર્મળ સ્વરૂપમાં સમજાવવાને બહુ ફ્રુટ રીતે પ્રયત્ન કર્યાં છે. અને તે સાથે સાધુ ધર્મના મુખ્ય લક્ષણા સ્થિરતા-સતાષ-નિરાબાધપણુ' ( લેભ અને મમત્વના ત્યાગ ) નિસ્પૃહતા ( માહુ અને માયાના ત્યાગ ) અને નિર્ભય અવસ્થાના સ્વરૂપને સમજાવી સાધુ જીવનનું તત્વદ્રષ્ટિ તરફ પ્રયાણુ કરાવી, તે સ્થિતિ વચ્ચે તેમને સ સમૃદ્ધિ ( દેવઅપવર્ગ સુખ ) સહજ પ્રાપ્ત થવાની શાસ્ત્રાધારે ખાત્રી કરી આપી છે. આટલી ઉચ્ચ કક્ષાએ સાધુ જીવનને મુકવા પછી તેમની ગુરૂ તરીકેની ચેાગ્ય તા સમજાવવા સાથે તેમના આત્મજ્ઞાનની મહત્તા વર્ણવી છે. અને તે સાથે ગુરૂસ્તુ. તિ કરી ગુરૂ આવશ્યક્તા પુરવાર કરતાં સાધુ તરીકેની લાયકાતના મુખ્ય ગુણ સરલતા તેમજ સત્યવક્તાપણા માટે વીસ્તારથી અનુભવ કરાવ્યા છે, આગળ વધતાં વદનિય ગુરૂવર્યાં પેાતાની પાછળ યેાગ્ય વારસે ( શિષ્ય સ*પ્રદાય ) કેવી કુશાગ્ર બુદ્ધિથી સાધી તૈયાર કરી શકે છે તે દર્શાવતાં શિષ્યને હિતખેાધના શિક્ષાસુત્ર આપી વિષયને વધારે વિકાસ આપ્યા છે, અને તેમાં સ્વામી Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૨ વિવેકાનંદના શિપદેશના ઉપયોગી ભાગને પણ ખાસ ઉમેરવામાં આવ્યો છે એટલું જ નહિ પણ છેવટ બ્રાહાણગુરૂ, બ્રહ્મચારી–પતિ વગેરે સર્વ દેશિય ગુરૂ લક્ષ ને પરીચય કરાવી વિષયને સર્વ પક્ષે વિશાળ અને ગુરૂ પીછાણ માટે ઉપયોગી થઈ પડે તે માટે ખાસ નિઃપક્ષ કાળજી રાખવામાં આવી છે. ત્રીજા દિમાં દિક્ષિત નહિ તેવા સુજન (સંસાર વ્યવહારમાં રહેલા સાધુ) ના લક્ષણ દર્શાવી સંસારી તરીકે પણ સાધુ જીવન કેવી રીતે પસાર કરી શકાય તે બતાવવામાં આવેલ છે. જેમાં સજજન પુરૂના ગુણને અનેક ઉચ્ચ પગથીપર દર્શાવવા સાથે તેમના કાર્યના માર્ગમાં કંટકરૂપ દુર્જનના લક્ષણ અને અધર્માચરણે સમજાવી તેથી ચેતવા તેમજ તેમના તેવા સ્વાભાવિક વર્તન માટે દયા ખાવાને સૂચવી વ્યવહારમાં વસતા વર્ગને સુજન દુજનના રીત રીવાજ અને વર્તનનો ઉડો અભ્યાસ કરાવવા સાથે સજજનતામાં પ્રવેશ કરાવવા પ્રેર કરી છે; એટલું જ નહિ પણ છેવટે સત્સંગતિના લાભ દર્શાવી દષ્ટાંતો સાથે સત સમાગમની મહત્તા સુદઢ કરવામાં આવી છે. ચેથા પરિચમાં કુસાધુ યાને દુર્જનના દુર્લક્ષણેને વિસ્તારથી દર્શાવી તે. નાથી બચવા અને બચાવવાને શિપદેશ આપી વૈરાગ્ય વૃત્તિ પ્રાપ્ત કરવાને શાઍક્ત પદ્ધતિથી મુનિકર્તવ્ય સમજાવતાં સાધુનું પાંચ પ્રકારનું વાધાય સ્વરૂપ, પાં ; ચ સમિતિ અને ત્રણું ગુપ્તિના ભેદ, બાહ્ય અને અત્યંતર તપના ભેદ, વિકારનું સ્વરૂપ, તેને જીતવાના માર્ગ, બાવીશ પાસડેના ભેદ તથા તે સહવાની આવશ્યક્તા તેમજ અઢાર હજાર શીલાંગ ધારણ કરવાના માર્ગને વિસ્તારથી બતાવેલ છે અને તેનું સેવન કરવા ભલામણ કરવા પછી આઠ સિદ્ધિની પ્રાપ્તિના માર્ગ અને સિદ્ધિના ક્ષેત્રોથી વાકેફ કરવામાં આવેલ છે. ઉપરોકત હકીકતના અનુભવ પછી પણ કદાચ કઈ વ્યક્તિ દવે કુસાધુ યાને દુર્જનના નિત્ય પરિચયથી કુસંસ્કાર પમી ઉત્કર્ષના શિક્ષા સુત્રને ન અનુસરી શકવાથી અર્ધદગ્ય સ્થીતિમાં આવી અટકે તેમના હિતાર્થે તેવી વ્યકિતનાં સ્વરૂપને સમજાવી આત્મનિંદા કરાવી લઘુતામાં ખેંચવા યત્ન કર્યો છે, કે જેના અવલોકનથી તેઓ સહજ ઉદ્ધરી શકે. સદર અધિકારોમાં સાધુ વર્ગને ઉદેશી લખવા પછી ગુરૂ અને ગૃહસ્થના ભેદને સમજાવી ગૃહસ્થાશ્રમ ભેગવતા સમુદાયમાં જોવાતા કુવકતાને ઓળખાવવા સાથે તેના ઉત્સુત્ર વકતવ્ય, આજ્ઞાભંગ પ્રકૃતિ તેમજ કિયાથી હિત વૃતિને ખુલ્લાં પાડ તેવા કુબ્રાહ્મણના લક્ષણને પશુ દશાવવામાં આવ્યાં છે, અને તેમને ઉદ્ધાર માટે યોગ્ય ઉપકારી સાધન છતાં તેમની અધમ પ્રકૃતિમાં રહેલી વકભાવના તથા ત્ર; ભંગાણું કેટલે અંશે હોય છે, તે બતાવ્યું છે. પાંચમા પરિચ્છેદમાં દુર્જનને અનેક પ્રકારે બોધ આપવા છતાં જેમની પ્રકૃ જ ઝડ વક્ર છે, તેવા અભવિ આત્માના સ્વરૂપને ઓળખાવી તેમનામાં રહેલ દલ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૩ Uર્તતા, કૃશતા, શત્રુભાવ, વિધ્ર સંતે.ષ વૃત્તિ વગેરેનું ભાન કરાવવા પછી તેવા મીથી બચવા માટે કુસંગતિના દુષ્કળ દર્શાવવામાં આવેલ છે. અને તે રીતે ભવિ માત્માને આત્મજ્ઞાનને અભ્યાસ કરાવવા પૂર્વે તેમને અભવિથી નિરાળા કરવામાં બાવ્યા છે. - છઠા પરિચ્છેદમાં ધર્મના કવરૂપને દર્શાવવામાં આવેલ છે, જેમાં સામાન્ય દૃષ્ટિ થિી ધમની પરીક્ષા કરાવી ધર્માચરણનું ફળ દઈત સાથે બતાવવા પછી ધર્મની થયાદ્ધદ શૈલીને સમજાવી ધમધર્મના ભેદ દર્શાવતાં ધર્મ ભાવનાને સુદઢ કરી છે. છે ત્યારબાદ ધર્મારાધન માટે તીર્થ ગૌર અને તેના સેવનનો વિધિ ફળ સાથે દિષ્ટાંત પુર:સર સમજાવતાં સંઘનું ગૌરવ અને તેની ભકિતના માર્ગ તેમજ મહાભ્ય બતાવેલ છે, અને એ વસ્તુ પ્રાપ્ત કરાવવા પછી શ્રાવક તરીકેની એગ્યતા પ્રાપ્ત થએલી જાણી શ્રાવકના ૨૧ ગુણ અને નિત્યકર્મ વિસ્તારથી આપેલ છે. છેવટે શાઆધ્યયનની આવશ્યકતા તેમજ તેના લાભ દર્શાવવા સાથે પરાધ નના હેતુ જણાવી દ્રવ્યશુદ્ધિ અને ભાવશુદ્ધિ વડે આત્માના મૂળ સ્વરૂપને ઓળખવેલ છે તથા તેની પુષ્ટિમાં આત્મસત્તાનું દિગ્દર્શન કરાવવા સાથે આત્મપ્રકાશન અનુભવ કરાવતાં અમભવ્યતા દર્શાવી અંતે આત્મસિદ્ધિના પરમ પદને સાધ્ય કરવાન શીબીંદુએ લઈ આવી આ પ્રથમ ભાગ પૂર્ણ કરવાં ઉપસંહારથી મનુષ્ય પ્રકૃતિ અને વૃત્તિનું બળ બતાવી દરેક મનુષ્ય કેવી રીતે મેક્ષનો અધિકારી થઈ શકે છે તે ખુલ્લું બતાવી આપેલ છે. દરેક પરિછેદ અને તેના આધારે તેમજ પિટા અધિકારો માં ચર્ચાતા વિષથને બની શકતા યતને તટસ્થ વૃતિથી રકુટ કરવામાં આવ્યા છે અને તેથી કંઈ પણું હકીકત માટે કઈ પણ ગ્ય પ્રમાણ લેવામાં ધર્મ કે વ્યકિતને ભેદ રાખવામાં આવ્યું નથી. આવા સંજોગોમાં કેઈ સ્થળે જૈનેત્તર દષ્ટિએ અસંબંધ ભાસતું હોય તે તે જૈન મતને સંમત છે તેમ આ ગ્રંથ સાક્ષી પુરતો નથી. પરંતુ જેનીઝમ દ્વાદ સ્વરૂપે હોય ને નીતિ અને ન્યાયના પ્રમાણને તેમાં અંશ જેવાથી તે સર્વને વિષય પુષ્ટી અર્થે આદર અપાયે છે એમ જણાવવાની આ તકે જરૂર નથી. ગ્રંથમાં ચર્ચાએલા વિષયને ઉપરની ટુંક હકીકતમાં અનુભવ થવે મુશ્કેલ છે. કેમકે દરેક અધિકારની પુષ્ટી માટે ભિન્ન ભિન્ન વિચારકના પ્રમાણે લેક-પદ્ય-ગદ્ય અને દષ્ટાંતોથી એટલા વિસ્તારપૂર્વક સંજેલા છે કે તે જાણવાને ગ્રથ અર્થાત વાંચી જ તેજ સલાહકાર છે, તેપણુ આવા કેઈ વિષયના સંબંધમાં ફરી ફરીને જેવા જાણવાને સરલતાથી બની શકે તેટલા માટે પરિચ્છેદ અને પેટા અધિકારોની અનુક્રમણિકા આપવા ઉપરાંત કેઈપણ લેક શેધી શકાય તેવા હેતુથી ગ્રંથમાં આવતા લોકોની અક્ષરાનુક્રમણિકાને પણ કંથને છેડે જોડવામાં આવી છે. તેમજ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ગ્રંથમાં વપરાએલા દરેક છંદના માપ તથા ગણના સ્વરૂપને જાણી શકવા માટે તેવા જુદા જુદા છંદ નીચે તેને મા૫ તથા લક્ષણ આપવામાં આવેલ છે. અને તેમાં આવતા ગણ તેમજ લઘુ ગુરૂની ઓળખ માટે ગ્રંથ કર્તાના વિવેચનમાં ખાસ નૈધ લેવામાં આવી છે, એટલું જ નહિ પણ એ સર્વ કેઈપણ પ્રસંગે જોઈ જાણી શકવા માટે દાનુક્રમણિકા પણ દાખલ કરી છે, તેવી આશા છે કે કાવ્યપ્રેમી વર્ગને તેમજ અભ્યાસ માટે આવી ભિન્ન ભિન્ન સુચી (અનુક્રમણિકા) ને શ્રમ ઉપયોગી થઈ પડશે. અને વ્યાખ્યાન કરવાવાળાને તે તે ખાસ સહાક થશે. આ ગ્રંથના સંગ્રહના સંશોધન માટે મહારાજશ્રી વિનયવિજયજીને સાત વર્ષથી સતત શ્રમ ચાલુ જ છે. અને તેથી તે દરમિયાન તેમજ અત્યારે અને હજુ પછી તે માટે હરહમેશ થતાં વાંચનમાંથી મહારાજશ્રી ઉપયોગી નાંધ જાળવી રાખે છે આ સંગ્રહ અત્યાર સુધીમાં તેઓશ્રી પાસે જે એકત્રીત થએલ છે. તેના પ્રમાણમાં આ પ્રગટ થતે ભાગ માત્ર તેના એક વિભાગરૂપે લગભગ સવા ગ્રંથનું દહન છે. જ્યારે તે બહોળો ખજાનો બીજા ભાગરૂપે જનસમાજના હિતાર્થે પ્રકાશમાં આવવા પામે તેવી તકને આવકાર આપી, પ્રકાશકેને સંગ્રહ આપવાની તેઓશ્રી કૃપા કરતા રહેશે તેમ હું મહારાજશ્રીને વિનંતી કરવા આ તકે રજા લઉં છું ઉપરોકત સંગ્રહની પ્રેસ કે પી કરવા અને મેટરને યથાક્રમે લખવા વગેરે કાર્યની વ્યવસ્થાથી ગ્રંથ જલદી પ્રકાશમાં આવી શકશે તેવા હેતુથી જીજ્ઞાસુવર્ણ તરફથી તેવા કાર્યના ખર્ચ માટે રૂા. ૧૨૫ બગસરાનાં સંઘે તથા રૂા. ૧૦૦ એકલે. રાવાળા શેઠ નાનચંદન્યાલચંદે આપી શાસ્ત્રી રોકવાનો પ્રબંધ કરવાથી વ્યવસ્થાસર મેટરતૈિયાર થયું હોય તેમ જાણવામાં આવ્યું છે, તેમજ આવા તૈયાર થએલ મેટરને પ્રકાશમાં મુકવા અર્થે લગભગ ત્રણ જેટલી પ્રતે ખરીદવાને માંગરોળના સંઘે અગાઉથી વચન આપવા સાથે તેની પ્રથમથી લેવાના હિસાબે થાય તે કિમત ભરી આપેલ છે. તે સર્વે અનુકુળતા વચ્ચે આ ગ્રંથને પ્રકાશમાં લાવવા તક મળી છે. સબબ તેવા ઉત્સાહી વર્ગને ધન્યવાદ ઘટે છે. મુનિ મહારાજશ્રી વિનયવિજયજી મહારાજ આ ગ્રંથને આટલે બહોળો સંગ્રહ કરવાને જે અવકાશ મેળવી શક્યા છે તેમાં નિત્ય સહુગામી મુનિ મહારાજશ્રી કેસરવિજયજીની સહાય ઉપકારક થઈ પડી છે તેમ જણાવતાં હર્ષ થાય છે, તેમજ દીલ્હીવાળા અગ્રવાલ મુનાલાલે પણું માનસિક મદદ સારી કરી છે તે પ્રસંશાને પાત્ર છે. ગ્રંથના સંશોધક અને સંગ્રહ કરનાર તરીકે શ્રમ ઉઠાવનાર મહારાજશ્રી વિનયવિજયજીના જીવન ચરિત્રમાંથી વાચકને ધટતું જાણવા અને શીખવાને મળી શકે તેમ છે, તેથી ગ્રંથની શરૂઆતમાં તેઓશ્રીના જીવન પૈકી મળી શકેલ જાહેર હકીકત એકઠી કરી જીવન ચરિત્ર આલેખવામાં આવ્યું છે અને તે ફોટા સાથે પ્રસિદ્ધ કર્યું છે, Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૫ કે જેથી ઉપકારી પુરૂષના દર્શનના લાભ પણ મળી શકે. વળી તે સાથે તેમના ગુરૂશ્રી ઉપાધ્યાયશ્રી વિવિજયજીના નામને જોડવા ઉપરાંત ઉપાધ્યાયશ્રીના ગુરૂ ( ગુરૂવર્ય ) શ્રીમદ્ વિજ્રયાન’દસૂરિ (આત્મારામજી) મહુરાજના ફોટા પણ મુકવામાં આવેલ છે કે જે જૈનસમાજને દશ નિય-ગઢનીય થઇ પડશે. તેમજ પ્રસિદ્ધ આચાર્યશ્રીના અનેક ઉપકારા પછી પણ તેમની શિધ્ધ પરપરામાં રહેલી જ્ઞાનાપાસનાને ખ્યાલ આવી શકશે ગ્રંથના શેાધન માટે શ્રમ—અને બુદ્ધિને જે ઉપયેગ ધન્યવાદને પાત્ર છે તે સધળુંમાન મહારાજશ્રી વિનયવિજયજીને છે, જયારે ગ્ર થને યથાક્રમે ગોઠવવા તથા છાપવ માં જે જે સ્ખલના-અસંબંધ કે અશુદ્ધિ જોવાય તે માટે અમારી બુદ્ધિ દોષિત છે, તે તેવી અશુદ્ધિ કે અસંબધ માટે ક્ષમા માગતાં જાણી શકાય તેટલી મુલેનુ‘ શુદ્ધિપત્ર ગ્ર’થને છેડે મુકવામાં આવેલ છે. તેના સાથે તપાસી–સુધારી વાંચવાને વિનંતી છે, અને તેવી જષ્ણુાવેલ ભુ ઉપરાંત કંઈ અગત્યની સૂચના રહી જતી હાય તે વાચક વર્ગ જણાવતા તસ્ડિ લેશે તે આ ગ્રંથની દેવનાગરી ટાઇપમાં ખીજી આવૃત્તિ કરે છે, તેમાં ઉપયાગી થઇ શકે, તેમજ આ સગ્રહને બીજે ભાગ પ્રકાશમાં મુકવા તૈયારી સ’ક્ષળાય છે, તે તે વખતે પણ તેવી સૂચનાના અમલ થઇ શકે. ઇત્યલમ્ આનંદ પ્રેસ. ભાવનગર. સ. ૧૯૭૧ ચામાસી ચૌદસ. } દેવચંદ Page #42 -------------------------------------------------------------------------- ________________ २६४ આ ગ્રંથમાં આવેલ શ્લેકના વ્રતનાં લક્ષણેની અક્ષરાનુક્રમણિકા. व्रतो. भनुष्टुप्. .... आयो. इन्द्रवज्रा. इन्द्रवंशा. उपगीति. उपजाति. * उपजाति. उपेन्द्रवज्रा, ... गीति. .... तोटक. .... १८३ द्रुतविलम्बित. पुष्पिताना. .... १९२ प्रहर्षणी. ..... भुजङ्गप्रयात. ... ४६ मन्दाक्रान्ता. .... ११८ मालिनी. .... रथोद्धता. .... रुचिरा छन्द. .... वंशस्थ. .... वसन्ततिलका. वैतालीय. .. शार्दल विक्रीडित. (य निवहनमा) शिखरिणी. .... स्रग्धरा. हरिणी. .... .... १७४ ६८ * ઇંદ્રવંશા અને વંશસ્થને સંકર થવાથી જે ઉપજાતિ છંદ થાય છે તે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ જ જ તો . ઇ * * પરિચ્છેદના અધિકાર (વિષય)ની અનુક્રમણિકા. અધિકાર પૃષ્ઠ નં. અધિકાર પ્રથમ પરિરછેદ વતીય પરિચ્છેદ ૧ શ્રી મંગલાચરણ સ્તુતિ કુસુમાંજલિ ૧ ૧ સુજન ૧૪૫ ૨ અર્વદ્ ભક્તિ ૨ સુજન દુર્જનતા ૩ સિદ્ધ સ્તુતિ ૩ ગુણ પ્રશંસા ૧૬૧ ૪ સરસ્વતી સ્તુતિ ૪ એક ગુણ સમગ્ર દેષને નાશ કરે છે. ૧૬૭ ૫ જિનબિંબ ૧૩ ૫ એક ગુણુતા અવશ્ય ધારણ કરે ૬ પૂજા ૧૫ જોઈએ. ૧૬૮ ૭ ભાવપૂજા ૬ એટલા ગુણ વૈર કરાવનારા છે ૧૬૯ ૮ પંચપરમેષ્ઠિ સ્મરણ માહામ્ય ૭ ગુણવાન પુરૂષે ઘણું કરીને ફેશને ૯ સિદ્ધાચળ માહામ્ય પ્રાપ્ત થાય છે ૧૬૯ ૧૦ ઉછાપન ૮ ગુણવાન પુરૂષ લાંબા વખત સુધી એક સ્થા૧૧ સુદેવ નમાં ટકે તે દેવથી સહન કરી શકાતું નથી ૧૨ અરિહંત ૧૭૧ ૮ ગુણવાન પુરૂષોમાં ગુણ ગુણરૂપથાય છે૧૭૧ . ૧૩ તીર્થકર ૧૦ ગુણી ગુણવાળાને છોડતા નથી ૧૭૨ ૧૪ કેવળી સર્વ બરાબર દ્વિતીય પરિચ્છેદ, ૧ ગુણી પુરૂષને દેષ પણ એક છે. ૧૭૫ ૧૨ ગુણી પુરૂષના નાના દેષ પણ મહાન દેખા૧ સુસાધુ વ છે. ૨ સ્થિરતા ૧૭૬ ૧૩ સ્વીકાર કરેલ મનુષ્યનું પાલને ૩ તૃપ્તિ ૧૭૬ ૪ નિલેપ ૧૪ ગુણ અનાચારનું આચરણ કરે નહીં.૧૭૭ ૫ નિઃસ્પૃહતા ૧૫ કહેલા વચનનું પ્રતિપાલન કરે. ૧૭૮ ૬ નિર્ભય ૧૬ ગુણ ગુપ્ત રહી શકતો નથી ..... ૧૭૮ ૭ તત્વદષ્ટિ ૧૭ વતુ ગુણવડે પૂજાય છે, પણ જન્મથી • ૮ સર્વ સમૃદ્ધિ ••• ••• ૧૭૯ ૯૭ ૧૮ ગુણને ગણતરની અપેક્ષા છે ... ૧૮૩ ૯ ગુરૂ સ્વરૂપ ૧૯ ગુણી જ ગુણવાનને જાણે છે .. ૧૮૪ ૧૦ આત્મ જ્ઞાન ૧૦૮ ૨૦ ગુણના લાભના અભાવમાં મહા૧૧ ગુરૂ સ્તુતિ ૧૧૦ ન પુરૂષો સ્થાનને ત્યાગ કરે છે. ૧૮૫ ૧૨ ગુરૂ આવશ્યક ૧૧૩ ૨૧ સપુરૂષની વિભુતિ બીજાના ક૧૩ સાધુસરલતા ૧૧૩ લ્યાણના માટે જ હોય છે. ૧૮૬ ૧૪ સુવકતા ૧૨૧ | ૨૨ જેના ગુણને જે જાણતા નથી, તે તેની ૧૫ શિષ્ય હિતોપદેશ નિંદા કરે છે. ... ... ૧૯૧ ૧૬ શિષ્ય શૈર્યોપદેશ ૧૨૭ | ૨૩ મહાન પુરૂષ ચાલ્યા જવાથી તેવા ૧૭ સુબાહ્યણું ૧૩૮ પુરૂષને કાંઈ હાની થતી નથી પણ બીજા૧૮ યતિસ્થાનાતિશય વર્ણન ને જે નુકશાન થાય છે ૧૯૩ નહીં. ૧૦૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૨૪ થા ••• .. ••• ... ૧૯૮ - ચતુર્થ પરિ ૩૮ ૨૪ મહાપુરુષમાં હલકાઈન શંકા ન કરવી ૧૯૫ [ ૯ પિશુનતા દેષ विषधरतो. ३६४ ૨૫ ગુણવાન પુરૂષ દુર્બળ હોય તો પણ ૧૦ કૃતઘ નિંદા यथा गजपति० ३६७ ઉત્તમ છે ... ... ... ... ૧૯૬ | ૧૧ મુખ લેકે ગુણી પુરૂષને જાણતા નથી ૨૬ સુસંગતિ . જૌરીતનુ. ૩૭૮ ૨૭ મહાનના સંગમાં વિપત્તિ પણ શેભે છે ર૦૯ | ૧૨ નીચ પુરુષ ઉત્તમ પુરૂષ સાથે સ્પર્ધા ૨૮ સંગનું ફળ ... રાખે છે હામાના ૩૭૯ ૧૩ દુર્જન પોતાના પ્રાણોને તજીને પણ બી૧ કસાધુ... ... ••• જાને વિધ કરે છે ચક્રવાર ૩૮૬ ૨ યતિ શિક્ષપદે ... ... ૧૪ પવિત્ર સંતલી વવજોન. ૩૮૯ ૩ અર્ધદગ્ધ સાધુ અવસ્થા ૧૫ નીચ પુરૂષ બીજાને પ્રેરે છે પ્રેરથતિ. ૩૮૯ ૪ સાધુ આત્મ નિન્દા ... ૧; નીચ પુરૂષને અધિકાર મળતાં તે દુઃસહ. ૫ ગુરૂ ગૃહસ્થ ભેદ થઈ જાય છે અન્યાય ૩૯૦ ૬ કુવક્તા - ૧૭ નીચ પુરૂષ અધમનેજ ગ્રહણ કરે છે ૭ ઉસૂત્રભાવિ દોષ .. ૮ આજ્ઞા ભંગ દોષ .. .• ૧૮ સત્ય વસ્તુ પ્રાપ્ત થતાં અસત્ય વસ્તુ નાશ ૯ ક્રિયાહીન જ્ઞાન નિષ્ફળ ... પામે છે તાવળત્તિ. ૩૯૩ ૧૦ કુબ્રાહ્મણ • ••• ... ૧૯ સત્ય વસ્તુના અભાવમાં અસત્યવસ્તુ૧૧ વફભાવના ... ... ... ... ૩૨૫ ની પ્રશંસા થાય છે, ઉદ્યોતો૨૯ ૧૨ વ્રતભંગ દોષ... ૨૦ આ ઉત્તમ છે પણ આ ઉત્તમ નથી. વાજિંત્ર પંચમ પરિક ૧ દુર્જન નિંદા ... ... ... ૩૩૧ | ૨૧ ખેલ પુરૂષ સર્જવ જેવા અન્યના દષને ૪૨ દુર્જન પુરૂષ ડામાં અહંકારી થાય ! મોટા કહી જાણે છે. ૩૦૦ ૩૯૯ છે .. ... ... વિષમાર૦ ૩૪૫ | ૨૨ નીચ પુરૂષના વિનયનો આડંબર કાઢં. ' ૩ દર્જન શિક્ષાને પાત્ર છે વાનાં ૩૪૬ ૪ દુર્જન પુરૂષને સ્નેહ પણ દુઃખદાયી છે ૨૩ ખળ પુરૂષની સુંદરતાને આડંબર મનવાસ્થત ૩૫૦ હતા. ૪૦૨ ૫ હું દુર્જનને પ્રથમ વંદુ છું સુનં. ૩૫૫ | ૨૪ દુર્જનના સર્વ અંગોમાં ઝેર હોય છે ૬ દુર્જનોએ સવેલ ઉત્તમ વસ્તુ પણ શે तक्षकस्य० ४०३ ભતી નથી પ્રાયઃ સ્વમાd૦ ૫૫ | ૨૫ દુષ્ટને દુરાગ્રહ વાઘાળ૦ ૪૦૪ છ દંભ દોષ વરથ૦ ૩૫૭ | ૨૬ નીચ પુરૂષ નીચની સેવા કરે છે. નીચ. ૮ નાના (પ્રકારના) ધૂર્ત પુર્વ. ૩૬૨ ૪૦૫ જ દુર્જન પુરૂષ ડામાં અહંકારી થાય છે ત્યાંથી આરંભીને દુર્જનનું હૃદય દુષ્ટ હોય છે. ત્યાં સુધીના દુર્જનને પેટા વિભાગના અધિકારી ૨૯ ગણ્યા છે. તેમાંથી કેટલાંકના પાનામાંના નામ લખાયું છે ને કેટલાંકનાં લખાયાં નથી તેથી બીજી આવૃત્તિમાં તે સુધરી જશે. તે ક્યાં ક્યાં પત્રમાં સુધરવા તથા હાલ વાંચવામાં અનુકુળના આવે માટે અહીં સુચના કરી તેઓનાં પત્ર ટાંકી આપ્યાં છે. તથા તેની સારી સમજણ પડે તેને માટે એક અધિકારના પ્રથમ શ્લોકને આદિ શબ્દ આ સાંકળીયામાં પત્રની પાસે મેલ્યો છે. ૩૯૬ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૭ દૂધને બળેલ મનુષ્ય છાશને પણ છોડી ૩૯ ૫ સંધ ભક્તિ दुर्जन. ४०६ ૬ સુશ્રાવક ૨૮ પિતાના આશ્રયનું નિવેદન કરનાર ૭ સુશાસ્ત્ર यस्मिम् ४०१ ૮ પર્યુષણ પર્વ . ૨૯ દુર્જનની ઉત્તમતા બીજાના નાશને ૯ દ્રવ્ય શૌચા માટે છે व्याघ्रस्य ४०८ ૧૦ ભાવ શાચ .. ૩. દુર્જનનું હૃદય દુષ્ટ હોય છે સગુણાવિ ૪૦૯ | ૧૧ આત્મ વિચાર ૩૧ કુસંગતિ ૪૦૯ ૧૨ આત્મસત્તા ... ષષ્ઠ પરિછેદ ૧૩ ઓમપ્રકાશ ૧ ધર્મ સ્વરૂપ .. ૪૧૯ ૧૪ આત્મભવ્યતા ૨ સ્વાદાદ ... ... ૪૩૬ ૧૫ આત્મસિદ્ધિ ૩ ધર્મેદ્યમ આવશ્યક છે - ૪૪૨ ૧૬ ઉપસંહાર. ૪ તીર્થ માહામ્ય ૪૫૭ ४६७ ४७३ ૪૭૯ ૪૮૬ ૪૯૪ ૪૯૬ ૫૦૨ ૫૦૫ ૫૧૨ ૫૧૩ ૫૧૭ પર૧ Page #46 -------------------------------------------------------------------------- ________________ शिष्टाचार. ગ્રન્યારંભમાં મંગળાચરણ કરવાને આ શિષ્ટાચાર લેખક તથા પાઠકને તે તે ગ્રન્થની નિર્વિઘતા પૂર્વક સમાપ્તિ થવા માટે પૂર્વકાલથી પ્રચલિત છે. અને તે ધોરણે મંગળાચરણમાં આશીઃ નમક્રિયા, વનિર્દેશ, આ ત્રણ પ્રકાર હોય છે. તેમાં આ ગ્રન્થના આરંભમાં “શ્રી ઋષભદેવ ભગવાન્ ” એજ પરમ વસ્તુ છે, તે શ્રી ભગવાનના અંગોમાં ઉત્તમાંગ–શિરોભાગ તે વિશેષ મંગળકારી છે. કે જેનાં દર્શન, વદન, શ્રવણ, સ્મરણ અને ગુણ ગાનથી સમગ્ર વિદ મૂળથી નષ્ટ થઈ જાય છે. પુનઃ તે જૈન શાસનાનુયાયીઓ તથા જૈનેતરનું પરમ વજનીય દેવતા છે. અતએ મંગળા. ચરણ તેઓશ્રીના સ્વરૂપ રૂપી વસ્તુ નિર્દેશથી કરવામાં આવે છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ અ * સાહિત્ય સંગ્રહ श्रीमंगळाचरणस्तुतिकुसुमांजलिः *સતતિલકા (૧ થી ૮ ) देवः स वः शिवमसौ तनुतां युगाद्यो, यस्यांसपीठ लुलितासितकुंतलाली । दोस्तंभयोरुपरि मन्मथमोहदर्पजैत्रप्रशस्तिफलकश्रियमाश्रयेताम् ॥3॥ VARAA - જે પ્રભુના બંને ખભાની પીઠ ઉપર આવેલી શ્યામ કેશની એ શ્રેણી (લટા), કામ અને મેાહુ-એ મનેને ગવ ઉતારવાથી પ્રાપ્ત કરી પેાતાના બંને ભુજ સ્તંભ ઉપર લટકાવેલા વિજય પ્રશસ્તિના પટ્ટાની શાભાને ધારણ કરે છે, તે શ્રી યુગાદિ ઋષભદેવ પ્રભુ તમારૂં કલ્યાણુ કર. ૧ સારાંશ આ શ્ર્લાકમાં કવિ પ્રભુના ખભા ઉપર રહેલ કેશની એ લટા ઉપર ઉત્પ્રેક્ષા કરે છે. જ્યારે કાઇ વીર પુરૂષ કાઇ મહાન યોદ્ધા ઉપર વિજય મેળવે છે, ત્યારે તેની ભુજા ઉપર વિજય પ્રશસ્તિના પટ્ટ બાંધવામાં આવે છે, તેવી રીતે પ્રભુએ કામઅને માહુરૂપી એ મહાન ચાદ્ધાઓના વિજય કર્યા છે, તેથી તેમની એ ભુજા ઉપર કેશની બેલટાના મિષથી વિજયપ્રશસ્તિના બે પટ્ટાઓ આંધવામાં આવ્યા હોય તેમ દેખાય છે. કા યંતતિના તેમના નૌ : તે ગુણુ મ ગણુ અ ગણુ ન ગણુ અને બે ગુરૂ અક્ષરા મળી ૧૪ અક્ષરાનુ એક પાદ બને છે. તેવાં ચાર પાદનું ૧ વસંતતિલકા વૃત્ત થાય છે. ܙ Page #48 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પ્રભુના કેશને નીલીદળ અને ભ્રમર શ્રેણીનું રૂપક. आदिप्रभोरनिशमंसतटी निबण्णकेशच्छलेन परितो वदनारविन्दम् । किं नीलिकादलमिदं तदुपेयुषी वा सद्धलुब्धमधुपावलिराविभाति ॥ २ ॥ પ્રથમ. જેની ચારે માજી ખભાના પીઠ ઉપર હુમેશા કેશ રહેલા છે, એવુ' શ્રી આદિ પ્રભુનુ' મુખ કમળ જાણે તે કેશના મિષથી ત્યાં નીલીઢળ ખાઝી ગયુ. હાય ! અથવા તેા તે મુખ કમળના સુગધમાં લુબ્ધ થઇને ભ્રમરામેની શ્રેણી ત્યાં આવી હાય, તેવુ' શાલે છે. ૨ સારાંશ—આ શ્લાકથી કવિ પ્રભુના ખભા ઉપર પથરાએલા કેશને ઉદ્દેશીને બીજી રીતે ઉત્પ્રેક્ષા કરે છે. જેવી રીતે ક્રમળની આસપાસ જળની લીલ માઝે છે. અને તેની સુગધ લેવાને ભ્રમરાઓ આવે છે, તેવી રીતે પ્રભુના ચુખ કમળની આસપાસ રહેલા શ્યામ કેશને નીલીદળ અને ભ્રમરાની શ્રેણીની સાથે સરખાવ્યા છે. અને તે ઉપરથી પ્રભુના કેશની શ્યામતા નીલીદળ અને ભ્રમરની શ્રેણીના જેવી છે, એમ દર્શાવ્યું છે. પ્રભુના દેશની શાભાને દીક્ષા લક્ષ્મીની વનમાળાનું રૂપક निष्कासिताविरतियोषिति बाहुदंभस्तंभो परिस्थकिश लेोपमकेशकांतिः । श्रीनाभिस्य हृदयावसथे विशंत्या, दीक्षाश्रियः स्फुरति वंदनमालिकेव ॥ ३॥ જેમાંથી અવિરતિ રૂપી સ્ત્રીને કાઢી મુકી છે, એવા શ્રી આદિનાથ પ્રભુના હૃદય રૂપી મદિરમાં પ્રવેશ કરતી દીક્ષા રૂપી લક્ષ્મીને માટે જાણે રણમાળા બાંધી હોય, તેવી તેમના ( આદિનાથ પ્રભુના ) માડુ રૂપી બે સ્તંભ ઉપર રહેલ કેશ રૂપી પલવાની કાંતિ સ્ફુરણાયમાન દેખાય છે. ૩ સારાંશ—આ શ્ર્લાકથી કવિ પ્રભુના કેશને ત્રીજી રીતે ઉત્પ્રેક્ષા કરી વર્ણવે છે. જેમ કાઇને મન્દિરમાં પ્રવેશાત્સવ કરવા હાય ત્યારે મદ્વિરના દ્વારમાં એ સ્તંભ ( ટાડા ) ઉપર નવ પલ્લવાનુ તારણ બાંધવામાં આવે છે, તેવી રીતે અહિં દીક્ષા રૂપી લક્ષ્મીના પ્રભુના હૃદય મંદિરની અંદર પ્રવેશેાત્સવ દર્શાવ્યા છે. પ્રભુની એ ભુજાને એ સ્ત‘ભની ઉપમાં આપી છે અને તે ઉપર પથરાએલા કેશને નવ પલ્લુ વના તારણની ઉપમાં આપી છે, પ્રભુ છદ્મસ્થા વસ્થામાં અવિરત હતા, તે જ્યારે દીક્ષિત થયા ત્યારે વિરત થયા છે, તેથી તેમના હૃદય મદિરમાંથી અવિરતિ નાશ પાસી, તેથી કહેવામાં આવ્યુ' છે કે, અવિરતિ રૂપી સ્રીને કાઢી સુષ્ટીને દીક્ષા રૂપી. લક્ષ્મીના પ્રવેશ કરાવવામાં આવ્યા છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી મંગળાચરણુ સ્તુતિ કુસુમાંજલિ. પ્રભુના કેશની શાભાને બ્રહ્મચય રૂ૫ અગ્નિના ધૂમાડાનો લહરીનું રૂપક. एषा यदादिमजिनस्य शिरोरुह श्री रुद्भूतधूमलहरीव विभोर्विभाति । सद्ब्रह्मरुपमनुमयमघेन्धनद्धमंतः स्फुरतदिह नूनमनूनमर्चिः 118 11 શ્રી આદિનાથ પ્રભુના મસ્તકના કેશની શેાભા અ'દરથી પ્રગટ થયેલી ધૂમાડાની લહરીના જેવી શેાલે છે. તે ઉપરથી નિશ્ચય થાય છે કે, તેમના અંતરમાં ક રૂપ ઇંધણાના હામથી વધેલા સબ્રહ્મચર્ય ફંપ અનુપમ અગ્નિ પૂર્ણરીતે સ્ફુરી રહ્યો છે. ૪ પરિચ્છેદ. ર સારાંશ—આ શ્લોકથી કવિપ્રભુના મસ્તકના કેશને એક અદ્દભુત ઉત્પ્રેક્ષાથી વર્ણવે છે. પ્રભુના મસ્તકના કેશને ધૂમાડાની લહરી (ગેાટા) ની સાથે સરખાવ્યા છે. જ્યાં અગ્નિ હોય ત્યાં ધૂમાડા હાવો જોઇએ એ નિયમથી કવિ ઉત્પ્રેક્ષા કરે છે કે, પ્રભુના હૃદયમાં સદ્ બ્રહ્મચર્ય રૂપ અગ્નિ સળગી રહ્યો છે, કે જે અગ્નિ કર્મરૂપી ચણાએના હૈામ થવાથી વધેલા છે, તે અગ્નિમાંથી ધૂમાડાની લહરીઓ નીકળે છે, જે આ મતકના કેશ રૂપે દેખાય છે. અગ્નિના ધૂમાડા ઉચે જાય છે, તેથી મસ્તકના ઉર્ધ્વ ભાગ ઉપર રહેલા કેશની સાથે ખરાખર ઘટે છે. અને બ્રહ્મચર્ય રૂપ અગ્નિ નીચે અંતરમાં–હૃદયમાં રહેલા છે. તે પણ યથાર્થ રીતે ઘટે છે, કેશની શ્યામતાને સયમના ભારથી પડેલા કાંધાલાનું રૂપક, शंके पुरः स्फुरति कोमलकुंतल श्री भादमुष्य वृषभस्य विभोर भीक्ष्णम् । स्कंधाधिरुढदृढसंयम भूरिभार व्यक्तीभवत्किणगणोल्वणकालिकेथम् ॥ ५ ॥ શ્રી ઋષભ દેવ ભગવાના સ્કંધ ઉપર જે કામળ એવા કેશની શેાભા વારવાર દેખાય છે, તે પ્રભુએ પેાતાના સ્કંધ ઉપર ઉપાડેલા દૃઢ સયમના ભારને લઈને પડેલા કાંધેાળાની તીવ્ર કાળશ તે દેશની ચેાભાના મિષથી દેખાતી હોય એમ લાગે છે. ૫ સારાંશ—મ. લાકથી કવિ પ્રભુના સ્કંધ ઉપર રહેલા કેશની વિચિત્ર ઉષૅક્ષા કરી વર્ણવે છે. જેમ મેજો વહેનાર વૃષભની કાંધ ઉપર કાળું કાધેાલું પડી જાય છે, તેવી રીતે પ્રભુએ પાતાના રથ ઉપર સંયમના ભાર-એજો ઉપાડેલા છે, તેથી ત્યાં રહેલા કેશ તે કાંધેાલાના જેવા દેખાય છે. એ હેતુને લઇને કવિએ કાવ્યમાં પ્રભુનુ' વૃષભ નામ દર્શાવ્યુ છે. પ્રભુના કેશની શે।ભાને મેધશ્રેણી સાથે સરખામણી. सैष प्रभुः कनकभंग निभांगयष्टि, लोकम्पृणो न कथमस्तु यदसदेशे । मेरो रुपांतविलसद्घनराजिगर्वसर्वकषा स्फुरति पेशलकेशलक्ष्मीः ॥ ६ ॥ Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ, વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ જેમના શરીરની કાંતિ ભાંગેલા સુવર્ણના જેવી છે, એવા તે શ્રી આદિનાથ પ્રભુ લોકેને પ્રીતિ ઉપજાવનારા શા માટે ન થાય? કારણ કે, જેમના સ્કંધ ભાગ ઉપર આવેલી કેમળ કેશની શોભા મેરૂપર્વત પાસે વિલાસ કરતી મેઘશ્રેણીની શેભાના ગર્વને તેડનારી છે. ૬ સારાંશ–આ શ્લેકથી કવિ પ્રભુના કેશની શેભાને અભુત રીતે વર્ણવે છે. અહિં કવિએ પ્રભુના શરીરને મેરૂ પર્વત સાથે સરખાવ્યું છે અને સ્કંધ ઉપર રહેલા કેશને મેઘશ્રેણીની સાથે સરખાવ્યા છે. મેરૂ પર્વત સુવર્ણને છે અને મેઘશ્રેણી શ્યામ છે, તેથી પ્રભુના સુવર્ણ કાંતિવાળા શરીરની અને કેશની યામતાની યથાર્થ ઘટના થાય છે. મેધ જ્યારે તેને પ્રીતિ ઉપજાવનારે થાય છે તો પછી તત્સમાન ધર્મવાળા પ્રભુ લેકેને પ્રીતિ ઉજાવનારા કેમ ન થાય? પ્રભુના કેશની શોભા મેઘશ્રેણીના ગર્વને તેડનારી છે, એમ કહીને કવિએ વ્યતિરેકાલંકારની છાયા દર્શાવી છે. ૬. પ્રભુના મુખચંદ્રની અધિકતા. मन्ये विशोध्य विधिरैदवमेव बिंब, श्रीनाभिपार्थिवभुवो मुखमुच्चकार । तस्य ध्रुवं तदियमंसनिवेशकेशच्छायाछलादपतदककलंकरेखा ॥ ७ ॥ વિધાતાએ ચંદ્રના બિંબને શોધીને શ્રી નાભિરાજાના પુત્ર શ્રી ઋષભદેવ ભગ વાનનું મુખ રચેલું છે, એમ ખાત્રી થાય છે, કારણ કે, તે ચંદ્રના કલંકની રેખા પ્રભુના ખભા ઉપર રહેલા કેશની છાયાના મિષથી પડેલી હોય એમ લાગે છે. ૭ સારાંશ-આ કલેકથી કવિ પ્રભુના મુખને ચંદ્રની સાથે સંપૂર્ણ રીતે ઘટાવી વર્ણવે છે. વિધાતાએ ચંદ્રને શોધીને એટલે ચંદ્રમાંથી કલંકના ભાગને દૂર કરીને પ્રભુનું મુખ બનાવેલું છે, એમ કવિ ઉસ્વેક્ષાથી નિશ્ચય કરે છે. ચંદ્રને શોધવાથી તેના કલંકને ભાગ જુદો પાડે એટલે તે પ્રભુના મુખચંદ્રથી દૂર થઈ કેશની છાયાના મિષથી પ્રભુના ખભા ઉપર આવીને રહેલે હેય, એમ કવિની ઉલ્ટેક્ષા છે. કલંક શ્યામ છે. તેથી કેશની સાથે તેની ઘટના કરી છે. પ્રભુના ખભા ઉપર સંયમની રાજલમીની મણિમય કીડાભૂમિ, अंसस्थली चिकुरकंचुकिता युगादिदेवस्य विग्रहगृहे विहिताश्रयायाः । क्रीडाकृते मरकतोपलबद्धभूमिशोभां दधाति गुरुसंयमराजलक्ष्म्याः ॥ ८ ॥ કેશ રૂપી કાંચળીને ધારણ કરનારી શ્રી ઋષભદેવ ભગવાનની ખભાની સ્થળ Page #51 -------------------------------------------------------------------------- ________________ પરિષ્ઠ અહં ભકિત-અધિકાર -~~-str e tty - te:- ૪ - ભૂમિ, તેમના શરીર રૂપી દિરમાં પ્રવાસ કરી રહેલી મહાસં યમની રાજુલમીને કડા કરવા માટે મરકત મણિઓથી બાંધેલી ભૂમિની શોભાને ધારણ કરે છે. ૮, સારાંશ-આ લેથી કવિ પ્રભુના કેશને અને ખભાને એક રમણીય ઉભેક્ષા કરી વર્ણવે છે. જેમ કે મહારાજાની રાણુને કીડા કરવા માટે તેના અંતઃપુરના મંદિરમાં મણિમય ભૂમિકા (એટલી બાંધવામાં આવે છે, તેમ અહિં કવિ વર્ણવે છે કે, પ્રભુએ ગ્રહણ કરેલ મહાન સંયમની રાજલક્ષ્મી કે જે પ્રભુના શરીર રૂપી મંદિરમાં વાસ કરીને રહેલી છે. તેણુને ક્રીડા કરવા માટે પ્રભુના કેશ રૂપી મરકત મણિઓથી ખભા રૂપી ભૂમિકા બાંધવામાં આવેલી છે. કેશને વર્ણ શ્યામ હોવાથી તેને મરકતમણિ સાથે અને ખભા વજસંહન નારાચવાળા હોવાથી તેને ભૂમિકાઓટલાની સાથે સરખાવ્યા છે, अर्हद् भक्ति-आधिकार, છે. આ પુસ્તકને આરંભ કરતાં શ્રો અદ્દ ભગવાનની ભક્તિનો અધિકાર શરૂ" asફા.આતમાં મુકો અમેને ઠીક લાગે છે અને તે સર્વ સુજ્ઞ પુરૂને પણ ગ્ય જ લાગશે. કારણ કે મંગળમાં શ્રી અહંતુ ભગવાન કે જે, આપણું પરમ દેવત છે, તેમનું પ્રાથમિક શમરણ કરવું તે હિતરૂપ છે. જગના મનુષ્ય સ્ત્રી, ધન, પુત્ર વગેરે અનેક નશ્વર સ્થાવર જંગમ પદાર્થોની ભકિત કરે છે, પરંતુ તેની ભકિતનું ફળ નાશવાળું છે અને શ્રી અર્હદ્દ ભગવાનની ભકિતનું ફળ સર્વોત્તમ છે, તેનું અપૂર્વ ૌરવ સમજાવા સારૂ તથા તેવા વીતરાગોની ભકિત શા વાતે કરવી? તે જણાવવા સારૂ આ અધિકારને આરંભ કરવામાં આવે છે. પૂજાના પાંચ પ્રકારનું સ્વરૂપ, +अनुष्टुप. पुष्पाचर्चा तदाज्ञा च, तव्यपरिरक्षणम् । । વસંવાસ્તીવિત્ર ૨, મત્તિક વંવિધા નિને તે છે. +श्लोके षष्ठं गुरु शेयं सर्वत्र लघु पंचमम् । द्विचतुष्पादयोर्हस्वं सप्तम दौर्षमन्ययोः । અનુષ્ટ્રપ- ક-માં એક પાદ ૮ અક્ષરનું હોય છે અને તેવા ૪ પાદ મલી ૩૨ અક્ષરને તે છંદ છે. તેમાં ચારેય ચરણમાં ૬ છે અક્ષર દીર્ધ અને પાંચમે અક્ષર હરવ અને ૨ જ તથા ૪ થા પાદમાં ૭ મે અક્ષર હવ અને પહેલા તથા ૩ જા પાદમાં ૭ મે અક્ષર દીર્ધ આવે છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પ્રથમ પુષ્પાદિકથી પ્રભુની પૂજા કરવી (૧) પ્રભુની આજ્ઞાનું પાલન કરવું (૨) દેવ દ્રવ્યની રક્ષા કરવી, (૩) અનેક પ્રકારના ઉત્સવો કરવા (૪) અને તીર્થ યાત્રા કરવી (૫) એ પાંચ પ્રકારે શ્રી જિનેશ્વર ભગવાનની ભકિત કરાય છે. ૧ તે ભક્તિમાં વિનય અને મર્યાદા સંભાળવાની જરૂર છે. તે માટે કહ્યું છે કે, શા. पञ्चविधाभिगमोऽसौ खङ्गच्छत्रे उपानही स्वपदोः। . मुकुटुं च चमरयुग्मं विमुच्य · वन्देत केवलिनम् ॥२॥ - ખ, છત્ર, પગની જડી, મુગટ અને બે ચમર ત્યજીને કેવળ ભગવંતને જે વંદના કરવી, તે પાંચ પ્રકારને અભિગમ કહેવાય છે. ૨ આ પ્રમાણે વિનયથી જિનહારમાં પ્રવેશ કરવો એ વ્યવહારમેહનો ત્યાગ છે. અને તે રીતે વ્યવહાર મેહ છોડવાથી ભકિતની મર્યાદા સાચવી શકાય છે. દર્શને જતાં પ્રથમ દેવ દ્રવ્યના રક્ષણ અને વ્યવસ્થા માટે વિચાર કરે જોઈએ. દેવ દ્રવ્યની રક્ષા કરનાર તથા વૃદ્ધિ કરનારને થતું ફળ. रकंतो जिणदचं, परित्तसंसारिओ जिओ होइ। वहन्तो जिणदब्ब, तित्थयरत्तं लहइ जीवो || ૨ | જે જીવ જિન દ્રવ્યની રક્ષા કરે છે તેવી પરિમિત સંસારી (અલ્પ સંસારી) થાય છે. અને જે જીવ જિન દ્રવ્યની વૃદ્ધિ કરે છે, તે જીવ તીર્થકરપણને પ્રાપ્ત થાય છે. ૩ દેવ દ્રવ્યાદિ વ્યવસ્થા તપાસવા પછી દર્શનનો લાભ લેવો. શ્રી જિન ભગવાનના નમસ્કારનું ફળ. अरिहन्तनमुक्कारों, जीवं मोरकइ भवसमुद्दाओ। भावेण कीरमाणो, होइ पुणो बोहिलाभाए || ૪ | ભાવ થકી શ્રી અરિહંત ભગવાનને કરેલ નમસ્કાર આ જીવને ભવસમુદ્રથી પાર ઉતારે છે. અર્થાત્ મોક્ષ પ્રાપ્તિ કરાવે છે, કદાપિ કર્મ યુગે તેજ ભવમાં મોક્ષ પ્રાપ્તિ ન થાય તે બીજા જન્મમાં બધિલાભ (સમ્યકત્વ) ની પ્રાપ્તિ થાય છે. ૪ * “ થયા વાટે અમે દશમાત્રાસ્તથા તૃતીકવિ ગણાતા બ્રિગે ચતુર્ય વંશ રાય” જેના ૧ લા તથા ૩ જા ચરણમાં ૧૨-૧૨ માત્રા અને ૨ જા ચરણમાં ૧૮ અને ૪ થા ચરણમાં ૧૫ માત્રા આવે એ વૃત્તને આયો કહેવામાં આવે છે, Page #53 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. અર્હદ્ ભકિત–અધિકારવળી શ્રી અહંત ભગવાનને નમસ્કાર કરનાર પ્રત્યે અનુમોદન કરનારને પણ મહાનું ફળ મળે છે. કહ્યું છે કે अरिहंतनमुक्कारो, धनाणं भवस्कयंकरं वाणम् । हिअयं अणुमोअन्तो, विसुत्तिआवारओ होश સંસારને ક્ષય કરનારા અને ધય એવા પુરૂ અરિહંતને નમસ્કાર કરે છે, તેને હૃદયથી અનુમે દના કરનાર પ્રાણી પણ સંસારના દુઃખ તથા આસકિતને નિવારણ કરનાર થાય છે. ૫ અહંત ભક્તિ ઉપર પ્રશ્નોત્તર, એક શિષ્ય પોતાના ગુરૂને પુછે છે કે હે મહારાજા ગુરૂની સેવા (ભક્તિ) કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. અને સેવા કરનારા તેના સદુપદેશશ્રવણ ને તેમજ અનેક શાસ્ત્રના અભ્યાસને લાભ પામે છે. એટલે ગુરૂ સેવાનું ફળ તે સેવકને પ્રત્યક્ષ દેખાય છે, તેથી તે તે કરવી યુક્ત છે, પરંતુ દેવે તે વીતરાગ સિદ્ધ નિરંજન છે, તે સેવા ભક્તિ કરવાથી સેવક ઉપર પ્રસન્ન થતા નથી, તેમ ન કરવાથી આ પ્રસન્ન થતા નથી, ત્યારે તેમની સેવા-ભક્તિ કરવાથી કે ન કરવાથી સેવકજનેને કાંઈ લાભ હાનિ દેખાતી નથી, માટે અરિહંત, સિહ મારા દેવ છે એમ માનવું તે જરૂરનું છે કારણ કે તેથી સમ્યફદષ્ટિપણું નિર્મળ થાય છે, પરંતુ તેમની સેવા ભકિત વિશેષે કરવાની તે જરૂર જણાતી નથી; તેઓ તેને ઈચ્છતા પણું નથી તે તે શા માટે કરવી જોઈએ? 'ઉત્તર– હે ભવ્ય ! ગુરૂ સેવાનું દષ્ટાંત આપીને તમે કહ્યું કે “દેવ વીતરાગ હોવાથી તે સેવા ભક્તિ કરવાથી પ્રસન્ન થતા નથી અને ન કરવાથી પ્રસન્ન થતા નથી તે તે બરાબર છે. પણ” “સેવા ભકિત કરવાથી કે ન કરવાથી સેવક જનેને કાંઈ લાભ હાનિ દેખાતી નથી” એ કહેવું અસત્ય છે. ભક્તિ કરવાથી લાભ છે. અને ન કરવાથી હાનિ છે, તેથી જ મેક્ષાર્થિઓને દેવ પૂજા કરવી અવશ્ય ઘટિત છે. સર્વ ધર્મનું મૂળ દેવ ભક્તિ છે. તે વિના સર્વ ધર્મ ક્રિયા નિષ્ફળ થાય છે. અને દેવ ભક્તિ સાથે કરાવી સર્વ કરણું સફળ થાય છે એટલે કરવાથી લાભ ને ન કરવાથી હાનિ છે એ પ્રત્યક્ષ સિદ્ધ છે. જેમ ચિતામણિ રત્ન અચેતન હોવાથી તેની પૂજા કરનાર ઉપર તે પ્રસન્ન થતું નથી, પરંતુ તેની પૂજા કરનાર તેની ભક્તિથી આ લેક સંબંધી ઈચ્છિત સુખને પામે છે. તેમ વીતરાગ દેવની ભકિત કરવાથી સેવક આ લેકમાં અને પરલોકમાં સર્વ પ્રકારના કલ્યાણનું ભાજન થાય છે. વળી જેમ અગ્નિને કોઈ અજતનાથી રાખે અને અનાદરથી સેવે તે તેના ઉપર તે રૂષ્ટ થતા * તવવાર્તા. Page #54 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. નથી કરનાર પણ તેને બાળી ઢે છે; તેમ વીતરાગને વિષે પણ અભકિત—અનાદર પેાતાના તેવા પરિણામથી જ પોતાના કરેલા સર્વ ધર્મ કૃત્યના ફળ નષ્ટ કરી નાખે છે, આટલા ઉપરથી એ સિદ્ધ થાય છે કે વીતરાગ દેત્ર પાતે ભક્તિ કરવાથી તુષ્ટમાન થતા નથી કે ન કરવાથી રૂદ્ર્ષ્ટમાન થતા નથી; પરંતુ કરનારને અને નહીં કરનારને ભક્તિથી અને અતિથી થનારૂં તેષ ને રાષનુ ફળ તેા પ્રાપ્ત થાય છે. પ્રથમ પ્રશ્ન—હે મહારાજ! આપે કહ્યું કે ‘ સવ ધનુ' મૂળ દેવ ભકિત છે ’ તેના સાર હું સમજી શકયા નહીં તેથી તે સમજાવવા કૃપા કરે. ઉત્તર—હે ભવ્ય, દેવ સથી ઉત્કૃષ્ટ, જ્ઞાન દનાદિ ગુણુ સ્વભાવમય હાય છે, તેથી તેવાં વનિક અતિશાયી ચેતનને અવલખીને સ મુમુક્ષુ જનાને એવી બુદ્ધિ ઉપજે કે ” “ આ ભગવાન સ્તવવા લાયક, પૂજવા લાયક, માનવા લાયક, નમવા લાયક, અને ધ્યાવા લાયક છે, અને તેમના સ` ઉપદેશ આત્મ હિતેચ્છુ જીવાએ આદરવા લાયક છે. એ સજ્ઞ પરમાત્માએ સર્વ જીવને હિતકારી ઉપદેશ કરેલ છે, તેથી એ પ્રભુ સર્વોના પરમ ઉપકારી છે” આવી બુદ્ધિ તેવા ધ્રુવને આશ્રયા વિના નિરાલીને ઉપજતી નથી. પૂયને વિષે પૂજ્ય બુદ્ધિ પૂજ્યના આલ મનથી જ ઉત્પન્ન થાય છે અને એવી શ્વવિચારણાવાળી બુદ્ધિ જ ધનુ મૂળ છે. વળી તેવી બુદ્ધિ વીતરાગ દેવના અવલ ખતથી ઉપજેલી હાવાને લીધે તે બુદ્ધિના મૂળ કારણુ દેવ હાવાથો દેવ ભકિતજ સધનું મૂળ છે, એમ અમે કહ્યું છે. વળી દેવના અવલંબનથી એવી ધમ બુદ્ધિ પામીને ભવ્ય જીવને તે ધર્મ બુદ્ધિની પ્રેરણાથી ધ્રુવ ઉપર પારમાર્થિક ભકિતરાગ પ્રગટે, અને તેત્રા ભક્તિ રાગથી તે દેવના ગુણાની સ્તવના કરવામાં, તેમની પૂજા કરવામાં, તેમને નમવામાં, તેમના મરણુમાં, તેમના નામને જાપ કરવામાં, તેમનુ ધ્યાન ધરવામાં, ઉદ્યમવંત થાય. તેમજ દેવ મદિર કરાવવામાં, જિન મિબ ભરાવવામાં તેમના પ્રતિષ્ઠા મહાત્સવ કરવામાં, તેમની પુષ્પહાર કેશર ચંદનાદિ વડે વિશેષ ભિત કરવામાં અને વિવિધ અલંકારાદિ વડે તેમને શૃંગારવામાં પેાતાના દ્રશ્યની સફળતા સમજે, વળી ગુરૂ સુખે વિધિ પૂર્વક જિનાગમ ભણવામાં અને શ્રવણુ કરવામાં પેાતાની જીંદગીની સફળતા માને, તેમજ શક્તિ પ્રમાણે દેશિવશિત કે સતિ ધ આદરવામાં, વિધિ શુદ્ધ તપ સયમ પાળવામાં ઉદ્યમવંત થાય. આ બધું પારકી પ્રેરણા વિના ધ્રુવ ભકિતના પ્રેમ રસથી ભરેલી ધર્મબુદ્ધિના ઉદ્ઘસિતપણાથી થાય. એવા જિન ભક્તિના પ્રાળ પ્રભાવ છે. તેથી ‘સર્વ ધર્મનુ` મૂળ દેવ ભકિત છે,’એમ અમે કહ્યું છે, વળી દેવભક્ત ઉદ્ભસિત થઈને સવ ધમ કૃત્યમાં પ્રવર્તે છે, તેથી દેવ ભક્તિ જ સર્વ ધર્મ સફળ છે અને ભક્તિહીન પ્રાણી ધર્મમાં તેવા ઉન્નસિત થતા નથી. તેથી તેના ધર્મ કૃત્ય માક્ષ પ્રાપ્તિની અપેક્ષાએ નિષ્ફળ છે, એમ અમે Page #55 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ અહંદુ ભકિત-અધિકાર સિદ્ધસ્તુતિ-અધિકાર. કહ્યું છે. કદિ તેવા ધર્મ કૃત્યથી સાંસારિક સુખની પ્રાપ્તિ થાય છે પણ પરમાર્થ વૃત્તિએ વિચારતાં મેક્ષ ફળ ન આપવાથી તે નિષ્ફળ છે. માટે સમ્યક દષ્ટિથી કરાતો જે ધર્મ તેજશુદ્ધ ધમ જાણવે. એ ધર્મ પામવાથી અવશ્ય એક્ષપ્રાપ્તિ થાય છે. એ સમ્યકત્વ મિથ્યાત્વાદિક પાપકર્મને નાશ કરવાથી પ્રાપ્ત થાય છે, મિથ્યાત્વાદિને નાશ તથાભવ્યતા પાકવાથી થઈ શકે છે. એવી તથાભવ્યતા અરિહંતાદિક ચાર શરણ આદરવાથી, દુષ્ટકૃત્યને નિંદવાથી અને સુકૃત્યને અનુમેદવાથી પાકે છે, માટે શુદ્ધ ધર્મના અથી અને મોક્ષના અભિલાષી ભવ્ય જીએ ચાર શરણાદિકને અંગીકાર કરવાનો તેમજ ઉપર બતાવ્યા પ્રમાણે સાલંબન ધર્મ કરણ કરવાને યથાશક્તિ પ્રયત્ન અવશ્ય કરે. ૯ सिद्धस्तुति-अधिकार. cil ya * શ્રી ભગવાન પછી બીને અધિકાર સિદ્ધ એવા નિરંજન નિરાકારને છે, માટે બીજા અધિકાર તરીકે “સિદ્ધસ્તુતિ” નામના સિદ્ધ પુરૂષના સ્તવનરૂપ અધિકારને ગોઠવવામાં આવે છે. પ્રથમ તેમાં એવી જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે કેસિદ્ધ મહાત્માઓ કેને કહેવા? તથા તેની ભાવપૂજા કેવા પ્રકારના ઉપહાર (ચન્દન, તન્દુલ, પુષ્પમાળા, નૈવેદ્ય, દીપ, ધૂપ, ફળ, વિગેરે) થી થઈ શકે? તે સમજાવવા સારૂ ભાવપૂજા, કમથી આ અધિકારમાં આપવામાં આવી છે, તેથી શ્રદ્ધાળુ પુરૂષાએ આ સિદ્ધ સ્તુતિના શ્લોકનું અર્થાનુસંધાન પૂર્વક પઠન કરવું, તેથી સિદ્ધપરમાત્માના અનંત ચતુષ્ટયાદિ ગુણે પિતાનામાં પ્રગટ કરવાની ભાવના થાય. શ્રી સિદ્ધ મહાત્માઓના નામનો પ્રભાવ. કપાતિ. यथाग्नितापः सुखदो जनानां शीतं सदा हन्ति न संशयोऽत्र ।। श्रीसिद्धजापो हि तथा च हन्ति पापं प्रकृष्टं च किमत्र चित्रम् ॥१॥ * વાત તથા વઝા તથા પેન્દ્રવઝા નું લક્ષણ સાથેજ સમજી શકાય છે તેથી અત્ર આપવામાં આવે છે. “વગ્રા” વિગ્રા રે તૌ ગનૌ : અર્થાત ત ગણુ ત ગણુ ન ગણ અને છેલ્લા બે અક્ષર ગુરૂ, એમ આ છન્દ ૧૧ અક્ષરને છે. “ વઝા પ્રથમે ઘૌ સા” ઉપરના છન્દમાં દરેક ચરણને ૧ લો અક્ષર લઘુ હોય તે તે ઉન્નતઝા કહેવાય છે અને “ મનન્તરોહીતિમાનૌ જાલૌવહીયાવાગતયતાઃ” ઇન્દ્રવજા તથા ઉપેન્દ્રવજીના ચરણે મિશ્રિત હોય તે સપનાતિ કહેવાય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સૌંગ્રહ, પ્રથમ. જેમ અગ્નિના તાપ સુખદાયક થઈ સદા મનુષ્યાની તાઢને હણે છે, એ નિઃસ’શય વાત છે, તેમ સિદ્ધ નામના મત્રના જાપ ઉત્કૃષ્ટ એવા પાપને હણે છે તેમાં શું આશ્ચય ? ૧ ૧૦ સિદ્ધ પુરૂષો કેવા હેાય છે? વજ્રા ( ૨–૩ ) ॥ ર્ ॥ asaादिमुक्त किल सन्ति सिद्धा, मायाविमुक्ता गतकर्मबन्धाः । एकस्वरूपाः कथिता मुनीन्द्रैः, सिद्धान्तशास्त्रेषु निरञ्जनास्ते જે સિદ્ધાત્મા અનાદિ મુક્તિને વિષે રહેલા છે, તે માથાથી મુક્ત અર્થાત્ રહિત, કર્માંના મધથી રહિત, એકજ સ્વરૂપ વાળા અને નિર્જન છે, એમ મુનિએના ઇંદ્ર એવા તો કરાએ સિદ્ધાંત શાસ્ત્રામાં કહેલ છે, ૨ તેમના નામ સ્મરણનું ફળ. सर्वज्ञदेवस्य च नामजापात, प्राप्नोति किन्नाग्निभयं क्षयं च । प्राप्नोति किं राजभयं न नाशं प्राप्नोति किश्चोरभयं न नाशम् || ३ || શ્રી સર્વજ્ઞ દેવના નામને જપ કરવાથી શું અગ્નિના ભય ક્ષય નથી પામતા શુ' રાજાના ભય નાશ નથી પામતા અને શુ ચારના ભય વિનાશ નથી પામત અર્થાત્ સઅે ભય નાશ પામે છે. પણ તે જાપ ખરા શુદ્ધ અંતઃકરણુ પૂર્વક હાવા જોઇએ; ૩ 118 11 પોતાના મન રૂપી મણિમય પાત્રમાં ભરેલી એવી સમતારસરૂપ એક અમૃ” તની ધારા વડે સવ` પ્રકારના મેષની કળાથી અર્થાત્ કેવળજ્ઞાનથી રમણીય એવા સહજ સિદ્ધ પરમાત્માને હું... પૂજી છું. ૪ × પાનુ ૯ મું જી. સિદ્દ ભગવાનની ભાવ પૂર્જા. તવિલન્વિત. ( ૪ થી ૧૧ ) निजमनोमणिभाजनभारया शमरसैकसुधारसधारया | सकलबोधकलारमणीयकम् सहज सिद्धमहम्परिपूजये * ન્રુતાવવત નું લક્ષણ 'द्रुतविलंबितमाह नभौ भरो " ન ગણુ મૈં ગણુ મૈં ગણુ અને ર ગણુ આમ ૧૨ અક્ષરનુ એક ચરણ છે. ' Page #57 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધસ્તુતિ—અધિકાર. સિદ્ધ ભગવાનનીચંદન પૂજા. सहजकर्मर्कलङ्कविनाशनैरमकभावसुवासितचन्दनैः । अनुपमान गुणावलिनायकं, सहजसिद्ध महम्प हिपूजये ॥ ૫ ॥ સહેજ–સ્વાભાવિક કર્મ કલકને નાશ કરનારા, નિળ ભાવ રૂપ સુગધી ચદન વડે અનુપમ એવી ગુણુ શ્રેણીના નાયક સહજ સિદ્ધ પરમાત્માને હું પૂર્જા છું. ૫ સિદ્ધ ભગવાનની અક્ષત પૂજા. પરિચ્છેદ. सहजभाव निर्मल तन्दुलैः सकलदोषविशाळविशोधनैः । अनुपरोधसुबोधनिधानकं सहज सिद्धमहं परिपूजये ॥ ૬॥ જેને અવરાધ ન થાય એવા ઉત્તમ એધના ભંડાર રૂપ એવા સહુજ સિંદ્ધ પરમાત્માને, સર્વ દોષાના વિશાળ શેાધન કરનારા સહજ ભાવ રૂપ નિર્મૂળ અક્ષત વર્ષ હું... પૂજી' છુ. ૬ ૧૧ પૂષ્પ પૂજા. समयसारसुपुष्पसुमालया सहजकर्मकरेण विशोधया । परमयोगबलेन वशीकृतं सहजसिद्धमहम्परिपूजये સહજ કર્મોનાં સમૂહને શેાધનારી એવી સિદ્ધાંતના સાર રૂપ પુષ્પાની માળા વડે પરમ ચેાગના મળથી વશ કરેલા સહજ સિદ્ધ પરમાત્માને હું... પૂર્જા છું, છ તૈવેદ્ય પૂજા. अकृत बोधसुदिव्यनिवेद्य कैर्विहितजातजरामरणान्तकैः । निरवधिप्रचुरात्मगुणालयं सहज सिद्ध महम्परिपूजये सहजरत्नरुचिप्रतिदीपकैशचविभूतितमः प्रविनाशनैः । निरवधिस्वविकाश विकाशनं सहजसिद्ध महम्परिपूजये ॥ ९ ॥ || ∞ || || ૮ || જેમણે જન્મ, જરા અને મૃત્યુનેા નાશ કરેલે છે, એવા સ્વાભાવિક ધરૂપ દિવ્ય નૈવેદ્ય વડે અધિરહિત ઘણાં આત્માના ગુણૈાના સ્થાન રૂપ એવા સિદ્ધ પરમાત્માને હું' પૂજી' છું. ૮ સહજ દીપક પૂજા. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પ્રથમ. સાંસારિક કામનાઓ અને વૈભવરૂપ અંધકારને નાશ કરનારા એવા સહજ જ્ઞાનરૂપ રત્નની રૂચિરૂપ દીવાઓ વડે આત્માના નિરવધિ વિકાશને કરનારા સહજ સિદ્ધ પરમાત્માની હું પૂજા કરૂં છું. હું * ધૂપ પૂજાनिजगुणाक्षयरूपसुधूपनैः, स्वगुणघातमलविनाशनैः । विशदबोधसुदीर्घसुखात्मकं, सहजसिद्धमहम्परिपूजये ॥ १० ॥ આત્માના ગુણને ઘાત કરનાર, મળને નાશ કરનારા એવા પિતાના ગુણના અક્ષયરૂપ સુન્દર ધૂપ વડે ઉજવળ બેધથી અતિ દીર્ઘ (અક્ષય) એવા સુખ સ્વરૂપ સહજ સિદ્ધ પરમાત્માને હું પૂજું છું. ૧૦ ફળ પૂજા. परमभाषफलावलिसम्पदा, सहजभावकुभावविशोधया। निजगुणस्फुरणात्मनिरञ्जनं, सहजसिद्धमहम्परिपूजये ॥ ११ ॥ સહજ ભાવમાં રહેલ કુભાવને શેષનારી ઉત્કૃષ્ટ ભાવરૂપ ફલની શ્રેણીની સમૃદ્ધિ વડે આત્મગુણની રકુરણારૂપે નિરજન એવા સહજ સિદ્ધ પરમાત્માને હું પૂછું છું. ૧૧ सरस्वतीस्तुति-अधिकार. “સિદ્ધ સ્તુતિ” નામના બીજા અધિકારમાં શ્રી સિદ્ધ મહાત્માઓનું જે સ્તવન કર્યું તેમાં સરસ્વતી (વાણી) ની અપેક્ષાની ખાત્રી સુજ્ઞ જનેને થઈ હશે કે આવી ભાવ પૂજારૂપે સ્તવન કરવામાં સરસ્વતી વિદ્યાદેવી ) ની ઉપાસના ( અભ્યાસ) સિવાય સ્તવન કાર્ય થઈ શકે નહિ, તેમ સરસ્વતી એ મનુષ્યોની બુદ્ધિ રૂપી વનિતાની એક મુક્તાફળ માળા છે અને તેજ સરસ્વતી વીતરાગ દેવની (વાણી) ન હોત તે વિદ્વાન તથા મૂર્ખાને મનુષ્ય જાણી કેમ શકત? અત એવી સરસ્વતી જીનું સ્તવન કરવું યેગ્ય છે એમ ધારી આ અધિકાર આરંભાય છે. સરસ્વતી તે વિદ્વાન તથા મૂર્ણ મનુષ્યની બુદ્ધિરૂપી સેનાની કસોટી છે. શ્રyદુ, (૧-૨) पात वो निकषग्रावा मतिहम्नः सरस्वती । प्रज्ञेतरपरिच्छेदं वचसैव करोति या ॥१॥ Page #59 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. સરસ્વતી સ્તુતિ અધિકાર જિનબિંબ-અધિકાર. મતિ રૂપ સુવર્ણની કસોટી એવી સરસ્વતી તમારું રક્ષણ કરે, કે જે સરસ્વતી વચનથી જ વિદ્વાન અને મૂખનું વિવેચન કરી આપે છે. ૧ વિરોધાભાસ અલંકારથી સરસ્વતીજીના ભંડારનું વર્ણન. अव्यये व्ययमायाति व्यये याति सुविस्तरम् । अपूर्वः कोऽपि भण्डारस्तव भारति दृश्यते ॥॥ હે સરરવતિ? તમારે કોઈ અપૂર્વ ભંડાર દેખાય છે, કે જે ભંડાર નહીં ખચવાથી ખુટી જાય છે અને ખર્ચવાથી સારા વિસ્તારને પામે છે. ૧ સરસ્વતીથી કવિઓની શાસ્ત્ર સંપત્તિનું દર્શન. આર્યો. श्रुतसम्पदः कवीनामुक्तिभिरेव प्रकाशतां यान्ति । सिन्धोरपारजलभरमुकास एवं कथयन्ति ॥ ३॥ કવિઓની શાસ્ત્રીય સંપત્તિઓ તેમની ઉક્તિઓથી જ પ્રકાશતાને પામે છે. સમુદ્રના અપાર જળના સમૂહને તેના ઉદ્દગારે જ જણાવી આપે છે. એટલે જેમ સમુદ્રના મોજાઓ ઉપરથી તેનામાં અગાધ જળ છે એમ જaઈ આવે છે, તેમ કવિઓની કવિતા ઉપરથી તેમનામાં શાસ્ત્રાને બેધ કેટલો છે તે જણાઈ આવે છે. ૩ जिनबिंब-अधिकार. પ્રાસંગિક સરસ્વતી સ્તુતિનામના અધિકારને પૂર્ણ કરી પુનઃ પ્રરતુત વિષયને અનુસરાય છે, એટલે પ્રથમના અત્ ભક્તિનામના અધિકારમાં શ્રી અહંત ભગવા. નની ભક્તિ કરવાનું સિદ્ધ કર્યું. તેમાં શ્રી અહંત ભક્તિમાં ભગવાનની પૂજાના પાંચ પ્રકાર જણાવ્યા છે તે તે પ્રમાણે પૂજન કયા સ્થાનમાં કરવું? એવી રીતને પ્રશ્ન ઉદ્દભવે છે, કારણ કે અહંત ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપે સદાકાળ દર્શન થતાં નથી, અને પૂજાતે ચન્દ્રન પુષ્પાદિથી કરવાની તેમાં જણાવેલી છે. તે તે પૂજા પ્રત્યક્ષ સુન્દર મૂત્તિ વિના કેમ થઈ શકે ? તે પ્રશ્નોને ઉદ્દભવ થતાં તેને ઉત્તર આપવા માટે શ્રી જિન ભગવન્તના બિંબની સ્થાપના કરવાનું સિદ્ધ કરવા તથા તેના ફળ માટે અધિકાર આરંભાય છે, Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ. + - wwww જો | વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પ્રતિમા કરવાનું ફળ. (૧-૨) जो कारवेइ पडिमं जिणाणं जियरागदोसमोहाणं । सो पावइ अन्न भवे, सुहजम्मं धम्मवररयणं ॥१॥ જેમણે રાગ, દ્વેષ અને મોહ જીતેલા છે, એવા શ્રી જિન ભગતની પ્રતિમાને જે પુરૂષ કરાવે છે, તે પુરૂષ અન્ય ભવને વિષે શુભ જન્મ અને ધર્મરૂપી ઉત્તમ રત્નને પામે છે. ૧ दारिदं दोहग्गं कुजाइ कुसरीर कुमइ कुगइओ । अवमाणे रोग सोगा न हुंति जिण बिम्बकारिणाम् ॥ २॥ શ્રી જિન બિંબ કરાવનારા પુરૂષોને દારિદ્રય, દુર્ભાગ્ય, કુજાતિ, કુશરીર, કુબુદ્ધિ, દુર્ગતિ. અપમાન, રોગ અને શેક થતાં નથી. ૨ वसन्ततिलका. अङ्गष्टमानमपि यः प्रकरोति बिम्ब वीरावसानदृषभादिजिनेश्वराणाम् । स्वर्गे प्रधानविपुलर्द्धिसुखानि भुक्त्वा पश्चादनुत्तरगतिं समुपैति धीरः ॥ ३ ॥ જે ધીર પુરૂષ શ્રી ત્રાષભદેવ ભગવાનથી માંડીને છેલા શ્રી મહાવીર પ્રભુસુધીના જિનેશ્વરનું એટલે એવાશ તીર્થકર પૈકી ગમે તે તીર્થકરનું અંગુષ્ટ પ્રમાણુ પણ બિંબ કરાવે છે, તે પુરૂષ સ્વર્ગને વિષે વિસ્તારવાળી સમૃદ્ધિના સુખ ભેગા પછી અનુત્તર ગતિ–મેક્ષને પામે છે. તે પછી અધિક કરાવનારને માટે તે કહેવું જ શું? ૩ જિનાલય બંધાવનારને ફલ. રાલિવિક્રીડિત. (૪–૫) रम्यं येन जिनालयं निजभुजोपात्तेन सुष्ट्वर्पित मोक्षार्थ स्वधनने शुद्धमनसा पुंसा सदाचारिणा । वेद्यन्तेन नरामरेन्द्रमहितं तीर्थेश्वराणां पदं प्राप्तं जन्मफलं कृतं जिनमतं गोत्रं समुद्योतितम् ॥ ४॥ સદાચારવાળા અને શુદ્ધ હદયવાળા જે પુરૂષે મોક્ષને અર્થે પિતાની ભુજાથી મેળવેલા (ન્યાયપાર્જિત) ધનવડે રમણીય જિનાલય કરાવી સારી રીતે અર્પણ કરેલું છે, તે પુરૂષે મનુષ્ય અને દેવતાઓના ઇંદ્રએ પૂજેલા શ્રી તીર્થ કરાના પદને Page #61 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ જિનબિંખ—અધિકારપૂજા—અધિકાર. ૧૫ મેળવ્યું છે, પેાતાના જન્મનું ફળ પ્રાપ્ત કર્યું છે, જિનશાસન પાળ્યુ છે અને પેાતાના ગાત્રને ઉજવળ ક" છે, ૪ કુમારપાળ રાજાની સેવા. आज्ञावर्तिषु मण्डलेषु विपुलेष्वष्टादशस्वाद रा दब्दान्येव चतुर्दश प्रसृमरांमारीं निवार्यैजसा । कीर्तिस्तम्भनिभान चतुर्दशशती संख्यान् विहारांस्तथा जैनान्निर्मितवान् कुमारनृपतिर्द्रव्यव्ययं भूरिशः ।। ५ ॥ કુમારપાળ રાજાએ પેાતાના પરાક્રમથી આજ્ઞામાં વનારા અને વિસ્તારવાળા અઢાર મ*ડળ–દેશામાં ચાદવર્ષ સુધી અમારી ઘેાષણા કરાવી પેાતાની કીર્ત્તિના સ્થંભ જેવાં ચાદસે જૈન વિદ્વારા જૈન મદિરા કરાવ્યાં હતાં અને ઘણું દ્રવ્ય ખચ્યું હતું. પ પૂના-સાધાર. જિન બિ’ખઅધિકારમાં શ્રી જિન ખિમની સ્થાપના વગેરેનુ પ્રતિપાદન થયું છે. હવે તે જિન બિંબેની પૂજા કયા પ્રકારથી કરવી ? તે પ્રશ્ન ઉદ્ભવે છે. તેના યથાયેાગ્ય રીતે જવામ જણાવતાં આ પૂજાધિકાર શરૂ કરવા અત્ર ઉચિત લાગે છે. આ અધિકારમાં શ્રી જિન પ્રભુની નવાંગ પૂજા કરવામાં આવે છે તેનું તથા ચન્દ્વન વગેરેથી કરાતી પૂજાનું ફળ વિસ્તારથી આપવામાં આવ્યુ છે. આ વિષય શ્રાવકે તથા સાધુએ વગેરેને ઘણુાજ મનન કરવા ચેાગ્ય છે, એટલુંજ નહિ પણુ તે અક્ષરશઃ આદરવા ચેાગ્ય છે. જિનેશ્વરની ભકિતથી ફળપ્રાપ્તિ. અનુષ્ટુપ—( ૧ થી ૪ ) दर्शनाद्दुरितं हन्ति वन्दनाञ्छितप्रदः । पूजनात् पूरकः श्रीणां, जिनः साक्षात् सुरद्रुमः ॥ १ ॥ શ્રો જિન ભગવાન્ એ સાક્ષાત્ કલ્પવૃક્ષ જ છે, જે ઢનથી પાપને નાશ કરે છે, વંદના કરવાથી વાંછિત આપે છે અને પૂજવાથી સર્વ પ્રકારની લક્ષ્મીને પૂરનારા થાય છે. ૧ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પ્રથમ શ્રી અક્ષત પૂજા, अक्षतान् ढोकयेद्योऽत्र देवाग्रे भक्तिपूर्वकम् । अखण्डसुखमामोति स्त्रीपुत्रधनसंयुतम् ॥॥ જે પુરૂષ જિનેશ્વરની આગળ ભકિત પૂર્વક અક્ષત ધરે છે, અર્થાત્ જે અક્ષત પૂજા કરે છે. તે પુરુષ સ્ત્રી, પુત્ર અને દ્રવ્યથી સુખી થઈ અંતે અક્ષય-મેક્ષરૂપ અખંડ સુખ પ્રાપ્ત કરે છે. ૨ फलपूजाविधौ तु स्यात् सौभाग्यं जनमान्यता । ऐश्वर्य रूपमारोग्यं स्वर्गमोक्षसुखान्यपि ॥ ३ ॥ જિનેશ્વર ભગવાનની ફળ પૂજા કરવાથી સૈભાગ્ય, લેકમાન, એશ્વર્ય, રૂપ, આરોગ્ય અને સ્વર્ગ યાવત્ મોક્ષનાં સુખ પણ મળે છે. ૩ શ્રી જિનેશ્વર ભગવાનની પૂજાનું ફળ उपसर्गाः क्षयं यान्ति छिचन्ते विघ्नवबयः । मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे ॥४॥ શ્રી જિનેશ્વરને પૂજવાથી ઉપદ્રવ ક્ષય પામે છે, વિઘરૂપી લતાઓ છેદાઈ જાય છે, અને હૃદય પ્રસન્નતાને પ્રાપ્ત થાય છે. ૪ જિન મંદિરમાં પ્રવેશ કરવા વગેરેનું ફળ, માર્યા –(૫ થી ૭). संपत्तो जिण भवणे, पावइ छम्मासिकं फलं पुरिसो । संवच्छरि अन्तुफलं दारदेसहिलहइ ॥५॥ જે પુરૂષ જિન ભવનને પ્રાપ્ત કરે છે તે છમાસી તપનું ફળ પામે છે, અને જિન ભગવાનના દ્વાર પ્રદેશમાં સ્થિર થતાં સંવત્સરી (વર્ષ) તપનું ફળ મેળવે છે. ૫ - પ્રદક્ષિણા વગેરેનું ફળ.' पायखिणेण पावइ, वरि ससयंफलं तउजणे महिये । पावइवरिस सहस्सं अणंत पुणं जिणे थुणिये ॥६॥ જિનેશ્વરને પ્રદક્ષિણા કરવાથી સે વણતપનું ફળ મેળવે છે. પૂજવાથી હજાર વર્ષીતપનું ફળ મેળવે છે, અને સ્તુતિ કરવાથી અનન્તગણું ફળ મેળવે છે. ૬ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પરિચછેદ પૂજા-અધિકાર. શ્રી જૈન બિંબને પ્રમાર્જન કરનારને ફળ. सयं पमज्जणे पुण्णं सहस्सं च विलेवणे । सयसाहस्सिआ माला अणन्तं जीअवाइए ।। ७ ॥ પ્રભુને પ્રમાર્જન કરવાથી સગણું, ચંદન વડે વિલેપન કરવાથી હજારગણું, પુષ્પમાળા ચડાવવાથી લાખગણું અને ગીત વારિત્ર કરવાથી અનંતગણું ફળ થાય છે, ૭. વિતરાની સેવાથી મેક્ષ પ્રાપ્તિ, કપાતિ. (૮ થી ૧૦) गृहादिकर्माणि विहाय भव्याः, श्रीवीतरागं परिपूजयन्ति । - ये शुद्धभावात्रिदशाधिपत्वं, सम्पादयन्त्याशु शिवं क्रमेण ॥८॥ * જે ભવ્ય મનુષ્ય ઘર વગેરેના કામ છોડી દઈ શુદ્ધ ભાવથી શ્રી વીતરાગ ભગવાનને પૂજે છે, તેઓ ઇંદ્ર પશુને પ્રાપ્ત કરે છે, અને પછી અનુક્રમે સત્વ-મોક્ષને પામે છે. ૮. - પુષ્પ પૂજા, पूर्व नवाझं नवभिः प्रसूनैः, पूजाकृता श्येनकमालिकेन । ततो नवस्वेव भवेषु लक्ष्मी, नवां नवां प्राप शिवर्द्धिमन्ते ॥९॥ પૂર્વે યેનક નામના માલીએ નવ પુષથી પ્રભુના નવ અંગે પૂજા કરી હતી, તેથી તેણે નવ ભવને વિષે નવી નવી લક્ષમીને પ્રાપ્ત કરી છે છેવટે તે મેક્ષ લક્ષમીને પ્રાપ્ત થયું. ૯. न यान्ति दास्यं न दरिद्रभावं, न प्रेष्यतां नैव च हीनयोनिम् । - न चापि वैकल्यमिहेन्द्रियाणां, ये कारयन्त्यत्र जिनेन्द्रपूजाम् ॥१०॥ જેઓ આ લેકને વિષે જિતેંદ્ર ભગવાનની પૂજા કરાવે છે, (ભણાવે છે.) તેઓ દાસપણાને અને દારિદ્રયપણુને પામતા નથી, કેઈની તાબેદારી ઉઠાવતા નથી, હલકી જાતિમાં જન્મતા નથી અને ઇન્દ્રિયની વિકળતા પામતા નથી. તે પછી જે તે પૂજા કરે તેનું તે કહેવું જ શું? ૧૦ પૂજાનાં ઉપકરણ, द्रुतविलम्बित. उदकचन्दनतन्दूलपुष्पकैश्चरुमुदीपसुधूपफलार्घकैः । धवलमङ्गलगानरवाकुले, जिनगृहे जिनदेवमहं यजे ॥११॥ Page #64 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પ્રથમ ધવળ મ'ગળના ગીતના શબ્દોથી ગાજી રહેલ એવા જિનાલયને વિષે જળ, ચંદન, અક્ષત, પુષ્પ, ચરૂ, (નૈવેદ્ય ) દીપ, ઉત્તમ ધૂપ, ફળ અને અથી હું જિને શ્વરની પૂજા કરૂ ́ છુ ૧૧. શ્રી જિન ભગવાન્ની પૂજાના લાભ. છાવરણી. कदाचिन्नातङ्कः कुपित इव पश्यत्यभिमुखं, विदूरे दारिद्रं चकितमिव नश्यत्यनुदिनम् । विरक्ता कान्तेव त्यजति कुगतिः सङ्गमुदयो, न मुञ्चत्यभ्यर्ण सुहृदिव जिनाच रचयतः ॥ १२ ॥ ૧૮ જે ભવ્ય મનુષ્ય શ્રી જિનેશ્વરની પૂજા કરે છે, તેના મુખની સામું જાણે કેપ પામ્યા હાય, તેમ રાગ જોતેાજ નથી, જાણે ભય પામ્યુ હોય, તેમ દારિદ્રય હુ ંમેશાં તેનાથી દૂર નાચે છે, વિરક્તા થયેલી સ્ત્રીની જેમ દુર્ગતિ તેના સ`ગ છેડી દે છે અને મિત્રની જેમ ઊદ્યય તેની પાસેથી ખસતાજ નથી. ૧૨ શ્રો જિન મદિરમાં જવા વિગેરેનુ' ફળ, રાહૂલવિઝીતિ. (૧૩ થી ૨૧ ) यास्याम्यायतनं जिनस्य लभते ध्यायचतुर्थ फलं, षष्ठञ्चोत्थित उद्यतोऽष्टममथोगन्तुं प्रवृत्तोऽध्वनि । श्रद्धालुर्दशमं बहिर्जिनगृहात्प्राप्तस्ततोद्वादश, मध्ये पाक्षिकमीक्षिते जिनपतौ मासोपवासं फलम् ॥ १३ ॥ ‘હું જિનાલયમાં જઇશ ’એવે વિચાર થતાં ચતુર્થ તપ (એક ઉપવાસ)નુ ફળ મળે છે. ત્યાં જવાને ઉઠતાંજ ઃ તપનું ફળ મળે છે, તેને માટે ઉદ્યાગ કરતાં અઠ્ઠમનુ ફળ મળે છે, તે શ્રદ્ધાળું થઇ રસ્તે ચાલવા પ્રવત્તતાં જ દશમનુ ફળ મળે છે, જિનાલયની માહેર આવતાં દ્વાદશ તનુ ફળ મળે છે, ચૈત્યમાં અર્થાત્ મદિરની **" શિરિની ’ તુ લક્ષણ. " रसै रुरिछना यमन सभलागः शिखरिणी ', ૬ અને ૧૧ અક્ષરે વિરામ તથા વેંગણુ મૈંગણુ લૈંગણુ સગણુ બૈંગણુ અને એક અક્ષર લઘુ તથા છેલ્લા એક અક્ષર ગુરુ મળી ૧૭ અક્ષરનું એક ચરણુ એમ ચાર ચરણું મળીને “ શિળિો ” છંદ થાય છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ પરછેદ. પૂજા-અધિકાર ૧૯ અંદર જતાં પાક્ષિક તપનું ફળ મળે છે શ્રી જિનેશ્વરનાં દર્શન થતાંજ માસોપવાસ નું ફળ મળે છે. ૧૩ ભાવ પૂજા. नेत्रोन्मीलिविकाशभावनिवहैरत्यन्तबोधाय वै, वा मन्धाक्षतपुष्पदामचरुकैः सद्दीपधूपैः फलैः । यश्चिन्तामणिशुद्धभावपरमज्ञानात्मकैरचयेत्, सिद्धं स्वादुमगाधबोधमचलं तं चर्चयामो वयम् ॥१४॥ જે પુરૂષ, મેક્ષ અથે નેત્રને ઊમીલન કરનારા (હદયના) વિકાશ ભાવના સમૂહરૂપ અને ચિંતામણિ સમાન શુદ્ધભાવ તથા પરમ જ્ઞાનરૂપ એવા ગંધ, અક્ષત, પુપમાળા, ચરૂ, દીપ, ધૂપ અને ફળેથી સ્વાદિષ્ટ રૂપી અગાધ બાધ અને અવિચળ એવા સિદ્ધ ભગવાનને પૂજે છે, તેવા પુરૂષને અમે પૂજીએ છીએ. ૧૪ ગેલ પૂજાથી ભિન્ન ભિન્ન ફળ પ્રાપ્તિ वस्त्रैर्वस्त्रविभूतयः शुचितरालङ्कारतोऽलङ्कतिः, पुष्पैः पूज्यपदं सुगन्धितनुवा गन्धैर्जिने पूजिते । दीपैर्जानमनावृतं निरुपम भोग िरत्नादिभिः, सन्त्येतानि किमद्भुतं शिवपदप्राप्तिस्ततो देहिनाम् ॥१५॥ શ્રી જિન ભગવાનને વસ્ત્ર વડે પૂજવાથી વસ્ત્રોની વિભૂતિ પ્રાપ્ત થાય છે, અતિ પવિત્ર અલંકારો વડે પૂજવાથી અલંકારે મળે છે, પુપિ વડે પૂજવાથી પૂજય પદવી મળે છે, ગંધ વડે પૂજવાથી શરીર સુગંધી થાય છે, દીપ વડે પૂજવાથી આવરણ ૨હિત જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને રત્ન વગેરેથી પૂજવાથી અનુપમ ભેગ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ટૂંકમાં તીર્થકર ભગવાનની પૂજાનું ફળ વર્ણન કરી શકાય તેમ નથી, કેમકે એ બધા ફળ પ્રાપ્ત થાય છે એટલું જ નહિ પણ તે પ્રભુની પૂજાથી પ્રાણુઓને મક્ષ પદની પણ પ્રાપ્તિ થાય છે. ૧૫ - જિનેશ્વરની પૂજાનું અકથ્ય ફળ. आयुष्कं यदि सागरोपममितं व्याधिव्यथावार्जितं, पाण्डित्यं च समस्तवस्तुविषयं प्रावीण्यलब्ध्यास्पदम् । जिह्वा कोटिमिता च पाटवयुता स्थान्मे धरित्रीतले, नो शक्नोमि तथापि वर्णितुमलं तीर्थेशपूजाफलम्॥१६॥. * આ કાવ્યથી ભાવ પૂજાનું વર્ણન કરેલું છે Page #66 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, ૨૭ ^^^^^^^^^^^ પ્રથમ, ^ ^^ ^ ^^ ^^ આ પૃથ્વી ઉપર મારું આયુષ્ય વ્યાધિ અને પીડા વગરનું સાગરોપમ જે. ડતું હોય, મારામાં પ્રવીણુતાની લબ્ધિનું સ્થાન રૂપ એવું સર્વ પદાર્થોના વિષયના જ્ઞાનવાળું પાંડિત્ય હોય, અને ચાલાકી વાળી કટિ પ્રમાણ જીહાઓ હેય, તે પણ શ્રી તીર્થકરની પૂજાનું ફળ વર્ણન કરવાને હું સમર્થ થઈ શકે નહીં. ૧૬ શ્રી જિન ભગવાનની પૂજાના સર્વોત્તમ नौरेषा भववारिधौ शिवपदभासादनिःश्रेणिका, मार्गः स्वर्गपुरस्य दुर्गतिपुरद्वारप्रवेशार्गला। कर्मग्रन्थिशिलोच्चयस्य दलने दम्भोलिधारासमा, कल्याणैकनिकेतनं निगदिता पूजा जिनानां परा ॥ १७ ॥ શ્રી જિનેશ્વરોની પૂજા આ સંસાર સાગરમાં નિકા રૂપ છે, મોક્ષપદ રૂપ મહેલ ઉપર ચડવાની નિસરણી છે, સ્વર્ગરૂપ નગરને માર્ગ છે, દુર્ગતિ રૂપ નગરના દરવાજની ભૂગળ છે, કર્મગ્રંથિ રૂપ પર્વતને તેડવામાં વજાની ધારાસમાન છે અને કલ્યાણનું એક સ્થાન રૂપ છે. એમ શાસ્ત્રકારોએ કહેલું છે. ૧૭ પૂજાથી મનુષ્યને થતા લાભ नेत्रानन्दकरी भवोदधितरी श्रेयस्तरोमञ्जरी, श्रीमद्धर्ममहानरेन्द्रनगरी व्यापल्लताधूमरी। हर्षोत्कर्षशुभप्रवाहलहरी भावद्विषां जित्वरी, • પૂના શ્રીવિનપુવર્ણ વિહિતી એયરી દિના | ૨૮ | સર્વોત્તમ એવા શ્રી જિનેશ્વરની પૂજા નેને આનન્દ કરનારી, સંસાર સાગર માંથી તારનારી, કલ્યાણ રૂ૫ વૃક્ષની મંજરી જેવી, શ્રી ધર્મ રૂપ મહાન રાજાની રાજ્યધાનીરૂપ, વિપત્તિરૂપ લતાઓમાં ધૂમસરૂપ, હર્ષના ઉત્કર્ષ તથા શુભના પ્રવા. હ ની ઊમિંરૂપ, અંતરના કામ ક્રોધાદિશત્રુને જિતનારી અને પ્રાણીઓનું શ્રેય કરનારી કહેલી છે. ૧૮ અર્ચાનું ફળ. पापं लुम्पति दुर्गतिं दलयति व्यापादयत्यापदं, पुण्यं सचिनुते श्रियं वितनुते पुष्णाति नीरोगताम् । सौभाग्यं विदधाति पल्लवयति प्रीतिं प्रसूते यशः, स्वर्ग यच्छति निवृतिं च रचयत्यहितां निर्मिता ॥ १९ ॥ Page #67 -------------------------------------------------------------------------- ________________ - ૨૧ પરિચ્છેદ. પૂજા-અધિકાર શ્રી અહેજોની કરેલી પૂજા પાપને લેપે છે, દુર્ગતિને દળે છે, આપત્તિને નાશ કરે છે, પુણ્યને સંચય કરે છે, લક્ષમીને વિસ્તારે છે, આરોગ્યનું પિષણ કરે છે, સૈભાગ્યને સાધ્ય કરે છે, પ્રીતિને વિસ્તારે છે, યશને ઉત્પન્ન કરે છે, વગને આપેછે, અને મોક્ષને રચે છે. ૧૯ શ્રી જિન પૂજાથી મેક્ષ પર્યાની પ્રાપ્તિ. स्वर्गस्तस्य गहाङ्गणं सहचरी साम्राज्यलक्ष्मीः शुभा, सौभाग्यादिगुणावलिविलसति स्वैरं वपुर्वेश्मनि । संसारः सुतरः शिवं करतलक्रोडे लुठत्यञ्जसा, यः श्रद्धाभरभाजनं जिनपतेः पूजां विधत्ते जनः ॥ २०॥ જે મનુષ્ય અતિ શ્રદ્ધાનું પાત્ર બની શી જિનેશ્વર ભગવાનની પૂજા કરે છે તેને સ્વર્ગ ઘરનું આંગણું થાય છે, ઉત્તમ એવી સામ્રાજ્યની લક્ષમી તેની સહચરી–થાય છે, તેના શરીર રૂપી ઘરમાં સૌભાગ્ય વગેરે ગુણોની શ્રેણું વેચ્છાથી વિલાસ કરે છે, તેને આ સંસાર સહેલાઈથી તરી શકાય તે થાય છે અને તેની હથેળીમાં મેક્ષ પ્રત્યક્ષ આવી ક્રીડા કરે છે, અર્થાત્ શ્રદ્ધાથી જિન પૂજા કરનારને સ્વર્ગ, સામ્રાજ્યલમી, સૈભાગ્ય વગેરે ગુણે, સંસારની સુગમતા અને મોક્ષ પ્રાપ્ત થાય છે. ૨૦ જિન ભકિતથી નિકાંચિત કર્મને નાશ. यः पुष्पैर्जिनमर्चति स्मितसुरस्त्रीलौचनैस्सोऽय॑ते, यस्तं वन्दत एकशस्त्रिजगता सोऽहर्निशं वन्द्यते । यस्तं स्तौति परत्र वृत्रदमनस्तोमेन स स्तूयते, यस्तं ध्यायति कृप्तकर्मनिधनः स ध्यायते योगिभिः ॥२१॥ જે મનુષ્ય (શુદ્ધ ભાવથી) પુ વડે શ્રી જિનેશ્વર દેવનું અર્ચન કરે છે, તે મન્દ હાસ્ય યુક્ત દેવાંગનાઓના નેત્રથી પૂજાય છે એટલે તે પુરુષને દેવાંગનાઓ પણ સત્કડ થઈને જુવે છે, જે ભગવાનની ખરા ભાવથી વન્દના કરે છે તે સદા ત્રણ લેકના સમૂહથી વન્દન કરાય છે, જે આ લેકમાં શ્રી જિનેશ્વર દેવની સ્તુતી કરે છે તે પરલેકમાં ઇદ્ર દેવના સમૂહથી સ્તવાય છે અને જે ભગવાનનું ધ્યાન ધરે છે તે સર્વ કર્મને નાશ કરી સ્વરવરૂપને પ્રાપ્ત થાય છે, કે જેથી યેગી પુરુષો પણ તેનું ધ્યાન ધરે છે. ૨૧ પૂ શા * Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, શ્રી જિનેશ્વર ભગવત્તાની નવાંગ પૂજા. दुहा. + जल भरी संपूटपत्रमां युगलिक नर पूजत । ऋषभ चरण अंगुंठडो दायक भवजल अंत ॥ २२ ॥ जानुबले काउगा रह्या । बिचर्या देश विदेश | खडां खडां केवल लघुं । पूजो जानुं नरेश ।। २३ ॥ लोकांतिक वचने करि । वरस्या वरसी दान ॥ करकडे प्रभु पूजना | पूजो भवी बहुमान || २४ ॥ मान गयुं दोय अंशथी | देखी वीर्य अनंत ॥ भूजा बले भव जल तर्या । पूजो खंधे महंत ॥ २५ ॥ सिद्धशिला गुण उजली । लोकान्ते भगवंत || वसिया तेणे कारण भवि । शिर शिखा पूर्जत ।। २६ ।। तीर्थकर पद पून्यथी । त्रिभूवन जन सेवंत ॥ त्रिभूवन तिलक समा प्रभु | भील तिलक जयवंत् ॥ २७ ॥ सोल पहोर प्रभु देशना । कंठे विवर वस्तुल ॥ मधुर ध्वनि सुरनर सुणे । तेणे गँले तिलक अमूल ॥ २८ ॥ हृदय कमल उपशम बले । बाळ्या रागने रोष ॥ हिम दहे वन खंडने । हृदय तिलक संतोष ।। २९ ।। रत्नत्रयी गुण उजली | सकल सुगुण विसराम ॥! नाभि कमलनी पूजना । करतां अविचल धाम ॥ ३० ॥ उपदेशक नव तत्वना । तिणे नव अंग जिणंद || पूजों बहुविध रागथी | कहे शुभ विर मुणिंद ।। ३१ ।। * थरानो मगुट्ठो, १ गोड, २ भशिगंध, उ ખભા, ૪ શિરશિખા, ૫ गर्नु, ७, ८२मने नालि ८ + लाषा पूल संग्रह પ્રથમ लास, Page #69 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ પૂજા-(ભાવપૂજા) અધિકાર માવપૂન-ધવાર. આ અધિકાર તે પૂજા અધિકારને પિટાભાગ છે; એટલે પૂજા બે પ્રકારની છે, તેમાં આગળના અધિકારમાં જે પૂજી જણવી છે, તે ચન્દન વગેરે દ્રથી થઈ શકે છે અને તે પૂજા કરવાનો અધિકાર સર્વ શ્રાવક મહાશયોને છે પરંતુ આ ભાવ પૂજાને અધિકાર તે અભેદ ઉપાસનાના અધિકારી સાધુ મહાત્માઓને છે તેમજ શ્રાવકને પણ આને અધિકાર ઉપલક્ષણથી છે, તેથી તેવા સાધુ મહાશયને આ બાબત જાણવાની ઘણું જરૂરની છે, તેમ આ બાબત ઉપર ઉત્તમ શ્રાવકેએ પણ ધ્યાન આપવું જરૂરનું છે, અત એવ ઉપાગી જાણ આ અધિકારને આરંભ કરવામાં આવે છે. દયારૂપી જળથી સ્નાન કરીસંતેષરૂપ શુભ વસ્ત્ર ધારી વિવેકરૂપ ચન્દનનું તિલક કરી ભાવનાથી પવિત્ર અન્ત:કરણવાળ થઈ ભાવ. પૂજન કરવું જોઈએ. કહ્યું છે કે અનુષ્ય- (૧ થી ૮) રયામણા નાના, સન્તવમવન' विवेकतिलकभ्राजी भावनापावनाशयः ॥१॥ भक्तिश्रद्धानघुमृणोन्मिश्रपाटीरजद्रवैः। नवब्रह्माङ्गतो देवं, शुद्धमात्मानमर्चय ॥२॥ શબ્દાર્થ–દયારૂપી જળથી જેણે સ્નાન કર્યું છે, સંતોષ રૂપી શુભ વસ્ત્રો જેણે ધારણ કર્યા છે, વિવેક રૂપી તિલકથી જે શેભે છે, ભાવનાએ કરીને જેને આ શય પવિત્ર છે, એવા તમે ભકિત અને શ્રદ્ધારૂપી કેશરથી મિશ્રત ચંદને કરીને નવ બ્રહ્માંગે શુદ્ધાત્મારૂપ દેવની પૂજા કરે - વિવેચન-દયા એટલે સર્વ પ્રાણીઓને વિષે દ્રવ્ય અને ભાવકરૂણ તે રૂપી જળથી જેણે નાન કર્યું છે પાપલના ત્યાગરૂપ આભાંગનું પ્રક્ષાલન જેણે કર્યું છે, સ્વભાવને વિષે નિશ્ચલપણું એટલે કે સંતોષ રૂપી સકલ સુખના હેતુભૂત ઉજવળ વસ્ત્ર જેણે ધારણ કર્યા છે—મનરૂપી અંગ ઉપર ધર્યા છે;-વિવેક એટલે સ્વ૫ર સ્વરૂપની | ભિન્નતાને નિર્ધાર કરનાર જ્ઞાન. તે રૂપી તિલકથી જે શેભે છે; ભાવના એટલે દેહાદિ * “સિક્રસુતિ” અધિકારમાં ભાવપૂજન જણાવવામાં આવ્યું છે તે કેવલ સિદ્ધ પરમાત્માઓ પર છે અને આ ભાવ પૂજન સમુચ્ચય જિનેશ્વર ભગવતે પરત્વે છે માટે પુનક્તિ દોષની શંકા ન કરવી. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૩૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહુ. પ્રયમ અનિત્ય છે, અને આત્મા અવિનાશી છે, તે રૂપી ચિંતનની પરિણતિ, તેણે કરીને જેના અભિપ્રાય પવિત્ર છે એવા તમે ભક્તિ એટલે એકાગ્ર ચિત્તવૃત્તિરૂપ આરાધ્યતાની પરિણતિ, અને શ્રદ્ધાન એટલે ચિત્તની પ્રસન્નતા, તે પૂર્વક જન મતમાં પરમ આસ્તિકય, તે રૂપી કેશર સાથે મિશ્રિત ચત્તુને બ્રહ્મચર્ય રક્ષણના નવ અ‘ગ−ઉપાયા ને વિષે પૂજા કરતા, નિર્વિકાર આત્મસ્વભાવરૂપ દેવને પૂજો. ૧–૨ પ્રભુના અંગમાં કેવી જાતની પુષ્પ માળા તથા વસ્ત્ર આભૂષણે ધરાવવાં જોઈએ ? क्षमापुष्पस्त्रजं धर्मयुग्मक्षौमद्रयं तथा । યાનામરળતામાં ચ, તરૂ, વિનિવેશય !! ૨ ॥ શબ્દા —ક્ષમારૂપી પુષ્પના હાર, એ ધર્મરૂપી એ વસ્ત્રા, અને ધ્યાનરૂપી શ્રેષ્ઠ આભરણ, તે પ્રભુના અંગે સ્થાપા. વિવેચન—ક્ષમા એટલે-ક્રોધ ત્યાગની પરિણતિ, તે રૂપી સુગંધી પુષ્પની માળા, ધર્મ એટલે શ્રુત, ચારિત્રપ અથવા દેશ વિરતિ, સર્વવિરતિરૂપ; અથવા નિશ્ચય, વ્યવહારરૂપ, તેનુ યુગ્મ, તે રૂપી બે વચ્ચે અને ધર્મ અને શુકલ ધ્યાનરૂપ શ્રેષ્ઠ અલ’કાર, પૂર્વોક્ત શુદ્ધાત્મ દેવના શરીર ઉપર વિશિષ્ટ વિધિએ રચેા-સ્થાપા, ૩. પ્રભુ આગળ અષ્ટ મગળ લખી કેવી રીતના ધૂપ કરવા? मदस्थानभिदात्यागैर्लिखाग्रे चाष्टमङ्गलीम् । ज्ञानानौ शुभसङ्कल्पकाकतुण्डं च धूपय ॥ ४ ॥ શબ્દા—મસ્થાનના પ્રકારોના ત્યાગે કરીને તે દેવની સમક્ષ અષ્ટ મગળ રચા; અને જ્ઞાનાગ્નિને વિષે શુભ સ‘કપરૂપ કૃષ્ણાગુરૂના ધૂપ કર વિવેચન—મદ એટલે અહંકાર વિશેષ તેના આઠ સ્થાને છે. એટલે કે જાતિમદ, કુળમદ, મળમદ, રૂપમદ, શ્રુતમદ, તપમ, પ્રભુતામદ, અને લાભમઢ તેના પ્રકારાના પરિહાર કરી શુદ્ધાત્મ દેવના મુખાગ્રે સ્વસ્તિક આદિ અષ્ટ મગળ રચા, અને નિળ જ્ઞાનરૂપી મરહિત વહ્નિને વિષે ઉજવળ મનાથ રૂપી કૃષ્ણગુરૂને ધૂપ કરો, જ કેવી જાતનું લવણેાતાર કર્મ કરવુ ? તથા કેવા પ્રકારની આરતિ કરવી? माधर्म लवणो तारं, धर्मसन्न्यासवह्निना । कुर्वन् पूरय सामर्थ्यराजन्नीराजनाविधम् ॥ ५ ॥ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પરિચ્છેદ પૂજ-(ભાવપૂજા) અધિકાર. " શબ્દાર્થ ધર્મ સન્યાસરૂપી અગ્નિએ કરીને પૂર્વે ધર્મોને લવણાવતરણ કરીને સામર્થ્ય યોગે કરીને રોભતા આરતિ વિધિ કરે. - વિવેચન-ધર્મ સન્યાસ એટલે ઐયિક સ્વભાવ રૂ૫ ઈચ્છાના પરિણામોને દ્વિતીય અપૂર્વ કરણને વિષે ત્યાગ, તે રૂપી અગ્નિકુંડે કરીને પ્રાધૂમ એટલે સરાગ અવસ્થાથી થતા ફાયપથમિક ધર્મો, સમ્યક્ દર્શનાદિ તેનું ક્ષાયિક ભાવની પ્રાપ્તિએ કરીને લવણવતરણ રચીને, સામર્થ્ય, એટલે ક્ષપકશ્રેણિના શિખર ઉપર લભ્ય પરિણામ, તેણે કરીને શુભતા આરતિની વિધિ પૂરે રચે. પ્રાધમ એટલે પૂર્વના સરાગધર્મ તે રૂપી લુણ-મીઠું-પ્રભુ ઉપરથી ઉતારીને અગ્નિમાં નાંખો. એટલે સરાગ ધર્મ ત્યાગ કરે, અને ધર્મ સન્યાસ અગ્નિએ કર્સને આરતિ ઉતાર-ચાને વીતરાગ ધર્મને આદર કરે. ૫ કેવા પ્રકારનો દીવો તથા નૃત્ય વગેરે જોઈએ? स्फुरन्मङ्गलदीपं च, स्थापयानुभवं पुरः। योगनृत्यपरस्तोर्यत्रिकसंयमवान्भव ॥ ६ ॥ શબ્દાર્થ—અનુભવરૂપી ફુરત્ મંગળદીપ તે દેવની અગ્ર સ્થાપિ, યોગરૂપી નૃત્યને વિષે તત્પર થાય અને સાત્રિક રૂપ સંયમવાળા થાઓ. 'વિવેચન–અનુભવ એટલે આત્મસ્વરૂપના આસ્વાદન યુક્ત સ્પર્શજ્ઞાન,તે રૂપી વિલાસ ધારણ કરવા વાળા, સર્વ ઉપદ્રવ શાંત કરનાર, મંગળને પ્રદીપ શુદ્ધાત્મ દેવના મુખાષ્ય સ્થાપક અને યુગ. એટલે મન વચન અને કાયાનું શુદ્ધ આત્મભાવ ને વિષે એકાય પ્રર્વતને તે રૂપી નૃત્ય ને વિષે તત્પર થાઓ-ઉપગ વૃત્તિ કરે; ૌર્ય એટલે મુરજાદિ વારિત્રના વિનિએ તેને ત્રિક-સિંધ-તે રૂપી ઈદ્રિયોગ ક જાય નિગ્રહરૂપ સંયમ વાળા થાઓ. મન સંયમ, વચન સંયમ અને કાય સંયમ - વાન થાઓ. ૬ . - પ્રભુ આગળ કેવા પ્રકારની ઘંટા જોઈએ? उल्लसन्मनसः सत्यघण्टां वादयतस्तव ।। भावपूजारतस्येत्थं, करकोडे महोदयः ॥७॥ છેશબ્દાર્થ—આ પ્રમાણે ભાવ પૂજને વિષે તત્પર, ઉલ્લાસ યુક્ત મનવાળા અને - સત્ય ઘટા નાદ કરનારને મહદય કરડ ને વિષે છે. વિવેચન–પૂર્વોક્ત વિધિ પ્રમાણે ભાવ પૂજા એટલે શુદ્ધ સ્વભાવે કરીને પૂજા અથવા શુદ્ધ સ્વભાવ સામગ્રીમય પૂજા, યાને શુદ્ધ સ્વભાવની પૂજા, અર્ચના, તેને વિષે જે તત્પર છે તેને અને જેનું ચિત્ત પરમ આહ્વાદવાળું છે તેને, તથા સત્ય એટલે Page #72 -------------------------------------------------------------------------- ________________ wwww વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પ્રથમ યથાર્થ સ્વરૂપ, યથાવાદી તથા કારિત્વરૂપ પ્રસિદ્ધવાદ તે રૂપ ઘટા બજાવનારને, મક્ષ હસ્તતલ – હથેલીમાં જ છે. ૭ ભેદોપાસના રૂપ દ્રવ્ય પૂજા તેમજ ભાવ પૂજા કેણે કરવી! द्रव्यपूजोचिता भेदोपासना गृहमेधिनाम् । भावपूजा तु साधूनामभेदोपासनात्मिका ॥८॥ શા–ભેદન વિષે આરાધના રૂપ દ્રવ્ય પૂજા ગૃહસ્થને ઉચિત છે. અને અભિન્ન આરાધના સ્વરૂપ ભાવ પૂજા સાથને ઉચિત છે. વિવેચન-ભેદ પાસના એટલે સ્વાત્મસત્તાથી ભિન્ન આન ચિ વિલાસી સકલ કૃત્યે જેનાં સિદ્ધ થયાં છે એવા અહંત પરમેશ્વરને વિષે આલંબન વાળી આરાધના તે રૂપી દ્રવ્ય પૂજા ગૃહસ્થોને ઉચિત છે. અને અભિના આધારને અવલંબન કરનારી ભાવપૂજા-નિર્વિકલ્પ એવા સાધુઓને ઉચિત છે. સવિકલ્પ ભાવપૂજા ગૃહસ્થને પણ ઉચિત છે. ૮ ઈત્યાદિ કહી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. पंचपरमेष्ठि स्मरण माहात्म्य-अधिकार પૂજા અધિકાર પછી આ અધિકારને આરંભ કરતાં વાચક મહાશયેને જણાવવાની અપેક્ષા પડે છે કે શ્રદ્ધા અને શ્રી જિનેશ ભગવાનની પૂજા કર્યા પછી પંચપરમેષ્ટિ ભગવન્તને નમસ્કાર તથા તેનું ધ્યાન, મરણ, નવકાર મંત્રને જપ વગેરે કરવાનું પ્રાપ્ત થાય છે. તે કાર્યોમાં પ્રવૃત્ત થતાં પહેલાં એવા પ્રકારના પ્રશ્ન ઉદ્ભવે છે કે–પરમેષ્ટિ ભગવતેની મહત્તા કેટલી છે? કારણ કે કોઈ પણ વ્યક્તિની મહત્તા જાણ્યા વિના તેમાં પ્રેમ થતું નથી, માટે મહત્તા જાણવાની પણ જરૂર પડે છે. તેમ તેઓને ઉદ્દેશીને કરાતા નમસ્કાર, ધ્યાન, નામ મરણ વગેરથી મનુષ્યને શું ફળ પ્રાપ્ત થાય છે? અને તેના નામના રહસ્વરૂપ એવા નવકાર મંત્રને જપ કરવાથી શું ફળ મળે છે? વગેરે પ્રશ્નોનું નિરાકરણ આવા સારૂ આ અધિકારને આરંભ કરવામાં આવે છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ પરિ . પંચપરમેષ્ઠિ સ્મરણ માહા-અધિકાર. પચ પરમેષ્ઠિના નમસ્કારનું ફળ. અનુષ્ક. (૧ થી ૨૩) अपवित्रः पवित्रो वा, सुस्थितो दु:स्थितोऽपि वा । ध्यायेत्पश्चनमस्कारं, सर्वपापैः प्रमुच्यते ॥१॥ (કેઈ) અપવિત્ર કે પવિત્ર અવસ્થામાં હોય, સારી સ્થિતિમાં હોય કે નઠારી સ્થિતિમાં હોય પણ જે તે પંચ નમસ્કારનું ધ્યાન કરે છે તે તે સર્વ પાપથી મુક્ત થઈ જાય છે. ૧ પરમાત્માના સ્મરણનું ફળ. अपवित्रः पवित्रो वा, सर्वावस्थाङ्गतोऽपि वा। यः स्मरेत्परमात्मानं, स बाह्याभ्यन्तर शुचिः ॥२॥ જે અપવિત્ર કે પવિત્ર હોય અથવા સર્વ પ્રકારની અવસ્થામાં રહ્યો હોય, પણ જે પરમાત્માનું સમરણ કરે છે તે બાહેર અને અંદર પવિત્ર થઈ જાય છે. ૨ પરમાત્માના અપરાજિત મંત્રનું ફળ. अपराजितमन्त्रोऽयं, सर्वविघ्नविनाशकः । मङ्गलेषु च सर्वेषु, प्रथमम्मङ्गलं मतम् ॥ ३ ॥ જે અપરાજિત યાને બીજાથી જીતી ન શકાય એવો) પંચપરમેષ્ટિ મંત્ર છે, તે સર્વ વિજોને નાશ કરનારે છે, અને સર્વ મંગળમાં પ્રથમ મંગળરૂપ છે. ૩ - અહંમ પદનું સ્વરૂપ. मईमित्यक्षरं ब्रम, वाचकं परमेष्ठिनः । सिद्धचक्रस्य सदीजं, सर्वतः प्रणमाम्यहम् ॥४॥ અ” એ અક્ષર બ્રહ્મરૂપ છે, પંચપરમેષિને વાચક છે અને સિદ્ધચક્રનું ઉત્તમ બીજરૂપ છે. તેને હું સર્વ પ્રકારે પ્રણામ કરું છું. ૪ સિદ્ધચકને નમસ્કાર, कर्माष्टकविनिर्मुक्तं, मोक्षलक्ष्मीनिकेतनम् । सम्यक्त्ववादिगुणोपेतं, सिद्धचक्रं नमाम्यहम् ॥५॥ આઠ કર્મોથી મુકત થયેલું, મેક્ષ લક્ષમીનું સ્થાનરૂપ, અને સમ્યકત્વાદિ ગુણ વાળું જે સિદ્ધચક્ર પર છે, તેને હું નમસ્કાર કરું છું. ૫ Page #74 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પ્રયમ નવકાર મંત્રની મહત્તા चक्रिविष्णुमतिविष्णुबलायैश्वर्यसम्पदः । नमस्कारप्रभावाब्धेस्तटमुक्तादिसनिभाः ॥ ६ ॥ ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, અને બળદેવ વગેરેના ઐશ્વર્યની જે સંપત્તિઓ છે, તે નવકાર મંત્રના પ્રભાવરૂપ સમુદ્રના તીરપર પડેલા મેતી વગેરેની સમાન છે. દર વશીકરણ વગેરે કર્મમાં આ મંત્રની સત્તા. वश्यविद्वेषणक्षोभस्तम्भमोहादिकर्मसु । યથાવિધિ પ્રયુaોડ્યું, મન્ના સિદ્ધિ પાછતિ ૭માં - વિધિ પ્રમાણે એ પરમેષિમંત્રને પ્રયા કરવામાં આવે તે તે વશીકરણ, શત્રુ મારણ, સ્તંભન અને મહાદિક કર્મોની સિદ્ધિને આપે છે. ૭ * નવકાર મંત્ર કે કટપવૃક્ષ? ' . ' तिर्यग्लोके चन्द्रमुख्याः , पाताले चमरादयः । सौधर्मादिषु शक्रायास्तदग्रेऽपि च ये सुराः॥८॥ तेषां सर्वाः श्रियः पञ्चपरमेष्टिमहत्तरोः । . अङ्करा वा पल्लवा वा, कलिका वा सुमानि वा ॥९॥ - તિર્યગ્ન લેકમાં ચંદ્ર પ્રમુખ, પાતાળ-અલકમાં ચમરેંદ્ર વગેરે, ઉર્વ લેક-સૈધર્માદિ દેવલેકમાં શકેંદ્ર વગેરે અને તેમની આગળ રહેલા જે દેવતાઓ છે, તેમની સર્વ સમૃદ્ધિએ તે પંચપરમેષ્ટિ મંત્રરૂપ કલ્પવૃક્ષના અકુરે, પલ્લ, કળિઓ અને પુષ્પ છે. ૮-૯ શ્રી પરમેષ્ટિ મંત્ર જાપનું ફળ. ते गतास्त गमिष्यन्ति, ते गच्छन्ति परं पदम । आरूढा निरपायं ये, नमस्कारमहारथम् ॥१०॥ જેઓ નમસ્કાર મંત્રરૂપી અવિનાશી મહા રથ ઉપર આરૂઢ થયેલા છે, તેઓ પરમપદ-મેક્ષને પામેલા છે, પામવાના છે અને પામે છે. ૧૦ - - ૬ થી ૨૩ નમસ્કાર મહામ્ય-સિદ્ધસેન દિવાકરકૃત. Page #75 -------------------------------------------------------------------------- ________________ પરિચોદ પંચ પરમેષ્ઠિ સ્મરણ માહ-અધિકાર ... લક્ષ નવકાર મંત્ર જપનારને ફળ जपन्ति ये नमस्कारलक्षपूर्ण त्रिशुद्धितः । जिनसङ्घ-पूजितैस्तैस्तीर्थकृत कमें बध्यते ॥११॥ જેઓ મન, વચન અને કયાની શુદ્ધિથી પૂરેપૂરા એક લાખ નવકાર જપે છે. તેઓ ચતુર્વિધ સંઘથી પૂજિત થઈ તીર્થકર નામકર્મ ઉપારિત કરે છે. ૧૧ - વિપત્તિમાં જમકોર સ્મરણ. प्रदीप्ते भुवने यद्वत् , शेष मुक्त्वा गृही सुधीः । गृह्णात्येकं महारत्नमापनिस्तारणक्षमम् ॥ १२॥ જેમ સદ્ બુદ્ધિમાન પુરૂષ જ્યારે પિતાનું ઘર સળગી ઉઠે છે, ત્યારે આપત્તિમાંથી તારવાને સમર્થ એવું એક મહા રત્ન લઈ લે છે. (તેવી રીતે ભવ્ય પ્રાણી અનેક દુઃખથી સળગી ઉઠેલા આ સંસારમાંથી તારવાને સમર્થ એવું નવકાર મંત્રરૂપ રત્ન લઈ લે છે.) ૧૨ નવકાર મંત્રનો ઉપયોગ, ગજસ્ટિાફોત્પાત, ઘોડાવ મામદ | " अमोघमस्त्रमादत्ते, सारं दम्भोलिदण्डवत् ॥ १५ ॥ જેમ કઈ મહાન યોદ્ધા, અકરમાતું રણભૂમિમાં ઉત્પાત થઈ આવે ત્યારે વજના દંડના જેવા સાર રૂપ અમેઘ અસ્ત્રને ગ્રહણ કરે છે. તેવી રીતે ભવ્ય જીવે આ સંસારમાં ઉત્પાત થઈ અાવે ક્યારે નવકાર મંત્રના સમરણ રૂ૫ અમોઘ અસ્ત્રને ગ્રહણ કરવું- ૧૩ર કેમકે एवं नाशक्षणे सर्वश्रुतस्कन्धस्य चिन्तने । प्रायेण न क्षमो जीवस्तमात्तद्तमानसः ॥ १४॥ એવી રીતે નાશને વખતે માણસનું હદય પ્રાયે કરીને તે નાશના વિચારમાં જ હોવાથી તે સર્વ આગમના સ્કલનું ચિંતવન કરવાને સમર્થ થઈ શકતું નથી, તેથી તેણે પંચપરમેષ્ઠિનું સ્મરણ કરવું ચોગ્ય છે. ૧૪ - અન્તકાળનું આશ્વાસન सर्वथाप्यक्षमो दैवाचद्वान्ते धर्मवान्धवात् । शृण्वन् मन्त्रम, चित्ते, धर्मात्मा भावयेदिति ॥ १५ ॥ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૩ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, પ્રથમ સર્વથા અસમર્થ એ માણસ દૈવયોગે જે પિતાની પાસે રહેલા ધર્મ બાંધવ પાસેથી એ નવકાર મંત્રને સાંભળે છે તે ધર્મમા પિતાના ચિત્તમાં તેની ભાવના કરી શકે છે, ૧૫ ધર્માત્મા મનુષ્ય ચિંતવવા યોગ્ય ભાવના. * સૌ મિસિસ સ ર વા છતા | સર્વાનયોગાળે, ના નવયુના ? . અહો ! શું મારા સર્વ અંગમાં અમૃતનું સિંચન થયું? કોઈ પણ નિર્દોષ એવા મારા શુદ્ધ બધુએ મને અકરમાત્ સર્વ આનંદમય બનાવી દીધે? ૧૬ અને માનવું કે परं पुण्यं परं श्रेयः, परं मङ्गलकारणम् । यदिदानी श्रावितोऽहं, पश्वनाथनमस्कृतिम् ॥ १७ ॥ હાલ જે-મને પંચપરમેષ્ટિ નમસ્કાર મંત્રનું શ્રવણ કરાવ્યું, તે મારે પરમ પુણ્ય, ઉત્કૃષ્ટ કલ્યાણ અને પરમ મંગળનું કારણ થયું છે. ૧૭ __ अहो दुर्लभलाभो मे, ममाहो प्रियसङ्गमः। હો તdબર છે, સામુણિયો પમ II ૨૮ . અહી મને દુર્લભ લાવ પ્રાપ્ત થયો! અહે મને પ્રિયને સમાગમ થયો! અહે મને તત્વને પ્રકાશ થયે અને અહે સારી વસ્તુથી મારી મુષ્ટિ ભરાઈ ગઈ. ૧૮ अद्य कष्टानि नष्टानि, दुरितं दूरतो ययौ । प्राप्तः पारं भवाम्बोधेः, श्रुत्वा पञ्चनमस्कृतिम् ॥ १९ ॥ આજે પંચપરમેષ્ટિ મંત્ર સાંભળીને મારાં કષ્ટ નષ્ટ થઈ ગયાં. મારું પાપ દૂર થઈ ગયું અને હું આ સંસાર સાગરના પારને પામી ગયે. ૧૯ - મામો લેવજ્ઞાપાત્ર નિમિત્તપરા ગઇ જે સપરું બન્મ, શુતાગ્રનગરકોટ || ૨૦ || આજે જેણે પંચપરમેષિ મંત્ર સાંભળે છે, એવા મને પ્રશમ, દેવગુરૂની આ જ્ઞાનું પાલન, નિયમ અને તપ પ્રાપ્ત થવાથી મારા જન્મ સફળ થઈ ગયે. ૨૦ स्वर्णस्येवानिसन्तापो, दिष्टया मे विपदप्यभूत् । यल्लेभेऽद्य महानये, परमेष्ठिमयं महः ॥२१॥ Page #77 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. પંચપરમેષ્ટિ સ્મરણ માહાત્મ-અધિકાર અંતકાળની વિપત્તિમાં પણ આજે મહા અમૂલ્ય એવા પંચપરમેષ્ટિમય તેજનો મને જે લાભ થયો છે, તે સુવણને જેમ અગ્નિને સંતાપ થાય તેમ થાય છે.. તેથી હું મારૂં સદ્ ભાગ્ય સમજું છું. ૨૧ આવી ઉચ્ચતમ ભાવનાનું ફળ. एवं शमरसोल्लासपूर्व श्रुत्वा नमस्कृतिम् । .. निहत्य क्लिष्टकर्माणि, सुधीः श्रयति सदतिम् ॥ २२ ॥ આવી રીતે સદબુદ્ધિવાળો પુરૂષ શમતા રસના ઉલ્લાસ પૂર્વક નવકાર મંત્ર સાંભળી પિતાના કિલષ્ટ કને હણી સદગતિને પામે છે. ૨૨ ઉક્ત ભાવનાની સિદ્ધિને કમ. , વિપુગુ ટેકવવા अन्तभेवाष्टकं सिद्धः, स्यान्नमस्कारभक्तिभाक् ॥ २३ ॥ નવકાર મંત્રને ભજનારે મનુષ્ય ઉત્તમ દેવતાના કુળમાં અને તે પછી વિ શાળ એવા ઉત્તમ મનુષ્ય કુળમાં ઉત્પન્ન થઈ આઠ ભવની અંદરસિદ્ધિને પામે છે. ૨૩ નવકાર મંત્રારાધકની સત્તા, ગાય (૨૪ થી ૨૮) जिण सासण स्ससारो चउद्दसपुव्वाण जोसमुद्धारो। जस्समणे नवकारो संसारो तस्स किंकुण ॥२४॥ શ્રી જીન શાસનના સારરૂપ અને ઐાદ પૂર્વેના ઉદ્ધાર રૂપ એવા નવકાર મંત્રને જે મરે છે, તેને આ સંસાર શું કરી શકે? ૨૪+ નવકાર મંત્રના ચિન્તનમાં રહેલું સુખ.. gણે નિજો અરિ ગોવીંતિ નગોગા नवकार परम मंत्तो चिंति अमित्तो मुहंदेश ॥३५॥ મંગળનું સ્થાન રૂપ, સંસારને વિલય કરનાર અને સર્વ પ્રકારની શાંતિને આપનાર એ પરમ નવકારમંત્ર માત્ર ચિંતવવાથી જ સુખને આપે છે. ૨૫ નવકાર મંત્રની કલ્પવૃક્ષ અને ચિન્તામણિ સાથે સરખામણી. अपुवी कप्पतरु, एसो चिंतामणी अपुव्वोअ । जो गाय इ सयकालं सोपाव इसि वसुहं विउलं ॥१६॥ +૨૪ થી ૨૮ તિમુક્તાવલી. Page #78 -------------------------------------------------------------------------- ________________ : પ્રથમ. ૩૨ * વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. અપૂર્વ કલ્પ વૃક્ષ જેવા અને અપૂર્વ ચિંતામણિ જેવા શ્રી નવકાર મંત્રને જે સદાકાળ ગાય છે, તે વિશાળ એવા મેક્ષ સુખને પામે છે. ૨૬ નવકાર મંત્રનું મહાપાપ છેદવાનું સામર્થ્ય. नवकारइक अकर, पावं फेडेइ सत्त अयराणं । ... पमासं च पएणं सागरपणसय समग्गेणं ....... ॥१७॥ નવકાર મંત્રને એક અક્ષર ગણવાથી સાત સાગરોપમના પાપને નાશ થાય છે, એક પદ ગણવાથી પચાસ સાગરોપમના પાપને નાશ થાય છે. અને સમગ્રઆ નવકાર ગણે તે પાંચસે સાગરેપમના પાપ નાશ થાય છે. ૨૭ એક લાખ નવકાર મંત્ર જયનારને બીજું ફળ, जो गुण इल स्कमेगं पूएइ, विही इजिण नमुक्कार । तित्थय र नाम गोअं सोबंध इनत्थि संदेहो .. ॥२८॥ જે મનુષ્ય એક લાખ નવકાર ગણે અને વિધિથી ભગવાનની પૂજા કરે છે તે તીથર નામ ગેત્ર બાંધે છે, એમાં કઈ જાતને સદેહ નથી. ૨૮ નવકાર મંત્રથી સંકટમાં પણ શાંતિ. વન્તતિ. सामवारिधिकरीन्द्रभुजङ्गसिंहदुर्व्याधिवहिरिपुबन्धनसम्भवानि । दुष्टाहभ्रमनिशाचरशाकिनीनां; नश्यन्ति पञ्चपरमेष्ठिपदैर्भयानि॥२९॥ પચ પરમેષ્ટિ મંત્રના જપીવડે સંગ્રામ, સમુદ્ર, ગજે, સર્પ, સિંહ, દુષ્ટ રાગ, અગ્નિ, શત્રુ, બંધન, દુક ગ્રહો, રાક્ષસે અને ભૂત-ડાકણુથી ઉન્ન થયેલા ભય નાશ પામી જાય છે. ૨૯ નવકાર મંત્રના સ્મરણથી મહા પાપીને મેક્ષની આશા. રાહૂઢવિજાતિ. हिंसावाननृतप्रियः परधनाहर्ता परस्त्रीरतः किचान्येष्वपि लोकगर्हितमहापापेषु गाढोद्यतः । मन्त्रेशं स यदि स्मरेदविरतं प्राणात्यये सर्वथा ।" दुष्कर्मार्जितदुर्गदुर्गतिरपि स्वर्गी भवेन्मानवः ॥३०॥ Page #79 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. પંચપરમેષ્ટિ સ્મરણુ માહાત્મ્ય—અધિકાર. સિદ્ધાચળ માહાત્મ્ય-અધિકાર. ૩૩ જે મનુષ્ય હિ‘સા કરનાર, અસત્ય ખેલનાર, પરધનને હરનાર, પરસ્ત્રીમાં આસ તુ અને ખીજા લેાક નિ`તિ, એવા મહા પાપ કરવામાં ગાઢ ઉદ્યમવત હોય અને તેવા દુષ્ટ કર્યાં કરી દુર એવી દુર્ગતિને ઉપાર્જન કરનારા થયા હૈાય; પણ જે તે મનુષ્ય પ્રાણ જતી વખતે પશ્ચાતાપ પૂર્વક વારવાર શુદ્ધ અંતઃકરણુથી નવકાર મત્રને સ’ભારે છે તે તે મનુષ્ય સ્વની ગતિને પ્રાપ્ત કરનારા થાય છે. ૩૦ सिद्धाचल माहात्म्य - अधिकार. પૂર્વોક્ત અધિકારામાં જે શક્તિ, સ્તુતિ, પૂજા, ભાવપૂજા, નવકાર મંત્ર જપ વગેરેનું ફળ સહિત પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે કમ કયા સ્થળમાં કરવામાં આવે તા તત્કાળ ઉત્તમ પ્રકારના ફળનું વિતરણ કરે? એટલે પ્રત્યેક સત્કર્મમાં અપેક્ષિત એવાં દેશ, કાળ, દ્રવ્ય, કર્યાં, મંત્ર અને કસાનુકુળ હાવાં જોઇએ. આમાં દેશ શબ્દને પ્રથમ મૂકવામાં આવેલ છે તેથી સત્કર્મ કરવા માટે પવિત્ર દેશ જાણવાની સહેજ જિજ્ઞાસા મનુષ્યને ... ઉદ્ભવે છે, કારણ કે ઉત્તમ દેશમાં કરેલું પૂજના િમનુષ્યને ચેાડા વખતમાં વાંછિત ફળ આપે છે, આ જિજ્ઞાસા પૂ કરવા માટે શ્રી સિદ્ધાચળ અને જેવુ ખીજી' નામ શત્રુજય આદિ નામેા કહેવામાં આવે છે, અને જેમાં શ્રી જિતેન્દ્ર ભગવન્તાના ઉત્તમ પ્રકારનાં સ્વરૂપે, મંદિર, ગજેન્દ્રપદ કુંડ વગેરે મહા પવિત્ર સ્થાનકે છે, તે શ્રી સિદ્ધાચળ પર્વતનાં દન, પ્રણામ, મારેહણ કરી ભગવન્તાનુ' યજન કરવા વગેરેનું ફળ જણાવવા સારૂ આ અધિકારને આરંભ કરવામાં આવે છે. જગમાં જાતિ ત્રણ અદ્વિતીય વસ્તુ. અનુષ્ટુપ્. (૧ થી ૭) नमस्कारसमो मन्त्रः, शत्रुञ्जयसमो गिरिः । નેન્દ્રનું નીર, નિર્દેન્દુ જીવન ॥ II+ આ ત્રણ ભુવનને વિષે નવકાર મંત્ર, શત્રુજય પર્વત (તી) અને ગજેંદ્રપદ કુંડનું જળ–એ અદ્વિતીય છે, અર્થાત્ ખીજું તેની સમાન કેાઈ નથી. ૧ સિદ્ધાચળ તીથ સેવનથી પાપી પશુઓના ઉદ્દાર. कृत्वा पापसहस्राणि, हत्वा जन्तुशतानि च । इदं तीर्थं समासाद्य, तिर्यञ्चोऽपि दिवं गताः ॥ २ ॥ પ + ૧ થી ૧૧ મુક્તિમુક્તાવલી. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૩૪. પ્રથમ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ હજારે પાપ કરીને અને સેકડે જંતુઓને ઘાત કરીને તિર્યએ પણ આ શત્રુંજય તીર્થમાં આવી સ્વર્ગે ગયેલા છે. ૨ સિદ્ધાચળનાં દર્શન અને પ્રણામનાં ફળ. यो दृष्टो दुरितं हन्ति, प्रणतो दुर्गतिद्वयम् । संघेशान्त्यिपदकृत, स जीयाद्विमलाचलः ॥ ३ ॥ જે દર્શન કરવાથી પાપને હણે છે અને નમસ્કાર કરવાથી નરક અને તિર્યચ એ દુર્ગતિને હણે છે, તે સંઘપતિ અને અહંત પદને આપનારે શ્રી શત્રુંજય ગિરિ જય પામે. ૩. - સિદ્ધાચળનું બીજું માહાભ્ય. वच्मः किमस्य चोच्चैस्त्वं, येन पूर्वजिनेशितुः । अधिरुह्यात्र लोकाग्रं, पुत्रैरपि करे कृतम् ॥४॥ શત્રુંજય પર્વતની ઉચ્ચતાને માટે શું કહીએ? કેમકે જેની ઉપર ચડીને આદિનાથ ભગવાનના પુત્રએ પણ લેકાગ્ર પિતાને હાથ કરી લીધું હતું જ સિદ્ધાચળના ધ્યાન અને અભિગ્રહથી થતું ફળ पल्योपमसहस्रन्तु, ध्यानातक्षमभिग्रहात् । दुष्कर्म क्षीयते मार्गे, सागरोपमसञ्चितम् ॥ ५॥ શ્રી શત્રુંજય પર્વતનું ધ્યાન કરવાથી એક હજાર પલ્યોપમનું દુષ્કર્મ ક્ષય, પામે છે, ત્યાં જવાને અભિગ્રહ કરવાથી એક લાખ પપમનું દુષ્કર્મ ક્ષય પામે છે અને માર્ગે ચાલવાથી સાગરોપમ દુષ્કર્મ ક્ષય પામે છે. ૫ શ્રી શત્રુંજય પર્વત ઉપર શ્રી જિન ભગવાનનાં દર્શનથી થતું ફળ शत्रुञ्जये जिनेदृष्टे, दुर्गद्वितयं क्षिपेत् ।। सागराणां सहस्रं च, पूजास्नात्र विधानतः ॥ ६॥ શ્રી શત્રુંજયને વિષે રહેલા જિન ભગવાનનાં દર્શન કરવાથી નરક અને તિર્યંચ બંને પ્રકારની દુર્ગતિને નાશ થાય છે અને પૂજા તથા નાત્ર વિધિ કરવાથી હજાર સાગરેપમ પ્રમાણ દુષ્કર્મનો નાશ થાય છે. ૬ વન્દનથી થતું ફળ. मिथ्यात्वगरलोद्गारः, सम्यग्दृष्टिसुधारसः । पूर्वो इखः परो दीर्घा, नाभिनन्दनवन्दने ॥ ७॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ પરિક સિદ્ધાચળ માહાત્મય-અધિકાર.' - ૩૫ શ્રી નાભી રાજાના પુત્ર શ્રી ઋષભદેવ ભગવાનને વંદના કરવાથી મિથ્યાત્વરૂપી વિષનો ઉદ્દગાર ટુંકે થઈ જાય છે અને સમ્યમ્ દષ્ટિરૂપી અમૃતના રસનો ઉદ્દગાર લાંબે થઈ જાય છે. ૭ શ્રી શત્રુંજયનું પ્રમાણ વસંતતિલ. शत्रुञ्जयाद्रिरयमादियुगे गरीयान् , भासीदसीमसुकृतोदयराशिरेव ।। आदीयमानसुकृतः किल भव्यलोकैः, काळे कलौ भजति सम्प्रति दुर्बलत्वम् ॥ ८॥ * આ શત્રુંજય પર્વત આદિ યુગને વિષે અનંત સુકૃતેના ઉદયને અતિ મહાન રાશિ-ઢગ હતું, પછી ભવ્ય જીવેએ તેમાંથી સુકૃતેને ગ્રહણ કરવા માંડયા, તેથી આ કલિયુગને વિશે હાલ તે દુર્બલ પણાને પ્રાપ્ત થયા છે. ૮ * મનુષ્ય જન્મ તથા પ્રાપ્ત થયેલ વૈભવની સફળતા કેમ થાય? થાય. (૯ થી ૧૧) एअं जम्मस्त फलं, सारं विहवस्स इत्ति चेव । जं अञ्चिज्जइ गंतुं, सित्तुंजे रिसहति त्थयरो ॥९॥ શત્રુંજય ગિરિ પર જઈને શ્રી રાષભદેવ તીર્થકરની પૂજા કરવી તેજ મનુષ્ય જન્મનું ફળ છે અને પ્રાપ્ત થયેલા વૈભવને સાર પણ તેજ છે. ૯ જ તપયુક્ત યાત્રાનું ફળ. छटेणं भत्तेणं अपाणएणं तु सत्त जताओ । ओ कुणइ सित्तुंजे सो तइअभवे लहइ सिद्धिम् ॥ १० ॥ પર્વે શત્રુંજય પર્વતની જે ઊંચાઈ હતી, તે હાલ ઓછી છે, તે ઉપર કવિએ આ અલંકાર કહપના કરેલી છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પ્રથમ જે પ્રાણ જળ વિના વહારે છ કરીને એટલે બે ઉપવાસ કરીને શત્રુ જયની સાત યાત્રાઓ કરે તે ત્રીજે ભવે સિદ્ધિપદને પામે છે. ૧૦ શત્રુંજય પર પૂજાદિ કરવાનું ફળ. जीओ सुवनभूमी भूसण दाणेण अन्नतित्थेस । जं पावइ पुग्नफलं पूआण्हवणेण सित्तुंने ॥ ११ ॥ મનુષ્ય-જીવ બીજા તીર્થોમાં સુવર્ણ, ભૂમિ અને આભૂષણના દાનથી જે પુરૂષ ફળ મેળવે છે, તેટલું પુણ્યફળ શત્રુંજય ઉપર પૂજા તથા સ્નાત્ર માત્ર કરવાથી મેળવે છે. ૧૧ ઈત્યાદિ શત્રુજ્ય મહામ્યના સહજ સંસ્કારથી અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - उद्यापन अधिकार. ગત અધિકારેમાં જણાવેલ પૂજા વગેરે ભાવના–ક્રિયા તથા કરેલી તપસ્યાનું ઉદ્યાન કરવું જોઈએ. કારણ કે ઉદ્યાપન કર્યા સિવાય વ્રતાદિ તપસ્યાનું શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ફળ પ્રાપ્ત થઈ શકતું નથી. માટે તે બાબત શ્રદ્ધાળુ મહાશયોને જણાવવા સારૂ આ અધિકારને આરંભ કરવામાં આવે છે. ઉદ્યાપન (ઉજમણું) કરનારને લેભ. ઉજ્ઞાતિ. (૧-૨) लक्ष्मीः कृतार्था सफलं तपोऽपि, ध्यानं सदोचैर्जनबोधिलाभः । जिनस्य भक्तिः क्रमतः शिवश्रीर्गुणाः स्युरुधापनतो नराणाम् ॥ १ ॥ મનુષ્યને ઉઘાપાન-(ઉજમણું) કરવાથી ઘણા ગુણે થાય છે. જેમકે, લીમી કૃતાર્થ, થાય છે, તપ સફળ થાય છે. સદા શુભ ભાન રહે છે. બીજા કોને અનમેદનથી બેધિલાભ થાય છે. શ્રી જિન ભગવાનની ભકિત થાય છે અને અનુક્રમે મોક્ષની લક્ષમી પ્રાપ્ત થાય છે. ૧ ૧ થી ૪ સક્તિ મુક્તાવલી. Page #83 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ઉઘાપન-અધિકાર. . ww ઉદ્યાનથી તપમાં મહત્તા. गर्भो यथा दोहदपूरणेन, कायो यथा षड्सभोजनेन । विशेषशोभां लभते यथोक्तेनोधापनेनैव तथा तपोऽपि ॥२॥ - જેમ દેહદ પૂરવાથી ગર્ભ અને ષ રસ ભેજનથી શરીર વિશેષ શોભાને પ્રાપ્ત કરે છે, તેમ યથાર્થ કહેલા ઉદ:પન કરવાથી તપ પણ વિશેષ શેભાને પ્રાપ્ત કરે છે. ૨ . તપ અને ઉદ્યાપનને ક્રિયા સંબંધ. इन्द्रवज्रा. सूत्राणि सन्तः सुतपोभिरुच्चैराराध्य कण्ठे दधते तथापि। मालां च सर्वोद्यमनाय नूनं, श्रेयोगुणश्रीयशसां जयस्य ॥३॥ સપુરૂષે ઉત્તમ પ્રકારના તપ વડે ઉચ્ચ રીતે આરાધીને સૂત્રને કંઠમાં ધારણ કરે છે, તે પણ તેઓ સર્વ પ્રકારના ઉદ્યમ-ઉદ્યાપનને માટે કલ્યાણુ, ગુણલક્ષ્મી યશ અને વિજયની માળા પહેરે છે. કહેવાને ભાવાર્થ એ છે કે, ઉપધાન કરવા વાળા તપ પૂર્વક સૂત્રને કઠે ધારણ કરે છે કે જે માળા ઉદ્યાપન ક્રિયાથી ઉત્સાહ પૂર્વક વિજય માળરૂપ છે. ૩ તપસ્યાની પૂર્ણતાએ ઉદ્યાપન કરનારને ફળ. प्रासादे कळशाधिरोपणसगं, बिम्बे प्रतिष्ठोपमम्, पुण्यश्रीस्फुटसंविभागकरणं बिभ्रद्विशिष्टे जने । सौभाग्योपरि मञ्जरीपतिनिभं पूर्णे-तपस्यावधौ,. यः शक्त्योद्यमनं करोति विधिना सम्यग्दृशां सोऽग्रणीः ॥४॥ જે મનુષ્ય તપસ્યાને અવધિ પૂર્ણ થાય ત્યારે પોતાની શક્તિ પ્રમાણે જિન પ્રાસાદ ઉપર ક્લશ ચઢાવ્યા જેવું, જિનબિંબની પ્રતિષ્ઠા કરવા જેવું, વિશિષ્ટ જનમાં પુણ્યલમીને ફુટ રીતે સંવિભાગ કરવા જેવું, અને સૈભાગ્ય ઉપર મંજરી આ. વ્યા જેવું ઉજમણું વિધિ પૂર્વક કરે છે, તે મનુષ્ય સમ્યગ્દષ્ટિ મનુષ્યમાં અગ્રેસર થાય છે. ૪ આ પ્રમાણે તપક્રિયા એ ઉઘાપન (ઉજમણું ) થી અલંકૃત અને ફળવતી છે એ આ અધિકારથી દર્શાવેલ છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૩૮ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. सुदेव-अधिकार www.g પ્રથમ આરભના શ્રી અ ૢ ભક્તિ અધિકારથી આરલી ઉદ્યાપન અધિકાર પન્ત સાત અધિકારામાં ઠેકાણે ઠેકાણે અદ્ ભગવાન, સિદ્ધ ભગવન્તા, પચ પરમેષ્ઠિ ભગવડતાના સ્તવન, નમન, પૂજન વગેરેનું પ્રતિપાદન કર્યું છે. • તેમાં એવી શકા ઉદ્દભવે છે કે—જિનેન્દ્ર ભગવન્તા સિવાય બીજા પણ ઘણા દેવતા છે, તેળાનુ પૂજન કરવા વગેરેનું તેમાં શા વાસ્તે નથી કહ્યું ? એટલે અન્ય દેવા કરતાં શ્રી જિનેન્દ્ર ભગવાનમાં વિશેષ કઈ જાતની શક્તિ-વૈભવા વગેરે છે ? કે જેથી સવાને તજી તેને એકને જ સજવા. ઇત્યાદિ જિજ્ઞાસા ઉદ્ભવે છે તેનુ' સમાધાન કરવા માટે આ અધિકારના આરંભ છે. હવે આ અધિકારમાં સુદેવનુ' પ્રતિપાદન કરતાં પ્રથમ તેમાં બ્રાહ્મણુ ધર્મના પુસ્તકામાં શુ' કહેવામાં આવ્યું છે ? ત્યાંથી આરંભી અનેક પ્રમાણેાથી શ્રી જિતેન્દ્ર ભગવાનુ સુદેવત્વ ૩૮ સંસ્કૃત પદ્માથી સિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યાર પછી ગુજરાતી પદ્ય તથા ગદ્યાથી શ્રી અરિહન્ત ભગવાન તથા તીર્થંકરા વગેરેની સત્તાનું વર્ણન કર્યું છે. વાચક મહાશયાને સરલ પડવા સારૂ આ સ` બાબતનુ યત્કિં`ચિતૢ દિગ્દર્શન અત્ર કરાવી હવે આ અધિકારના આરંભ કરવામાં આવે છે. પુરાણમાં બ્રાહ્મણા કાને દેવ કહે છે ? અનુષ્ટુપ્ (૧ થી ૨૦) निर्ममो निरहङ्कारो, निस्सङ्गो निःपरिग्रहः । रागद्वेषविनिर्मुक्तस्तं देवं ब्राह्मणा विदुः ॥ १ ॥ જે મમતા, અહંકાર, સગ અને પરિગ્રહથી રહિત હોય અને જે રાગ તથા દ્વેષથી મુકત હાય તેને બ્રાહ્મણા ‘દેવ ’ કહે છે. ૧ એવા સહજ વિદ્વાન્ ઐશ્વય સ’પન્ન અને સુંદર કાણુ છે ? अनध्ययन विद्वांसो, निर्द्रव्यपरमेश्वराः । अनलङ्कारसुभगाः पान्तु युष्माञ्जिनेश्वराः ॥ २ ॥ જેએ અભ્યાસ કર્યો વિના વિદ્વાન છે, દ્રવ્ય ન છતાં પરમ વૈભવવાળા છે, અને અલકાર ન છતાં સુંદર દેખાવવાળા છે, તેવા જિનેશ્વરા તમારૂ રક્ષણ કરા, ૨ . Page #85 -------------------------------------------------------------------------- ________________ પરીદ. સુદેવ અધિકાર. નિષ્પક્ષ ભાવના. पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥३॥ મારે શ્રી વીરભગવાન ઉપર પક્ષપાત નથી, અને કપિલ વગેરેની ઉપર દ્વેષ નથી પરંતુ જેનું વચન યુતિવાળું છે, તેને પરિગ્રહ સ્વીકાર મારે કરવો છે. ૩ કવિ કેવા દેવને પ્રણામ કરે છે? मो मो रों में में माँ दं द्वे, है यो ग द ले न मैं पः। एते यस्य न विद्यन्ते, तं देवं प्रणमाम्यहम् ॥४॥ જેનામાં મેહ, માયા, રાગ, મદ, મળ, માન, દંભ અને છેષ એ દેષ નથી તે દેવને હું પ્રણામ કરું છું. ૪ છાને ઉપગ. निन्धेन मांसखण्डेन, किं तया जिह्यया नृणाम् । माहात्म्यं या जिनेन्द्राणाम्, न स्तवीति क्षणे क्षणे ॥५॥ જે મનુષ્યની જિહા શ્રી જિનેશ્વરના માહાભ્યને ક્ષણે ક્ષણે સ્તવતી નથી, તે પછી એક માંસના નિદવા ગ્ય કટકા જેવી તે જિહા માણસને શા કામની છે? પ કર્ણપ્રિયનું કર્તવ્ય. अर्हच्चारित्रमाधुर्यमुधास्वादानभिज्ञयोः। कर्णयोश्छिद्रयोवापि, स्वल्पमप्यस्ति नान्तरम् ॥६॥ જે માણસના બે કાન શ્રી અરિહંત ભગવાનની ચરિત્રની મધુરતારૂપ અમૃતના સ્વાદને જાણનારા ન હોય, અર્થાત્ ભગવાનના ચરિત્રને સાંભળતા ન હોય તે પછી તેઓમાં અને છિદ્રોમાં શું તફાવત છે? ૬ - ચક્ષુરિંદ્રિયનું કર્તવ્ય. सर्वाविषयसम्पन्नां, ये जिनार्चा न पश्यतः । न ते विलोचने किन्तु, वदनालयजालके ॥ ७॥ 8 ૫ થી ૨૦ નમસ્કાર મહાભ્ય. Page #86 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, પ્રથમ. * * * * * * * * * જે માણસનાં બે નેત્રે સર્વ અતિશયથી સંપન્ન એવી શ્રી જિનેશ્વરની પ્રતિમાને જતાં ન હોય, તે તે નેત્રે નથી, પણ મુખરૂપી ઘરના બે જાળીયાં છે. ૭ અહંત ભગવાનની મૂર્તિનાં દર્શનનું ફળ. अनार्येऽपि वसन् देशे, श्रीमानाकुमारकः । अर्हतः प्रतिमां दृष्ट्वा, जज्ञे संसारपारगः ॥ ८॥ શ્રી આદ્રકુમાર અનાર્ય દેશમાં વસતે હતા, પણ શ્રી અરિહંતની પ્રતિમાને જોઈને આ સંસારના પારને પામનારે થયે. ૮ અને તેવી જ રીતે जिनबिम्बेक्षणाद्ज्ञाततत्त्वः शय्यम्भवद्विजः । निषेव्य सुगुरोः पादानुत्तमार्थमसाधयत् ॥ २॥ શ્રી જિનેશ્વની પ્રતિમાને જેવાથી શય્યભવ નામને બ્રાહ્મણ તત્વને જ્ઞાતા બની સદ્દગુરૂના ચરણને સેવી ઉત્તમાર્ગ-મક્ષને સાધક થા. ૯ દઢ ભકિતનું દષ્ટાન્ત. . अहो सात्विकमूर्धन्यो, वज्रकों महीपतिः । सर्वनाशेऽपि यो यस्मै, न ननाम जिनं विना ॥ १०॥ અહો-આશ્ચર્ય છે કે, સવગુણી પુરૂષમાં મુગટરૂપ એવા વજકર્ણ રાજાએ પિતાના સર્વને નાશ થયે છતાં પણ શ્રી જિનભગવાન સિવાય બીજાને નમસ્કાર કર્યો નહીં. ૧૦ ત્રણ તત્વમાં સ્થિરાત્મા પુરૂષનું દષ્ટાંત. देवतत्वे गुरुतत्वे, धर्मतत्वे स्थिरात्मनः । बलिनो वानरेन्द्रस्य, महनीयमहो महः ॥ ११ ॥ - દેવતત્વ, ગુરૂતત્વ અને ધર્મતત્વ ઉપર સ્થિર રહેનાર બલવાન એવા વાનરેના ઇંદ્ર હનુમાનનું તેજ અહે! કેવું પૂજવા યોગ્ય છે. ૧૧ દર્શન કરવા જતાં દેડકાને થયેલ શુભ ફળ. श्रीवीरं वन्दितुं भावाचलितौ दर्दुरावपि । मृत्वा सौधर्मकल्पान्तर्जातौ शक्रसमौ सुरौ ॥ १२ ॥ જ બને દુર-દેડકાએ શ્રી ભગવાનને વંદન કરવાને ભાવથી ચાલ્યા હતા, તેઓ મૃત્યુ પામીને ધર્મ દેવલેકની અંદર શક-ઇંદ્રના જેવા દેવતા થયા. ૧૨ Page #87 -------------------------------------------------------------------------- ________________ પરિવ દેવ-અધિકાર. જિનબિંબ સમાન આકારવાળા અન્ય પદાર્થની નમસ્કૃતિનું ફળ, भ्रूयते चरमाम्भोधौ, जिनबिम्बाकृतेस्तिमेः ! नमस्कृतिपरो मीनो, जातस्मृतिर्दिवं ययौ ॥ १३ ॥ ચરમ ( સ્વયંભૂરમણ ) સમુદ્રને વિષે તિમિ જાતને એક મત્સ્ય નિષિ’ખના જેવી આકૃતિવાળા થયા હતા, તેને જોઇ કેાઈ ભવી મત્સ્યને જાતિ સ્મરણુ જ્ઞાન થવાથી તે નમસ્કારમાં તત્પર એવા તે મત્સ્ય સ્વર્ગે ગયે, એમ સાંભળવામાં આવે છે. ૧૩ જિન ભગવાન સર્વોત્તમ દેવ છે. हिज्वाला इष जले, विषोर्मय इवामृते । जिनसाम्ये विलीयन्ते, हरादीनां कथाप्रथाः ॥ १४ ॥ અગ્નિની જ્વાળાએ જેમ જળમાં નાશ પામે છે અને વિષના તરગા જેમ અમૃતથી નાશ પામે છે તેમ મહાદેવ વગેરે બીજા દેવાની કથા તા શ્રો જિન ભગવાનની તુલનામાં નાશ પામે છે, અર્થાત્ તેની ખરાખરી કરી શકતી નથી. ૧૪ જિનેશ્વર ભગવાનના ચરણ કમળની રજ પણ અતિ દુર્લભ છે. सुलभात्रिजगल्लक्ष्म्यः, सुलभाः सिद्धयोऽष्ट ताः । जिनाडिनीरज रजःकणिकास्त्वतिदुर्लभाः ॥ १५ ॥ ત્રણ જગતની લક્ષ્મીએ સુલભ છે અને આઠ સિદ્ધિએ સુલભ છે, પરંતુ શ્રી જિનેશ્વના ચરણ કમળની રજની કિણુએ અતિ દુર્લભ છે. ૧૫ સર્વ મતાનું ઉત્પત્તિસ્થાન શ્રી જિનેન્દ્ર ભગવાન છે. 'रोहणादेरिवादाय, जिनेन्द्रात्परमात्मनः । नानाविधानि रत्नानि, विदग्धैर्व्यवहारिभिः सुवर्णभूषणान्याशु, कृत्वा स्वस्वमतेष्वथ । तत्तदेवेष्वाहितानि कालात्तन्नामतामगुः ।। ૧૭ || . ચતુર એવા વ્યાપારીઓએ શહણાચળ પર્વત જેવા શ્રી જિનેન્દ્ર પરમામામાંથી વિવિધ રત્ના લઈને સુવણુના આભૂષણુ રૂપ એવા પાતપેાતાના મત– દર્શીને તે તે દર્શનાના દેવતાઓમાં જયા, તે કાળે કરીને તે તે દેવના નામે ઓળખાયા. ૬ ૬–૧૭ ૧ અહીં વ્યાપારી એટલે તે તે દર્શનને ચલાવનાર આચાર્યો સમજવા. ॥ ૬ ॥ Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. લોકાધિરૂઢ ભગવન્તના અન્યદેવ રૂપે કહેવાતાં નામ. अमृतानि यथावस्य, तडागादिषु पाततः ।। तज्जन्मानि जनाः माहुर्नामान्येवं तथार्हतः ॥ १८ ॥ लोकाग्रमधिरूढस्य, निलीनानि हरादिषु ॥ तेषां सत्यानि गीयन्ते, लोकैः प्रायो बहिर्मुखैः ॥ १९ ॥ જેમ આકાશમાં રહેલા વર્ષાદનાં અમૃતરૂપ જળ તળાવ વગેરેમાં પડે છે, તે જળને લોકે તે તળાવ વગેરેમાંથી થયેલાં કહે છે, તેવી રીતે લેકાગ્ર ઉપર રહેલા અહંત ભગવાનમાંથી થયેલાં નામને બહિષ્ટિથી જોનારા લેકે મહાદેવ વગેરે દેવેથી થયેલા કહે છે અને પ્રાયઃ તેને સત્યરૂપે ગાય છે. ૧૮-૧૯ જિન ભગવાન પિતે જ સવે રૂપે છે. जिनो दाता जिनो भोक्ता, जिनः सर्वमिदं जगत् । વિને નથતિ સર્વત્ર, યોનિનઃ સોવ જ ૨૦ . શ્રી જિન ભગવાન દાતા છે. શ્રી જિન ભગવાન ભેતા છે, આ સર્વ જગત પણ જિન ભગવાન જ છે, જિન ભગવાન્ સર્વત્ર જય પામે છે અને જે જિન ભગવાન છે તે આજ છે. ૨૦ શ્રી જિનેંદ્ર ભગવાન ૧૮ પ્રકારના દોષોથી મુક્ત છે. વઝા, यो वर्जितः पञ्चभिरन्तरायैहाँस्येन रत्यारतिभीतिशोकैः । मिथ्यात्वकामाविरतिप्रमीलाद्वेषैर्जुगुप्साजडतातिरागैः ॥ २१ ॥ ૩પનાતિ.(૨૨ થી ૨૪) अमीभिरष्टादशभिर्विमुक्तो, दोषैस्तमःपुष्टिको प्रदोषैः । तथा चतुस्त्रिंशदुदारसारविस्तारिशोभातिशयातिगम्यः ॥ २२ ॥ દાનાંતરાય (૧), લાભાંતરાય (૨), ભેગાંતરાય (૩), ઉપભેગાંતરાય (૪) અને વીયતરાય (૫) એ પાંચ અંતરાય, હાસ્ય (૬), રતિ (૭), અરતિ (૮), ભય (૯), શોક (૧૦), મિથ્યાત્વ (૧૧), કામ (૧૨), અવિરતિ (૧૩), પ્રમાદ (૧૪), દ્વેષ (૧૫), જુગુપ્સા (૧૬), જડતા (૧૭), અને રાગ (૧૮) આ અઢાર દેષ કે જેઓ અંધકારની પુષ્ટિને માટે પ્રદેષ કાળ જેવા છે, તેનાથી જે મુકત થયેલા છે અને જેઓ ઉદાર, Page #89 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સુદેવ-અધિકાર. ૩ શ્રેષ્ઠ અને વિસ્તારવાળી શેાસાવાળા ચાત્રીશ અતિશયેથી યુકત છે તેજ શ્રો જિનેશ્વર દેવ છે. ૨૧-૨૨+ નિર્દોષ એવા શ્રી જિનેન્દ્ર ભગવાન્ જ પ્રણામ, ધ્યાન અને સ્તુતિ કરવા ચેાગ્ય છે. समस्तजीवे करुणाशरीरः, सम्प्राप्तसंसारपयोधितीरः । देवाधिदेवः कृतशक्रसेवः, सर्वावभासी शिवसद्मवासी ॥ २३ ॥ श्री वीतरागो भुवि भाति योऽत्र, स एव देवो न परे सदोषाः । नित्यं मनःकायवचः प्रपञ्चैः, ध्येयः प्रणम्यः स्तवनीय एषः ॥ २४ ॥ જે જિનેશ્વર ભગવાન સર્વ જીવ ઉપર કરૂણા મય શરીર વાળા છે, જેમણે આ સંસારસાગરના તીરને પ્રાપ્ત કરેલ છે, શક્ર-ઇંદ્ર જેમની સેવા કરેલી છે જેએ સર્વ પદાર્થીને પ્રકાશ કરનારા છે અને જેએ શિવ-માક્ષરૂપ મદિરમાં વાસ કરનારા છે, તે શ્રી વીતરાગ ભગવાન આલેાકને વિષે શૈલી રહ્યા છે અને તે જ ખરેખરા દેવ છે બાકીના બીજા દેવતા જે દોષવળા છે, તે દેવ નથી. માટે તેવા નિર્દોષ શ્રી જિનેશ્વર ભગવાન જ હંમેશાં મન, વચન અને કાયાના ચૈાગ વડે ધ્યાન કરવા ચેચ, પ્રણામ કરવા ચેાગ્ય અને સ્તવન કરવા ચેાગ્ય છે. ૨૩-૨૪૮ જિનેન્દ્ર ભગવાનની ચેાગમુદ્રાપણ અન્ય દેવાથી શિખી શકાણી નથી. उपेन्द्रवज्रा. वपुश्च पर्यङ्कशयं श्लथं च, दृशौ च नासानियते स्थिरे च । न शिक्षितेयं परतीर्थनाथैर्जिनेन्द्र मुद्रापि तवान्यदास्ताम् ॥ २५ ॥ હું જિનેન્દ્ર ! પક-આસન અને શિથિલ-કામળ એવું શરીર અને નાસિકા ઉપર નિયત રીને સ્થિર કરેલાં એ ત્રે-આવી તમારી ચેગ મુદ્રાને પણુ અન્ય તીથિ એના દેવે શીખ્યા નથી તે। પછી બીજી વાત તે શી કરવી ? ૨૫ શ્રો જિનેન્દ્ર ભગવાને વૈભવ. ૩૫ન્નતિ. (૨૬ થી ૨૯) अशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्यध्वनिश्वामरमासनं च । भामण्डलं दुन्दुभिरातपत्रं, सत्मातिहार्याणि जिनेश्वराणाम् + ૨૧ થી ૨૪ નરવમ ચરિત્રે ॥ ૬ ॥ Page #90 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિલ www, ર ખાતે અશેક વૃક્ષ (૧), દેવતાએ કરેલી પુષ્પની વૃષ્ટિ (૨), દિવ્ય સ્વનિ (૩), ચામર (૪), આસન (૫), ભામંડલ (૬), દુંદુભિનેનાદ (૭) અને છત્ર (૮) એ આઠ પ્રાતિહાર્ય શ્રી જિનેશ્વર ભગવાનની સાથે હમેશાં વિદ્યમાન હોય છે. ૨૬ શ્રી જિનેન્દ્ર ભગવાનના દિવ્ય સ્વરૂપનું વર્ણન. तेषां च देहोऽवतरूपगन्धो, निरामयः स्वेदमलोज्ज्ञितश्च । श्वासोऽब्जगन्धो रुधिरामिषन्तु, गोक्षीरधाराधवलं हवित्रम् ॥ ७॥ જિનેશ્વરનું શરીર અદ્દભુત રૂપ અને સુગંધવાળું રેગથી રહિત, તેમજ પસી ને તથા મળથી વર્જિત હોય છે (૧) તેમને શ્વાસ કમળના જેવા બંધ વાળ હોય છે (૨) તેમનું રૂધિર તથા માંસ ગાયના દૂધની ધારા જેવું ઉજવળ અને દુર્ગધ રહિત હોય છે (૩) ૨૭ શ્રી જિનેન્દ્ર ભગવાનના અતિશયનું તેજ, आहारनीहारविधिस्त्वदृश्यश्चत्वार एतेऽतिशयाः सहोत्याः । क्षेत्रे स्थितिर्योजनमात्रकेऽपि, नृदेवतिर्यग्जनकोटिकोटेः ॥२८॥ તેમને આહાર તથા નીહાર (ઉત્સર્ગ) ને વિધિ અદશ્ય હોય છે એટલે ચર્મ ચક્ષુ જોઈ શકતાં નથી (૪). આ ચાર અતિશયે સહજ એટલે તેમના જન્મથી જ હોય છે, તેમના અતિશયે કરી એક જન પ્રમાણુ સમવસરણની મિમાં મનુષ્ય, દેવતા અને તિર્યંચની કેટ કેટી રહી શકે છે. (૫) ૨૮ શ્રી જિનેન્દ્ર ભગવાનની ભાષા તથા ભામંડળ કાન્તિ. वाणी नृतिर्यक्सुरलोकभाषासंवादिनी योजनगामिनी च । भामण्डलं चारु च मौलिपृष्ठे, विडम्बिताहर्पतिमण्डलत्रि ॥१९॥ તેમની વાણી મનુષ્ય, તિર્યંચ અને દેવતાને વરવ ભાષામાં પરિણમે-એટલે તેઓ બધા સમજી શકે તેવી અને એક જન સુધી સંભળાય તેવી હોય છે. (૬) સૂર્યના મંડળની શોભાને હરાવનાર સુંદર ભામંડળ તેમના મસ્તક પાછળ હોય છે. (૭) ૨૯ શ્રી જિનેન્દ્રભગવાનના વિહારમાં શાંતિનું સામરાજ્ય. 8 ફળ્યા . साग्रे च गव्यूतिशतद्वये रुजा, वैरेतयो मार्यतिदृष्टयवृष्टयः । .. दुर्भिक्षमन्यस्वकचक्रतोभयं, स्यान्नैतएकादश कर्मघातजाः = ૨૭ થી ૩૪ અધ્યાત્મ કલ્પકુમ દ્રવંશા” નું લક્ષણ “સ્થાનિંરા તરસંયુતઃ મત ગણુ ત ગણું = ગણુ અને ગણ આમ બાર અક્ષરનું એક ચરણ થાય છે. એવાં ચાર ચરણ મળી “ વરસા” છંદ કહેવાય છે, Page #91 -------------------------------------------------------------------------- ________________ સુદેવ-અધિકાર જ્યાં જિનેશ્વર ભગવાન વિચરે ત્યાં ફરવા પાંચસે કાશમાં રંગ, (૮) વૈર ૯) ઈતિ, (૧૦) મારી, (૧૧) અતિ વૃષ્ટિ (૧૨) અના વૃષ્ટિ, (૧૩) દુષ્કાળ,(૧૪) સ્વચક્ર અને પરચકને ભય (૧૫) આ બધાં થતાં નથી. એ અગીઆર એટલે પાંચથી પર સુધીના અતિશય, (૧) જ્ઞાનાવરણ (૨) દર્શનાવરણ (૩) મોહનીય અને (૪) અંતરાય એ ચાર ઘાતિ કર્મના ક્ષય થવાથી ઉત્પન્ન થાય છે. ૩૦. ભગવાનના ચોત્રીશ અતિશયનું સ્વરૂપ. જુવો . खे धर्मचक्रं चमराः सपादपीठम्मृगेन्द्रासनमुज्ज्वलञ्च । छत्रत्रयं रत्नमयध्वजोडिन्यासे च चामीकरपङ्कजानिः ॥ ३१ ॥ ભગવાનની આગળ આકાશમાં ધર્મ ચક ચાલે છે. (૧) બે બાજુ ભગવાનને ચામર વીજાય છે. (૨) બેસવાને પાદ પીઠ સહિત ઉજવળ સિંહાસન પ્રાપ્ત થાય છે (૩) મસ્તક ઉપર ત્રણ છત્ર હોય છે, (૪) રત્નમય ધ્વજ (ઇંદ્ર ધજા) આગળ ચાલે છે. (૫) ભગવાન ક્યાં ચરણ મૂકે ત્યાં દેવતા સુવર્ણનાં કમળ રચે છે. (૬) ૩૧. તથા ફૂર્વI. વાગવાતુર્ણવત્તાલ્યયુગોથોવના શte : द्रुमानतिर्दुन्दुभिनाद उच्चकैर्वातोऽनुकूलः शकुनाः प्रदक्षिणाः ॥ ३२ ॥ દેવતા ત્રણ ગઢ સહિત સુંદર સમવસરણ રચે છે, (૭) સમવસરણમાં બિરાજે ત્યારે ભગવાન ચાર મુખે દેશના દેતા નજરે આવે છે એટલે એક તરફ ભગવાન પોતે સાક્ષાત બિરાજે છે અને ત્રણુ બાજુ તેમના જેવા જ રૂપના ત્રણ બિંબ દેવતા પધરાવે છે. એટલે ચારે તરફ દર્શનનો લાભ લેકેને મળે (૮) દેવતા ભગવાનના ઉપર ચૈત્ય વૃક્ષ બનાવે છે. (૯) તથા ભગવાન વિચરે ત્યાં કાંટાઓ અધે મુખ થઈ જાય છે. (૧૦) વૃક્ષો નમી જાય છે. (૧૧) આકાશમાં દેવ દુંદુભિને ઉચ્ચ દવાન થાય છે, ( ૧૨ ) પવન અનુકૂળ વાય છે (૧૩) અને જમણી તરફનાં શુકને થાય છે(૧૪૩૨. એ સિવાય ૩પતિ गन्धाम्बुवर्षम्बहुवर्णपुष्पवृष्टिः कचश्मश्रुनखाप्रद्धिः। चतुर्विधा मर्त्य निकायकोटिर्जघन्यभावादपिपार्थदेशे * “ પાન્ચાકવા અનુરો વિશ્વારિકાળિળળઃ ” ધાન્યને ઉપદ્રવ કરનાર ઉંદર ટી વગેરે. Page #92 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પ્રથમ. ભગવાન્ જિનેશ્વર દેવ પધારે ત્યાં સમવસરણીમાં સુગધી જળની વૃષ્ટિ થાય છે, ( ૧૫ ) તથા પાંચ વર્ણ ના પુષ્પાનેા વર્ષાદ થાય છે, ( ૧૬ ) ભગવાના કેશ તથા દાઢી મુછના વાળ અને નખ વધતા નથી, ( ૧૭ ) ભગવાની સેવામાં નિર'તર જઘન્ય ભાવથી પણ ચાર જાતિના એક ક્રેડ દેવતા રહે છે ( ૧૮ ) ૩૩ તેમજ * अनुष्टुप् ऋतूनामिन्द्रियार्थानामनुकूलत्वमित्यमी । एकोनविंशतिर्दैव्याचतुस्त्रिंशच्चमीलिताः ॥ ३४ ॥ છએ ઋતુઓ અનુકૂળ રહે છે. (૧૯) એ એગણીસ અતિશય દેવતાઓના કરેલા, સ` એક’દર મળી ચાત્રીસ અતિશય શ્રી જિનેશ્વર દેવના જાણવા. ૩૪ જિનેશ્વરની સમાન દૃષ્ટિનું સ્વરૂપ. • जुजङ्गप्रयात्त. न कोपो न लोभो न मानो न माया, न हास्खं न लास्यं न गीतं न कान्ता । न वा यस्य पुत्रा न मित्रं न शत्रुस्तमेकं वन्दे जिनं देवदेवम् ॥ ३५ ॥ જેમને ફ્રાય, લાભ, માન, માયા, હાસ્ય, નૃત્ય, ગીત અને તેમજ જેમને પુત્રી મિત્ર અને શત્રુ હાતા નથી, તે દેવાધિદેવ ભગવાને હું ઉત્ક પણે વંદના કરૂં છું. ૩૫ સ્ત્રી હોતા નથી. એવા શ્રી જિનેશ્વર વર્તમાનમાં દેવાની તેમના ગુણ સ્વરૂપથી પીછાણુ, वसन्ततिलका. प्रत्यक्षतो न भगवानृषभो न विष्णुरालोक्यते न च हरो न हिरण्यगर्भः । तेषां स्वरूपगुणमागमसम्मवादाद्, ज्ञात्वा विचारयत कोऽत्र परापवादः ।। ३६ ।। હે ભવ્યજને ! ભગવાન ઋષભદેવ, વિષ્ણુ, શ ંકર, અને હિરણ્યગર્ભ –બ્રહ્મા એ પૈકી કોઈપણ દેવ પ્રત્યક્ષ જોવામાં આવતા નથી. તેા તેમના સ્વરૂપ તથા ગુણુ, આ ગમ-શાસ્ત્રથી જાણીને વિચારે તેા પછી તેમાં ખીજાઓને અપવાદ શી રીતે રહે ? ૩૬ * મુળંગપ્રયાત નું લક્ષણુ મુનનયાતં મનેવૈશ્ચતુર્મિ: ચાર ય ગણુથી ભુજંગ પ્રયાત ( ભુજંગી) છન્દ થાય છે, એટલે તેના પ્રત્યેક ચરણમાં ૧૨ અક્ષરા હેાય છે; એમ ચાર ચરણ આ છંદમાં છે, Page #93 -------------------------------------------------------------------------- ________________ રિચ્છેદ સુદેવ અધિકાર. શ્રી જિનેન્દ્ર ભગવામાં અન્ય દવાની ઉત્પ્રેક્ષાએ નિર્દોષપણું, शार्दूलविक्री मित. चन्द्रः किं स न यत् कलङ्कङ्कलितः सूर्योऽपि नो तीव्ररुग्, मेरुः किन्न स यन्नितान्तकठिनो विष्णुर्न यत्सोऽसितः । ब्रह्मा किन्न जरातुरः स च जराभीरुर्न यत्सोऽतनुः, दोषविवर्जितोऽखिलगुणाकीर्णोऽन्तिमस्तीर्थकृत् ।। ३७ ।। ज्ञातं ૭ તે - છુ. આ ચંદ્ર હશે ? નહીં, તે તે કલંક વાળા છે, અને આ નિષ્કલંક છે. ત્યારે શું સૂર્ય હશે ? નહીં, તે તા તીવ્ર કાંતિવાળા થઇ ખીજાઓને તપાવે છે, અને આતે શીતલતા આપે છે! ત્યારે શું મેરૂ પર્યંત હશે ? નહીં, તે મેરૂ પર્વત તે અત્યંત કઠિન છે; અને આ તા નમ્ર લાગે છે! ત્યારે શુ વિષ્ણુ હશે? નહીં, તે કાળા છે, અને આતા સ્વણુ વણે છે ! ત્યારે શું બ્રહ્મા હશે? નહીં, તે તે જાવાળા છે, એટલે વૃદ્ધ છે, અને આતા યુવા માલમ પડે છે ? ત્યારે શું કામદેવ દુશે ? ના, તે અ તનુ–શરીર વિનાના છે, અને આ તે શરીરધારી છે? અહા હવે જણવામાં આવ્યુ આ તા દોષ રહિત અને સર્વગુણુ સ ́પન્ન એવા છેલ્લા તીથકર શ્રી મહાવીર પ્રભુ છે!! ૩૭ ● स्रग्धरा. નીચે જણાવેલા ગુણવાળા ગમે તે દેવ હાય તેને નમવાનો જરૂર. यो विश्वं वेदवेद्यं जननजलनिधेर्भङ्गिनः पारदृश्वा, पौर्वापर्याविरुद्धं वचनमनुपमं निष्कलङ्कं यदीयम् ॥ तं वन्दे साधुवन्द्यं सकलगुणनिधिं ध्वस्तदोषद्विषन्तं । बुद्धं वा वर्द्धमानं शतदलनिलयं केशवं वा शिवं वा ॥ ३८ ॥ જે આ સ` જાણવા ચેાગ્યને જાણે છે જે આ જન્મજરા રાગ સાગ દુઃખાતિ - આ કાવ્યમાં શ્રી વીરભગવાને એઇને ઇન્દ્રભૂતિએ જુદી જુદી ઊપમાના તર્કો કરેલા છે. * ધરા નું લક્ષણ “ શ્રી સૌ યાનાં ત્રયેળ ત્રિમુનિયાર્તયતા હ્રષા તિતયમ્ ' મગણુ ગણુ મગણુ નગણુ અને ત્રણ ગણુ એમ ૨૧ અક્ષરનુ એક ચરણુ વાળું આ વૃત્ત છે અને સાત સાત અને સાત અક્ષરે વિરામ છે આમ ચાર ચરણુ મળી ૮ શ્ત્રગ્ધરા વૃત્ત ” કહેવાય છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૪૫ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. તરંગાએ કરીને વિચિત્ર ભગવાળા સ'સારસાગરના સ્વરૂપને જોનાર છે, અર્થાત્ જે સર્વજ્ઞ છે, અને જેનુ વચન પૂર્વાપર વિરાધ વગરનું, ઉપમારહિત ( ઉત્કૃષ્ટ-પ્રધાન ) અને નિષ્કલ'ક છે એવા, સાધુઓએ કરીને વંદનીય, સર્વ ગુણાના ભડાર રૂપ અને દોષરૂપી શત્રુઓને નાશ કરનારા ગમે તે યુદ્ધ હાય, ગમે તે મહાવીર હાય, ગમે તેા બ્રહ્મા કે શંકર હેય તેને હું વંદના કરૂ' છું'. ૩૮ જિનેન્દ્ર ભગવાનનુ સર્વોપરિ ઉત્તમેાત્તમ મળ. ભુજંગ પ્રયાત. સુણા વી એલ વિશાલેા વિબાધા, નરે ખાર ચૈાધે મળી એક ગાધે; દશે ગાધલે લેખવા એક ઘેાડા, તુરંગેણુ બારે મળી એક પાડા. દશે પાંચ પાડે મદોન્મત્ત નાગા, ગજા પાંચસે કેશરી વીય તાગે; હરિ વીસથી વીય અષ્ટાપદે કે, દશે લક્ષ અષ્ટાપદે શમ એકા. ભલા રામ યુગ્મે સમા વાસુ દેવા, વે વાસુદેવે ગણી ચી લેવા; જલા લક્ષ ચક્રીસમા નાગ શૂરા, વળી કાર્ડિ નાગાધિપે ઈંદ્ર પૂરા અનંતે સુઇંદ્રે મળી નીયં જે તુ, ટચી અંગુલી અગ્રથી જિન તે તુ: ૪૧॥ આ પ્રમાણે કહી સુદેવ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. ૪૦ ૪૧ અરિહંત-સાધિાર. Y ૩૯ K અરિહંત પિછાણના પ્રશ્નાત્તર, પ્રશ્ન— અરિહંત સČજ્ઞ છે, તે સર્વે ભાવાને જાણે છે કે, તેમને પણ ક્રાઇ ભાવ અજાણ્યા રહે છે ? ઉત્તર—હૈ લગ્ન ! તે પ્રભુ સવ ભાવે જાણે છે, કાઇપણ ભાવ તેનાથી અ જાણ્યા રહેતા નથી. જેને કાઇપણ ભાવ અજાણ્યા રહે તે સમજ ન કહેવાય. પ્રશ્ન—જો એમ છે. તે તે અરિહતાએ તે તમારા કહેલા આત્માદિ સુ પદાર્થીની આફ્રિ–પ્રથમતા જાણી છે કે નહી ? ને જાણી છે તે તે સર્વે પદાર્થોં સાદિ સિદ્ધ થયા અને જો જાણી નથી તે પછી એટલું' અજાણ પણુ' હાવાથી તે સન કહેવાશે નહીં. ઉત્તર—હે ભવ્ય ! અરિહંત સર્વજ્ઞ છે, અને તે પ્રભુ સવ જાણે છે કેમકે તે નિરાવરણુ જ્ઞાનવાળા છે, પરંતુ તે પ્રભુ યથાર્થ જ્ઞાનવંતા છે, તેથી જે પદાર્થો * તલવાર્તા Page #95 -------------------------------------------------------------------------- ________________ પરિચય સુદેવ (અરિહંતતીર્થકર ) અધિકાર વિશ્વમાં જે પ્રકારે છતા છે તે પ્રકારે તેને છતા જાણે છે, ને જે પ્રકારે જે પદાર્થો અછતા છે તે પ્રકારે તેને અછત જાણે છે, તેથી આત્માદિક પદાર્થોને આદિપણે અછતા જાયા છે. તેમની આદિને અત્યંતભાવ તે પ્રભુએ જાગે છે, તેથી સર્વ ભાવને જાણનારા હેવાથી તેઓ સર્વજ્ઞ જ છે, જેને અત્યંત અભાવ છે તે કોઈ કાળે પણ ભાવરૂપે છતા હાય જ નહીં–સર્વ કાળે અછતા જ હોય. જેમ આકાશનું કુલ માટે જીવ પ્રમુખ પદાર્થોની આદિ નથી તે અનાદિ પણે જ છતા એટલે વિદ્યમાન છે. આ પ્રમાણે કહી અરિહંત અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. तीर्थकर-अधिकार, તીર્થકર વિષે પ્રજોત્તર પ્રશ્નહે મહારાજ! જે સર્વ તુલ્ય થાય છે તે પછી અરિહંતેને દેવ માનવા, તેમની પ્રતિમાઓ કરાવવી, પુષ્પ અલંકારાદિકે બહુ માન પૂર્વક તેમની પૂજા કરવી અને અન્ય વીતરાગ સર્વોને દેવપણે ન માનવા, તેમની પ્રતિમાઓ ન કરવી ઈત્યાદિ લોક રૂઢિ ચાલી આવે છે કે તેમાં કાંઈ હેતુ છે? ઉત્તરવહ ભવ્ય! જિનશાસનમાં અરિહં તેને અને અનેરા સર્વજ્ઞ સિદ્ધ નિરંજન-બનેને દેવપણે યાનેલા છે, તેમનાં દેરાં, પ્રતિમા, પૂજા મહોત્સવ કરવામાં આવે છે, હમણું પણ સિદ્ધાચળાદિ ઉપર તેમનાં દેરાને પ્રતિમા છે, પણ પ્રાયઃ ઘણુ માણુસ તે વાત જાણતા નથી; અરિહતેને જ દેવ તરીકે જાણે છે, તેનું કારણ અરિહંતાના પ્રભાવનું અતિશાયી પણું છે, અરિહંત વિના બીજા જયારે વીત રાગ સર્વશ થઈ સિદ્ધપણે નિષ્પન્ન થાય છે ત્યારે તે દેવપણે અરિહંતના જીવની પૂજાય છે પણ અતિશય રહિત પૂજાય છે, અને અરિહંત અધિકતા. ભગવાન તે અરિહંત પણે અવતરે ત્યાંથી સર્વ કાળે પૂજાય છે. કેમકે તેઓ ગર્ભાવતારથી જ સાતિશય હોય છે. તેના પણ હેત એ છે કે-અનાદિ સૂમ નિગોદમાં જેમ બીજા સર્વ ભય રહે છે તેમ ભાવી અરિહંતના છ પણ અનતે કાળ રહ્યા હતા અને અનંતા ભાવી અરિહંત હજી પણ ત્યાં ભવ્યપણે રહેલા છે. પરંતુ ભાવી અરિહતેની ભવ્યતા ત્યાં નિગોદાવસ્થામાં પણ બીજા ભય જીવોની ભવ્યતા કરતાં વિલક્ષણતાવાળી અને ઉત્તમતા * તલવાતો. Page #96 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, પ્રથમ. યુકત હોય છે, જેમ રત્નની ખાણમાં સર્વ જાતિનાં રત્નના અંકૂરા સરખાપણે ઉગેલા હોય છે પરંતુ ચિંતામણિઓના અંકૂરા સમધિક તેજવાળા વિલક્ષણ હોય છે અને તેથી જ શરાણે ચડતાં તેનામાં બીજા રત્નો કરતાં અધિક તેજ આવે છે, તેમ અરિહંતના છેવામાં પણ મુક્તિ ગમન એગ્ય ભવ્યતા ઉત્તમ પ્રભાવની સત્તાવાળી નિગોદાવસ્થામાં પણ હોવાથી જ અરિહંત પણમાં બીજા સામાન્ય કેવળીયે કરતાં અતિશય પ્રભાવવાળી ઉત્પન્ન થાય છે, અને તેથી જ તે કાળે પણ તેની ભવ્યતા અન્ય છ કરતાં વિલક્ષણ હતી એમ સિદ્ધ થાય છે. કારણ કે-કારણને સદૃશ કાર્ય થાય છે, વળી તે ભાવી અરિહંતની ભવ્યતા જ્યારે પરિપકવ થાય છે ત્યારે તેમની સમ્યકર્વ પ્રાપ્તિ પણ નિયમા સ્વલ્પ કાળમાં–સંખ્યાતા ભવમાં સિદ્ધિ દાયિની, ભગવિદ્દ ભાવને નિષ્પન્ન કરતી અને અન્ય ભવ્યેની સમ્યક્ત્વ પ્રાપ્તિથી વિલક્ષણતા વાળી હોય છે. તેમને તત્વજ્ઞાત સમજાવતા ઉપદેશક ગુરૂને અધિક પરિશ્રમ પડતું નથી. સહજ કથન માત્રથી યથાર્થભાસ તેમના હૃદયમાં પ્રવૃત્ત થાય છે. તેવા સુકર બોધ સ્વભાવ ગુણવડે તે પ્રથમ ભવથી જ વય સંબુદ્ધ હોય છે. ત્યાંથી જ તેમને એવી ભાવના પ્રવૃત્ત થાય કે- “અહે! જૈન ધર્મને પ્રકાશ છતાં આ સંસારી જીવો ઘર માંધકારમાં ભૂલા ભમે છે તે મહા આશ્ચર્ય છે? તેથી હું પ્રબળ ઉદ્યમ કરીને એ મેહબંધકારમાંથી તે સર્વને કાઢી. શુદ્ધ મેક્ષ પથે ચડાવું અને પરમ સુખીયાં કરું.” આવી ભાવના તેમને સદાય વર્તે છે. અને તેમ કરવાને તેઓ પ્રવૃત્ત થાય છે. વળી તે જ્યાં સુધી સંસારમાં રહે ત્યાં સુધી મહા કરૂણના સમુદ્ર, કૃતજ્ઞ શિરોમણિ, વિનય પ્રધાન, અતિ ઔદાર્ય વૈર્ય ગાંભિર્ય, શૈર્યવાન શરણાગત વત્સલ, ન્યાય માર્ગગામી, દેવગુરૂના ભક્ત, પરમ પરોપકારી, પ્રાર્થના ભંગ ભીરૂ અને જગજજન બંધુ હોય છે તથા તીર્થકર થવાના ભાવથી પહેલાંના ત્રીજા ભવને પામે ત્યારે તે ભવમાં જિનાગમ પ્રસિદ્ધ વિશ સ્થાનકેના આરાધનને તપ અવશ્ય કરે છે, તેથી તીર્થકર નામ ગોત્ર ગર્ભાવતાર ઉપાર્જન કરી, સ્વર્ગ લેકમાં મહદ્ધિક દેવતા થાય છે. ત્યાંથી એવી જ્યારે મનુષ્યલકમાં રાજકુળમાં જનનીની કક્ષિમાં ચરમ અવતારે અવતરે છે, ત્યારે તે રાત્રિએ જનની ચાદ મહા સ્વમ દેખે છે. જિન ભવતારના પ્રભાવે ઈદ્રાસન કરે છે અને ઈદ્ર ગર્ભમાં વર્તતા પ્રભુને વાર છે. પછી ઈદ્રની આજ્ઞાથી દેવતાઓ તેમના માતા પિતાનું ઘર સેનું, રૂપું, રત્ન, વસ, અલંકાર, અને ધન ધાન્યાદિકે પૂર્ણ કરે છે. માતા પિતાને શ્રદ્ધા શુદ્ધ ધર્મબુદ્ધિ પ્રવર્તે છે, માતાના હૃદયમાં જગતને અભય દાન દેવાના–અમારી પ્રવતવવાના મનોરથ થાય છે. વૈર, વિરોધ શાંત થાય છે, દેશ બધામાં લેકે સુખીયા નિરોગી ને નિરુપદ્રવી થાય છે. આ પ્રમાણેને તે ગર્ભવતારને પ્રભાવ હોય છે. પછી જે રાત્રિએ જન્મ થાય છે તે રાત્રિએ ત્રણ ભુવનમાં સર્વત્ર ઉદ્યત થાય છે, Page #97 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુદેવ ( તીર્થંકર )–અધિકાર. જન્મોત્સવ દીક્ષાત્સવ ભૂમિ પણ ચાર અ'ગુળ ઉલસાયમાન થાય છે, દ્વિશા પશુ આન'≠ પામી હાય તેમ પ્રસન્ન-નિર્મળ થાય છે. વનરાજી નવપāવ પુષ્પળે પૂર્ણ અને નૃત્ય કરતી જણાય છે વાયુ સુગ ંધી શીતળ અને મધુર મંદ મંદ વાય છે, પક્ષી પણ જયકારી ધ્વનિ કરતા કલ્લેાલ કરે છે. સર્વ પ્રજાને પ્રમેાદ થાય છે, ઘેર ઘેર વસંત ક્રીડાક્રિક મહેસ્રવ પ્રવર્તે છે, છપ્પન દિશા કુમારીએનાં અને ચાસš ઇંદ્રાનાં આસના કપાયમાન થાય છે, તેઓ અવધિજ્ઞાન વડે પ્રભુના જન્મ થયા જાણી પરમાનથી પૂર્ણ થઈ શીઘ્રપણે પાત પેાતાની સર્વ ઋદ્ધિ અને પરિવાર સહિત આવે છે. પ્રથમ દિશા કુમારીએ આવીને ભૂમિ શેાધા, સુગ'ધી જળ ને પુષ્પની વૃષ્ટિ કરી પ્રસાત કાર્ય કરી જાય છે, પછી ઇંદ્ર આવીને પ્રભુને મેરૂ શિખરે લઈ જઈ મહા વિસ્તારથી વિવિધ પ્રકારના મહેાત્સવ વડે જન્માભિષેક મહિમા કરી પ્રભુને માતા પાસે મુકી સ્વસ્વસ્થાને જાય છે, પ્રભુ પણ રાજ ઋદ્ધિ ભેગવી વર્ષીદાન દઈ દીક્ષા લેવા તત્પર ચાય છે, તે વખતે પણ પાછા ઇંદ્રાદિક આવી અભિષેક અને દીક્ષા મહેાત્સવ કરે છે, પ્રભુ દીક્ષા અંગીકાર કરીને તપ સંયમ વડે જ્ઞાનાવરણાદ્ઘિ ચાર ધાતિ કર્માંના ક્ષય કરી કેવળ વીતરાગ સજ્ઞ થાય છે, તે વખતે ઈંદ્રાર્દિકે આવી સમવસરત્રુ રચે છે, પ્રભુ રત્ન સિહાસને ખીરાજી ત્રિભુવનની પદામાં યથાર્થ વસ્તુ ધર્મમય દેશના આપે છે, તે દેશના એક ચેાજન પૃથ્વીમાં સર્વ જીવાને સ્વ સ્વ ભાષાપણે ૫રિણમે છે, અનેક જીવાએ પૂછેલા જુદા જુદા પ્રશ્નાના ઉત્તર પ્રભુજી તેમના મનનુ* સમાધાન થાય તેવે એક વચને આપે છે, પછી ધમ દેશના દેતા સતા મહિમ`ડળમાં વિચરે છે, અષ્ટ મહા પ્રાતિહા અને ચેાત્રીશ અતિશય વડે અલંકૃત થાય છે. માર્ગમાં વૃક્ષેા નમે છે. પક્ષોએ પ્રદક્ષિણા દે છે. કાંટા અધમુખ થઇ જાય છે, છએ ઋતુ સવ કાળે સુખ આપે તેવી વતે છે. ઈત્યાદિ અનંત મહિમાવાળા તીર્થંકરા થાય છે. કેવળીને આ કહેલ પ્રભાવ હાતા નથો. તે જ્ઞાન દશનવંતા હોય છે. આ પ્રમાણે અરિહંત ધ્રુવ પરમાથે પરમ ઉપકારી હાવાથી મુખ્યતાએ “ દેવ ” કહેવાય છે. તેમનો જે કોઇ અજ્ઞાની જીવ અશાતના અનાદર અવજ્ઞાર્દિક કરે છે તે અનંત કાળ પર્યં ત ુતિમાં રઝળે છે. અને તેમની ભકિત કરનારા જીવા સર્વ પ્રકારની સુખ સ`પદા પામેછે. જ્ઞાન દન ઉપજાવી જ્ઞાનાત્સ સામાન્ય નિર્વાણમહિમા કેવળ આખરે સર્વ કર્મ ક્ષય કરી મુકિત પ્રાપ્ત કરે છે તે વખતે પણ ઇંદ્રાદ્વિ દેવતાઆ મહિમા કરે છે એવી રીતે તીથ કરેાના પાંચે કલ્યાણુક મડિયાવાળાં હાવાથી જગતમાં તેમની અધિકતા સ્વાસાવિક હોય તેમાં કાંઇ આશ્ચય નથી. Page #98 -------------------------------------------------------------------------- ________________ આ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પ્રશ્ન–હે મહારાજ? જેવી રીતે અરિહતે અહીં મહા પ્રભાવવાળા હેવાથી અને અનંત મહિમાવાળા હોવાથી સર્વ કેવળીઓ કરતાં શ્રેષ્ઠ છે તેમ મેક્ષમાં પણ સવ સિધ્ધ કરતાં તેમની સિદ્ધતા શ્રેષતાવાળી હોય છે કે નહીં? ઉત્તર- હે ભવ્ય ! અહીં બીજા કેવળીઓ કરતાં તીર્થકરોને જે અધિક પ્રભાવ હેય છે તે તેમની ગ્યતા વિશેષથી ઉપાર્જન કરાતી મહા પુણ્યરૂપ શુભ કમરાશિના સહચારી ફળરૂપ હોય છે, તે કર્મને સહચારી ભાવ તે ભવસ્થને હેય છે. મોક્ષ તે તેમને પણ સકળ કર્મ ક્ષય જન્ય અન્ય સવજ્ઞાની સમાન જ હોય છે. કારણ સમાન હવાથી કાર્ય સમાનજ થાય છે. તેમ મેક્ષમાં સર્વ સિદઘેને કમના સહચારી પણાને સર્વથા અભાવ સમાન હોવાથી સિદ્ધ થયેલા અરિહંતની સિદ્ધતામાં કિંચિત્ પણ અધિકતા હોતી નથી. આ પ્રમાણે કહી તીર્થકર અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. केवळी सर्व बराबर-अधिकार. પ્રશ્નહે મહારાજ! જે પ્રમાણે અરિહંત, વીતરાગ સર્વજ્ઞ થાય છે, તેજ પ્રમાણે અન્ય જીવે પણ વીતરાગ સર્વજ્ઞ થાય છે કે કાંઈ ન્યૂનપણે થાય છે? ઉત્તર– હે ભવ્ય! વીતરાગ સર્વજ્ઞ સર્વ તુલ્ય જ થાય છે. પ્રશ્ન–તેમના જેવી પુણ્યરાશિ બીજા ભવ્ય જીવે ઉપાર્જન કરી શકે કે નહીં? ઉત્તર–જે ભાવનાથી અરિહતે તેવી મહા પુણ્ય રાશિ ઉત્પન્ન કરે છે તેવી ભાવના આવવાની એગ્યતા અન્ય ભવ્ય જીવમાં અનાદિથી નથી અને તેની ભાવનાની પરિણતિ વિના તેવી મહા પુણ્યરાશિ ઉપાર્જન થઈ શકતી નથી. કેદરાના બીજથી કમોદના અંકુરા ઉત્પન્ન થતા જ નથી તેથી ભાવિ અહિત વિના તેવી પુણ્યરાશિ અનેરા ભવ્ય જીવે ઉપાર્જન કરી શકે નહીં. આ પ્રમાણે કહી કેવળી સર્વ બરાબર અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. * તત્વ વાર્તા. Page #99 -------------------------------------------------------------------------- ________________ પક સુદેવ (કેવળી થર્વ બરાબર)-અધિકાર. ગ્રંથસંગ્રહિતા. #તિ. विनयविजयमुनिनायं प्रथमपरिच्छेद एवमत्रैव । समथितः सुगमार्थ व्याख्यातॄणां मुदे सदा भूयात् ॥ વિનયવિજય મુનિએ આ (વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ નામના) ગ્રંથને પ્રથમ પરિછેદ વ્યાખ્યાન કરનારાઓની સુગમતામાટે સંગ્રથિત કર્યો છે, તે સદા વ્યાખ્યાન કરનાર સાધુ તથા સાવીઓ આદિના આનંદને માટે થાઓ. प्रथम परिच्छेद परिपूर्ण. ટી * ગીતિની માત્રા-પહેલા તથા ત્રીજા ચરણમાં ૧૨ અને બીજ તથા ચોથા ચરણમાં ૧૮ Page #100 -------------------------------------------------------------------------- ________________ द्वितीय परिच्छेद, જ્ઞાન—ભાવના કે વ્યવહાર વિચારમાં દેવ સ્તુતિ એ મ’ગળના હેતુ રૂપ છે, કેમકે દેવ સ્મરણુ, પ્રભુ પૂજા, એ માનસિક ભાવનાને નિમળ બનાવી શુદ્ધ સકારા વડે મનેાખળને સતેજ કરી શકે છે. આ હેતુથી જ ગ્રંથાર'ભમાં દેવસ્તુતિ કરતાં ધ્રુવની ઓળખ કરાવવાને યત્ન કર્યાં છે. કેમકે જે પવિત્ર ભાવના દેવસ્મરણ માટે છે તે ભાવનાની સિદ્ધિ તેવાજ પવિત્ર-પૂજ્ય દેવના ધ્યાનથી પ્રાપ્ત થઇ શકે છે. અને તેટલાજ માટે સુદેવની આળખ આપવા સાથે અર્હત, સિદ્ધ, આદિ પવિત્ર નિરાખાધ દેવાની ઓળખ આપતાં તેમના ગુણુ, શક્તિ અને પ્રભાવને દર્શાવવા સાથે તેમની દ્રવ્ય તેમજ ભાવપૂજાનું સ્વરૂપ બતાવવામાં આવેલ છે. આ સ્વરૂપને વિસ્તારથી અને સરલ ભાવથી સમજાવવાનુ કાય ગુરૂનું છે. અને તેથી ગુરૂસ્મર ણુની જરૂરીયાત કાઇ પણ કાર્ય માં તેટલીજ અગત્યની ગણાય છે. દેવસ્મરણ એ જેટલે અ ંશે મનને નિર્મળ કરે છે તેટલેજ અંશે ગુરૂ મનને સરલ અને સમજદાર કરી શકે છે, કોઇ પણ વાતચિત, વ્યવહાર, વાંચન કે ધર્માચરણુ અથવા જગના કોઇ પણ વ્યવહારમાં ગુરૂદકની પ્રથમ જરૂર છે. જ્યાં સુધી કઇ વાતને ગુરૂ સન્મુખ મૂકવામાં આવતી નથી ત્યાં સુધી તે સ્પષ્ટ અને સુદૃઢ અસર કરી શકતી નથી, અને તેટલાજ માટે ગુરૂને દીપકની ઉપમા અપાય છે એવા પવિત્ર જ્ઞાનમય મહાત્મા ગુરૂનુ` આ પ્રસંગે સ્મરણ કરતાં ગુરૂના સ્વરૂપને દર્શાવવાને આ પિછેદમાં યત્ન કરવામાં આવ્યે છે. સુસાધુ–સધિહાર. ૫ ગુરૂ યાને સાધુની એકળખ કરવા માટે વ્યવહાર અને આચરણને જાણવા માટે સુગુરૂના લક્ષણ પ્રથમ દર્શાવવામાં આવે છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ, સુસાધુ અધિકાર. અતિથિ કેને કહે? અનુષ્ટ્રમ્ (૧ થી ૩૦) तपश्शीलसमायुक्तं, ब्रह्मचर्यदृढव्रतम् । अलोलमशठं दान्तमतिथिं जानामि तादृशम् ॥१॥ જે તપ અને શીળથી યુક્ત હોય, બ્રહ્મચર્ય અને દૃઢતાથી વ્રત કરનાર હાય, લોલુપતા રહિત, માયા મૃષાવાદથી રહિત અને ઇન્દ્રિયને દમન કરનાર હોય તેવાને હું અતિથિ જાણું છુ. ૧૦ કેવા અતિથિ ગુણવાન કહેવાય? स्नानोपभोगरहितः, पूजालङ्कारवर्जितः । . मधुमांसनिवृत्तश्च, गुणवानतिथिर्भवेत् ॥ २॥ નાન તથા ઉપભેગથી રહિત, પૂજા તથા અલંકારવી વર્જિત, મઘ માંસના ત્યાગી અને ગુણવાન એવા અતિથિ (નિ) હોય છે. ૨. વળી કહ્યું છે કે – કે પુરૂષ અતિથિ કહેવાય? . સત્યાર્નવાયુ, પાપાત્મવિનંતી ? उग्रतपस्समायुक्तमतिथि विद्धि तादृशम् ॥ ३ ॥ જે સત્ય, સરળતા, અને દયાથી યુક્ત હોય, જે પાપના આરંભથી વર્જિત અને જે ઉગ્ર તપસ્યાથી યુક્ત હોય તેવા પુરૂષને અતિથિ જાણુ. ૩ સુગુરૂની નિર્લોભ વૃત્તિ. हिरण्ये वा सुवर्णे वा, धने धान्ये तथैवच । अतिथिं च विजानीयाद्यस्य लोभो न विद्यते ॥४॥ સેના રૂપાને દ્રવ્યને અને ધાન્યને જેને લોભ ન હોય તેને અતિથિ મુનિ જાણો. ૪ ગુણથી જાતિની પરીક્ષા. उर्वशीगर्भसम्भूतो, वसिष्ठस्तु महामुनिः । तपसा ब्राह्मणो जातस्तस्माज्जातिरकारणम् ॥५॥ ક ૧ થી ૩૩ પુરાણુ તથા મહાભારત. Page #102 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. દ્વિતીય મહામુનિ વસિષ્ઠ શો અપ્સરાના ગર્ભ માંથી ઉત્પન્ન થયેલા હતા અને પછી તપસ્યા કરીને બ્રાહ્મણુ થયા હતા, એમ ઉચ્ચતાનું કારણ જાતિ નથી, પણ ગુણુ છે. પ્ કેટલાએક મહાત્માઓની માતાઓની જાતિ અને સ્થળ. ૧ रेणुका जनयद्राममृष्यशृङ्गं वने मृगी । વયંનનયન્ત્યાસ, ફ્લાવન્ત ચ દ્રિા ।। ૬ । . રણુકાએ પરશુરામને જન્મ આપ્યો, હરણીએ વનમાં ભૃ'ગી ઋષિને જન્મ આપ્યા, ઢીમરની છેકરીએ વ્યાસને જન્મ આપ્યા અને શૂદ્ધની છેકરીએ કક્ષાવાન મુનિને જન્મ આપ્યુંા હતા. ૬ દયાનું પ્રાધાન્ય. यस्य चित्तं द्रवीभूतं, कृपया सर्वजीविषु । तस्य ज्ञानं च मोक्षच, किं जटाभस्मचीवरैः ॥ ७ ॥ જેનું ચિત્ત સવ પ્રાણીઓને વિષે દયાથી આદ્ન થઈ જાય છે, તેને જ જ્ઞાન થયેલુ છે, અને તેના જ મેાક્ષ થવાના છે. બાકી જટા, ભસ્મ અને કાષાય નથી કાંઇ થવાનુ' નથી. ૭ બ્રહ્મની પ્રાપ્તિ ક્યારે થાય ? यदा न कुरुते पापं, सर्वभूतेषु दारुणम् । कर्मणा मनसा वाचा ब्रह्म सम्पद्यते तदा ॥ ८ ॥ જ્યારે સર્વ પ્રાણી ઉપર મન, વચન અને કાયાથી દારૂણૢ-ભયંકર એવુ પાપ ન કરવામાં આવે ત્યારે બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. ૮ બ્રહ્મ પ્રાપ્તિનાં પાંચ લક્ષણે. त्यक्त्वा कुटुम्बवासं तु, निर्ममो निष्परिग्रहः । युक्तश्चरति निःसङ्गः, पञ्चमं ब्रह्मलक्षणम् ॥ ९ ॥ જે કુટુ અનેા વાસ છેડી દઇ મમતા રહિત થઈ, પરિગ્રહના ત્યાગ કરી, ચાગ ધરી અને સ`ગ રહિત થઇ વિચરે છે, ત્યારે તેનામાં પાંચમું લક્ષણુ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે એટલે મમતા રહિત, પરિગ્રહ રહિત, ચેાગધારી અને નિઃસગ એ ચાર લક્ષણાવાળા પુરૂષમાં પાંચમું બ્રહ્મનુ લક્ષણ પ્રાપ્ત થાય છે. હું Page #103 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુસાધુ-અધિકાર.. પ૭, wwww મહાત્માનું આશ્રમસ્થાન. किमरण्यैरदान्तस्य, दान्तस्य च किमाश्रमः । यत्र यत्र वसेदान्तस्तदरण्यं तदाश्रमम् ॥१०॥ જે ઇંદ્રિયનું દમન કરનાર ન હોય તેને અરણ્યવાસ શા કામને છે? અને ઇંદ્રિયનું દમન કરનાર છે, તેમને આશ્રમોની શી જરૂર છે? ઇદ્રિને દમન કરનાર મહાત્મા જ્યાં જ્યાં વસે છે, તે તે અરણ્ય અને તે તે આશ્રમ છે. ૧૦ અવિકા કોને આપવી? अयाचनकशीलानां, दीक्षितानां तपस्विनाम् । अहिंसकानां मुक्तानां, कुरु वृत्तिं युधिष्ठिर ॥ ११ ॥ હે યુધિષ્ઠિર રાજા! જેઓ કોઈની પાસે યાચના કરતા ન હોય, જેઓએ દીક્ષા લીધી હોય, જેઓ તપસ્યા કરતા હોય, જેઓ હિંસા કરતા ન હોય અને જેઓ સંસારથી મુક્ત થયેલા હોય તેઓને આજીવિકા આપ. ૧૧ કર્મનું શોધન . नो मृत्तिका नैवजलं, नाप्यमिः कर्मशोधन । शोधयन्ति बुधाः कर्म, ज्ञानध्यानतपोजलैः ॥ १२ ॥ કર્મને શોધનારા મૃત્તિકા, જલ કે અગ્નિ નથી, પરંતુ વિદ્વાન પુરૂ જ્ઞાન, ધ્યાન અને તારૂપી જળવડે કર્મને શોધે છે. ૧૨ કેમકે अशुचिः पापकर्मा यः, शुद्धकर्मा शुचिर्भवेत् । तस्मात्कर्मात्मकं शौचमन्यं शौचं निरर्थकम् ॥ १३ ॥ જે પાપ કર્મ કરનાર છે, તે હંમેશા અશુચિ છે અને શુદ્ધ કર્મ કરનાર છે, તે હંમેશા શુચિ છે, તેથી કર્માત્મક-કર્મરૂપ શિચ (શુદ્ધિ) સત્ય છે અને બાકીનું (મત્તિકા જળ વગેરે) શાચ નિરર્થક છે. ૧૩. ક્રિયામાં તીર્થો, सत्यं तीर्थ तपस्तीर्थ; तीर्यपिन्द्रियनिग्रहः । सर्वभूतदया वीर्थमेततीर्थमुदाहृतम् ॥ १४ ॥ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૫૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહે. દ્વિતીય. સત્ય તી છે, તપસ્યા કરવી એ તીર્થ છે, ઇંદ્રિયાના નિગ્રહ કરવા એ તીથ છે અને સર્વ પ્રાણી ઉપર દયા રાખવી એ તીથ છે, એટલાં તીથ કહેલાં છે, ૧૪ ખરી પવિત્રતા કઇ છે ? समता सर्वभूतेषु मनोवाक्कायनिग्रहः । पापध्यान कषायाणां निग्रहेण शुचिर्भवेत् ॥ १५ ॥ સર્વ પ્રાણી ઉપર સમતા રાખવી, મન, વચન અને કાયાના નિગ્રહ કરવા અને અશુભ ધ્યાન તથા કામ ક્રોધાદિ કષાયાના નિગ્રહ કરવા એથી પવિત્ર થવાય છે. ૧૫ ખરૂ સ્નાન કર્યુ ́ છે ? नोदकक्लिनगात्रोऽपि स्त्रात इत्यभिधीयते । सस्त्रात यो दमस्नातः, स बाह्याभ्यन्तरः शुचिः ॥ १६ ॥ જળમાં શરીર મેળવુ', એથી કાંઈ સ્નાન કરેલા કહેવાતા નથી પરંતુ જે ઇંદ્રિયાનું દમન કરવારૂપ સ્નાન કરે છે, તેજ ન્હાયેલા કહેવાય છે અને તે મહેર અને અંદર પવિત્ર થાય છે. ૧૬ મન, વચન અને કાયાની શુદ્ધિ चित्तं शमादिभिः शुद्धं वचनं सत्यभाषणैः । ब्रह्मचर्यादिभिः कायशुद्धो गङ्गां विनापि सः ।। ।। १७ ॥ શમદમ વગેરેથી ચિત્ત શુદ્ધ થાય છે, સત્ય ભાષણ કરવાથી વચન શુદ્ધ થાય છે અને શુદ્ધ જળ વિના પણ બ્રહ્મચર્ય વગેરેથી કાયા શુદ્ધ થાય છે. ૧૭ આ જગતમાં સદા કાણુ જાગે છે? भवभ्रमणविभ्रान्ते, मोहनिद्रास्तचेतने । एक एव जगत्यस्मिन्, योगी जागर्त्यहर्निशम् ॥ १८ ॥ સ'સારના ભ્રમણથી વિભ્રાંત થયેલ, અને માહ નિદ્રાથી ચેતન રહિત થયેલ એવા આ જગમાં એક ચેાગી રાત્રિ દિવસ જાગતા રહે છે. ૧૮ બ્રહ્મચર્યનું મહત્વ. देवमानुष्यतिर्यक्षु, मैथुनं वर्जयेद्यदा । कामरागविमुक्तस्य, ब्रह्म सम्पद्यते तदा ॥ १९ ॥ Page #105 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુસાધુ-અધિકાર. ૫૯ જ્યારે દેવ, મનુષ્ય અને તિર્યમાં મૈથુનને ત્યાગ કરે અને કામ રાગથી મુક્ત થાય ત્યારે બ્રાની પ્રાપ્તિ થાય છે. ૧૯ મમત્વ ત્યાગ. यदा सर्व परित्यज्य, निस्सङ्गो निष्परिग्रहः । निश्चिन्तश्च चरेद्धर्म, ब्रह्म सम्पद्यते तदा ॥३०॥ જ્યારે સર્વને ત્યાગ કરી સંગ અને પરિગ્રહ છોડી નિશ્ચિત થઈને ધર્મનું આચરણ કરે ત્યારે બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. ૨૦ ચાતુર્માસમાં સ્થિરતા. ग्रीष्महेमन्तिकान्मासानष्टौ भिक्षुः प्रचक्रमेत् । दयायै सर्वभूतानां, वर्षामेकत्र संवसेत् ॥२१॥ ગ્રીષ્મ ઋતુ અને હેમંત ઋતુ વગેરેના આઠ માસ સુધી મુનિએ વિચરવું અને વર્ષ ત્રાતમાં સર્વ પ્રાણુઓની દયા પાળવા માટે એક સ્થળે રહેવું. ૨૧ મુનિને પાણી વહોરવાને શિવજીએ પાર્વતીજીને કરેલ બેધ. यदमीषां महर्षीणां, जलदानादपि पिये। મારે ટોર્ન હિ તથaોતિમિર મારા હે પ્રિયા! એ મહા મુનિએને જળદાન કરવાથી લોકોને જેટલું સુકૃત-પુણ્ય પ્રાપ્ત થાય છે, તેટલું પુણ્ય કેટી ય કરવાથી પણ થતું નથી. ૨૨ અહભક્તને ભેજન આપવાનું ફળ. दशभिर्भोजितैर्विप्रैर्यत्कृते जायते फलम् । કાવ્ય સદાને, નાલે તાણે ર ગ્રા કલિયુગમાં દશ બ્રાહ્મણોને જમાડવાથી જે ફળ થાય છે, તે ફળ અહંદુભક્તને જમાડવાથી થાય છે. ૨૩ મુનિએ એક સ્થળે કેટલું રહેવું જોઈએ? gવામાં સ્થિતિ, વઝા સ્થિતિઃ પુરા तथा तिष्ठेद्यथा प्रीतिद्वेषश्च नास्य जायते ॥ २४ ॥ ગામડામાં મુનિએ એક રાત્રિ (પાંચ છ દિવસ) રહેવું અને શહેરમાં પાંચ Page #106 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. દ્વિતીય રાત્રિ (ઉત્કૃષ્ટ એક માસ) રહેવું, અને તે એવી રીતે રહેવું કે જેથી કેઈની સાથે રાગ અને કેઈની સાથે દ્વેષ થાય નહી. ૨૪ સર્વોત્કૃષ્ટ પવિત્રતા. परदारपरद्रोहपरद्रव्यपराङ्मुखः। गङ्गाप्याह कदागत्य, मामयं पावयिष्यति ॥ ३५॥ પરી, પ૨ને કેહ અને પરદ્રવ્યથી વિમુખ રહેનારા પુરૂષને માટે ગંગા પણ કહે છે કે, “એ પુરૂષ ક્યારે આવીને મને પવિત્ર કરશે,?” ૨૫ સ્નાન, યજ્ઞ, જ્ઞાન અને ધ્યાનનું લક્ષણ स्नानं मनोमलत्यागो, यागश्चेन्द्रियराधनम् । अभेददर्शनं ज्ञानं, ध्यानं निर्विषयं मनः ॥१६॥ મનના મેલને ત્યાગ કરે એ નાન છે, ઇદ્ધિને નિરાધ કરે એ યજ્ઞ છે, સર્વ પ્રાણી ઉપર અભેદ દષ્ટિથી એવું, એ જ્ઞાન છે અને મનને વિષય રહિત ખવું, એ યાન છે. ૨૬ ગુરૂનાં લક્ષણ महाव्रतधराधीरा, भैक्षमात्रोपजीविनः । सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः ॥१७॥ જેઓ પંચ મહાવ્રતને ધરનાશ હોય, જેઓ માત્ર ભિક્ષા ઉપર આવનારા હાય, જેઓ હંમેશા સામાયિક કરનારા હોય અને જેઓ ધર્મને ઉપદેશ કરનાર હેય તેવા ગુરૂ કહેવાય છે. ૨૭ લક્ષમી ત્યાગમાં રહેલું સુખ, अर्थिनो धनमप्राप्य, धनिनोऽप्यवितृप्तितः । कष्टं सर्वेऽपि सीदन्ति, परमेको मुनिः सुखी ॥ २८ ॥ ધનના અથીઓ ધન ન મળવાથી અને ધનવાન પુરૂષે અસતેષથી-એ સર્વે પણ કષ્ટથી સીદાય છે, (પીડાય છે) માત્ર એક મુનિ જ સુખી છે. ૨૮ જ્ઞાનીને વિધિ પણ કાંઈ કરી શકતો નથી. निधनत्वं धनं येषां, मृत्युरेव हि जीवितम्। . લિં વતિ વિધિસ્તર, સતાં જ્ઞાનૈનાવશુપા / 9 || Page #107 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુસાધુ અધિકાર. 戮 જેગ્માને નિર્ધન પણ એજ ધન છે અને મૃત્યુ એજ જીવન છે, એવા જ્ઞાન રૂપી એક નેત્રવાળા સત્પુરૂષોને વિધિ શુ કરી શકે? ૨૯ સદ્ગુણીની સત્તા. हृदयं सदयं यस्य, भाषितं सत्यभूषितम् । ાયઃ તિોવાયઃ, જિઃ હ્રીત તથ વિમ્ || ૨૦ || જેનું હૃદય દયાવાળું છે, જેનું ભાષણ સત્યથી ભૂષિત છે અને જેનું શરીર બીજાના હિતને માટે છે. તેને દુષમકાળ શું કરી શકે ? ૩૦ કેવા મહાત્મા લેાકમાં જય પામે છે ? પ્રાર્યો. परपरिवादे मूकः, परदारावक्त्रवीक्षणेऽप्यन्धः । पङ्गुः परधनहरणे, सजयति लोके महापुरुषः ।। ३१ ।। જે બીજાની નિંદા કરવામાં મુંગા છે, પરસ્ત્રીનુ મુખ એવામાં આંધળા છે, અને પારકુ ધન હરી લેવામાં પાંગળા છે, તે મહા પુરૂષ લેાકમાં ય પામે છે. ૩૧ કુળના કરતાં શાળ વધારે ઉત્તમ છે. ૩પનાતિ. ( ૩૨થી૪૩ ) शीलं प्रधानं न कुलं प्रधानं, कुलेन किं शीलविवर्जितेन । भूयो नरा नीचकुलेषु जाताः, स्वर्गं गताः शीलमुपास्य धीराः ||३२|| શીલ પ્રધાન છે, કુળ પ્રધાનથી શીલ વગરનુ` કુળ શા કામનું છે ? નીચ કુળમાં ઉત્પન્ન થયેલા ઘણા પુરૂષ ધીર બની શીળની ઉપાસના કરી સ્વગે ગયેલા છે. ૩૨ મનુષ્ય શરીરમાં રહેલાં તીર્થો. मनो विशुद्धं पुरुषस्य तीर्थं, वाक्संयमचेन्द्रियनिग्रहथ । एतानि तीर्थानि शरीरजानि, मोक्षस्य मार्गे च निदर्शयन्ति ॥ ३३ ॥ શુદ્ધ મન, વાણીના સયમ, અને ઈંદ્રિયાને નિગ્રહ-એ પુરૂષના શરીરનાં તીર્થા છે, તે તીર્થા માક્ષના માને બતાવે છે. ૩૩ Page #108 -------------------------------------------------------------------------- ________________ wwww વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, રિતીય કેવાં ગુરૂદર્શન યોગ્ય છે. प्रक्षालयन्तं जनपापपडू, प्रमादवादे विहिताभिशङ्कम् । विस्तारयन्तं सुकृतप्रयोगं, गुणंधराख्यं गुरुमालुलोक ॥ ३४ ॥ લોકેના પાપરૂપી કાદવને ધોઈ નાખનારા, પ્રમાદ અને વાદની શંકા રાખનારા ( અર્થાત્ તેથી ડરનારા) અને પુણ્યના પ્રયોગને વિસ્તારનારા ગુણુંધર નામના ગુરૂનાં તેણે દર્શન કર્યા, ૩૪ + સદ્ગુરૂનાં લક્ષણ संसारसन्तापसुधाप्रकाारो, विचित्रचारित्रविधूतमारः। अनेकधा सूत्रितभूविहारः, परोपकाराय कृतावतारः ॥ ३५॥ જે ગુરૂ આ સંસારને સંતાપ ફર કરવામાં અમૃત જેવા છે, જેમણે પિતાના વિચિત્ર ચારિત્રથી કામદેવને તિરસ્કાર કરે છે. જેઓ આ પૃથ્વી ઉપર અનેક પ્રકારે વિહાર કરે છે, અને જેમનેઅવતાર પર પકારને માટે છે. ૩૫ કેવા ગુરૂને દેખી હર્ષ થાય છે? मरुस्थलीकल्तरूपमान, मोहान्धकारोचयनित्यभानुम् । संसारवारांनिधियानपात्रं, तं वीक्ष्य जातः प्रमदैकपात्रम् ॥३६॥ જેઓ મરૂ સ્થળમાં કલ્પવૃક્ષના જેવા છે, જેઓ મોહરૂપી અંધકારના સમૂહને નાશ કરવામાં નિત્યે સૂર્ય રૂપ છે અને જેઓ આ સંસાર રૂપી સમુદ્રમાં વહાણ સમાન છે, તેવા ગુરૂને વિકી તે હર્ષનું પાત્ર બની ગયે. ૩૬ કેવા ગુરૂને નમસકાર કરવો? दोषप्लुषे पुण्यपुषे गुणौघजुष क्षताशेषरुषे समन्तात् । सप्तर्चिषे दर्पकदर्यकक्षे, समत्वभाजे खलु दुःखसौख्ये ॥३७॥ प्रशान्तचित्ताय भवाब्धितीरगताय ताताय जगज्जनानाम् । मोहान्धकारोत्करभास्कराय, नमोनमः मुरिवराय तुभ्यम् ॥३८॥ દોને બાળનારા, પુણ્યને પિષનારા, ગુણેના સમૂહને સેવનારા ચારે બાજુ બધા રેષને નાશ કરનારા, ગર્વના અનર્થ રૂપ ઘાસમાં અગ્નિરૂપ, દુઃખ અને સુખમાં સમતાને રાખનારા, શાંત ચિત્તવાળા, સંસાર રૂપ સમુદ્રને તીર ગયેલા, જગતના + ૩૪ થી ૪૪ નવમ ચરિત્ર, Page #109 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુસાધુ અધિકાર. જીવેના પિતા રૂપ, અને મેહરૂપી અંધકારના સમૂહમાં સૂર્યરૂપ, એવા આપ સૂરિવરને નમસ્કાર છે. ૩૭-૩૮ સુકૃત–પુણ્યની ગર્જના કેવી હોય છે? अन्यत्र देवे विगतस्वरूपा, श्रीवीतरागे कृततत्वरूपा।। विनिश्चिता या हृदि देवबुद्धिर्या जायते सा सुकृतस्य गर्जा ॥ ३९ ॥ બીજા દેવના સ્વરૂપ વગરની અને શ્રીવીતરાગ ભગવાનમાં જ તત્વરૂપ કરનારી જે નિશ્ચયવાળી હદયમાં દેવ બુદ્ધિ ઉત્પન્ન થાય, તે સુકૃત-પુણ્યની ગર્જના કહેવાય છે. ૩૯ સાધુ પુરૂષના આચાર, षड्भेदयुक्तं व्रतमाचरन्तः, षड्जीवकायान् परिपालयन्तः । अकल्पमाहारमनाहरन्तो, नैवाददाना गृहभाजनानि ॥४०॥ જેઓ છ ભેદ વાળા વ્રતને આચરનારા છે, જેઓ ષસ્કાય જીવોનું પાલન કરનાર છે, જેઓ અકલ્પનીય આહારને લેતા નથી, જેઓ ગૃહસ્થના ભડપકરણને પરિગ્રહ રાખતા નથી. ૪૦ અને વળી– . फ्ल्यमासंदिकमुजिहाना गेहे निषद्यां च न सन्दधानाः। आजन्मतः स्नानमनाचरन्तः, स्वदेहशोभा परिवर्जयन्तः ॥४१॥ જેઓ પલંગ તથા ઉત્તમ આસનને છેડનારા છે, જેઓ ગૃહસ્થના ઘરમાં બેઠક રાખતા નથી, જેઓ જન્મથીજ (દીક્ષા લીધા પછી સર્વથા) સ્નાન કરતા નથી. જેઓ પોતાના દેહની શેભા કરતા નથી. ૪૧ તથા-- अत्युग्ररूपं यतिपालनीयमाचारमष्टादशधा दधानाः। त्रिगुप्तिगुप्ताः समितीश्चपञ्च, प्रपश्चयन्तश्चतुरावधानाः ॥ ४२ ॥ જેઓ અતિ ઉગ્ર અને યતિઓને પાળવા એગ્ય એવા અઢાર પ્રકારના આચારને આચરનારા છે જેઓ ત્રણ ગુતિ તથા પાંચ સમિતિને ધારનાર છે જેમાં સદા ચતુર પણે સાવધાન રહેનારા છે. ૪૨ તેમજ– Page #110 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ દ્વિતીય. नवापि तत्त्वानि विचारयन्तः, सिद्धान्तसिधुं हृदि धारयन्तः । उत्सर्गमार्गेऽप्यपवादमार्गे, विचारवन्तो विगतप्रमादाः ॥४३॥ . જેઓ નવ તત્વને વિચાર કરનાર છે. જેઓ સિદ્ધાંતના મહાસાગરને હદચમાં ધરનારા છે. જેઓ ઉત્સર્ગ તથા અપવાદ માગે વિચાર પૂર્વક વર્તનારા છે, જેઓ પ્રમાદ રહિત છે. ૪૩ વળી વિજ્ઞા. (૪૪ થી ૪૯) : कुर्वन्त उच्चैदिविधं तपो ये, सर्वक्रियायां बहुधा विधिज्ञाः । हृदवाणिकायैरपि संवदन्तः, स्वाध्यायपीयूषरसं पिबन्तः॥४४॥ જેઓ ઉચ્ચ પ્રકારે બાહ્ય અને આત્યંતર એવા બે પ્રકારના તપને કરનારા છે, જેમાં સર્વ પ્રકારની ક્રિયાની વિધિને બહુધા જાણનારા છે, જે મન, વચન અને કાયાની સાથે સંવાદ કરનારા છે એટલે તેમના અશુભ યેગને નાશ કરનારા છે, જેઓ વાધ્યાય રૂપી અમૃત રસને પીનારા છે. ૪૪. અનश्रुत्वोपदेशं विशदं गुरूणां, भव्यः प्रबोधं सहसा कमेत । शुद्धाञ्जनं वै नयनस्य तेजच्छायामपाकृत्य व्यनक्ति वेगात् ॥ ४५ ॥ ગુરૂઓને શુદ્ધ ઉપદેશ સાંભળી ભવ્ય જીવ તત્કાળ પ્રતિબંધને પામે છે, જેમકે શુદ્ધ અંજન નેત્રની છાયા (પડળ) દૂર કરી વેગથી તેને પ્રગટાવે છે. ૪૫ તથા– कष्टे त्वकष्टे समचेतसो ये, ते भैक्ष्यमास्तारयितुं समर्थाः। गुप्तेन्द्रिया आत्मविचारदक्षा लाभेत्वलाभे समभावनाश्च ॥४६॥ જેઓ કષ્ટ અને અકણમાં એટલે દુખ અને સુખમાં સમાન ચિત્તવાળા છે, અને જેઓ લાભ અને અલાભમાં સમભાવવાળા છે, જેઓ ઇન્દ્રિયને નિયમમાં રાખ. નારા અને આત્મવિચાર કરવામાં દક્ષ છે તેઓ મુનિચર્યાને વિસ્તારવા સમર્થ છે. ૪૯ તેમજ– ૩પનાતિ (૪૭થી પાછી परोपकारमवणाः स्वसत्वानुरूपयत्ना यतमानचित्ताः। समस्तविध्वस्तकुकर्मयोगाः, साधुक्रियासु प्रबलप्रयोगाः ॥४७॥ Page #111 -------------------------------------------------------------------------- ________________ પદિ સુસાધુ-અધિકાર. જેઓ પરોપકાર કરવામાં પ્રવીણ છે, જેઓ પિતાના સત્વ-વીર્ય પ્રમાણે યત્ન કરનારા છે, જેઓ ચિત્તને નિરોધ કરનારા છે, જેઓ કુકર્મના સવ યોગને નાશ કરનારા છે, જેઓ સારી ક્રિયાઓમાં પ્રબળ પ્રયોગ કરનારા છે, ૪૭ + વળી– ममत्वमायामदमानलोभक्रोधादिभावारिगणं जयन्तः । सन्त्यक्तसङ्गा अतिशान्तदान्ताः, सद्धर्मकर्माचरणेन कान्ताः ॥ ४८ ॥ જેઓ મમતા, માયા, મદ, માન, લેભ અને ક્રોધાદિ ભાવ શત્રુઓના સમૂ હને જીતનાર છે, જેઓ સંગને છોડનારા છે. જેઓ અતિશાંત તથા ઈ. દ્રયને દમન કરનાર છે, જેઓ સદ્ધર્મ કર્મના આચરણુથી મનહર છે ૪૮ તથા– કોષ તો મવિન્યુઝાનિ, સચિત્ર પરિયન્તઃ' मोहान्धकारपसरं हरन्तो, महःस्वरूपा भुवि भानुरूपाः ॥४ए । જેએ ભવિપ્રાણી રૂપ કમળોને વિકાશ કરનારા, સપુરૂષના સમૂહને હર્ષનું પિષણ કરનારા, અને મેહરૂપી અંધકારના પ્રેસરને હરનારા છે તેને આ પૃથવી ઉપર સૂર્ય રૂપે તેજોમય પુરૂ છે. ૪૯ તેમજ– चन्द्रोपमानाः कृतसञ्चकोरप्रमोदपूरावरतारकेशाः । मेरूपमा निश्चलचित्तवृत्त्या, निराश्रयत्वादनिलोपमानाः ॥ ५० ॥ જેઓ સત્ પુરૂષ રૂપી ચકેર પક્ષીને હર્ષના સમૂહને આપનારા અને ઉત્તમ તારકે સ્વામી રૂપ હોવાથી ચંદ્રની ઉપમા વાળા છે, જેઓ ચિત્તની વૃતિમાં નિશ્ચળ રહેનારા હોવાથી મેરૂપર્વતની ઉપમા વાળા છે, જેઓ કોઈ અન્યને આશ્રય લેવા વગરના હેવાથી પવનની ઉપમા વાળા છે. ૫૦ તથા अधृष्यभावेन मृगारितुल्याः, शौण्डीयचर्याभिरिभस्वभावाः। અમેરિમન પોધિતુચા, સર્વ સહન વષમા છે પર જેઓ અસ્પૃષ્ય ભાવથી એટલે કે ઈનાથી ધર્ષણ ન થવાના સ્વભાવથી સિંહના જેવા છે, જેઓ બળ ચાતુર્યથી ગજેના જેવા રવભાવ વાળા છે. જેમાં ગાંભીર્યપશુથી સમુદ્રની તુલ્ય છે, જેઓ સવને સહન કરનારા હોવાથી પૃથ્વીના જેવા છે. ૫૧ ૪૪૭થી ૨૫ નરવર્મ ચરિત્ર ૧ તારક-ભવાગરને તારનારા સવામી રૂપ છે અને ચંદ્રપક્ષે તારક-તારાઓને સ્વામી છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. હિતી વળી शिष्यपशिष्यावलिदत्तशिक्षा दक्षेषु मुख्याः कृतजीवरक्षाः । ચારિત્રસંસાધનાક્ષા, ગોળમતા પરૂ I જેઓ પિતાના શિષ્યો અને પ્રશિષ્યોને શિક્ષા આપનાર છે, જે દક્ષ પફમાં મુખ્ય ગણાય છે, જેઓ જીવેની રક્ષા કરનાર છે, જે ચરિત્રને સાયવામાં બદ્ધપરિકર રહે છે, જેઓ નઠારા અર્થ તથા મેહ રૂપી સર્પોને ભંગ કરવાને ગરૂડ સમાન છે. પર તેમજ अकिञ्चनाः काश्चनलोष्टतुल्याः , समस्तशोकोधृतपापशल्याः। .. एवं विधाः श्रीनरवर्मराजन्, सदागमज्ञा गुरवो भवन्ति ॥५३॥ જેઓ અકિચન-કાંઈ પરિગ્રહ નહીં રાખનારા છે, જેમાં સુવર્ણ અને માટીના ઢેફાને સરખા માનનારા છે, જેમાં સર્વ પ્રકારના શેક તથા પાપ રૂપી શલ્યને કાઢનારા છે, અને જેઓ સત આગમને જાણનારા છે, (માટે) હે નરમ રાજા, આવા પુરૂષે જ ગુરૂ કહેવાય છે. ૫૩ કેવા મુનિને જયની આશીષ આપવી? कारुण्यकेलीकलिताङ्गयष्टे, ज्ञानादिरत्नत्रयजातपुष्टे । सध्यानधाराक्षतकर्मसृष्टे, मुनीश जीयाः कृतपुण्यविष्टे ॥५४॥ જેને દેહ દંડ કરૂણા-દયાની કીડાને કરનારે છે, જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી ત્રણ રત્નથી જેની પુષ્ટિ થયેલી છે, જેણે શુભ ધ્યાનની ધારાથી કર્મોની સૃષ્ટિને નાશ કર્યો છે અને જેણે પુણ્યમાં પ્રવેશ કરે છે, એવા હે મુનિપતિ! તમે શ્વ પામો. ૫૪ કેવા પુરૂષને લેકે હર્ષથી અનુસરે છે? नधः पयोधि नयिनं गुणाघाः, धर्म विवेकी विनयी च विद्याम् । यथानुगच्छन्ति तथा सहाः , श्रेयोविचारप्रवणं पुमांसं ॥५५॥ જેમ નદીઓ સમુદ્રને અનુસરે છે, ગુણોના સમૂહ નીતિમાન પુરૂષને અનુસરે છે, વિવેકી પુરૂષ ધર્મને અનુસરે છે અને વિનયી પુરૂષ વિદ્યાને અનુસરે છે, તેમ કલ્યાણને વિચાર કરવામાં તત્પર એવા પુરૂષને લેકે હર્ષથી અનુસરે છે ૫૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુસાધુ–અધિકાર. ५६ ॥ ખરા માતા પિતા કાણુછે? અને ખરા શત્રુ કાણુ છે? माता पिता स्वः सुगुरुतत्वात्, प्रबोध्य यो योजयति स्वधर्मे । न तत्समोऽरिः क्षिपते भवान्धौ, यो धर्मविघ्नादिकृते च जीवम् ॥ જે જીવને તત્વથી પ્રતિબોધ આપી સ્વધર્મમાં ચાજે છે, તેજ પુરૂષ પાતાના માતા, પિતા, પેાતાના (સમ્બન્ધી–આસ) અને ગુરૂ છે અને જે જીવને ધર્મ માં વિઘ્ન વગેરે કરનારા સ'સાર સમુદ્રમાં નાંખે છે, તેના જેવા કઈ શત્રુ નથી. ૫૬ ગુણી ગુરૂ વિના વિચક્ષણ માણસ પણ ધર્મ જાણી શકતા નથી, विना गुरुभ्यो गुणनीरधिज्यो, जानाति धर्म न विचक्षणोऽपि । आकर्णदीर्घोज्वललोचनोऽपि, दीपं विना पश्यति नान्धकारे ॥ ९७ ॥ જેમ કાન સુધી વિશાળ અને ઉજવળ નેત્રવાળા માણુસ પણ અધકારમાં દ્વીપક વિના જોઈ શકતા નથી તેમ, ગુણ્ણાના સમુદ્ર રૂપ ગુરૂ શિવાય વિચક્ષણ માણુસ પણ ધને જાણતા નથી. ૫૭ સત્ક્રમમાં પ્રવૃત્ત રહેનારને વનવાસ કરવાની જરૂર નથી. asपि दोषाः प्रभवन्ति रागिणां गृहेऽपि पञ्चेन्द्रियनिग्रहस्तपः । अकुत्सिते कर्मणि यः प्रवर्तते, निवृत्तरागस्य गृहं तपोवनम् ૭ 1146 11 સ'સારી વિષયવાળા મનુષ્યને અણ્યમાં પણ અનર્થી પ્રાપ્ત થાય છે અને પ’ચ ઇંદ્રિયાને વશ કરનાર વૈરાગી મનુષ્યને ઘરમાં પણ તપશ્ચર્યાં સાધી શકાય છે. હંમેશાં જે મનુષ્ય શુભ કર્મ કરે છે તેને પેાતાનુ ઘર તેજ તપ કરવાનું વન છે એમ માનવું. ૫૮ કેવાઓના મેાક્ષ થતા નથી. પેન્દ્રવજ્ઞા (૫૯-૬૦) न शब्दशास्त्राभिरतस्य मोक्षो, न चैव रम्याऽऽवसतिप्रियस्य । न भोजनास्वादनतत्परस्य, न लोकवित्तग्रहणे रतस्य ॥ ૧૯ ॥ જે કેવળ 'શબ્દશાસ્ત્ર-વ્યાકરણમાં તત્પર રહેનારા છે, જેને રમણીય સ્થાન પ્રિય છે, જે ભેાજનના સ્વાદ લેવામાં જ તસર રહેનારા છે, અને જે લેાકેાનુ દ્રવ્ય લેવામાં આસકત છે, તેવાઓના મેક્ષ થતા નથી. પ ગુરૂથી થતા લાભ. गुरुं विना को न हि मुक्तिदाता, गुरुं विना को न हि मार्गगन्ता । गुरु बिना को न हि जाड्यहर्ता, गुरुं विना को न हि सौख्यकर्ता ॥ ६० ॥ Page #114 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, દ્વિતીય ગુરૂ વિના કેઈ મુકિત આપનાર નથી, ગુરૂ વિના કેઈ સન્માર્ગે ચાલી શકતું નથી, ગુરૂ વિના કેઈ જડતાને હેરી શકનાર નથી અને ગુરૂ વિના કેઈ સુખ કરનાર નથી. ૬૦ કેવા ગુરૂની સેવા કરવી? - વેરાથ. मनः स्थिरं यस्य विनावलम्बनं, दृष्टिः स्थिरा यस्य विनैव दर्शनम् । वपुः स्थिरं यस्य विना प्रयत्नतः, स एव योगी सगुरुश्च सेव्यताम् ॥ ६१ ॥ જેનું મન કંઈપણ આલબન વિના સ્થિર રહે છે, જેની દષ્ટિ દર્શન વિના સ્થિર રહે છે અને જેનું શરીર પ્રયત્ન વિના સ્થિર રહે છે, તે જ યોગી કહેવાય છે, તેવા ગી ગુરૂની સેવા કરે. ૬૧ કેવા ગુરૂ સર્વ લેશને દહે છે? છ મછિની. (૧૨ થી ૧૪) यमानयमनितान्तः शान्तबाह्यान्तरात्मा, परिणमितसमाधिः सर्वसत्वानुकम्पी । विहितहितमिताशी क्लेशजालं समूलं, दहति निहतनिद्रो निश्चिताध्यात्मसारः ॥२॥ યમ-નિયમના અતિશયથી જેને બાહ્ય તથા અંતરાત્મા શાંત હોય છે, જેને સમાધિ પ્રાપ્ત થઈ છે, જે સર્વ જીવ ઉપર અનુકંપાવાળા છે, જે ચોગ્ય હિત કરનાર, અ૫ ભજન કરનાર છે, અને વળી જે નિદ્રા રહિત છે, જેણે અધ્યાત્મના સારનો નિશ્ચય કરે છે, તે મૂળમાંથી કલેશને જાળને બાળી નાંખે છે. ૨૨. કેવા ગુરૂઓ મુક્તિના પાત્ર બને છે? समधिगतसमस्ताः सर्वसावद्यद्गः, स्वहित हितवित्ताः शान्तसर्वप्रचाराः । स्वपरसफलजल्पाः सर्वसङ्कल्पमुक्ताः, कथमिह न विमुक्तेर्भाजनं ते विमुक्ताः॥६३॥ જેઓ સર્વ પદાર્થોને ક્ષયપસમ પ્રમાણે જાણનારા છે, જેઓ સર્વ દેથી ક વંફાસ્થવૃત્ત નું લક્ષણ. “નતી તુ વંશયમુરિત ગરી” જેમાં ન ગણ, ત ગણ, ન ગણ અને ગણુ આવે તે વંશવૃત્ત કહેવાય છે, એકંદર આ વૃત્તમાં બાર અક્ષરે આવે છે. | * માસિનો છંદનું લક્ષણ-“નનમયયયુયં માસિની મોળિો:” જેમાં પહેલા બે ગણું પછી ન ગણું અને તે પછી બે ય ગણ આવે અને જેના ઉચ્ચારમાં આઠ અને સાત અક્ષરોએ વિરામ આવે તે માહિતી છંદ કહેવાય છે. એકંદર પંદર અક્ષરે આ છંદના એક ચરણમાં આવે છે, એમ ચાર ચરણ મળી મા૪િની ઈદ થાય છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ પદિ સુસાધુ અધિકાર દૂર રહેનારા છે, જેઓ આત્મહિતનું ચિંતવન કરનારા છે, જેમની સર્વ પ્રવૃત્તિ શાંત હોય છે, જેમનું સ્થાન સ્વ અને પારને માટે સફળ છે, અને જેઓ સર્વ સંકપોથી મુક્ત થયેલા છે, તેવા મુક્ત પુરૂષ આ લેકમાં મુક્તિના પાત્ર કેમ ન બને? ૬૩ | મુનિ વર્તન કેવું આશ્ચર્યકારક છે? सकलविमलबोधो देहगेहाद विनिर्यन् , ज्वलन इव स काष्ठं निष्टुरं भस्मयित्वा। पुनरपि तदभावे प्रज्वलत्युज्वलः सन् , भवति हि यतिवृत्तिः सर्वथाश्चर्यभूमिः॥१४॥ જેમ અગ્નિ કઠોર કાષ્ઠને બાળીને કાષ્ટનો અભાવ છતાં ઉજવળ થઈ પ્રજવલિત રહે છે તેમ સર્વ પદાર્થોને તે નિર્મળ બેધ, દેહરૂપી ઘરમાંથી નીકળી પાપને નાશ કરી ઉજવળ થઈ પ્રજ્વલિત રહે છે. તેથી મુનિવૃત્તિ સર્વથા આશ્ચર્થની ભૂમિરૂપ છે. ૬૪ આ જગતમાં ગુરૂ શિવાય બીજે કાઈ નરકમાંથી બચાવનાર નથી. શિવરા. पिता माता भ्राता प्रियसहचरी सूनुनिवहः, सुहृत्स्वामी माद्यत्करिभटरथाश्वः परिकरः । निमज्जन्तं जन्तुं नरककुहरे रक्षितुमलं, गुरोर्धर्माधर्मप्रकटनपरात्कोऽपि न परः॥६५॥ ધર્મ તથા અધર્મને પ્રગટ કરનારા ગુરૂ શિવાય પિતા, માતા, ભાઈ, પ્રિય સ્ત્રી, પુત્રોને સમૂહ, મિત્ર, સ્વામી, મદ ભરેલા હાથી, સુભટ, રથ, અશ્વ અને પરિવાર કે બીજો કોઈ પણ (પદાર્થ) નરકના ખાડામાં બુડતા એવા જીવને બચાવવાને સમર્થ થઈ શકતા નથી. ૬૫ જ્યારે સંસાર સમુદ્રને કાંઠે પ્રાપ્ત થાય છે, ત્યારે મનુષ્યનું વર્તન કેવું થાય છે? - રિળt. विषयविरतिः सङ्गत्यागः कषायविनिग्रहः, शमयमदमास्तत्वाभ्यासस्तपश्चरणोद्यमः । : દરિળી છંનું ઢક્ષણ. “ રસયુકાદ: સૌ ગ્રૌ સર્જી નો ચટ્ટા રિળ તતા” જેમાં ર ગણ, સ ગણ, મ મg, ૨ ગણું, ગણું, અને છેલ્લા બે અક્ષરમાં લઘુ, ગુરૂ આવે છે જેનો ઉચ્ચાર કરતાં છે, ચાર અને સાત અક્ષરેએ વિરામ આવે છે એમ એક ચરણમાં સત્તર અક્ષરો ગણાય છે એવાં ચાર ચરણ મળી ની છંદ કહેવાય છે. - Page #116 -------------------------------------------------------------------------- ________________ ७० વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. नियमितमनोवृत्तिर्भक्तिर्जिनेषु दयालुता, भवति कृतिनः संसाराब्धेस्तटे निकटे सति ॥ ६६ ॥ પુણ્યવાન્ મનુષ્યને જ્યારે સ'સારરૂપ સમુદ્રનું તીર નજીક આવે છે, ત્યારે તેનામાં વિષયેાની વિરતિ થાય છે, સ’ગતા ત્યાગ થાય છે, કષાયેાના નિગ્રહ થાય છે, શમ, યમ તથા ક્રમાદિ ઉત્પન્ન થાય છે, તત્ત્વાના અભ્યાસ સુઝે છે, તપસ્યા કરવામાં તથા ચારિત્ર પાળવામાં ઉદ્યમ થાય છે, મનની વૃત્તિના નિરોધ થાય છે, શ્રી જિન ભગવતનો ભકિત થાય અને દયાળુપણું પ્રાપ્ત થાય છે. ૬૬ સ‘સારીએના કરતાં મુનિએનુ જીવન ઉચ્ચ અને આનદમય છે. શાર્દૂલવિીનિત. ( ૧૦ થી ૭૫ ) धन्यानां गिरिकन्दरेषु वसतां ज्योतिः परं ध्यायतामानन्दाश्रुकणान्पिन्ति शकुना निःशङ्कमङ्केशयाः । अस्माकं तु मनोरथो पर चितप्रासादवापीतटक्रीडाकानन के लिकौतुकजुषामायुः परं क्षीयते ॥ ६७ ॥ દ્વતીય. જે મહાત્માએ પર્વતની ગુફાએમાં રહી પરમ જયાતિ પરમાત્માનું' ધ્યાન કરી બેઠેલા છે, તે મહાત્માએ ના ઉત્સગમાં ( ખેાળામાં ) આવી પક્ષીએ તેમના આનંદના અશ્રુના બિંદુએનુ નિઃશકય થઈ પાન કરે છે, તે મહાત્માઓને ધન્ય છે, પર’તુ જે અમે સંસારી મનેારથ વડે રચેલા મેહેલેા, વાપીકાઓના તટ, અને ક્રીડાવનમાં ક્રીડા કરવાના કૌતુકને સેવનારા છીએ, તેવુ' અમારૂં આયુષ્ય નકામુ ક્ષય પામે છે–વૃથા જાય છે. ૬૭ અદ્યાપિ સત્પુરૂષ અનેક સ્વરૂપે વિચરે છે. भर्तारः कुलपर्वता इव जुवो मोहं विहाय स्वयं, रत्नानां निधयः पयोधय इव व्यावृत्तवितस्पृहाः । RELI: कैरपि नो नभोविभुतया विश्वस्य विश्रान्तये, सत्यद्यापि चिरंतनान्तिकचराः सन्तः कियन्तोऽप्यमी ॥ ६८ ॥ કેટલાક કુળ પતાની માફક મેહના ત્યાગ કરીને સ્વય. પાષકા છે એટલે સ્થય થી સનાહિત ચિન્તકેા છે કેટલાએક અનેક સદ્રનેાના ભંડાર ઢાવા છતાં સમુદ્રાની પડે તૃષ્ણા રહિત છે કેટલા જગતના શ્રેયાર્થે આકાશ મ`ડળ પર્યન્ત Page #117 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુસાધુ-અધિકાર. વ્યાસ વિભૂતીઓને પણ સ્પર્શ કરતા નથી અને કેટલાએક નિત્ય સમીપમાં વિચરનારા પુરૂષ અવાપિ (વર્તમાન સમયમાં) પણ છે. ૬૮ મહાત્મા પુરૂષે અમારા મનને પવિત્ર કરે. येषां भूषणमङ्गसङ्गतरजः स्थानं शिलायास्तलं, शय्या शरिला मही सुविहितं गेहं गुहा द्वीपिनाम् । आत्मात्मीयविकल्पवीतमतयसुट्यत्तमोग्रन्थय स्ते नो ज्ञानघना मनांसि पुनतां मुक्तिस्पृहानिस्पृहाः ॥ ६९॥ જેમનું આભૂષણ અંગ સાથે મળેલ રજ છે, શિલાતળ જેમનું સ્થાન છે, કાંકરાવાળી જમીન જેમની શય્યા છે, વાઘોને રહેવાની ગુફા જેમનું ઘર છે, જેમની બુદ્ધિ આત્મા તથા શરીરના સંકલ્પ વિકલ્પથી રહિત છે, જેમની તમ–અજ્ઞાનની ગ્રંથિઓ તુટી ગઈ છે અને જેમને મુકિત ઉપર પણ પૃહા નથી, એવા જ્ઞાનઘનમહાજ્ઞાની મહાત્માઓ અમારા મનને પવિત્ર કરે. ૬૯ સપુરૂષને કે પુરૂષ વંદનીય છે? यत्माग्जन्मनि सश्चितं तनुभृता कर्माशुभं वाशुभं, तदैवं तदुदीरणादनुभवन् दुःखं सुखं वागतम् । कुर्याद्यः शुभमेवसोऽप्यभिमतो यस्तूभयोचित्तये, सर्वारम्भपरिग्रहगृहपरित्यागी स वन्द्यः सताम् ॥७०॥ પ્રાણી પૂર્વ જન્મને વિષે જે શુભ કે અશુભ સંચિત કર્મ કરે છે તે દેવ કહેવાય છે. તે દૈવ-કર્મની ઉદીરણાથી સુખ દુઃખ આવેલું છે, તેને અનુભવતે જે મને હાત્મા શુભ કર્મને જ કરે છે. તે પણ ચગ્ય છે અને જે શુભ-અશુભનો ઉછેદ કરવા માટે સર્વ પ્રકારના આરભ, પરિગ્રહ અને ગ્રહને ત્યાગ કરે છે, તે મહાત્મા સત્યરૂાને પણ વંદન કરવા યોગ્ય છે. ૭૦ જેમની પાસે શુદ્ધ વિવેક રૂપી વજ ફર્યા કરે છે તેમને વિકારે કોઈપણ કરી શકતા નથી. आताम्रायतलोचनाभिरनिशं सन्तय॑ सन्तय॑ च, क्षिप्तस्तीक्ष्णकटाक्षमार्गणगणो मत्ताङ्गनाभिर्धशम् । येषां किन्नु विधास्यति प्रशमितप्रधुम्नलीलात्मनां, येषां शुद्धविवेकवज्रफलकं पार्थे परिभ्राम्यति ॥ ७१॥ . Page #118 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. દ્વિતીય જેમની પાંસે શુદ્ધ વિવેક રૂપી વજ્રનું કળું કર્યા કરે છે અને જેમણે કામદેવની લીલાને શમાવી દીધી છે, એવા માહાત્માઓની ઉપર રાતા અને વિશાળ લેાચન વાળી ઉન્મત્ત વનિતાએ હંમેશા તિરસ્કાર કરીને પેાતાના કટાક્ષરૂપી તીક્ષ્ણ માણાના સમૂહ ફેકયા કરેા, તે પણ તેમને તે શું કરી શકવાના હતા. ? ૭૧+ કેવા મહાત્માઓએ આ પૃથ્વીને પવિત્ર કરી છે ? कारुण्येन हता वधव्यसनिता सत्येन दुर्वाच्यता, सन्तोषेण परार्थचौर्यपटुता शीलेन रागान्धता । नैर्ग्रन्थ्येन परिग्रहग्रहिलता यैौवनेऽपि स्फुटं, पृथ्वीयं सकलापि तैः सुकृतिभिर्मन्ये पवित्रीकृता ॥ ७२ ॥ જેઓએ યૌવન વયમાં પણ કરૂણાથી હિંસાના વ્યસનના, સત્યથી દુચન પણાના, સતાષથી પારકાદ્રવ્યનો ચારીની ચતુરતાનેા, શીળથી રાગાંધ પણાના અને નિગ્રંથપણાથી પશ્રિંદ્ધની ઘેલશાના નાશ કરેલેા છે, તેવા સુકૃતિ પુરૂષાએ જ આ અધી પૃથ્વી પવિત્ર કરેલી છે, એમ હું માનું છું. ૭૨ કેવા પુરૂષાને ધન્ય છે? यत्रान्जोऽपि विचित्रमञ्जभिरव्याजेन रोमाञ्चितो, दोलारूढविलासिनीविलसितं चैत्रे विलोक्याद्भुतम् । सिद्धान्तोपनिषन्निषण्णमनसां येषां मनः सर्वथा, तस्मिन्मन्मथबाधया न मथितं धन्यास्त एव ध्रुवम् ॥ ७३ ॥ જે ચૈત્ર (વસ'ત) માં હીંડાળા ઉપર ચડેલી સ્રીયાના અદ્ભુત વિલાસને જોઈ ને જડ એવું વૃક્ષ પણ ત્રિચિત્ર મજરીના સમૂહના મિષથી રામાંચિત થઈ જાય છે, તે વસ ંતરૂતુમાં પણ સિદ્ધાંતના જ્ઞાનને વિષે આરૂઢ થયેલ. જેમનું હૃદય સ થા કામદેવની બાષાથી વ્યાકુલ થયેલ' નથી, તેજ મહાત્માએાને ધન્ય છે? ૭૩ કેવા અન્ય મહાત્માઓ સુખે રાત્રિ પ્રસાર કરે છે? स्वाध्यायोत्तमगीतिसङ्गतिजुषः सन्तोषपुष्पाञ्चिताः, सम्यग्ज्ञानविलासमण्डपगताः सध्यानशय्यां श्रिताः । तत्वार्थप्रतिबोधदीपकलिकाः क्ष्यान्त्यङ्गनासङ्गिनो, निर्वाणैकसुखाभिलाषिमनसो धन्या नयन्ते निशाम् ॥ ७४ ॥ * ૭૧ થી ૭૫ કાવ્યામાળા ગુચ્છક સાતમા Page #119 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુસાધુ-અધિકાર સ્વાધ્યાયરૂપી ઉત્તમ સંગીતનું સેવન કરનારા, સંતેષરૂપી પુષ્પોથી પૂજાલા, સમ્યગૂજ્ઞાન વિલાસરૂપ મંડપમાં રહી સપ્લાનરૂપી પલંગ ઉપર સુતેલા, તવાર્થના પ્રતિબંધરૂપી દીવાઓના પ્રકાશમાં રહેલા અને શાંતિરૂપી સુંદરીને સંગ કરનારા એવા જે મહાત્માઓ પોતાના મનને મોક્ષના સુખનું અભિલાષી કરી રાત્રિને નિર્ગમન કરે છે, તે મહાત્માઓને ધન્ય છે. ૭૪ મિત્ર અને શત્રુમાં સમાન હૃદયવાળા તે થોડાજ પુરૂષો નીકળી આવે છે. दृश्यन्ते बहवः कलासु कुशलास्ते च स्फुरत्कीर्तये, सर्वस्वं वितरन्ति ये तृणमिव क्षुद्रैरपि प्रार्थिताः। धीरास्तेऽपि च ये त्यजन्ति झटिति प्राणान् कृते स्वामिनो, द्वित्रास्ते तु नरा मनः समरसं येषां सुहृवैरिणोः ।। ७५॥ જેઓ કળાઓમાં કુશળ અને કીર્તિને માટે ક્ષુદ્ર જાની પ્રાર્થનાથી પાણતૃની જેમ સર્વસ્વને અર્પણ કરનારા તે ઘણા પુરૂષે દેખાય છે, તેમજ જેઓ પિતાના સ્વામીને અર્થે તત્કાળ પ્રાણ ત્યાગ કરે છે, તેવા પણ ધીર પુરૂષે જ થાઈ આવે છે, પણ જેમનું હૃદય મિત્ર અને શત્રુમાં સમાન રસવાળું છે, એવા પુરૂષો તે બે ત્રણ જ માલમ પડે છે. અર્થાત્ ઘણા જ છેડા છે. ૭૫ - વંદનીય સાઘુઓના ગુણે. છે ગ્રુધરે. (૬-૭૭) संविग्नाः सोपदेशाः श्रुतनिकषविदः क्षेत्रकालाद्यपेक्षानुष्ठानाश्शुद्धमार्गप्रकटनपटवः प्रास्तमिथ्यावादाः। वन्याः सत्साधवोऽस्मिनियमशमदमौचित्यगाम्भीर्यधैर्य स्थैयौदार्यार्यचर्या विनयनयदयादाक्ष्यदाक्षिण्यपुण्याः ॥७६ ॥ જેઓ સંવેગ (વૈરાગ્યને) ધરનારા છે, જેઓ સદ્દઉપદેશનાદેનારા છે વળી જેઓ આગમની કટીને જાણનારા છે. જેઓ દ્રવ્ય ક્ષેત્ર તથા કાળ વગેરેનો અપેક્ષાઓ આચરણ કરનારા છે, જેઓ શુદ્ધ માર્ગને પ્રગટ કરવામાં ચતુર છે, જેઓ મિથ્યાત્વના વાદને દૂર કરનારા છે અને જેઓ નિયમ, શમ, દમ, યોગ્યતા, ગાંભીર્ય, વૈય, સ્થિરતા, ઉદારતા, ઉત્તમચર્યા, વિનય, નય, દયા, ડહાપણ અને દાક્ષિણ્યતાથી પવિત્ર છે, તેવા સત સાધુઓ જ આ જગતમાં વંદન કરવા ચગ્ય છે. ૭૬ Page #120 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ દિતીય સર્વમાં સમદર્શી મહાત્મા તે કોઈ એક જ હોય છે. सौधोत्सङ्गे इमशाने स्तुतिशपनविधौ कर्दमे कुङ्कमे वा, पल्य) कणकाग्रे दृशदि शशिमणौ चर्मचीनांशुकेषु । शीर्णाङ्के दिव्यनायोमसमशमवशाद्यस्य चित्तं विकल्पै नालीढं सोऽयमेकः कलयति कुशलः सामलीलाविलासम् ॥ ७७॥ મહેલના અગ્ર ભાગે કે મશાનમાં, સ્તુતિ કે શાપમાં, કાદવ કે કેશરમાં, ૫લંગમાં કે કાંટા ઉપર, પાષાણુમાં કે ચંદ્રકાંત મણિમાં, ચર્મમાં કે ચીનાઈ વસ્ત્રમાં અને શીણ થયેલા ભાગમાં કે દિવ્ય વનિતામાં જેનું હૃદય અસમાન શમને વશ થઈ સંકલ્પ-વિ૫ કરતું નથી, એ કઈ એક મહાત્મા જ સામ-શાંતિની લીલાને વિલાસ અનુભવે છે. ૭૭ માણસ બીજા કાર્યો પોતાની જાતે કરી શકે છે, પરંતુ ધર્મનું ' કાર્ય તે ગુરૂથી જ કરી શકાય છે, તે સાર્યા. इहलोकविधीन्कुरुते, स्वयं जनो न तु गुरुं विना धर्मम् । अश्वो हि तृणान्यत्ति, स्वयं घृतं पाय्यतेऽन्येन ॥ ७८॥ . માણસ આ લેકના બીજા કાર્યો પિતાની જાતે કરી શકે છે, પણ ગુરૂ વિના પિતાની જાતે ધર્મ કરી શકતું નથી. ઘેડે ઘાસ પિતાને મેળ ખાય છે, પણ તેને ઘી તે બીજે જ પાય છે. ૭૮ જેમ સમુદ્રમાં પુષ્કળ રત્નો હોય પણ તે સર્વ આપણે ગ્રહણ કરી શકતા નથી તેમ સુસાધુમાં અનેક ગુણ રહેલા છે, પણ તે બધા વર્ણન કરવાને આપણે શકિતમાન નથી તેથી સુસાધુ અધિકારના પેટા વિભાગના અધિકારોનું વર્ણન કરવાને અવકાશ લેવા માટે આ સુસાધુ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ સુસાધુ ( સ્થિરતા )–ધિાર. ચારિત્રથી અલ’કૃત થયેલા મુનિએ સ્થિરતા ગુણ પ્રાપ્ત કરવા જોઇએ. કારણુ કે, અસ્થિર મનપરિણામવાળા મુનિ સદ્ભાવનાની મતાંના મહાન્ ગુણુને મેળવી શકતા નથી, ભાગ તૃષ્ણાકિથી થતી અસ્થિરતા શુદ્ધ ખાધ પ્રાપ્ત કરવામાં મહાન્ અતરાય ઉત્પન્ન કરે છે. આત શાસ્ત્ર એટલે સુધી લખે છે કે, “ અસ્થિરતાથી ક રેલી મેાક્ષદાયક ક્રિયા પણ નિષ્ફળ થાય છે. ” તેથી સ’યમના ધારક મુનિએ સદા સ્થિરતા પ્રાપ્ત કરવી એઈએ. સ્વ સ્વભાવની સ્થિરતા મુનિને પૂર્ણાનંદના પ્રભાવ બતાવી આપે છે. તેથી અહિં સુસાધુના અધિકારમાં સ્થિરતાના પેટા અધિકાર કહેવામાં આવે છે. મનની અસ્થિરતાથી ભ્રમણના ખેદ થાય છે, તે વિષે શિષ્યને ઉપદેશ. अनुष्टुप्. वत्स किं चञ्चलस्वांतो, भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि । निधिं स्वसन्निधावेव, स्थिरता दर्शयिष्यति ॥ १ ॥ શબ્દા—હે વત્સ, ચ‘ચલ મન પરિણામવાળા હાઈને ( સુખને સારૂ ) ભ્રમણ કરીને શા માટે કલેશ પામે છે! ( કારણ કે ) તે ( સુખ રૂપી ) ખજાને સ્થિરતા તારી પાસે જ બતાવશે. વિવેચન હવે સ્થિરતાનુ સ્વરૂપ શ્ર ંથકાર કહે છે, હું મ`ધુ, સુખ પ્રાપ્તિને અર્થ અસ્થિર મન પરિણામવાળા હાઇને અને સુખની ગવેષણા કરતા કરતા શા માટે તું વિષાદને પામે છે ? ન્ય કલેશ શા માટે કરે છે ? તારે જે સુખ પ્રાપ્ત કરવાનું છે તે વનિાદિ પરવસ્તુને વિષે નથી. ધર્મ, મેાક્ષ, તારે જે પ્રાપ્ત કરવાના છે તે નિમિત્તભૂત પરવતુને વિષે વિદ્યમાન નથી, પર’તુ તે સર્વસુખ તારી પાસે જ છે, માટે સ્થિરતા પ્રાપ્ત કર. પૂર્ણાનંદ રૂપ કેશાગાર સ અન્ય સ્થાનાંતર વઈને સ્વ સમીપે જ છે એમ સ્થિરતા-સ્વભાવને વિષે નિશ્ચલતા—તને બતાવશે. પૂર્ણાં. Page #122 -------------------------------------------------------------------------- ________________ GE વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ દ્વિતીય નંદને પરભાવને વિષે અભાવ છે માટે હું બધુ, 'ચલતા તજીને સ્વાત્માને વિષે સ્થિર થા. અસ્થિરતાથી લાભ અને વિજ્ઞાભ રૂપી સૂચક જ્ઞાન રૂપી દૂધને નાશ કરે છે, તેનું દૃષ્ટાંત પૂર્વક નિરૂપણુ, ज्ञानदुग्धं विनश्येत, लोभविक्षोभकूर्चकैः ॥ अम्लद्रव्यादिवास्थैर्यादिति मत्वा स्थिरो भव ॥ २ ॥ શબ્દા—ખાટા પદાર્થથી જેમ દૂધના નાશ થાય છે તેમ અસ્થિરતાથી— લેાભથી થતા વિક્ષેાભ રૂપી કુચ કે ( કાદવે ) કરીને જ્ઞાનરૂપી દૂધનો નાશ થાય છે, એમ સમજીને તુ' યિર થા. વિવેચન—ખટાશવાળા કાંજી આદિ પદાર્થોથી જેમ દૂધ એસ્વાદ થઇ નાશ પામે છે, તેમ અનિશ્ચલ પરિણામથી ભેગ તૃષ્ણાદિથી થતી ચંચલતાથી-શુદ્ધ બેષ રૂપી દૂધના નાશ થાય છે-સ્વકાર્યું કરવાને અસમર્થ થઈ જાય છે. લેાભ એટલે જીવને અભિલાષ પરિણામ વિશેષ તૈયી થતા વિક્ષેાભ એટલે ચિત્તનુ ન્ય સંચાલન તે ફ્રી કૂર્ચાએ કરીને પૂર્વ પ્રાપ્ત કરેલ આત્મદર્શન પણ ફરીથી પામી શકે નહીં, કારણ કે અભિલાષ રૂપી દોષથી જ્ઞાનના નાશ થાય છે. સમ્યક્ પ્રકારે આામ જાણીને હું ખંધુ, તુ' સ્થિર સ્વભાવવાળા થા. અસ્થિર ચિત્તે કરેલી મેક્ષ આપનારી ક્રિયા પણ નિષ્ફળ થાય છે. E મનની અસ્થિરતાથી મન, વચન અને કાયાની ચેષ્ટાએ ગેાપવવી તે કલ્યાણકારી નથી. अस्थिरे हृदये चित्रा, वात्राकारगोपना । पुंश्चल्या इव कल्याणकारिणी न प्रकीर्तिता ॥ ३ ॥ શબ્દા—હૃદય અસ્થિર સતે વિવિધ પ્રકારે વાચા, નેત્ર અને માકારનુ ગાપવુ' ત અસતી સ્ત્રીના ગેાપનની જેમ કલ્પ શુકારી નથી એમ જ્ઞાનીઓએ કહ્યું છે. વિવેચન—લે ગ તૃષ્ણાથી જ્યારે ચિત્તની ચંચલત થયેલી છે ત્યારે વાચા, નેત્રા અને આકારે કરીને શરીરનુ જે ગેપવુ–વિકારે ત્પત્તિની રક્ષા કરવાને માટે જે ક્રિયા કરવી તે જ્ઞાનાદિ સપત્તિની વૃદ્ધિ કરનાર નથી, જેમ અસતી સ્ત્રીનુ વિવિધ પ્રકારનું ગોપન સ્વઅભિમત યશ સુખ આપતું નથી, તેમ અસ્થિર ચિત્તે વિવિધ પ્રકારનું જે ગેપન તે આત્મજ્ઞાનની વૃદ્ધિ કરતુ નથી. એમ જ્ઞાની પુરૂષાનુ કહેવુ છે. અસ્થિરતા હૃદયગત શલ્ય તુલ્ય થાય છે તે કહે છે. જાર કર્મ કરનારી આ વાચા, નેત્ર, અને આકારનું ગેાપન કરી સતી ના દેખાવ માત્રમાં જ પ્રવર્તન કરે તે તેને Page #123 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ લાભકારી નથી તેમજ અસ્થિર હૃદય સતે સમજવુ, જ્યાંસુધી હૃદયમાંથી અસ્થિરતારૂપ શય ગયું ન હેાય ત્યાંસુધી ક્રિયારૂપ ઔષધ ગુણ કરતું નથી. अन्तर्गतं महाशैल्यमस्थैर्ये यदि नोध्धृतम् । क्रिषधस्य को दोषस्तदा गुणमयच्छतः ॥ ४॥ શદા—અસ્થિરતારૂપી હૃદય ગત મહાશલ્ય જો તેં કાઢી નાંખ્યું નથી તા ગુણુ નહીં કરનાર ક્રિયારૂપી ઔષધના શું દોષ વિવેચન—હુ ચેઝિન! સ્વ હૃદયે સ્થિત અસ્થિર પરિણામરૂપ મહાશલ્ય ને ઉખેડી નાંખ્યું નથી તે। સ્વલ સિદ્ધને નહીં આપનાર આવશ્યકાદિ ક્રિયારૂપી ઔષધના બિલકુલ દોષ નથી; દોષ તે અસ્થિરતા રૂપી શલ્યના જ છે. અને તેથી જ સ્વલની સિદ્ધિ થતી નથી, દોષ તે પ્રમાદના જ છે. સુસાધુ (સ્થિરતા) અધિકાર. મન, વચન અને કાયાની સ્થિરતા રાખનારા યાગીએ અહર્નિશ સમભાવ પરિણામી થાય છે. وی स्थिरता वाङ्मनःकायैर्येषामङ्गाङ्गितां गता । योगिनः समशीलास्ते ग्रामेऽरण्ये दिवा निशि ॥ ५ ॥ શબ્દા—જે ચેાગીની સ્થિરતા, વચન, મન અને કાયાએ કરીને અગાંગત થયેલી છે, તે ચેાગી શહેરમાં તેમજ અરણ્યમાં, દિવસે તેમજ રાત્રિએ સમભાવ પરિણામી હાય છે. વિવેચન—સ્થિરતાનુ ફળ બતાવતાં ગ્રંથકાર કહે છે કે વાક્ એટલે વચન વ્યાપાર, મન એટલે માનસિક વ્યાપાર અને કાય એટલે ગમન વિલેાકનાદિ શરીર વ્યાપાર તેણે કરીને સ્થિરતા જેની અગાગિત થઈ છે, હાડાહાડ એસી ગઈ છે– તન્મયતાને પામી છે, અભેદ ધ ધર્મી સંબંધ ભાવને પામી છે-એવા મુનિમ્મા જનસમૂહ વ્યાપ્ત એવા નગરને વિષે અને વનાદિને વિષે દિવસે તેમજ રાત્રિએ તુલ્ય સ્વભાવવાળા ઢાય છે. દેશકાલના ભેદથી પણ તેએની પરિણતિમાં ભેદ થતા નથી. જ્યાં સ્થિરતારૂપ રત્નમય દ્વીપ પ્રકાશતા હાય ત્યાં વિકલ્પ રૂપી ધુમાડા અને મલિન આશ્રવ શું કરવાના છે? स्थैर्यरत्नप्रदीपवेद्दीप्तः सङ्कल्पदोषजैः । तद्विकल्पैरलं धूमैरलं धूमैस्तथाश्रवैः || ६ || Page #124 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, દિતીય શબ્દાથી–સ્થિરતારૂપી તેજોમય રત્ન પ્રદીપ હોય તે સંકલ્પ દીપથી ઉત્પન્ન થતા વિકલ્પ પૂમથી શું, અને મલિન આશ્રવથી પણ શું? વિવેચન–જે મુનિના હૃદયમાં સ્થિરતારૂપી પ્રકાશિત રત્નમય પ્રદીપ હેય તે સંકલ્પ એટલે અશુદ્ધ ચાપલ્યતારૂપ મને રથ તે રૂપી જે દીપ તેથી ઉત્પન્ન થતા વિકલ્પરૂપી ધૂમે કરીને શર્યું અને અતિ મલિન કર્મબંધ હેતુ આશ્રવથી પણ શકું તાત્પર્ય એ છે કે, સંકલ્પ વિકલપથી તથા આશ્રવ સેવવાથી કાંઈ સાધ્ય નથી. માટે નિર્ધમ શૈર્ય રત્ન પ્રદીપ આદરવા ચોગ્ય છે. અસ્થિરતારૂપી પવન ધર્મમેધરૂપ સમાધિની ઘટાને વખેરી નાખે છે. उदीरयिष्यसि स्वान्तादस्थैर्यपवनं यदि । समाधे मेघस्य, घटां विघटयिष्यसि ॥७॥ શબ્દાર્થ – સ્વ હૃદયમાંથી અવિરતારૂપી પવનને તું પ્રેરીશ તે સમા ધિરૂપી ધર્મમેઘની ઘટાને વિખેરી નાંખીશ. વિવેચન–મહના ઉદયથી આત્માને વિષે ઉપગ રહિત અસાવધાન થઈને અંતઃકરણમાંથી અસ્થિરતારૂપી પવનને તું પ્રેરીશ, એટલે કે, સ્થિરતા તજીને ચંચલ પરિણામી થઈશ તે સમાધિ એટલે મન, વચન, અને કાયાનું એકાગ્રપણું તે રૂપી જે ધર્મમેવ નામના સમાધિની ઘટા, સ્વ સ્વભાવરૂપી મેઘની ઘટા-અબ્ર માલા–તેને પવન વિખેરી નાંખશે. જેવી રીતે વાયુ પ્રેરિત મેઘની ઘટાને નાશ થઈ જાય છે, તેવી રીતે અસ્થિરતાથી સમાધિરૂપી ધર્મમેઘની ઘટાને નાશ થાય છે. સિદ્ધના જીવ પણ સ્થિરતારૂપે ચારિત્રને ચાહે છે. चारित्रं स्थिरतारूपमतः सिद्धेष्वपीष्यते । यतन्तां यतयोऽवश्यमस्या एव प्रसिद्धये ॥ ८॥ શબ્દાર્થ–સિદ્ધ છમાં પણ સ્થિરતારૂપ ચારિત્ર મનાય છે. માટે તે સ્થિરતાની જ સિદ્ધિને અર્થે મુનિએ યત્નવાળા અવશ્ય થાઓ. વિવેચન–હે ગીશ્વરે, સ્થિરતા એટલે આત્મપ્રદેશની જ્ઞાન દર્શકના ત્મક ઉપયોગની નિશ્ચલતા, સ્વરૂપ, નિષ્પત્તિને અર્થે પ્રચુર ઉદ્યમવંતા થાઓ. સિદ્ધને વિષે ચારિત્રને આગમમાં જે નિષેધ કહે છે તે ક્રિયાત્મક ચારિત્ર સમજવું, ચારિત્ર બે પ્રકારનું છે. નિશ્ચય ચારિત્ર અને વ્યવહાર ચારિત્ર વ્યવહાર ચારિત્ર ક્રિયાત્મક છે તે સિદ્ધને વિષે નથી. Page #125 -------------------------------------------------------------------------- ________________ સુસાધુ (તાતિ) આધાર, ઉત્તમ સાધુ યારે સ્થિરતાને પ્રાપ્ત કરે છે, તે પછી તેને પરમ તૃપ્તિ પ્રાસ થાય છે. સાધુ જીવનની ઉચ્ચતા તૃપ્તિમાં જ રહેલી છે. એ તૃપ્તિ સ્વગુણેામાં રમણુ કરવાથી પ્રાપ્ત થાય છે. જ્યારે આ જગના પૈાલિક પદાર્થીની વિષયવાસનાઓની તદ્દન નિવૃત્તિ થાય છે ત્યારેજ પરમ તૃપ્તિ પ્રગટે છે, એ તૃપ્તિના પ્રભાવથી આત્મવીના ઉચ્છ્વાસ ઉત્પન્ન થાય છે, પછી તેવા સ્વય' તૃપ્ત મહાત્માને પરતૃપ્તિના સમારાપ ઘટતા નથી. તેના તૃપ્ત હૃદયમાંથી મનઃકલ્પિત ભ્રાંતિ દૂર થઇ જાય છે, એ તૃપ્તિના મહાન ગુણુ આ અધિકારથી કહેવામાં આવે છે. મુનિ શા ઉપભાગ કરી પરમ તૃપ્તિ પામે છે. अनुष्टुप्. पीत्वा झानामृतं भुक्त्वा, · क्रिया सुरळताफलम् । साम्यताम्बूलमा स्वाद्य, तृप्तिं याति परां मुनिः ॥१॥ શા—જ્ઞાનરૂપી અમૃતનું પાન કરીને ક્રિયારૂપી સુર લતાના (કલ્પલતાના ) નુ ભાજન કરીને અને સામ્ય તાંબુલનું આસ્વાદન કરીને મુનિ ઉત્કૃષ્ટ તૃપ્તિને પામે છે. વિવેચન—વ્યવહારમાં લેાજનાદિ પણ ક્રિયા છે અને તે ભેાજનાદિ ક્રિયાથી કેટલાએક તૃપ્તિ માને છે. પરંતુ તે આત્યંતિકી તૃપ્તિ નથી,, તેથી જ્ઞાનક્રિયાથી થયેલી તૃપ્તિ આત્યતિકી છે, એમ બતાવતા કહે છે કે, મુનિ એટલે જ્ઞાનક્રિયાવાળા ચેાગી સ્વ પર સ્વરૂપના અનુભાસ કરનાર એધિજ્ઞાન તે રૂપી અમૃતનું શ્રવણુ, મનન અને નિધ્યિાસન રૂપ ધારાએ પાન કરીને, મનને અભિમત ક્રિયારૂપી કલ્પલતાના લનું સ્વાભાવિક આનંદરૂપ ફુલનુ−લેાજન કરીને, ધીમે ધીમે ચાવી, સુબુદ્ધિરૂપી જિન્હાએ સ્વાદ લઇને, અને સત્ર તુલ્ય દ્રષ્ટિરૂપી તાંબૂલનું–આત્માના વિષે રતિરૂપ સુગંધી વિભુષાકારી નાગવલ્લીના પાનનું આસ્વાદન કરીને, સામ્ય તર ંગિત થઈને, તજન્ય લીલા અનુભવીને સર્વોત્કૃષ્ટ તૃપ્તિને-સ ઇચ્છાની નિવૃત્તિને પામે છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ રિતીય ગુણેથી શાશ્વત તૃમિ પ્રાપ્ત કરનારને વિષયોની નાશવંત તૃપ્તિ શા હસાબમાં છે? स्वगुणैरेव तृप्तिश्वेदाकालमविनश्वरी । ज्ञानिनो विषयः किं तैभवेत्तृप्तिरित्वरी ॥॥ શબ્દાર્થજ્ઞાનીને સ્વગુણોથી જ જે ચિરકાલ સ્થાયિની અવિનશ્વરી તૃપ્તિ થાય છે તે જે નાશવત તૃપ્તિને ઉપજાવનાર છે તે વિષયેથી શું? વિવેચન–યથાર્થ વસ્તુ સ્વરૂપના જાણનારને નિસ્પૃહત્યાદિ ધર્મ કરીને સર્વ કાલ સ્થાયી, અવિનાશી, ઇચ્છા નિવૃત્તિ, થાય તે વિનાશ શીલવાળી, અ૫કાળ રહેનારી તૃપ્તિ ઈચ્છા નિવૃત્તિ જે કે પૂર્વોક્ત શબ્દાદિ વિષયોથી થાય છે તેનું શું પ્રજન છે! શાંત રસના સ્વાદની તૃમિના જેવી ષટ્સની તૃપ્તિ હેતી નથી. या शान्तैकरसास्वादाद्भवेत्तृप्तिरतीन्द्रिता । सा न जिह्वेन्द्रियद्वारा, षड्रसास्वादनादपि ।।३।। શબ્દાર્થ_એક શાંત રસના આસ્વાદથી જે અતીન્દ્રિય તૃપ્તિ થાય છે તે જિ. ન્ડા ઇંદ્રિયદ્વારા ષટ્ર રસના આસ્વાદનથી થતી નથી. વિવેચન—જિહા ઇદ્રિયને જીતવાથી બીજી સર્વે ઈદ્રિયે છતાય છે તે માટે તેના વિષયની નીરસતા બતાવતાં શાંત રસની સ્તુતિ કરે છે. તે આત્મન, કહેવાને અશકય અને અપૂર્વ એવી જે સ્વભાવ અનુયાયી, નિર્વેદ સ્થાયી, જીવની જે પરિણતિ, તે એક શાંત રસને અનુભવ પ્રેમ સંક્રમ-તેથી થતી જે અતીન્દ્રિય અનુભવરૂપી રસનેંદ્રિયથી જાણી શકાય એવી-નિષ્કામ વૃત્તિ જે થાય, તે તૃપ્તિ જિહા રૂપી દ્વારે-સાધને કરીને તિક્તક, કષાય, આમ્લ, મધુર, અને લવણ એ છ રસના સ્વાદથી પણ થતી નથી. અભિમાનીકી તૃપ્તિ સ્વમવત્ મિથ્યા છે અને ભ્રાંતિ વગરની તૃપ્તિ સત્ય છે. संसारस्वमवन्मिथ्या, तृप्तिः स्यादाभिमानिकी । तथ्या तु भ्रान्तिशून्यस्य, सात्मवीयविपाककृत ॥४॥ શબ્દા–સંસારમાં અભિમાનિકી તૃપ્તિ સ્વપ્નવત મિખ્યા છેઆત્મ વી. થના વિષાકે કરેલી શાંતિશૂન્યની તૃપ્તિ ખરેખરી છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુસાધુ-(મિ) અધિકાર. વિવેચન–સાંસારિક તૃપ્તિ માત્ર બ્રાંતિરૂપ છે એમ બતાવતાં કહે છે કે હે ચેતન, કર્મોના ઉદયથી થતા જન્માદિ રૂપ ભવને વિષે અભિમાનિકી એટલે મહાદય મિશ્રિત અહંતાજ્ઞાન તે અભિમાન, તેથી થતી જે તૃપ્તિ તે બેટી છે. છતાં મન ક૯૫નાથી અહીં માનેલી માત્ર ભ્રાંતિરૂપ છે. રાત્રિને વિષે સ્વપ્નમાં જેમ મહારા જ્યાદિની પ્રાપ્તિ થાય છે, તેની જેમ અભિલાષની શાંતિ મિથ્યા છે. યથાર્થ તૃપ્તિ કઈ છે? તે કહે છે. આત્મવીર્ય એટલે જીવની સહજ શક્તિને ઉલ્લાસ, તેની વૃદ્ધિ કરનારી ભ્રમ રહિત સદ્દજ્ઞાનવાળાની તૃપ્તિ એજ ખરી છે–સત્ય છે. જ્ઞાનીને આત્મતૃપ્તિ જ છે, તેને વિષે પરતૃમિને સમારેપ ઘટતો નથી. पुद्गलैः पुद्गलास्तृप्तिं यान्त्यात्मा पुनरात्मना। परतृप्तिसमारोपो, ज्ञानिनस्तन्न युज्यते ॥५॥ શબ્દાર્થ પુદગલથી પુદ્ગલ તૃપ્તિ પામે છે, અને આત્મા આત્માથી તૃપ્તિ પામે છે. માટે પરતૃપ્તિને સમારા૫ જ્ઞાનીને ઘટતું નથી.. વિવેચન–હે ચેતન,! દેહ, ઈદ્રિય, મન આદિ મૂર્તિમાન પુદગલજન્ય ૫દાર્થો, આહાર, વસ્ત્ર, અલંકારાદિ પુણલાથી તૃપ્તિ પામે છે, કારણકે તેઓને સમાન ધર્મ છે, જ્યારે આત્મા-જીવ અનિચ્છાદિ સવભાવથી તૃપ્ત થાય છે. પરંતુ પુદગલથી તૃપ્ત થતું નથી; કારણકે તેમને વિલક્ષણ ધર્મ છે. ઉક્ત કારણથી જા છે, વસ્તુ રવભાવ જેણે એવા જ્ઞાનીને, પરકૃત તૃપ્તિને સમારો૫, ઉપચાર, ઘટતું નથી, ધર્મમાં સુખ માનવું એ બુદ્ધિને વિપસ છે. આ લોકના પદાર્થોથી બાહ્ય એવી પરબ્રહ્મની તૃપ્તિના સ્વાદને લેકે જાણતા નથી. मधुराज्यमहाशाकाग्राह्ये बाह्ये च गोरसात् । परब्रह्मणि तृप्तिा, जनास्तां जानतेऽपि न ॥६॥ શબ્દાથ–પરબ્રાને વિષે જે તૃમિ છે, તેને લેકે ઈન્દ્રિયના રસથી અગ્રાહા સ્વાદિષ્ટ વૃતશાકાદિમાં અને ટશ્ય બાહ્ય વિષમાં જાણતા પણ નથી. વિવેચન–જે પર ઉપભેગમાં તૃપ્તિ માને છે તે સત્ય તૃપ્તિને જાણતા નથી, તે બતાવે છે. હે મુનિ, મિષ્ટ રસ યુક્ત જે ધૃત અને અતિ પ્રધાન તિક્ત આ રસાતિએ સંથકૃત એવાં શાક તેના આસ્વાદનથી જેના સ્વરૂપનું અનુમાન થઈ શકે નહીં તેવી, અથવા મહર ભોગ સાધન રાજ્યને વશવત, ભેગલુ Page #128 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સ’ગ્રહ. દ્વિતીય જીવાથી જેનુ સ્વરૂપ કળી શકાય નહીં એવી, વળી ગેરસ એટલે ગીત, નૃત્ય, સ્તુતિ રૂપ વાણી રસ તેની બહાર એટલે શબ્દોમાં કહી શકાય નહીં તેવી, અથવા ગારસ એટલે દૂધાહથી નિવૃત્ત થયુ છે સ્વરૂપ જેનુ' એવી; પરબ્રહ્મ એટલે સવ પ્રધાન, સકલ વિકાર રહિત, અનત વિજ્ઞાન ઘન શુદ્ધ ચૈતન્ય, તેને વિષે અપૂર્વ તૃપ્તિ ઇચ્છા નિવૃત્તિ–તેને વિવેકહીન પુરૂષ જાણતા નથી એ માટુ' આશ્ચર્ય છે. તે તૃપ્તિની પ્રાપ્તિને માટે પ્રયાસ કરવાનું તે દૂર રહ્યું પરંતુ તેને જાણુતા પશુ નથી, પુદ્ગળથી અતૃપ્ત જીવને ઝેરી એડકાર આવે છે અને જ્ઞાનથી તૃપ્ત એવા જીવને ધ્યાનામૃતના આડકાર આવે છે. विषयोर्मिविषोद्वारः, *, સ્થાનૃતસ્ય પુત્રજૈઃ । ज्ञानतृप्तस्य तु ध्यानसुधोद्वारपरंपरा ||७|| શબ્દા—પુદ્ગલથી અતૃપ્ત જીવને વિષયની ઉરૂિપ વિષ ઉદ્ગાર થાય છે. અને જ્ઞાનથી તુમ જીવને ધ્યાન રૂપી અમૃતની ઉદ્ગાર પર'પરા થાય છે. વિવેચન—પુદ્ગલની ભોગ તૃષ્ણાએ આતુર જીવની વિષે દ્વાર જેવી દુર્ગતિ થાય છે; અને જ્ઞાનના સ્વાદથી તૃપ્ત જીવની ધ્યાન રૂપી અમૃતના ઉદ્દગાર જેવી સદ્ગતિ થાય છે તે કહે છે. પુદ્ગલ એટલે શબ્દ, રૂપ, ગંધ, રસ અને ૫ત્વે કરીને પરિશુત, પરમાણુના 'ધ તેથી જે તૃપ્ત થયા નથી, તેના ભાગમાં જે તૃષ્ણાતુર છે તેને શબ્દાદ્ધિ વિષય ભાગ તેની ઉર્મિઓ મનેારથ તરગ-તે રૂપી ઝેરનુ` વમન-દુઃખ લમય દુર્ગતિ થાય છે, પર’તુ યથાર્થ સ્વરૂપના બાધથી જેના અભિલાષ પૂર્ણ થયા છે તેને, ષ અને શુકલ ધ્યાન રૂપ અમૃત, તેના ઉદ્ભાર-સુખમય સતિ આદિ ફળની પ્રાપ્તિ રૂપ ઉર્ધ્વમન—તેની શ્રેણી–સુખ ઉપર સુખ સંતતિ થાય છે, એક જ્ઞાન તુમ ભિક્ષુક ઇંદ્રાદિકના કરતાં પણ સુખી છે. सुखिनो विषयातृप्ता नेन्द्रोपेन्द्रादयोऽप्यहो । भिक्षुरेकः सुखी लोके, ज्ञानतृप्तो निरञ्जनः ॥ ८ ॥ શબ્દા—વિષયને વિષે તૃપ્ત ઇંદ્ર અને ઉપેન્દ્રાદિ પણ સુખી નથી, પરંતુ લાકામાં જ્ઞાનતૃસ, અજન રહિત એક ભિક્ષુક સુખી છે. વિવેચન—શબ્દાદિ વિષયમાં જે તૃષાતુર છે, જેની ભાગાભિલાષા નિવૃત્ત થઇ નથી એવા સુરપતિ, ઉપેદ્ર એટલે ચક્રવર્તી, વાસુદેવાદિ રાજા, અને અહિ પડે Page #129 -------------------------------------------------------------------------- ________________ પરિઝ, * ** *** ****** * * સુસાધુ-(મિ) અધિકાર કરીને સામાન્ય અદ્ધિમાન દેવ, મનુષ્ય તેઓ પણ સુખી નથી; કારણ કે તેમનાં હાય ગ્યાકુલિત છે. આમ છે ત્યારે બીજા પ્રાણીનું તે શું કહેવું? દેવ અને મનએમાં વપર ધર્મ વિઝાપ્તિ કરીને જે તૃપ્ત છે, સકલ અભિલાષ જેના નિવૃત્ત થયા છે, અને વળી જે નિરંજન છે-ઈષ્ટ, અનિષ્ટ, સંકલ્પ પ્રતિબંધ રૂપ અંજનથી રહિત છે એવા એક મુનિ જ સુખી છે-પરસાનંદ વિલાસી છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ છે : सुसाधु (निर्लेप) अधिकार. nebbe તૃપ્તિ ગુણને પ્રાપ્ત થયેલ સાધુ નિલેપ થવાને અધિકારી થાય છે, તેથી તૃપ્તિ પછી નિર્લેપ અધિકારને પ્રસંગ આપે છે. આ સંસારમાં પ્રત્યેક સંસારી જીવ સ્વાર્થ બુદ્ધિથી દેહ, ધન, કુટુંબાદિ મમત્વ ભાવમાં લેવાય છે, એ લેપને લઈને સંસારને કાજળના ગૃહની ઉપમા અપાય છે, એ સંસારરૂપ કાજળના ગૃહમાંથી મુક્ત થયેલ જ્ઞાની મુનિ તેમાં લેપાત નથી. કારણ કે, તેની મનવૃત્તિમાં પુદગલ ભાવે તરફ કેઈ જાતની અહંતા રહેતી નથી. તે પિતાને પરભાવથી ભિન્ન શુદ્ધાત્મા સમજે છે, એ સમજૂતીથી તેનામાં નિલેપ ભાવ પ્રગટે છે, જે ભાવ પરિણામે જ્ઞાનીને મુક્તિમાર્ગમાં પૂર્ણ સહાયકારી થાય છે. તેથી નિર્લેપ ભાવ સુસાધુને ઉરચ ગુણ છે, તે અહિં કહેવામાં આવે છે. સ્વાર્થસિદ્ધ પુરૂષ સંસારમાં લેપાય છે, જ્ઞાનસિદ્ધ પુરૂષ તેમાં કદિ પણ લપાતું નથી. અનુષ્ય. संसारे निवसन् स्वार्थसज्जः कज्जलवेश्मनि । लिप्यते निखिलो लोको ज्ञानसिद्धो न लिप्यते ॥१॥ શબ્દાર્થ–સંસારરૂપ કાજળમય ગુડમાં રહેતે સ્વાર્થ તત્પર, નિખિલ લેક લેપાય છે. જ્ઞાનસિદ્ધ લેખાતે નથી. વિવેચન-વાર્થ એટલે પિતાના દેહ, ધન કુટુંબાદિ મમવ ભાવને જે લે તેમાં તત્પર એવે સમસ્ત પ્રાણીઓને સમૂહ કાજળમય ગૃહમાં, ભવવાસમાં રહેતે સતે લેપાય છે, પાપ કર્મરૂપી ધૂલિથી ઢંકાય છે. જ્ઞાનવાન મુનિ લેપતે નથી–બંધ હેતુથી બધાને નથી. જે પુકલ ભાન કરનાર, કરાવનાર અને અનુમોદન કરનાર નથી તે આત્મજ્ઞાની શી રીતે સંસારમાં લેપાય ? नाई पुद्गलभावानां, कर्ता कारयिता च न । नानुमन्तापि चेत्यात्मज्ञानवान् लिप्यते कथम् ॥॥ Page #131 -------------------------------------------------------------------------- ________________ સુસાધુ ( નિલે ૫ )–અધિકાર. ૫ શબ્દા—-પુદ્ગલ ભાવના હું' કર્તા નથી, કરાવનાર નથી અને તદ્ગુણુ અનુયાંયી નથી. આવા આત્મજ્ઞાનવાળા કેમ લેપાય ? પરિચ્છેદ વિવેચન—પુલભાવ એટલે પરમાણુથી થયેલા દેહ, કર્યાં, વિષય પંચક, ગતિ, જાતિ, આકાર, ચેાગાદિ, ભાવ તેના કર્તા હું નથી. સ્વતંત્ર નિષ્પાદક નથી. હું જ્ઞાનવાન છું, શુદ્ધાત્મા છું, પરભાવ હાવાથી તેના કર્તા નથી, દરેક વસ્તુનું સ્વ. ભાવને વિષે કર્તૃત્વ છે માટે. એમ ન માનીએ તે અતિ પ્રસંગ દૂષણથી સિદ્ધના જીવને પણ પરભાવ કર્તાપણું આવે. વળી તે પુદ્ગલ ભાવના બીજા પાસેથી હું નિપાદિયતા નથી તથા તેના ગુણુના અનુયાયી–પક્ષપાતી-પશુ હું નથી. આ રીતે સ્વરૂપને વેત્તા જીવ કેમ કરીને લેપાય ? અર્થાત્ ન જ લેપાય. અંજનથા જેમ ચિત્રાકાશ લેપાતું નથી તેમ હું પુડ્લાથી લેપાતા નથી, એમ ચિંતવનાર જ્ઞાની કદી પણ લેપાતા નથી. लिप्यते पुद्गलस्कन्धो, न लिप्ये पुद्गलैरहम् । चित्रव्योमाञ्जनेनेव ध्यायन्निति न लिप्यते ॥ ३ ॥ શબ્દા—પુદ્ગલથી પુદ્ગલ સ્કંધ લેપાય છે, પણ 'જનથી ચિત્ર જ્યેામની જેમ હું લેપાતા નથી; એવુ ધ્યાન કરનાર લેપાતા નથી. વિવેચન-દેહાદિ રૂપ પુગલના સ્કંધ સમૂહ, લિ’ગ-શરીર, પુદ્ગલથી લે. પાય છે. પુદ્દગલથી કરેલા ઉપચય તેમાંજ થાય છે. પરંતુ આત્મામાં થતા નથી. હું સત્ લક્ષણવાળા આત્મા, લેપાતા નથી; મિશ્રિત થતા નથી. ભિન્ન સત્તા સ્વભાવ છે માટે વિવિધ રંગના આલેખની જેમ ગગન, અજનથી—શ્યામ વના પદાપથી–લેપાતુ નથી, તેમ મારા આત્માની શુદ્ધ સત્તામાં પણ કર્મ આલેખ થતા નથી, ચૈતન્ય અચૈતન્ય મિશ્ર થાય જ નહીં. પૂર્ણાંકત પ્રકારનું ધ્યાન કરતા-ચિંતવન કરતા–આત્મા ક્રમ રેણુથી લેપાતા નથી. સ્વ સ્વભાવને અનુયાયી પરિણામવાળી પરિણતિ છે માટે. નિલે ૫ જ્ઞાનીની ક્રિયા સર્વત્ર ઉપયાગી થાય છે. लिप्तताज्ञानसम्पातप्रतिघाताय केवलम् । निर्लेपज्ञानमग्नस्य, क्रिया सर्वोपयुज्यते ।। ४ ।। શબ્દા —નિલે પ જ્ઞાનને વિષે મગ્ન એવા પુરૂષની સ` ક્રિયા કેવળ લિસતા જ્ઞાન સંપાતના નિવારણ અર્થે છે. વિવેચન--નિલે પ એટલે આત્મા નિખ`ધ છે એવા ભાવે કરીને થયેલે જે પ્રતિભાસ—જે જ્ઞાન-તેને વિષે જેનુ ચિત્ત સ’લીન છે, એવા પુરૂષની ૨૨ ક્રિયા Page #132 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. હિતીય વેદનશેને માટે છે? તે કહે છે કે કર્મ યુગલના સમૂહની સાથે જે સંમિલિત ભાવ, તેનું જે જ્ઞાન તેને લિસતાજ્ઞાન કહીએ. કર્મોએ કરીને આત્મા બદ્ધ છે એવું જે 6યવહારિક સંકલ્પથી જાણવું તેનું જે સમાપતન તેના પ્રતિકાત–નિવારને અર્થે છે. ભાવના જ્ઞાનથી પૂર્ણએ પુરૂષ ક્રિયા કરે નહી તે પણ લેખાતે નથી. तपःश्रुतादिना मत्तः, क्रियावानपि लिप्यते ॥ भावनाज्ञानसंपन्नो, निष्क्रि योऽपि न लिप्यते ॥५॥ શબ્દાર્થ– તપ અને શ્રત જ્ઞાનાદિએ મત્ત એ દિયાવાન પણ લેપાય છે. પરંતુ ભાવના જ્ઞાન કરીને પૂર્ણ એ કિયારહિત પણ લેપતે નથી. - વિવેચન–-કમરૂપી વનનું દહન કરનાર, બાહા અને અત્યંતર બાર પ્રકારન જે તપ, અનેશ્રત– શાસ્ત્રનું જ્ઞાન આદિ પદે કરીને જાતિ કુલાદિ ગ્રહણ કરવાં. તે તપ અને જ્ઞાનાદિથી મત્ત થયેલ અભિમાની, સંયમ શિયામાં ઉધમવત હોય તે પણ પાપકર્મથી લેપાય છે. સધર્મ સ્વસવભાવને વિષે પુનઃ પુનઃ આત્માને પરિણું મા તે ભાવના રૂપી જ્ઞાને કરીને પૂર્ણ, આવશ્યકાદિક્યા રહિત હોય તે પણ લેપતે નથી, કર્મોથી બંધાતું નથી. તેથી કરીને નિલે આત્મ સંપાદનને અર્થે કિયા કરનારાએ મદને ત્યાગ કર ઈએ. ઉપાધ્યાયજી અન્યત્ર કહે છે. પરપરનતિ અપની કરમાને, કિરિયા ગ ઘેલે ઉનકું જેન કહે કયું કડિયે, સે મૂરખમેં પહેલે પરમ ગુરૂ જૈન કહે કયું હવે, જ્ઞાની અને યિાવાન પુરૂષને આત્મા કેવી દૃષ્ટિએ શુદ્ધ થાય છે? famો નિનામા, ચિત્તય ચારતા शुध्यत्यलिप्तया ज्ञानी, क्रियावान् लियाशा ॥६॥ શબ્દાર્થ-નિશ્ચય ન કરીને આત્મા અલિપ્ત છે અને વ્યવહારથી લિપ્ત છે. જ્ઞાની અલિપ્ત દષ્ટિએ અને ક્રિયાવાન લિપ્ત દષ્ટિએ તેને શુદ્ધ કરે છે. વિવેચન-નય વિભાગે કરીને આત્માનું લિસ, અલિપ્તપણું દર્શાવતાં કહે છે કે આત્મા-ચૈતન્ય સ્વરૂપી જીવ નિશ્ચય નયની દષ્ટિએ અલિપ્ત છે. કમ ણુના સંસર્ગથી રહિત છે. વઢી તેનો તે આત્મા અનુત્પન્નાવિનષ્ટ, સ્થિર, એક રૂપ કર્તૃત્વ લેતૃત્વ રહિત છે, વ્યવહાર નથી જોતાં, પર્યાર્ષિક નયથી લિપ્ત છે. કર્મ રિધી Page #133 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સુસાધુ (નિલે ૫ )-અધિકાર. ૭ સ‘સ્લિષ્ટ છે. ઉત્પાદ વ્યય ધ્રુવમેવ વસ્તુ હોય છે તેથી શુદ્ધ અશુદ્ધતાથી અઢ, લિપ્ત કહેવાય છે. એમ દર્શાવનારી નેત્રથી-શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરતા આત્માને શુદ્ધ કરે છે, રાગાઢિ ખધનનેા નિરોધ કરવાથી કમલ રહિત થાય છે . અને તપ આવશ્યકાદિ ક્રિયામાં પ્રવતમાન લિપ્ત એટલે અનાદિ પ્રવાહિક કમ મેલથી” હું લિપ્ત છું માટે શુદ્ધ થાઉ” ” એમ દર્શાવતાં નેત્રે કરીને મહા માહાદ્વિ દોષના રાકવાથી વિમલ થાય છે મેટા દોષની નિવૃત્તિ ક્રિયાના બળથી જ થાય છે, સૂક્ષ્મ દોષની નિવૃત્તિ જ્ઞાનના મૂળથી જ હાય માટે— જીવને જ્ઞાન અને ક્રિયારૂપ નેત્રો કેવી રીતે મુખ્ય ગણાય છે ? ज्ञानक्रियासमावेशः सदैवोन्मीलने द्वयोः । भूमिकाभेदतस्त्वत्र भवेदेकैकमुख्यता ।। ७ ।। રાજ્જા —સત્ કના ખીલવાથી (ઉદય થવાથી) જ્ઞાન અને ક્રિયાના સમાવેશ થાય છે અને અન્નેની ભૂમિકા ભેદે કરીને અત્ર એકની મુખ્યતા થાય છે. વિવેચન-જીવને જ્ઞાન અને ક્રિયાના લાલ સાથે જ થાય છે તે બતાવે છે. પૂર્વોક્ત જ્ઞાન નેત્ર અને ક્રિયા નેત્ર તે ઉદ્ઘાટન કરવાને જ્ઞાન અને ક્રિયાના એકી ભાવ સાથેજ થાય છે, પરંતુ કાલ ભેદે કરીને થતા નથી. કારણ કે જ્ઞાનની રૂાચ અને ક્રિયાની રૂચિ ભેદે કરીને થતી નથી. પરંતુ અત્ર એટલે સમ્યક્ દૃષ્ટિ જીવને વિષે ભૂમિકા એટલે દેશ પ્રમત્ત, સ` પ્રમત્ત, અપ્રમત્ત, સરાગ, વીતરાગાદિ સયમવાનની અવસ્થા તેના ભેદ એટલે કાલ ગુણાથિી થયેલી ભિન્નતા તેણે કરીને એક એકની, કવચિત્ ક્રિયાની અને ઢચિત જ્ઞાનની મુખ્યતા, પ્રધાન્યરૂપ, થાય છે. લાવાર્થ, જ્ઞાન અને ક્રિયાના એકી ભાવ છે. કોઇ વખતે જ્ઞાનની મુખ્યતાની સાથે ક્રયાની ગાણુતા હેાય છે, અને ક્રયાની મુખ્યતાની સાથે જ્ઞાનની ગાણુતા છે તે માત્ર પૂર્વોક્ત ભ્રામકા ભેદ આશ્રીને છે. સમકિત ગુણુ સ્થાનવતી જીવને સમક્તિ પણાની કરણીની મુખ્યતા છે. દેશવિરતિ, સ વિરવિને તે સ્થાનની કરણીની મુખ્યતા છે. પરંતુ સાતમા ભામા અને નવમા ગુસ્થાને વતા જીવને જ્ઞાનની સુખ્યાતા છે. જેનું જ્ઞાન અને અનુષ્ઠાન નિર્લેપ રહેલું છે, તે મહાત્માને નમસ્કાર. सज्ञानं यदनुष्ठानं न लिप्तं दोषपंकतः ॥ शुद्धबुद्धस्वभावाय तस्मै भगवते नमः ॥ ८ ॥ શબ્દા— —જ્ઞાન પૂર્વક જેનુ' અનુષ્ઠાન દોષ પકથી લિટ્સ નથી એવા શુદ્ધ બુદ્ધ, સ્વભાવી મહાત્માને નમસ્કાર છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ' 'વિવેચન અલિસની સ્તુતિ કરતાં સમાપ્ત કરે છે. જ્ઞાન પૂર્વક મહાત્માની વ્રત પાલનાદિ કિયા, ષ એટલે ઈહ કાશસા, પરલકા આશંસા, મિથ્યાત્વ, વિષય, કષાયાદિ તે રૂ૫ અંક-કાદવ, આદિ રૂપ મલ, તેથી જેની ક્રિયા દગ્ધ થયેલી નથી, એવા વિમલ, હે પાદેય જ્ઞાન યુક્ત, મન પરિણામવાળા ગીને-જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્યવાનને નમસ્કાર છે. ઇતિ સુસાધુ (નિર્લેપ) અધિકાર Page #135 -------------------------------------------------------------------------- ________________ મુસાધુ (નિઃસ્પૃહતા)–ધાર, જે નિલે ૫ હોય છે, તે નિઃસ્પૃહ થઈ શકે છે. તેથી હવે નિસ્પૃહતા અધિકાર કહેવામાં આવે છે. સ્પૃહા અથવા આશા એ ચારિત્ર રૂપી અમૃતમાં વિષ રૂપ છે, મુનિ ધર્મ રૂપ મહાગિરિના શિખર ઉપર ચšàા મુનિ સ્પૃહાના યાગ થવાથી અધઃપતનને પામે છે. તેથી મુનિએ પેાતાના ચારિત્ર જીવનની ઊન્નતિ કરવા માટે નિસ્પૃહતા રાખવાની જરૂર છે. જ્યાંસુધી નિઃસ્પૃહતા પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી નિલે` ૫ ભાવ કે મનેનિગ્રહ થઈ શકતા નથી, તેથી સુસાધુએ પરસ્પૃહા રૂપી ષિલતાનું એકન કરવું જોઇએ, એવી નિઃસ્પૃહતાનું માહાત્મ્ય દર્શાવવા માટે આ અધિકારની ઉપયે ગિતા છે. નિઃસ્પૃહ મુનિ આત્મ-ઐશ્વર્ય મેળવી શકે છે. अनुष्टुपू. . स्वभावलाभात् किमपि प्राप्तव्यं नावशिष्यते । इत्यात्मैश्वर्य - संपन्नो निःस्पृहो जायते मुनिः ॥ 11 શબ્દા—સ્વભાવ લાભથી ખીજું કાંઇ પ્રાપ્ત કરવાનું રહેતુ નથી માટે નિઃસ્પૃહ મુનિ આત્મ ઐશ્વર્યથી યુકત થાય છે. વિવેચન—હૈ પ્રાણી, સ્વભાવલાલ એટલે સમગ્ર સ્વધર્મમય વસ્તુની નજ સહેજ સ્વરૂપની આવરણુતા અભાવથી પ્રાપ્તિ તેના કરતાં બીજું કાંઇ આ જગમાં છત્રને પ્રાપ્ત કરવાનું નથી. સર્વ પ્રાપ્તિમાં સ્વભાવપ્રાપ્તિનું પ્રધાનત્વ છે. એ હેતુથી અનાત્મીય ભાવન વિષે નિરાશ્રિત ભાવને પામેલે! સાધુ આત્માનુ જે સહજ એન, જ્ઞાનાદિ વિભૂતિ તેણે કરી યુક્ત થાય છે. ર Page #136 -------------------------------------------------------------------------- ________________ મુસાધુ ( નિર્મય ) ધિાર • જે નિઃસ્પૃહ છે, તે સદા નિર્ભીય રહી શકે છે, તેથી આ અધિકારની આવશ્યકતા અહીં ઉપસ્થિત થાય છે. આ સ'સારના ભયંકર વાસમાંથી મુકત થયેલા મુનિ સર્વ પ્રકારે નિય અને છે. આ લેાક તથા પરલેાકના ભયના ત્યાગ થવાથી મુનિના હૃદયમાં અનુપમ આનંદ પ્રાપ્ત થાય છે અને નિજ સ્વરૂપને પ્રગટાવનાર જ્ઞાનાનંદનું સુખ પ્રાપ્ત કરવાને તે શક્તિમાન થાય છે. તેવી નિર્ભયતા બતાવવા માટે જ આ અધિકારના ઉદ્દેશ છે. પરાપેક્ષાથી રહિત એવા મુનિને નિભ યતા પ્રાપ્ત થાય છે. यस्य नास्ति परापेक्षा स्वभावाद्वैतगामिनः । तस्य किं न भयभ्रान्तिक्लान्तिसंतानतानवम् ॥ १ ॥ શબ્દાર્થ – અભેદ સ્વભાવને વિષે પ્રવશીલ જેને પરની અપેક્ષા નથી તેને ભય, ભ્રાંતિ અને લાંતિના પ્રવાહની તનુતા-ક્ષીણુતા શું થતી નથી ? વિવેચન- સ્વકીય નિજ ભાવથી અભેદ ગમનશીલ છે એવા વક્ષ્યમાણુ ગુણે કરીને ચુક્ત, જેને પર એટલે આત્માથી ભિન્ન પદાર્થોથી દેહ, વિષયાદ્ધિથી સુખાદિની આકાંક્ષા નથી, એવાને ભય એટલે ઇહુલેાકાદિ સાત પ્રકારના ત્રાસ, ભ્રાંતિ એટલે વિષયાદિમાં સુખ પ્રાપ્તિ આદિ શ્રમ, અને લાંતિ એટલે સાંસારિક પ્રવનમાં પીડા થાય તે, તે ત્રણની પર પા–પ્રવાહ તેની તનુતા-સ્વપ્તા શું નથી થતી? અર્થાત્ થાય છે, ભય’કર રૂપ અવના સુખથી નિભય જ્ઞાનનું સુખ વિશેષ છે. भवसौख्येन किं भूरिभयज्वलनभस्मना । सदा भयोज्झितं ज्ञानं सुखमेव विशिष्यते ॥ २ ॥ શબ્દા અત્યંત ભયરૂપી અગ્નિની ભસ્મરૂપ સ’સાર સુખથી શું ? સદા પૂર્વક્તિ ભય જેણે તયે છે એવું સર્વથી અધિક સુખ જ્ઞાન જ છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સુસાધુ (નિય )–અધિકાર, વિવેચન—ઇહલેાક, પરલેાક, જે પ્રચુરભય તે રૂપી સુખનુ' જ્વલન કરવાને વન્ડિ તેથી થયેલી ભરમ-રક્ષા, તે લક્ષ્મરૂપ સ’સારનાં સુખથી શુ ? અર્થાત્ કાંઈ જ નહીં. કારણકે ભય આનંદનુ ચેાષણ કરે છે. માટે નિઃસ્વાદનીય છે. પૂર્વોક્ત ભયના જેને વિષે ત્યાગ છે એવું નિજ સ્વરૂપનું આવેદન કરનાર જ્ઞાન આનદરૂપ સુખ, સ સુખથી અધિક છે, કારણ કે તેજ એક સુખ રૂપે વધે છે. જેને ગાષ્ય, આરેાષ્ય, હેય અને દેય નથી તેવા જ્ઞાનીને શા ભય છે? न गोप्यं कापि नारोप्यं हेयं देयं च न कचित् । क भयेन मुनेः स्थेयं ज्ञेयं ज्ञानेन पश्यतः ॥ ३ ॥ શબ્દાજે મુનિને કાંઇ ગેાપ્ય નથી, આરાપ્ય નથી, હેય નથી, દેય નથી, અને જ્ઞાને કરીને જ્ઞેયને જાણે છે, તેવા મુનિની સ્થિતિ શું ભયવાળી છે ? વિવેચન—મુનિ એટલે પરમાત્મ ભાવ પ્રાપ્તિના ઉપાયને વિષે જેનુ પ્રવત્ ન છે તે સાધુને શહેરમાં અથવા અરણ્યમાં, દિવસે, તેમજ રાત્રિએ, કાંઇ ગેાપ્ય નથી કાઇ વસ્તુ વસ્રાદિથી સંતાડવાની નથી-ખીજાએ તે વસ્તુનુ હરણ કરે એવા તેના સ્વભાવ નથી. સ્વભાવ ધનુ' અન્યત્ર લઈ જવું અશક્ય છે. સ્વભાવમાંથી કાંઈ તજવા ચેાગ્ય નથી, તેમજ ખીજાને દેવા ચેગ્ય કાંઇ નથી. જ્ઞેય વસ્તુને સ્વ અનુભવ ધથી જોતાં સાધુની સ્થિતિ કયા પૂર્વોક્ત ભયવાળી છે ? અર્થાત્ તેમને કાઈ જગ્યાએ ભય નથી. રણમાં રહેલા મહાન ગજેદ્રની જેમ માહની સામે લડવા તૈયાર થયેલા મુનિ નિભય રહી શકે છે. एकं ब्रह्मामादाय निघ्नन् मोहचमूं मुनिः । विभेति नैव सङ्ग्रामशीर्षस्थ इव नागराट् ॥ ४ ॥ શબ્દા—એક બ્રહ્માઅને લઇને મેાહુના સૈન્યને હણુતા મુનિ, યુદ્ધને મે ખરે ઉભેલા હસ્તિની જેમ મ્હેતા નથી. વિવેચન—ધ રૂપી ધનવાળા સાધુ ખીજા સર્વ શસ્ત્ર તજીને એક શુદ્ધ જ્ઞાન રૂપ શસ્ત્ર ધારણ કરો, મેહુના-મહુનીયાદિ સર્વ કર્મ ના સકલ સૈન્યના નાશ કરતાં ભય પામતા નથી, જેમ યુદ્ધના અગ્ર ભાગમાં સ્થિત થયેલા ગજરાજ ત્રાસ પામત્તે નથી, તેમ મુનિપણુ ભીમ પરિષહ અને ઉપસર્ગથી ત્રાસ પામતા નથી. બ્રહ્માસ્વરૂપના આવેદનમાં જેનુ ચિત્ત લીન થયુ છે તે દેહપીડા જાણતા નથી, Page #138 -------------------------------------------------------------------------- ________________ ૨ N વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ દિતીય જ્યાં જ્ઞાનદષ્ટિ રૂપી મયુરી હોય ત્યાં ભયરૂપ સર્પોટકી શકતા નથી. मयूरो ज्ञानदृष्टिश्चेत् प्रसर्पति मनोवने । वेष्टनं भयसाणां न तदानंदचन्दने॥ ५॥ શબ્દાર્થ–મનરૂપી વનમાં જ્ઞાનદષ્ટિ રૂપી મયુરી વિલાસ કરતે સતે, આનc રૂપી ચંદનને વિષે ભય રૂપી સપનું વેણન નથી. વિવેચન-હે આત્મા, જે મન રૂપી આરામમાં, શુદ્ધ ચૈતન્યના સ્વરૂપની અનુયાથી જ્ઞાનની પરિણતિરૂપ મયુરીટેલ-વિલાસ કરે છે. તે, પરમ પ્રમેહ રૂપ ચંદન વૃક્ષને વિષે પૂર્વોક્ત ભય રૂપી સપનું પરિવેઝન થતું નથી. ભાવાર્થ એ છે કે, વસવરૂપ અવિનાશી છે એ નિર્ધાર જેણે કર્યો છે તેને ભયને અભાવ છે. ચંદન વૃક્ષ સર્વેનું સાધાર આશ્રમ સ્થાન-વિહારસ્થાન–છે. અને મયૂર મયૂરીને સ્વર સાંભળતાં જ સ્વાભાવિક વૈરને લીધે તે નાશી જાય છે. જ્ઞાન રૂપી કવચ ધરનારને કર્મ યુદ્ધમાં ભય લાગતું નથી. कृतमोहात्रवैफल्यं ज्ञानवर्म बिभर्ति यः। . कभीस्तस्य क वा भङ्गः कर्मसङ्गरकेलिषु ॥६॥ શદાર્થ–મેહના શાનું જેણે વૈફલ્ય કર્યું છે એવા જ્ઞાન રૂપ કાચ્ચે જે ધારણ કરે છે, તેને કર્મયુદ્ધની ક્રીડામાં ભય કયાંથી હેય, અને પરાજય કયાંથી હોય? વિવેચન–કમ કે, હર્ષ, શેક, અરતિ, અજ્ઞાન, ભય, અને જુગુપ્સાતિ જે મેહનીય કર્મના ઓ છે તેને જેણે નિષ્ફળ ક્યાં છે-શક્તિ વિનાનાં કરી દીધાં છે અને સ્વપરના જ્ઞાન રૂપી કવચ-અપ્સર–પિતાના શરીર ઉપર ધારણ કર્યું છે–ચધાથ . જ્ઞાન જેને પ્રાપ્ત થયું છે, એવા ગુવાનને જ્ઞાનાવરણાદિ કર્મોની સાથે થતા યુદ્ધમાં જે દુઃખ, આત રૂપી ક્રીડા કરવી તેમાં શું ભય છે? અથવા પરાય છે? જ્ઞાનના ઉદયથી સર્વ ભયને નાશ થયો છે. જ્ઞાની પુરૂષનું એક રૂવાંડુ પણ ભયરૂપી પવનથી કંપતું નથી. तूलवबघवो मूढा भ्रमन्त्यभ्रे भयानिलैः नैकं रोमापि तैनिगरिष्ठानां तु कम्पते ॥ ७ ॥ શબ્દાર્થ—રૂ જેવા હલકા મૂઢ (અજ્ઞાની) ભય રૂપી પવને કરીને ગગનમાં ભમે છે. તે ભયથી જ્ઞાન ગરિષ્ટનું એક રેમ પણ કંપાયમાન થતું નથી. વિવેચન-અજ્ઞાની પુરૂષ આકડાના રૂની જેમ હલકા છે અને તેથી પૂર્વે કત ભયરૂપી પવને કરીને સકલ કાકાશ રૂપી ગગન મંડલમાં વિવિધ જન્મરૂપ એક સ્પાનથી બીજા સ્થાનમાં ભ્રમણ કરે છે. પરંતુ પૂર્વેક્ત જ્ઞાને કરીને જે ગરિષ્ઠ Page #139 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુચક (નિબંધ) અધિકાર છે–ભારે છે. વિશાલ બધે કરીને અતિ મહાન છે, તેઓનું એક રેમ પણ જીવદેશ પણ-પૂર્વોક્ત ભયથી કંપતું નથી. જ્ઞાનરૂપી મહાન રાજ્ય ઉપર રહેલા સાધુને કાનો ભય છે? चित्ते परिणतं यस्य चारित्र्यमकुतोभयम् । अखण्डझानराज्यस्य तस्य साधोः कुतो भयम् ॥ ८॥ શબ્દાર્થ–ભય રહિત ચારિત્ર જેના ચિત્તમાં વ્યાપ્યું છે, એવા અખંડ જ્ઞાન રાજ્યવાળા સાધુને કયાંથી ભય હાય? . વિવેચન–જેને વિષે કાંઈ ભીતી નથી, જેમાં સકલ નિભાવની નિવૃત્તિ થઈ છે, એવું ચારિત્ર જે ભવ્ય પુરૂષના મનમાં સકલ આત્મપ્રદેશમાં અંગાંગભાવ થયું છે એવા, જેનું જ્ઞાન રાજ્ય સ્વભાવ અનુયાયી રાજ્ય મિથ્યાત્વાદિ અદૂષિત છે, એવા સાધુને તેનાથી ભય હાય ? અર્થાત કોઈ કારણથી ભય હાય નહી. - ઉત્કર્ષને નિર્ભયતાની શી જરૂર છે તે વિષે સ્વાનુભવને દાખલો આપું છું. એક વખત હિમાલયના ઘોર અરણ્યમાં અચાનક પાચ રીંછ “રામ” ના શરીર ઉપર ધસી આવ્યાં, પરંતુ તેઓ “રામને બીલકુલ ઈજા કરી શક્યાં નહિ. એનું કારણ શું? ફક્ત નિર્ભયતા. હું દેવ નથી, મન નથી, હું સર્વેશ્વર છું. પરબ્રહ્મ છું. અગ્નિ હને બાળી શકતો નથી અને શસ્ત્ર મને છેદી શકે તેમ નથી?” ઇત્યાદિ ભાવનાએમાં “રામ'. તદ્રુપ બની ગયું હતું, તેથી તે રીંછની સામે એકી ટશે જોતાં જ તે ન્યાસી ગયાં. એક વખત તે ડેળા દેખાડતાં જ એક હિંસક વરૂ હારી ગયું. બીજી એક વેળાએ એક વાઘ પણ એવી જ રીતે હસાડ. ગામડાંઓની શેરીઓમાં ચાલતાં ભીતિનાં ચિન્હ બતાવતાં જ કુતરાં ભસે છે, પાછળ દોડે છે અને સતાવે છે એ શું હમે નથી અનુભવ્યું ? ગભરાઈશું તે કુતરાંઓ પણ આપણને ફાડી ખાશે, પરંતુ નિર્ભય રહીશું તે વાઘ વરૂને પણ જી. તીને પાળેલા કુતરા જેવા કરી દઈશું. કોઈ પણ પ્રવાહી પદાર્થ એક વાસણમાંથી બીજામાં નાખતાં હાથ જરીક પણ કપતાં જ તે પદાર્થ ઢોળાય છે. પરંતુ વિચારે કર્યા વગર અને ધ્રુજ્યા વગર એકદમ તે બીજા વાસણમાં રેરા એટલે એક ટીપું પણ ઢળાશે નહિ. ' ઉનનાં ગરમ કપડાંઓથી આચ્છાદિત થએલો ખાસે સાડા ત્રણ મણને દેહ એકાદ ક્ષુલ્લક ફટાકડાના અવાજથી, હાના સરખા ઉંદરથી, ખડખડ થતાં પાંદડાંથી એટલું જ નહિ પણ એકાદ ચંચળ છાયાથી પણ ડરીને પાછો પડે એ શું ઓછું શોચનીય છે? Page #140 -------------------------------------------------------------------------- ________________ સુસાધુ (તત્વદર)–ાધર. જ્યારે નિર્ભયતા પ્રાપ્ત થાય છે, ત્યારે શાંતિ ઉપલબ્ધ થાય છે અને જ્યાં શાંતિ ત્યાંજ તત્વ દષ્ટિ સુલભ છે. તેથી અહિં તત્વદષ્ટિના અધિકારને પ્રસંગ પ્રાપ્ત થાય છે. ચારિત્રના મુખ્ય આંતર સાધનામાં તત્વદષ્ટિ મુખ્ય સાધન છે. બાહ્ય ચર્મ, દષ્ટિ મુદ્દગલ જનિત પદાર્થોને જ વિકી મૂછ વડે ભ્રાંત થઈ જાય છે. ત્યારે તત્વ દષ્ટિ નિર્વિકાર ચિદાનંદ સ્વરૂપને વિલાકી તન્મગ્ન બની જાય છે. જ્ઞાનથી સમૃદ્ધ બનેલી તત્વદષ્ટિ ભ્રમને આશ્રય કરતી નથી, તેથી ચારિત્રધારી મહાત્મા તે તત્વ દષ્ટિ વડે વિશ્વનું સૂક્ષ્મ અવેલેકન કરી આત્મસ્વરૂપને પૂર્ણદા બને છે. તેથી આ અધિકારમાં એ મહા ગુણનું વિવેચન કરવામાં આવે છે. તત્વદષ્ટિ પુરૂષ અરૂપી આત્મસ્વરૂપમાં સદા મગ્ન રહે છે. रूपे रूपवती दृष्टि दृष्टा रूपं विमुह्यति । मज्जत्यात्मनि नीरूपे तत्वदृष्टिस्त्वरूपिणी ॥ १ ॥ આ શબ્દાર્થ–-જેની દષ્ટિ રૂપવતી છે, તે રૂપને જોઈને રૂપને વિષે મોહ પામે છે, અને જેની દ્રષ્ટિ અરૂપી તત્વદષ્ટિ છે તે, નીરૂપ આત્મામાં મગ્ન છે. - વિવેચન- રૂપવતી એટલે આકાર વર્ણ, ગંધ, રસ, સ્પર્શ શું જેને છે તે. વિ જેની દષ્ટિ છે, ચર્મ ચક્ષુ છે, એ, રૂપને પુલ જનિત પ્રકારાદિ ગઢ હવેલી પ્રમુખને જોઈને, રૂપને વિષે સુરૂપ આકાર વદિમતું સ્ત્રી પુરૂષશરીરાદિને વિષે વિવિધ પ્રકારે અજ્ઞાનથી થએલી મૂછએ કરીને બ્રાંતિ પામે છે. પરંતુ જેની તવદષ્ટિ છે, ઇંદ્રિયની અપેક્ષા રહિત, સ્વતંત્ર, સાક્ષાત વસ્તુના સદ્દભાવનું વિલોકન કરવા સમર્થ છે, એવી જેની દ્રષ્ટિ અરૂપી છે, આકાર વર્ણાદિ તત્વ રહિત છે, એટલે જેને જ્ઞાન ચક્ષુ છે, તે નિર્વિકાર ચિદાનંદ સ્વરૂપને વિષે મગ્ન થાય છે. સુખેછુ તત્વ દૃષ્ટિ બાહ્ય દૃષ્ટિમાં રમણ કરતી નથી. भ्रमवाटी बहिर्दृष्टिभ्रंमच्छाया तदीक्षणम् । अत्रांतस्तत्त्वदृष्टिस्तु नास्यां शेते सुखाशया ॥२॥ Page #141 -------------------------------------------------------------------------- ________________ પરિk. સુસાધુ-(તત્વદૃષ્ટિ) અધિકાર. શબ્દા–જે બાહ્ય દષ્ટિ છે તે શ્રમની વાડી છે, અને તેનું અવલોકન શ્રમની છાયા છે. જે અબ્રાંત, તત્ત્વ દષ્ટિવાના છે તે તેમાં સુખની ઇચ્છાથી શયન કરતું નથી. વિવેચન–જેની દ્રષ્ટિ અનાત્મીય છે, શરીર કુટુંબાદિ પદાર્થો પિતાના છે એમ જે જુએ છે, તે દષ્ટિ, ભ્રમ એટલે મિથ્યાજ્ઞાન; અથવા ચિત્તની ભ્રાંતિ, તેની વાટિકા-નિવાસ ભૂમિ-જાણવી. તે દૃષ્ટિનું વિલેકન પૂર્વોક્ત ભ્રમની છાયાનું પ્રતિબિંબ છે. એવી પરમાર્થદશી દૃષ્ટિ સુખની આશાએ કરીને તે ભ્રમ ભૂમિમાં અથવા તેની છાયામાં શયન કરતી નથી. શ્રમ પ્રાપ્ત કરતી નથી, સર્વ નિભ્રત જ જુએ છે. અર્થાત્ ભયને આશ્રય તત્ત્વ દ્રષ્ટિ કરે નહીં. બાહ્ય દષ્ટિ મેહને માટે થાય છે અને આંતર દષ્ટિ વૈરાગ્યને માટે થાય છે. ग्रामारामादिमोहाय यद् दृष्टं बाह्यया दृशा । तत्वदृष्टया तदेवातीतं वैराग्यसम्पदे ॥ ३ ॥ શબ્દાથ–બાહ્યદૃષ્ટિથી જોયેલ ગ્રામ, આરામાદિ મહિને માટે છે. તત્વદષ્ટિએ સમાચિત તેજ વસ્તુઓ વૈરાગ્ય પ્રાપ્તિ માટે છે. વિવેચન-આકારાદિ દશનને વિષે પ્રવૃત્ત થયેલી દષ્ટિએ કરીને શુભાશુભ અનુકૂલ, પ્રતિકૂલ નગર, વાડીઓ, ગજ, અશ્વ, વસ્ત્રાલંકાર જેવાં તે અજ્ઞાન રૂપ જડભાવની વૃદ્ધિને માટે છે. જ્ઞાનદષ્ટિએ કરીને તે જ વસ્તુઓ સમાલોચે તે વૈરાગ્યની સમૃદ્ધિ-પ્રાપ્તિ-ને માટે થાય છે. બાહ્યદષ્ટિ અને તત્વદષ્ટિમાં કેટલું અંતર છે? તેનું દષ્ટાંત. बाह्यदृष्टेः सुधासारघटिता भाति सुन्दरी । तत्वदृष्टेस्तु सा साक्षाद्विमूत्रपिठरोदरी ॥४॥ શબ્દાર્થ–બાહ્યદૃષ્ટિએ જોતાં સુંદરી સુધાસારથી બનાવેલી ભાસે છે, પણ તત્વષ્ટિથી જોતાં સાક્ષાત્ વિષ્ટા અને મૂત્રના ભાજન રૂપ ઉદરવાળી ભાસે છે. વિવેચન-મનહર જેનું રૂપ છે એવી દૈવી અથવા માનુષી સ્ત્રી, અમૃતના સત્વથી રચેલ હોય તેમ બાહ્યદૃષ્ટિએ ભાસે છે, પરંતુ તત્વદષ્ટિએ કરીને જોતાં પ્રત્યક્ષ વિષારૂપ મળ મૂત્રના સ્થાનરૂપ, જેનું ઉદર છે, એવી ભાસે છે. તત્વદૃષ્ટિથી જોઈએ ત્યારેજ વરતુના સત્ય સ્વરૂપનું ભાન થાય છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ દ્વિતીય બાહ્યદષ્ટિ અને તત્વષ્ટિ શરીરને કેવી રીતે જુએ છે? लावण्यलहरीपुण्यं वपुः पश्यति बाह्यदृक् । तत्वदृष्टिः श्वकाकानां भक्ष्यं क्रमिकुलाकुलम् ॥५॥ શબ્દાથ– બાહ્યદષ્ટિ શરીરને લાવણ્યના તરંગથી પવિત્ર જુએ છે, પરંતુ તત્વદષ્ટિ તેજ શરીરને કૃમિના સમૂહથી, ભરેલ શ્વાન અને ગડાનું લક્ષણ છે. એ પ્રમાણે જુએ છે. વિવેચન-જેની બાહ્યદષ્ટિ છે. તે શરીરને લાવણ્ય એટલે કાન્તિનું સૈન્દર્ય તેના તરગેએ કરીને પવિત્ર જુએ છે. અહે? આનું શરીર કેવું શોભાયમાન છે.? એમ જુએ છે. પરંતુ તેની અન્તર્દષ્ટિ છે, તે લાવણ્ય લહરીના પુણ્ય કરીને શોભાયમાન તેજ શરીરને, કીડાઓથી ભરેલ કાગડા અને કુતરાના ભાવી ભેજન રૂપ જાણે છે. રાજભુવન ઉપર બાહ્યદષ્ટિ અને તત્વદષ્ટિમાં કેવો ભેદ છે? गजाधैर्भूपभुवन विस्मयाय बहिर्देशः । सत्राश्वेभवनात्कोऽपि भेदस्तत्वदृशस्तुन ॥६॥ શબ્દાર્થ-હતિઓ અને અોએ કરીને નુપમદિર બાહ્યદષ્ટિથી જોનારને વિસ્મય પમાડે છે. પરંતુ ગજ અને અશ્વિના વનથી તેમાં તત્વદષ્ટિવાળાને કાંઈ ભેદ લાગતું નથી. વિવેચન- અતવદષ્ટિથી જોઈએ તે હતી અને અશ્વેથી શેભિત નૃપ મુ. દિર વિષમય પમાડે છે. “અહ? આ રાજા પુણ્યવાન છે. જેણે આવી દુર્લભ વસ્તુઓ પ્રાપ્ત કરી છે, એ પ્રમોદ ઉત્પન્ન કરે છે, પરમાર્થ દશીને તે નુપમંદિરમાં અને હતી અને અશ્વિના ઉત્પત્તિ સ્થાન ભૂત વિંધ્યાચલ આદિ અટવીમાં કાંઈ ભેદ લાગતે નથી, કારણકે રાજાના મંદિરમાં સ્થિત અને વનમાં સ્થિત હસ્તિઓ સમાન છે. મલીન શરીર ઉપર બાહ્યદષ્ટિ અને તવદષ્ટિનું દર્શન કેવું હોય છે? भस्मना केशलोचेन वपुर्धर्तमलेन वा। . महान्तं बाह्यदृग् वेत्ति चित्साम्राज्येन तत्ववित् ॥७॥ શબ્દાર્થ બહાદષ્ટિ, ભમે, કરીને કેશ લચેકરીને, અથવા શરીર ઉપર રખેલાં મલીન વાએ કરીને મોટે માને છે. તત્વદષ્ટિ, જ્ઞાન સામ્રાજ્ય કરીને ગરિષ્ઠ જાણે છે. વિવેચન–બહાદષ્ટિએ જતાં કેણ મેટેગરિઝ, લાગે છે, તે કહે છે. જે પુરૂષ શીરપર ભરમ લગાવે છે, અથવા તે કેશને લેચ કરીને મુડે રહેનારને, Page #143 -------------------------------------------------------------------------- ________________ પદિ સુસાધુ (તત્વદષ્ટિ-સર્વ સમૃદ્ધિ)-અધિકાર અથવા શરીર ઉપર ધારણ કરેલ પ્રવેદથી થયેલ મેલ તેનાથી જેનાં વસ્ત્ર તથા ગાત્રે મલિન છે, તેને ગુણગણવાળો પુરૂષોત્તમ છે, એમ સમજે છે. પરમાર્થ ગ્રહણ કરવાથી અંતર્ગત ગુણરાશિ જેનારને જ્ઞાનના સામ્રાજ્યથી જે ગરિષ્ઠ છે તેજ પુરૂ તમ છે એમ જણાય છે. તત્ત્વદષ્ટિ પુરૂષોની ઉત્પત્તિ વિશ્વના ઉપકાર માટે છે. તે न विकाराय विश्वस्योपकारायैव निर्मिताः। स्फुरत्कारुण्यपीयूषष्टयस्तत्वदृष्टयः ॥८॥ શબ્દાર્થ-વિરતારવાળી કરૂણારૂપી અમૃતની વૃદ્ધિ કરનારા તદષ્ટિ પુરૂષે વિશ્વના ઉપકારને માટે નિર્માણ થયેલા છે; પરંતુ વિકરને માટે નિર્માણ થયેલા નથી. વિવેચન-કુરત્ એટલે જાગ્રત્ રભાવથી વિસ્તાર પામતી કરૂણ રસની પ્રચુરતા તે રૂપી અમૃતને વર્ષાવનારી એવી જેની તત્વષ્ટિ છે તે ત્રિભુવનના ઉપકા૨ને માટે સદજ્ઞાનને ઉપદેશ કરવાને અર્થે છે. પરંતુ તે, ભ્રાંતિ અજ્ઞાનાદિ રૂપ ચિત્ત વિભમને માટે અથવા બીજાના સંતાપને માટે નથી. ૮ આ પ્રમાણે કહી તત્ત્વદૃષ્ટિ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. સુતાપુ (સર્વ સન્નિ)-સધિરિ. જ્યારે બહાદષ્ટિને પ્રચાર વિરૂદ્ધ થાય છે. અને તત્વષ્ટિ પ્રાપ્ત થાય છે, ત્યારે મહાત્માઓને સર્વ સમૃદ્ધિઓ પ્રત્યક્ષ દેખાય છે. જે સમૃદ્ધિના પ્રભાવથી તે મહાત્માઓ ધર્મના ચક્રવતીઓ બની જાય છે. સર્વ સમૃદ્ધિ સંપન્ન એવા મુનિઓ શુદ્ધ જ્ઞાન ક્રિયાત્મક એવા અનુષ્ઠાનનું આચરણ કરી વાત્મ ભાવની નિર્મલતા સંપાદન કરી શકે છે. તેથી અહિ આ સુસાધુના અધિકારમાં સર્વ સમૃદ્ધિ અધિકારની ઉપગિતા સિદ્ધ થાય છે. તે આ સ્થળે દર્શાવે છે. મુનિને સર્વ સમૃદ્ધિ કયારે પ્રત્યક્ષ થાય છે? સનુષ્યન્ (૧ થી ૮) बाह्यदृष्टिमचारेषु मुद्रितेषु, महात्मनः। अन्वरेवावभासन्ते, स्फुटाः सर्वाः समृदयः॥१॥ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૯૮ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ, દ્વિતીય શબ્દાં—માહ્યદૃષ્ટિના પ્રચાર નિરૂદ્ધ કર્યું તે મહાત્માની સર્વે સમૃદ્ધિ આત્માને વિષે પ્રત્યક્ષ દેખાય છે. વિવેચન—જે માહ્યદૃષ્ટિનું સ્વરૂપ આગળ કહેવામાં આવ્યું તેના પ્રચારઆત્મવભાવથી ભિન્ન વિષયાંતરમાં સ’ચાર કરે એવુ પ્રવર્તન, તેના પ્રકારો, નિરૂદ્ધ થયે સતે, સંભાવને જાણનાર મહાપુરૂષની અશેષ સમૃદ્ધિએ આત્માને વિષે જ સ્વ અનુભવથી પ્રત્યક્ષ દેખાય છે. ૧ મુનિને પ્રાપ્ત થતી મહેદ્રના જેવી સ'પત્તિનું વર્ણન समाधिनंदनं धैर्य, दम्भोलिः समता शची । ज्ञानं महाविमानं च वासवश्रीरियं मुनेः ॥ २ ॥ શબ્દા—સમાધિરૂપી નાન વન, ધૈયરૂપી વા, સમતારૂપી શચી ( ઈંદ્રાણી ), અને જ્ઞાનરૂપી મહાત્ વિમાન. આ સર્વે મહેદ્રને ભેગ્ય સપત્તિ મુનિની છે. વિવેચન-વાસવ એટલે મહેદ્ર તેને ભેગવવા લાયક વિમાનાદિ સ`પત્તિ સવે ચેગીશ્વરાને પણ છે, તેનુ સ્વરૂપ દર્શાવે છે. સમાધિ એટલે ત્રણ ચેગની એકાગ્રતાએ કરીને નિજ સ્વરૂપમાં મગ્નતા-તે રૂપી રમણીય આરામ છે; ધૈય એટલે પરિષહાદિ છતાં નિજ સ્વભાવમાં સ્થિર નિશ્ચલ પરિણામીપણું-તે રૂપી, ક રૂપી દૈત્યેનુ' નિકંદન કરવાને વજા છે, સમતા એટલે સત્ર ઇષ્ટાનિષ્ઠ વિકલ્પના પરિ હારે કરીને તુલ્યદીપણું, તે રૂપી શચી-સ્વસ્વરૂપને સ’ગમ કરનારી, જ્ઞાન વચ. નાના વિલાસ આપનારી, ઇંદ્રાણી છે. અને સ્વપર સ્વરૂપના નિર્ધાર કરનાર જ્ઞાનરૂપી મહાન્ વિમાન છે. ૨ સર્વ સમૃદ્ધિવાળા મુનિ, ચક્રવર્તી કેમ ન કહેવાય ? विस्तारितक्रियाज्ञान चर्मच्छत्रो निवारयम् । મોન્ટેઇમહાષ્ટિ, નવ† ન દ્રિમુનિક ॥ ૨ ॥ શબ્દા —ક્રિયા અને જ્ઞાનરૂપી ચ છત્ર જેણે વિસ્તાર્યું છે એવા, માહરૂપી સ્વૈચ્છની મહાવૃદ્ધિને નિવારતા મુનિ, ચક્રવર્તી કેમ ન હોય ? વિવેચન—સમગ્ર સાધુના આચાર તે ક્રિયા, અને સમસ્ત વસ્તુ સદ્ભાવના પ્રકાશ કરનાર જ્ઞાન તે રૂપી ચમત્ર અને છત્રરત્ન જેણે વિસ્તર્યું છે; અને મેહનીય કર્મી રૂપી મ્લેચ્છ-ભક્ષ્ય ભક્ષ્યના વિચાર રહિત સ અકાયના કરનાર અને સત્પુરૂષને ઉપદ્રવ કરનાર યવન-તેણે કરેલી કુશાસનારૂપ જળધારાના પૂર્વાંક્ત ક્રિયા * ૧ થી ૮ જ્ઞાનસાર Page #145 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુસાધુ (સર્વ સમૃદ્ધિ)-અધિકાર. અને જ્ઞાનથી નિષેધ કરનાર, ચેગીશ્વર શું ચક્રવતી નથી. ? અર્થાત્ તે ચક્રવતી જ છે એમ સમજવુ’. ચક્રવતીની પાસે ચરત્ન અને છત્રરત્ન હૈાય છે. જ્યારે તે વૈતાઢ્ય પતનું ઉલ્લંધન કરી મ્લેચ્છના મુલક જીતવાને જાય છે, ત્યારે માટી નદીઓ ૨ સ્તામાં આવે છે, તે ઉતરવાને માટે ચરત્ન પાથરે, અને તે એટલું વિશાળ થઈ જાય છે કે ચક્રવર્તીનું સકલ સૈન્ય તે ઉપર થઇને નદીને પેલેપાર ઉતરે છે. પછી મ્લેચ્છની સાથે ભારે યુદ્ધ થાય છે, મ્લેચ્છ રાજા પેાતાના ઈષ્ટ દેવનું સ્મરણ કરે છે. જેથી તે દેવે। ચક્રવર્તીના સૈન્યને હેરાન કરવા ઘણીજ ભારે વૃષ્ટિ કરે છે, તે વખતે ચક્રવર્તી છત્ર રત્ન વિસ્તારે છે જેથી પેાતાની સેનાને બિલકુલ અડચણ થતી નથી, છેવટે મ્લેચ્છના પરાજય કરે છે. તે પ્રમાણે મુનિના સબધમાં ક્રિયારૂપી ચ રત્ન છે અને જ્ઞાનરૂપી છત્રરત્ન છે અને તેના વિસ્તાર કરી મેહરૂપી મ્લેચ્છના પરા જય કરે છે. ૩ મુનિને પ્રાપ્ત થતી નાગલાકપતિના જેવી સમૃદ્ધિનું સ્વરૂપ. वसुधा कुण्डनिधिष्ठायको मुनिः । नागलोकेशवद् भाति, क्षर्मा रक्षन् प्रयत्नतः ॥ ४ ॥ શબ્દા—નવ પ્રકારના બ્રહ્મચર્ય રૂપ અમૃત કુંડને વિષે જેની સ્થિતિ છે, અને જે અધિષ્ટાયક છે, એવા મુનિ પ્રયત્નથી પૃથ્વીનું રક્ષણ કરતા નાગલે!કના સ્વામી શેષનાગની જેમ પ્રકાશે છે. વિવેચન —નવ પ્રકારનુ' બ્રહ્મચર્ય સર્વ બ્રહ્મ ક્રિયાને દર્શાવનાર આચારાંગજીના નવ અધ્યયનને વિષે કડેલે આચાર તે રૂપ નવ અમૃતકુંડ છે, જેને તે રૂપી ન્યાદિ સર્વ રોગને હશુનાર અને સદુપાય દર્શાવનાર જ્ઞાનામૃતના કુંડાને વિષે જે સ્થિત છે અને જે અધિષ્ઠાયક છે, રક્ષણ કરવાના સામર્થ્ય ચુક્ત છે. એવા ટેગીશ્વર પ્રેઢ ઉદ્યમે કરીને પૃથ્વીનું રક્ષણ કરનાર પાતાલ લેાકના સ્વામીની જેમ ધાલે છે. 'અનત નાગ નવ સુધા કુંડના સ્વામી છે, અને પૃથ્વીને ધારણ કરેછે, તૈલી લેાક પ્રસિદ્ધિ છે. ૪ લાકિક દેત્ર-શંકરની સમૃદ્ધિની સાથે મુનિની સરખામણી. सुनिरध्यात्म कैलासे, विवेकद्रुषभस्थितः । शोभते विरतिज्ञप्तिगङ्गागौरीयुतः शिवः ।। ५ ।। શઠ્ઠા અધ્યાત્મરૂપી કૈલાસમાં વિવેકરૂપી વૃષભ ઉપર સ્થિત, અને વિતિ તથા સિરૂપી ગંગા, ગૈરી યુકત શિવ-મુનિ શેલે છે. વિવેઇન-શુદ્ધ જ્ઞાન ક્રિયાત્મક અનુષ્ઠાન રૂપી કૈલાસ પર્વત-શિવના સ્થાનભૂત સ્ફટિકમય પર્યંત, (શ્રિંદ્ધસભ્ય)નેવિષે લેવેક રૂપી વૃષભ પર સ્થિત થયેલ, અને વિકૃતિ Page #146 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ દ્વિતીય એટલે સકલ પરભાવથો વ્યાવૃત્તિ રૂપ પરિણતિ તે રૂપી ગ`ગા તથા શિશ્ન એટલે શુદ્ધ જ્ઞાન દશા તે રૂપી ગૌરી, તેણે સમાલ ગિત, શિવરૂપ મુનિ વિરાજે છે, ૫ મુનિની વિષ્ણુ સાથે સમાનતા. ज्ञानदर्शनचन्द्रार्कने त्रस्य नरकच्छिदः । सुखसागरमनस्य, किं न्यूनं योगिनो हरेः ॥ ६ ॥ રાજ્જા—જ્ઞાન અને દર્શન રૂપો ચંદ્ર અને સૂર્ય તૈત્રવાળા, નરકને કાપવાવાળા, સુખસાગરમાં મગ્ન એવા ચે.ગિને વિષ્ણુ કરતાં કઇ ન્યૂનતા છે? શું ઓછું છે? વિવેચન—જ્ઞાન એટલે વસ્તુના વિશેષ સ્વભાવ ગ્રહણ કરનાર સ્યાદ્વાદ એ ૫ અને દશન એટલે સામાન્ય સ્વભાવગ્રાહી નિરાકાર બોધ તે રૂપી ચ અને સૂર્ય નેશ્વાળા સધુ. અને વળી મ્યક્ પ્રકારે મેક્ષ પ્રાપ્ત કરવાના ઉપાયે સેવવાથી નરક તીય ચાદિ ગતિને જે કાપી નાંખે છે—તતપ્રાયેાગ્ય કમાઁ ખાંધતા નથી, અને વળી પરમાનંદ રૂપી ક્ષીરસાગરને વિષે મગ્ન છે. એવા ચેગીશ્વરને વિષ્ણુ *તાં કઈ ન્યૂનતા છે ? વિષ્ણુ પણ ચંદ્રાર્ક નેત્ર કહેવાય છે. નસ્કાસુરને છેદક છે. અને ક્ષીરસાગરમાં મગ્ન છે, એવી લેક પ્રસિદ્ધિ છે. માટે વિષ્ણુથી કઈ ન્યૂનતા મુનિને છે? અર્થાત્ કાંઇ ન્યૂ તા નથી. ૬ બ્રહ્માની સૃષ્ટિના કરતાં મુનિની ગુણ સૃષ્ટિની અધિકતા. या सृष्टिर्ब्रह्मणों बाह्या, बाह्यापेक्षावलम्बिनी । मुनेः परानपेक्षांतर्गुणसृष्टिस्ततोऽधिकां ॥ ७ ॥ શબ્દા —મ હ્યુ અપેક્ષાના અવલ બનથી રચાએલી બ્રહ્માની બાહ્ય સૃષ્ટિ કરતાં સાધુનો પર અપેક્ષા રહિત, અખાદ્ય ગુણની સૃષ્ટિ અધિકી છે. વિવેચન-ખાદ્ય એટલે અનાત્મીય પંચમહાભૂતની અપેક્ષા-કાર્ય કારણુ સંખધ—તેનુ અવલંબન કરે છે એવી—તેના વિના કરી શકે નહિ એવી, લેાકપ્રસિદ્ધ દેહું ઇંદ્રિયાક્રિરૂપ, નાશવંત, અસત્ય એવી બ્રહ્માની સૃષ્ટિ છે, સ ધુની સૃષ્ટિ કેવી છે, તે કહે છે, પર એટલે માયાદિની અપેક્ષા કારણપણાએ કરીને જેમાં અપેક્ષા નથી, એટલે સ્વાધીન, એવી વળી અબાહ્ય-અવિનશ્વરી-વળી જ્ઞાનાદિ ધર્મની સૃષ્ટિરચના છે તે માષ્ટથી અધિક છે. કારણ કે તેમાં પરની અપેક્ષા નથી અને વળી અવિનાશી છે. ૭ રતત્રયથી પવિત્ર યાગસિદ્ધ સાધુને તી કર પદવી દૂર નથી, रत्नैस्त्रिभिः पवित्रा या, श्रोतोभिरिव जान्हवी । सिद्धयोगस्य साप्यर्हत् पदवी न दवीयसी ॥ ८ ॥ Page #147 -------------------------------------------------------------------------- ________________ સુસાધુ (સર્વ સમૃદ્ધિ ગુરૂ સ્વરૂપ)—અધિકાર ૧૦૧ શબ્દાર્થ – ત્રણ સ્રાતથો ગંગાની જેમ રત્નત્રયથી પવિત્ર, સિદ્ધયોગ સાધુને અત્પદંત્રી પણ દૂર નથી. પરિચ્છેદ વિવેચન- યાગ એટલે જ્ઞાન, ક્રિયા, ધ્યાન, શાસ્ત્રભક્તિ, તે ચેાગ જેના સિદ્ધ થયા છે, અવા સાધુની ત્રિભુત્રનને ચિંષે ત્રણ-સ્વર્ગ, પૃથ્વી અને પાતાલ–પ્રવાહે કરીને ગ’ગાની જેમ સમ્યક્ દન જ્ઞાન ચારિત્રે કરી પવિત્ર, પૂજનીય, અર્હત્ પઢવીજિનેશ્વરપણાની પદવી-સુરેન્દ્રશ્રેણીથી પૂયતા, સમવસરણુની રચના, અષ્ટ પ્રાતિહાર્યા દેથીવિરાજીત એવી પદવી પણ દૂરતી નથી-પાસેજ છે. સુપ્રાપ્ય છે. ૮ તે વિષે ગુર્જર કવિ પણ કહે છે, इंद्र विजय. જે અરિ મીત ખરાખર જાનત, પારસ એર પાષાન જી દાઇ; કચન કિચ સમાન અહે, જસ નીચ નરેસમે' ભેદ ન કેાઈ; માન કહું. અપમાન કહા, મત એસા વિચાર નહિત સહેાઇ રાગરૂ રાસ નહિ ચિત જાકે જી, ધન્ય અહે જગમેં જન સાઇ જ્ઞાની કહેા જી અજ્ઞાની કહેા કોઇ, ધ્યાની કહેા મન માનજી કાઇ ોગી કડા ભાવે ભેગી કહેા કેાઇ, જાકુ જિસે મન ભાસત હાઇ દોષી કહે। નિરદેાષી કહેા, પિંડાષી કહેા કાઇ આ ગુણુ જોઈ રાગરૂ રાસ નહિં સુણુ જાકું જી, ધન્ય અહે જગમે' જન સાઇ સાધુ સુસ ંત મહંત કહેાકેાઇ, ભાવે કહેા નિગ્રથ સુપ્યારે, ચાર કડા ચાહે ઢોર કહેા કાઇ સે કરા કાઉ” જાણ દુલારે. ત્રિને કરી કે ઉંચે. એડવે જી, દૃથી દેખ કહા કાઉ જારે ધાર સદા સમ ભાવ ચિદાનંદ, લેાક કહાવત સુનિત જ્યારે આ પ્રમાણે કહી આ સર્વાં સમૃદ્ધિ અધિકાર પૂગુ કરવામાં આવે છે. રે ૧૦ ૧૧ गुरुस्वरूप- अधिकार. q ઉપર કહેલા વિવિધ-અધિકારીશ્રી સુમધુની યાગ્યતાનુ સ્વરૂપ પ્રતિપાદન કરવામાં આવ્યુ છે. એવા સુસાધુ ગુરૂતત્ત્વના સ‘પૂર્ણ અધિકારી થઈ શકે છે, તેથી હવે ગુરૂરૂપના અધિકાર દર્શાવવા । આવે છે. ત્રણ તત્ત્વામાં દેવ અને ધર્મ તત્ત્વને યથાર્થ રીતે પ્રરૂપનાર ગુરૂ મહારાજ છે. તેથી સર્વતત્ત્વમાં ગુરૂતત્ત્વની મુખ્યતા Page #148 -------------------------------------------------------------------------- ________________ રિતીય wwww વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ રહેલી છે. આઈતધર્મમાં જે તે પ્રરૂપેલાં છે, તે તનું સ્વરૂપ ગુરૂદ્વારા જ જાણી શકાય છે, એટલું જ નહીં પણ સર્વ સમાજની ધાર્મિક ઉન્નતિનો આધાર ગુરૂ તત્વ ઉપરજ રહે છે, તેથી ગુરૂતત્વની શુદ્ધિની પૂર્ણ આવશ્યકતા છે, જાતિવંત રત્નની જેમ એ ગુરૂતત્વની પરીક્ષા કરવાની આવશ્યક્તા છે, તેથી ગુરૂવરૂપને ઉપરી અધિકાર આ સ્થળે દર્શાવવામાં આવે છે. - વિર છે. ૧ થી ૨૩) આ સંસાર રૂપ શત્રુને નાશકરવા માટે કેવા ગુરુને નમન કરવું જોઈએ? जिनेश्वरक्रमयुगभक्तिभाविता विलोकितत्रिभुवनतत्वविस्तराः। षड्व्रतान् पडिह गुणांश्चरन्ति ये नमामितान्भवरिपुभित्तये गुरून् ॥ १॥ જેઓ શ્રી જિનેશ્વરના ચરણયુગલની ભક્તિથી ભાવિત થયેલા છે, જેમણે ત્રણ જગતના તને વિસ્તાર અવાક છે અને જેઓ છ વ્રતવાળા છ ગુણોને આચરે છે, તેવા ગુરૂઓને આ સંસારરૂપી શત્રુને દવાને માટે હું નમાર કરૂં છું. ૧+ આ જગતમાં કેવા ગુરૂઓ દુર્લભ છે? समुद्यतास्तपसि जिनेश्वरोदिते, वितन्वते निखिलहितानि निःस्पृहाः। सदा न ये मदनमदेरपाकृताः, मुदुलेभा जगति मुनीशिनोऽत्र ते ॥२॥ જેઓ જિનેશ્વરે કહેલા તપને વિષે વિમવત છે, જેઓ નિસ્પૃડપ સર્વનું હિત કરે છે અને જે હંમેશા કામ તથા મદથી પરાભવ પામેલા નથી તેવા મુની શ્વર આ જગત્માં દુર્લભ છે. ૨ નિર્મળ પદ (મેક્ષ) પ્રાપ્તિને માટે કેવા ગુરૂનો આશ્રય કરવો જોઈએ? वासि ये शिवसुखदानि तन्वते, प्रकुर्वते स्वपरपरिग्रहग्रहम् । विवर्जिताः सकलममत्वदूषणः, श्रयामि तानमलपदाप्तये यतीन् ॥३॥ - તુ રિરસ મૌ સર્ષા : ગણ, મ ગણુ, સ ગણ, 1 ગણ તથા એક ગુરૂ અક્ષર મળી કુલ ૧૫ અક્ષરનું એક ૨ થાય છેતેવાં ચાર ચરણ મળી રિ1 છંદ કહેાય છે, અને આ છંદમાં એથે તથા નવમે અદારે યતિ આવે છે. + ૧ થી ૨૩ સુભાષિત રત્ન સદેહ, Page #149 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ગુરૂસ્વરૂપ-અધિકાર. ૧૦૩ ૧^^^^^ = ૧-૧૦ જેઓ મોક્ષ સુખને આપે એવાં વચનો બોલે છે, જેઓ પોતાના અને બીજાના પરિગ્રહને નિગ્રહ કરે છે અને જેઓ મમતાના સર્વ દૂષણેથી રહિત છે, એવા તે મુનિઓને નિર્મલ પદની પ્રાપ્તિને માટે આશ્રય કરૂં છું. ૩ કૃપાળુ ગુરૂઓથી જે ગુણ થાય છે, તે બીજા કેઈથી થતા નથી. न बांधवस्वजनसुतप्रियादयो, वितन्वते तमिह गुणं शरीरिणाम् । विभेदतो भवभयभूरिभूभृतां, मुनीश्वरा विदधति यं कृपालवः ॥४॥ કૃપાળુ એવા મુનિઓ આ સંસારના ભય રૂપી પર્વતને ભેદી પ્રાણીઓને જે ગુણ કરે છે, તે ગુણ સ્વજનો, પુત્ર અને પ્રિય સ્ત્રી વગેરે કરી શકતા નથી, ૪ દયાથી જનક સમાન એવા ગુરૂઓ સદા ભજવા યોગ્ય છે. શારીરિક પુનમનાવતો, વિશુદ્ધ શિવતિ નિ યાં विभीरवो जननदुरन्तदुःखतो, भजामि तान नकसमान्गुरून् सदा ॥५॥ જન્મ (તથા મરણ) ના દુષ્ટ અંતવાળા દુઃખથી ભય પામનાર એવા જે ગુરૂએ પ્રાણીઓના બેધને માટે કુળ તથા ગુણની માગણ વગેરે કરી તેમની પર નિર્મળ દયા કરે છે, તેવા પિતા સમાન ગુરૂઓને હું સદાકાળ ભજું છું. ૫ વચન શુદ્ધિવાળા ગુરૂઓ સદા મોક્ષને માટે થાય છે. वदन्ति ये वचनमनिन्दितं बुधै रपीडकं सकलशरीरधारिणाम् । मनोहरं रहितकषायदूषणं, भवन्तु ते मम गुरवो विमुक्तये ॥ ६ ॥ વિદ્વાનોએ નિંદા નહીં કરેલું, સર્વ પ્રાણીઓને નહીં પીડા કરનાર, મનહર અને કષાયના દેષથી રહિત એવું વચન જેઓ ઉચ્ચારે છે, તે ગુરૂએ મને મેને માટે થાઓ. ૬ અદત્તાદાનના ત્યાગી મહાત્રતવાળા ગુરૂને નમસ્કાર, न लाति यः स्थितपतितादिकं धनं, पुराकरक्षितिधरकाननादिषु । विधा तृणप्रमुखमदत्तमुत्तमो, नमामि तं जननविनाशिनं गुरुम् ॥ ७॥ જે ઉત્તમ ગુરૂ મન, વચન અને કાયાથી શહેર, ખાણ, પર્વત અને વન વગેરે. માં રહેલું અને પછે ગયેલું ધન કે તૃણુ પ્રમુખ અદત્તકોઈએ આપ્યા શિવાય લેતા નથી, તેવા ગુરૂને હું નમસ્કાર કરું છું. ૭ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, તિીય બ્રહ્મચર્ય ધરનારા વિષયવિનાશી ગુરૂ પરમ પૂજ્ય છે. त्रिधा स्त्रियः स्वसृजननीसुतासमा विलोक्य ते कथनविलोकनादितः । पराङ्गमुखाः शमितकषायशत्रवो, यजामि तान् विषयविनाशिनो गुरून् ॥ ८॥ જેઓ મન, વચન અને કાયાવડે સર્વ સ્ત્રીઓને હેન, માતા અને પુત્રી જેવી જઈને તેઓની સાથે ( રાગથી) ભાષણ તથા જેવા વગેરે થી વિમુખ રહે છે તેમજ જેઓએ કષાયરૂપી શત્રુઓને નાશ કર્યો છે, એવા વિષયને નાશ કરનાર ગુરૂએને હું પૂછું છું ૮ અપરિગ્રહ વ્રતધારી ગુર સંસારને છેદનારા થાય છે. વgિછું...પ્રિવિયં ત્રિધા છે, નથુ તનમમતાધિમૈતા. विनिर्मलस्थिरशिवसौख्यकाशिणो, भवन्तु ते मम गुरवो भवच्छिदः॥॥ જેઓ મન, વચન અને કાયાથી બે પ્રકારના (બાહ્ય તથા આત્યંતર) પરિચહને ત્યાગ કરનારા છે, જે શરીરની મમતાથી રહિત છે અને જેઓ વિશેષ નિર્મ. ળ તથા સ્થિર એવા મેક્ષ સુખની ઇચ્છાવાળા છે, તેવા ગુરૂઓ મારા સંસારને ઊદ કરનારા થાઓ ૯ ઇર્યાયિકીથી વિચરનારા ગુરૂઓ ભવ્ય પ્રાણીઓને સુખદાયક છે. विजन्तुके दिनकररश्मिभासिते, व्रजन्ति ये पथि दिवसे युगेक्षणाः। स्वकार्यतः सकलशरीरधारिणां, दयालवो ददति सुखानि तेऽङ्गिनाम् ॥१०॥ જે દિવસે સૂર્યના કિરણેથી પ્રકાશિત અને જંતુ રહિત એવા માર્ગમાં પિતાના જરૂરી કાર્યથી ઈર્યા પથિકિ વડે ચારે તરફ ઘેસરા જેટલી પૃથ્વી જઈને ચાલે છે અને જેઓ સર્વ પ્રાણીઓની ઉપર દયા કરનારા છે, તે ગુરૂઓ પ્રાણીઓને સુખ આપે છે: ૧૦. આ સંસારરૂપી શત્રુથી પીડાએલાં પ્રાણીઓને વચન સમિતિ ધરનારા ગુરૂઓ જ શરણરૂપ છે. दयालवो मधुरमपैशुनं वचः, श्रुतोदितं स्वपरहितावहं मितम् । ब्रुवन्ति ये गृहिजनजल्पनोज्झितं, भवारितः शरणमितोऽस्मि तान् गुरून् ॥१२॥ દયાળુ એવા જે ગુરૂઓ મધુર, પિશુનતા રહિત, શાસ્ત્રમાં કહેલું હોય તેવું, પિતાને અને પરને હિતકારી અને ગૃહસ્થ જન બેલે તેવું નહીં તથા મિત એટલે જોઈએ તેટલું જ વચન લે છે, તેવા ગુરૂઓના શરણે હું આ સંસારરૂપી . શત્રુથી ભય પામીને ગયે છું, ૧૧ Page #151 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ગુરૂસ્વરૂપ—અધિકાર. જેએ શુદ્ધ એષણા સમિતિ સહિત છે. તેએ જ ગુરૂ થવાને યાગ્ય છે. स्वतो मनोवचनशरीरनिर्मितं, समाशयाः कटुकरसादिकेषु ये । न भुञ्जते परमसुखैषिणोऽशनं, मुनीश्वरा मम गुरवो भवन्तु ते ॥ १२ ॥ પરમ સુખ-મેાક્ષ સુખની ઇચ્છા રાખનારા જે ગુરૂએ કટુ અને મધુર રસ વગેરેમાં સમાન દ્રષ્ટિવાળા થઈ પાતાના ઉદ્દેશથી મન, વચન અને કાયાથી નિર્મિત એવુ· અશન ( ભેાજન ) લેતા નથી, તેવા મુનિ મારા ગુરૂ થાએ. ૧૨ ભડાપકરણાદિ નિક્ષેપણ સમિતિ સહિત સર્વ પ્રાણી ઉપર દયાળુ એવા ગુરૂએ જ જન્મ જરા અને મૃત્યુને કપાવનાર છે. ૧૦૫ शनैः पुरा विकृतिपुरस्सरं च ये, विमाक्षणग्रहणविधिं वितन्वत । कृपापरा जगति समस्तदेहिनां धुनन्ति ते जननजरा विपर्ययान् ॥ १३ ॥ જેએ પ્રથમ હળવે હળવે વિકૃતિ ( યત્ન ) પૂર્વક ભંડઉપકરણાદિ માક્ષણ અને ગ્રહણુના વિધિ કરે છે અને જે જગતના સર્વ પ્રાણીની ઉપર દયાવાળા છે, તેવા ગુરૂએ જન્મ, જરા અને મૃત્યુને કપાવે છે. ૧૩ શુદ્ધ પરિષાપનિકા સમિતિ જાણનારા મુનિએ જ ગુરૂ થવાને ચાગ્ય છે. सविस्तरे धरणितलेऽविरोधके, निरीक्ष्यते परजनताविनाकृते । त्यजन्ति ये तनुमलमङ्गिवर्जिते, यतीश्वरा मम गुरवो भवन्तु ते ॥ १४ ॥ વિસ્તારવાળી, અનિાખી, અન્ય જનથી રહિત, ( અથવા અન્યની માલિકી વિનાના પ્રદેશ ) અને નિર્જીવ એવી ભૂમિ ઉપર નિરીક્ષણ કરીને જે મલત્યાગ કરે છે, તેવા યતીશ્વરા મારા ગુરૂ થાએ. ૧૪ જે ધૈર્યના મળથી ઇંદ્રિયરૂપી શત્રુઓને જીતનારા છે, તેવા ગુરૂ જ હર્ષ આપનારા થાય છે. शरीरिणामसुखशतस्य कारणं, तपोदयाशमगुणशीलनाशनम् । जयन्ति ये धृतिबलतोऽक्षवैरिणं, भवन्तु ते यतिवृषभा मुदे मम ।। १५ ।। પ્રાણિગ્માને સેકડો દુઃખનું કારણુ રૂપ અને તપ, દૈયા, શમ, ગુણુ અને શીળને નાશ કરનાર ઇંદ્રિય રૂપી શત્રુને જે ધૈર્યના મળથી જીતી લે છે, તે ૧૪ Page #152 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ દ્વિતીય શ્રેષ્ઠ (વૃષભ ઘેરિની સમાન ચારિત્રના ભારને વહનારા) મુનિઓ મને હર્ષને માટે થાઓ. ૧૫ કષાયરૂપી શત્રુઓને કંપાવનારા ગુરૂઓ જ સ્તુતિ કરવાને યોગ્ય છે. वृषं चितं व्रतनियमैरनेकधा, विनिर्मलस्थिरसुखहेतुमुत्तमम् । विधुन्वतो झटिति कषायवैरिणो, विनाशकानमलधियः स्तुवे गुरून् ॥१६॥ અનેક પ્રકારના વ્રત તથા નિયમથી સંચય કરેલા અને નિર્મળ તથા સ્થિર એવા સુખના હેતુરૂપ એવા ઉત્તમ ધર્મને કંપાવનારા જે કષાયરૂપી શત્રુઓ છે તેને સત્વર નાશ કરનાર એવા નિર્મળ બુદ્ધિવાળા ગુરૂએને હું સ્તવું છું. ૧૬ હરિપ્રમુખ દેવતાઓને તાબે કરનાર કામદેવને પણ ભેદનારા ગુરૂનું જ નમન કરવું જોઈએ. विनिर्जिता हरिहरवह्निजादयो, विभिन्दिता युवतिकटाक्षतोमरैः। मनोभुवा परमवलेन येन तं, विभिन्दतो नमत गुरूमेषुभिः ॥ १७ ॥ જે કામદેવે પરમ બળથી વિષ્ણુ, શંકર અને બ્રહ્માદિક દેને જુવાન સ્ત્રીએના કટાક્ષરૂપી બાણથી ભેદીને જીતી લીધા છે, તેવા કામદેવને શમરૂપી બાણેથી ભેદનારા ગુરૂઓને તમે નમસ્કાર કરે. ૧૭ સદા શુદ્ધ મનન કરી પોતાના ચારિત્ર ઉપર દૃષ્ટિ રાખનારા ગુરૂઓ જ મનને પ્રમોદ આપનારા થાય છે. न रागिणः क्वचन न रोषदूषिता न मोहिनो भवभयभेदनोद्यताः। गृहीतसन्मननचरित्रदृष्टयो, भवन्तु मे मनसि मुदे तपोधनाः॥ १८ ॥ જેઓ કયારે પણ રાગી થતા નથી, ક્રોધથી દૂષિત થતા નથી અને મેહ પામનથી, તેમજ જેઓ સંસારના ભયનો નાશ કરવાને ઉદ્યમવંત અને ઉત્તમ પ્રકારનું મનન તથા ચરિત્ર ઉપર દષ્ટિ રાખનાશ છે, તેવા તપરવી મુનિઓ મારા મનને હર્ષ કારક થાઓ. ૧૮ સમાન હૃદયવાળા તપસ્વી ગુરૂઓજ આ સંસારને છેદનારા થાય છે. सुखासुखस्वपरवियोगयोगिताप्रियाप्रियव्यपगतजीवितादिभिः। , भवन्ति ये सममनसस्तपोधना भवन्तु ते मम गुरवो भवच्छिदः ॥१९॥ Page #153 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ગુરૂસ્વરૂપ-અધિકાર. ૧૦૭ જેએ સુખ અને દુઃખ સ્વજન અને પુજન, વિયેાગ અને ચેગ, પ્રિય અને અપ્રિય, મૃત અને જીવિત વગેરેમાં સમાન હૃદયવાળા છે. તેના તપસ્વી ગુરૂ મારા સ'સારને ઇંદનારા થાઓ. ૧૯ જિનવચનેને જમાન આપનારા મુમુક્ષુ ગુરૂએ જ પાપને હરનારા થાય છે. जिनोदिते वचसि तातिन्वते, तपांसि ये कलिलकलङ्कमुक्तये । विवेचकाः स्वपरमवश्यतत्त्वतो, हरन्तु ते मम दुरितं मुमुक्षवः ॥ २० ॥ જેએ દુર્ભેદ્ય આ ( દુષ્ટ ) કલંકમાંથી મુક્ત થવાને શ્રી જિનેશ્વરે કહેલાં વચનમાં તત્પર થઈને તપસ્યા આચરે છે અને જેએ અવશ્ય તત્ત્વથી સ્વ વસ્તુ તથા પર વસ્તુનુ· વિવેચન કરનારા છે, તેવા મુમુક્ષુ ગુરૂ મારા પાપને હુરી, ૨૦ જે પિતા તુલ્ય હિતકારી મુનિએ ચતુર્વિધ સધની રક્ષા કરનારા છે, તેઆજ ગુરૂપદના અધિકારી છે. अवन्ति ये जनकसमा मुनीश्वराश्चतुर्विधं गणमनवद्यवृत्तयः । स्वदेह बद्दलितमदाष्टकारयो, भवन्तु ते मम गुरवो भवान्तकाः ॥ २१ ॥ જેમણે આઠ પ્રકારના મદરૂપી શત્રુએને સંદ્ગાર કર્યાં છે, અને જેમની મને વૃત્તિ નિર્દોષ છે, એવા જે મુતિએ પિતા સમાન થઇ પોતાના દેહની જેમ ચતુર્વિધ સ’ધનુ` રક્ષણ કરે છે, તે મુનિએ મારા ગુરૂ થઇ સ`સારને નાશ કરનારા થાઓ. ૨૧ જેએ જિનપ્રરૂપિત ધર્મ બતાવી પ્રાણિઓને આ સંસાર સાગરમાંથી તારે છે, તેવા જ ગુરૂએ પેાતાના આશ્રિતાને માણે લઇ જાય છે. वदन्ति ये जिनपतिभाषितं वृषं, वृषेश्वराः सकलशरीरिणां हितम् । भवाब्धितस्तरणमनर्थनाशनं, नयन्ति ते शिवपदमाश्रितं जनम् ॥ २२ ॥ ધર્મના નિય‘તારૂપ એવા જેએ સર્વાં પ્રાણીઓને હતકારી, સંસારરૂપ સમુદ્રથી તારનારા અને અનના નાશ કરનારા એવા શ્રી જિનેશ્વરે પ્રરૂપેલા ધર્મને કહે છે, તેવા ગુરૂએ પેાતાના આશ્રત જનન મેાક્ષપદમાં લહી જાય છે. ૨૨ ચતુર્વિધ સંધના વિનય કરનારા સાધુએ દુરિતવનને ખાળી નાંખે છે. सनूभृतां नियमतपोव्रतानि ये, दयान्विता ददति समस्त लब्धये । चतुर्विधे विनयपरा गणे सदा, दहन्ति ते दुरितवनानि साधवः ॥ २३ ॥ Page #154 -------------------------------------------------------------------------- ________________ ^^^^^^^^. વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. દ્વિતીય જે દયાળુ થઈને પ્રાણીઓને સર્વ લબ્ધિને માટે સદા નિયમ, તપ અને ત્રને ઉપદેશ આપે છે અને જેઓ ચતુર્વિધ સંઘને વિષે સદા વિનીત થઈ રહે છે. તેવા સાધુઓ દુતિ–પાપ રૂપી વનને બાળી નાંખે છે. ૨૩ શુભા શુભ કર્મ કરનાર, કરાવનાર, અનુદનાર અને સહાય કરનાર એ સર્વને સમાન ફળ થાય છે. વાં . कर्तुस्तथा कारयितुः परेण, तुष्टेन चित्तेन तथानुमन्तुः। साहाय्यकर्तुश्च शुभाशुभेषु, तुल्यं फलं तत्त्वविदो वदन्ति ॥२४॥ પિતે કરનાર બીજા પાસે કરાવનાર, પ્રસન્ન ચિત્તે અનુમોદના કરનાર અને શુભ-અશુભમાં સહાય કરનાર એ સર્વને સરખું ફળ થાય છે. એમ તત્ત્વવેત્તા કહ છે. ૨૪ આ પ્રમાણે કહી ગુરૂ સ્વરૂપ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે, आत्मज्ञान-अधिकार, આત્મજ્ઞાન સંપાદન કરવામાટે જેમણે આત્માને સાક્ષાત્કાર કરેલું હોય તેવા સદગુરૂની આવશ્યક્તા છે તે જ્યારે અધિકારી પુરૂષને ઉપદેશ કરે છે ત્યારે તે અને ધિકારીને આત્માનું વાસ્તવ સ્વરૂપ સમજાય છે, ગુરૂના ઉપદેશથી જેમને આમ સાક્ષાત્કાર નથી થયે એવા અજ્ઞાની પુરૂષે જે કદાપિ બહુ કાળ સુધી કઈ શિષ્યને આત્મોપદેશ કરે છે તે પણ તેને જ્ઞાન થતું નથી. તેમજ નાના પ્રકારના તર્કોવડે ચિંતન કરવાથી પણ માણસને આત્મજ્ઞાન થતું નથી. પરંતુ ખરેખર જેમને આ ત્મજ્ઞાનને અનુભવ થયો હોય તેવા સદ્દગુરૂ દ્વારાજ્ઞાનનો ઉપદેશ થાય છે તે જ આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે. જેમ અત્રેથી આપણે અમેરીકામાં આવેલું ચુક કયાં આવ્યું છે તે સંબંધમાં ભૂગોળમાં વાંચીએ તેમજ કુલ માસ્તર મારફત જાણીએ છીએ તે ઉપરથી આપણને ન્યુયોર્કમાં આવેલી વસ્તી, તેમજ વણકે ત્યાંના માણસેની રીતભાત વિગેરેનું જેવું ભાન થાય તેના કરતાં એક માણસ ન્યુયોર્ક જઈ ત્યાં અનુભવ મેળવી ૪ ભાગ્યોદય અંક ૮ મે સને ૧૯૧૩ અકટેમ્બર Page #155 -------------------------------------------------------------------------- ________________ પરિદ આત્મકાનઅધિકાર, અને ત્યાંનું વર્ણન કરે તે ઉપરથી આપણા મનમાં ન્યુયોર્ક વિષે ઘણેજ સારે ખ્યાલ આવી શકે છે, તેવી જ રીતે જે મારા પુસ્તકો દ્વારા આત્માના સામર્ચો વિગેરેનું માત્ર પોપટીયું જ્ઞાન પ્રાપ્ત કરી આપણને આત્માને ઉપદેશ આપે તેથી શું આપણને આત્મજ્ઞાન થવાનું? કદીજ નહિ. ત્યારે જેમને આત્મ સાક્ષાત્કાર થયેલ છે તેવા સદગુરૂદ્વારા ઉપદેશને ગ્રહણ કરવાથી અવશ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. કેઈપણ ગામને રસ્તે જેણે દીઠે હોય તેને આપણે માર્ગ પૂછીએ કે ફલાણું ગામનો માર્ગ કયાં થઈને છે અને તે આપણને ત્યાં જવાને જે સરળ રસ્તો બતાવે છે તે રસ્તે કેઈ અજાણ્યો મનુષ્ય બતાવી શકે? નહિ જ. તે જ પ્રમાણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં પણ જેમને આત્મ સાક્ષાત્કાર થયેલ છે તેવા સદ્દગુરૂને પૂછવાથી અને તેમણે બતાવેલા માર્ગે પ્રયાણ કરવાથી આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે. માટે આત્મજ્ઞાન મેળવવા માટે વિવેકી મનુષ્યએ સદ્દગુરૂ કરવામાં પણું બહુ સાવચેતી રાખવાની જરૂર છે. ગુરૂ મુખથી કરેલા શ્રવણ, મનન, અને નિદિધ્યાસનથી જ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે કારણ કે આત્મા સૂક્ષ્મતર પદાર્થોથી પશુ અતિ સૂરમ છે, માટે તે દુર્વિય કહેવાય છે અને કાંઈ તર્ક કરવાથી પ્રાપ્ત થતું નથી. પરંતુ ગુરૂ ઉપદિષ્ટ માર્ગે પ્રયાણ કરવાથી જ પ્રાપ્ત થાય છે, આત્મજ્ઞાન માટે સદ્દગુરૂએ કરેલા ઉપદેશ ઉપરાંત આપણે પણ અશુદ્ધ વિચાર–તર્કોને છેદન માટે પણ નાના પ્રકારની યુક્તિઓથી આત્મજ્ઞાન થવાને માટે. હંમેશાં પ્રયત્ન કરવાની જરૂર છે. સદ્દગુરૂ બધિત ઉપદે. શનું નિરંતર રટણ કરવાથી આત્મ સાક્ષાત્કાર થાય છે. જેમાં શાસ્ત્ર અને ગુરૂના ઉપદેશ ઉપર શ્રદ્ધા રાખી પ્રયત્ન કરતા નથી તેમને આત્મજ્ઞાન થતું નથી પણ જેઓ શાસ્ત્ર અને ગુરૂના વચનમાં અવિશ્વાસવાળા હેઈ મિથ્થા તર્ક વિતર્ક કરવાનું મુકી દઈ ઉપદિષ્ટ સાધને દ્વારા હંમેશાં પ્રયત્ન કરે છે તેજ આત્મજ્ઞાનને મેળવે છે. શ્રદ્ધા અને વિશ્વાસ સિવાય આત્મજ્ઞાન ઉત્પન્ન થતું નથી કારણ કે આત્મા એ અનુભવને વિષય છે, તર્ક વિતને નહીં. અને તેથી તેનું જ્ઞાન મેળવવાને માટે તર્ક વિતર્ક કરી શાસ્ત્રમાં કે ગુરૂના વચનમાં વિશ્વાસ ધરવાની જરૂર નથી પણ માત્ર તેમના વચનેમાં શ્રદ્ધા રાખી ઉપદિષ્ટ માર્ગે પ્રયાણ કરી અનુભવમાં ઉતારી ખાત્રી કરવાની જરૂર છે. આ પ્રમાણે કહી આત્મજ્ઞાન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ દ્વિતીય વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, ગુરુ સ્તુતિ-અધિાર. == પદ્મ, રાગ અગમે ઉદાસી. અનુભવી. ટેક. +અનુભવી આવેરે આપણા દેશમાં, વિવેક મળે તેા કરીએ ગુ’જની વાત જો; ગુરૂમુખી જાણે? આત્મ જ્ઞાનને, સચ્ચિદાનન્દ કરે સાક્ષાત જે. અભિમાની જાણે નહી ગુરૂ ઉપદેશને, મનમુખી તે નણે નહી, જીગદીશ જો, અનુભવીને પરમ શુરૂ પરમાત્મા, તન મન ધન તે સોંપી દે એ શિષ્ય ો, અનુ. ૧ મુમુક્ષુ ઉત્તમરે મળવા દાહ્યલા, અતર માહીર પરમ ગુરૂ શું પ્રેમ જો; અસત્ય ભાષણ અંતરમાં નવ ઉપજે, સત્ય જ્ઞાનના અવિચળ નેમ જો. સદ્ગુરૂ વિના તેનાં ચિત્ત ઠરે નહી, અભિમાનીના સગથી ઉપજે દુઃખ જો; ભાળ્યા દીઠા વિષ્ણુરૂ ભાષણ જે કરે, માહન સ્વરૂપ સત્સંગથી ઉપજે સુખો, અનુ. ૩ અનુ. ૨ વિવેકી૦ વિવેકી મળવારે વીરા દેાહ્યલા, ૠત્ય અસત્યના શુદ્ધ કરે વિચારજો; રાગ દ્વેષના સ ંભવ નહિ ચિત્તમાં, ઉપદેશ કરી ઉતારે પાર જો, અમને જે વીતી તે વીરા વર્ણવું, વૈભવ તજીને લીધેા છે વૈરાગ જો; પિંડ પડે પણ પરમેશ્વરને પ્રીછવા, સત સમાગમ કીધે ઉપજ્યે ત્યાગ, વિવેકી ૫ સાધ્ય વિના ખેાલે તે સનેપાતીયા, એક કહે ઇશ્વર કરે તે થાય જો; એક કહું અદ્રષ્ટથી સરવે ઉપજે, કાઇ કહે છે કાળ થકી નિરમાયો. વિવેકી ૬ મળવા આત્મદર્શી ગુરૂ મળીયારે મનના ભાવતા, તેણે કીધેલ મને દેહ છતાં દેહજો; હુંને મારૂં” સમી ગઈ મનની માન્યતા, તેણે કરી ટળીયાં ચિત્તથી સુતપિતા ગેહુને. આ. ૭ પોતાના જાણીને કૃપા મુજને કરી, જોયા નહીં કાંઇ અપરાધીનેા કુંઢ ને આપીને વરદાન ભવ લય ટાળીયુ, પાયું મુજને અમૃત બ્રહ્માનંદ જો, આ, ૮ હું અસંગી સંગ નહી મારે આ અ’ગને, છાશ પડી રહી જેમ માખણુ દુર થાયજો; ભાસુ` સૈા સરખા પણુ સૌથી વેગળા, ર'ગ તણેા ફાટકમાં ભાસે ન કાંઈજો, આ, ૯ રાગ ધનાશ્રી ધોળ. ૧૦ પરમ ગુરૂની પ્રાર્થના.-પ્રાર્થના કરૂ મારા પરમ ગુરૂ, તજીને અહમેવ; સુરનર કરે સેવ, પરમ ગુરૂની પ્રાથના, અગમ અગોચર અનિવચનીય, અદૃશ્ય દૃશ્ય ન કહાય; જે જન જાએ ખાળવારે, ખેાળલુહાર તેમાં ખાવાય પર. ૧૧ + માહન પદ્ય રત્નાવળી Page #157 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ગુરૂસ્તુતિ—અધિકાર. હારી, રાગ કાફી. પરમ ગુરૂને ર`ગ રચાયા, સ્વરૂપ નિજ પદ પરખાયા. પ્રેમ પીચકારી શ્રાત્રમે મારી ભીતર સખ ભીજવાયે, વ’પદ્ય તત્પદ એકતા કરી કે, અસિ પદ એક્તા આયે; રામ રામ ર`ગ મચાયા. પરમ૦ ટેક. પરમ૦ ગુરૂ વિના જ્ઞાન ઉપજે નહી, કરીએ કેાટી ઉપાયજી, ત્રિવિધ તાપમાં તન તપે; વૃત્તિ વિષયે વહી જાયછ. ગરૂ ગમ આવી કેમ જાણીએ, ઉપજ્યા વિવેક વૈરાગજી; આવરણુથી અળગા રહે, આશા તૃષ્ણાના ત્યાગજી. ૧૧ ગ પુરવને પુણ્યરે ગુરૂ મુજને મળ્યા, અ'તર જામી અબલાના આધારો; સુતી શેાધન કરતી સદ્ગુરૂ દેવનુ',કયારે મળશે મુક્તિવધુ ભરતારો, પૂરવ, ૧૩ તીરથ વ્રત સાધનરે સખી મેં બહુ કર્યાં, તેપણુ વૃત્તિ પામી નહિ વિશ્રામ તે; મનસુખે દેખાડે મિથ્યા સુખને, ગુરૂ ગમ વિના ઠરી ન બેસે ઠામ જે, પૂરવ, ૧૪ પછી પ્રાર્થના કરીરે સદ્ગુરૂ દેવની, ચિત્ત દ્વારાએ સુદ્ધ કર્યાં વિચારજો; પદ્માસન વાળ્યુ રે પિયુને પ્રોછવા, નેત્ર સુ‘ઢીને રાખ્યાં દશે દ્વારને બહાર વૃત્તિ અંતરમાં ઉતરી, નિવૃત્તિને પામ્યું મારૂ મન; યાદી મુજને આવીરે સદ્ગુરૂ ગમની, સમપ્યુ" સદ્ગુરૂને તન મન ધનજો, પૂરવ ૧૬ સુખદાઇ સ’બધીરે સખી મુજને મળ્યાં, વિવેક વિચાર શાંતિને સંતાયો; ભક્તિ શ્રદ્ધા માતા ભેટયાં મુજને, દહન થયા હવે અનત જન્મના કોષો, ૧૭ પ૪. ગરમી. પૂરવ ૧૫ ૧૨ સદ્ગુરૂના ઉપકાર ન સખી હું વિસરૂ, ટેક. ૧૮ કૃપા નાથે કર્યાં મુજને ઉપદેશો, સ્વપ્નાનાં સુખડાંરે મને ગમતાં નથી; વિચારી નેતાં આત્મસુખ વિશેષો, સદ્ગુરૂના ઉપકાર ન સખી હું વિસરૂ. દેહ તણા સંબધી રે સ્વાર્થના સગા, કુટુંબ સઘળું ધન દેખીને ધાયો, જન્મ મરણનું કષ્ટ કોઇ લેતુ નથી, પરમ ગુરૂ વિના દુખડાં નવ હરાયો, સદ્ગુરૂ ૧૯ માતા ને પીતારે સ`બધી શરીરનાં, અંતકાળે કાઇ નહિ આવે કામો, વિષયનાં સુખડાં રે ચિત્તતું છે।ડજે, મેહ તજી મન પરમ ગુરૂપદ પામો, રાગ. વૈરાગ ભરી ગુરૂ વિના. ૨૧ ગુરૂ વિના, ૨૨ ૨૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. દ્વિતીય શુદ્ધ વિચાર જેના ચિત્તમાં, પામ્યા પરમ આનંદજી; જીવન મુક્ત તે જાણવા, મીટયા માયાના ફંદજી. ગુરૂ વિના. ૨૩ આઠે હેિર આનંદમાં, કરે કલેશને નાશજી; વૃત્તિ વિષયથી વાળીને, ભાળે બ્રહ્મ વિલાસજી ગુરૂ વિના. ૨૪ માયાથી મન ચળે નહિં જાણ્યું જુઠે સંસાર; સ્વપ્નામાં પણ ચુકે નહી, પ્રીછવા પ્રાણાધારજી ગુરૂ વિના ૨૫ ગુરૂગમ આવી જેના ઘટમાં, તેના ટળે નહી ટેક; રામામાં ચિત્ત ચળે નહીં, નિત્યા નિત્ય વિવેકજી, ગુરૂ ગમ૨૬ પરમ ગુરૂની પરીક્ષા, જીરે કેમ જણાય છે, શીલ સંતેષ ક્ષમા દયા, અનુભવીથી ઓળખાય છે. ગુરૂ ગમ. ૨૭ સદ્ ગુરૂથી સુખ ઉપજે, દર્શને દુઃખ જાય, સંશયના રે ચુરા કરે, પરપંચ પળાયછ, ગુરૂ ગમ. ૨૮ એવા સદગુરૂને સેવતાં, ઉઘડે અનંત ચનજી, દુર્ગણ કેના દેખે નહીં, તે પરમાત્મા પ્રસન્નછે. ગુરૂ૦ ૨૯ ગુરૂ ઉપદેશ જેના ઘટમાં, તેને ઉપજે વૈરાગજી. તૃષ્ણા ત્યાં ઉભી નવ રહે, કરે તનમાંથી ત્યાગ. ગુરૂ ઉપ૦ ૩૦ સુખ દુઃખને સંભવ નહી, તજે હર્ષને શેકજી દશ્ય પદારથ જેટલું, જાણે નાશવંત ફેકજી. ગુરૂ ઉપ૦ ૩૧ આશા તૃષ્ણથી અળગા રહે, નિરખે નિજ સ્વરૂપજી; ઉપાધિ અંતરમાં ગમે નહી, દેખે ડાકણ રૂપજી. ગુરૂ ઉ૫૦ ૩૨ આશા તૃષ્ણને ઉપાધિરે, ત્રણે અવિદ્યાનું અંગજી; - વિરોધી વિવેક વિચારના. પાડે ભજનમાં ભંગજી. ગુરૂ ઉ૫૦ ૩૩ પરપંચથી પાછુ ફરી, ઉતરે અંતરમાં મનજી; હન સ્વરૂપ એવા ગુરૂપદે, સેપીએ તન મન ધનજી. ગુરૂ ઉપ૦ ૩૪ આ પ્રમાણે કહી આ ગુરૂસ્તુતિ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ગુરૂ આવશ્યક, સાધુ સરળતા અધિકાર ૧૩. अथ गुरु आवश्यक-आधिकार ઘણું છોકરા એક હોડીમાં બેસીને મોટી નદીમાં સેહેલ કરતા હતા એટલામાં કાંઇ અકસ્માતથી તે હાડી ડુબવા લાગી તેથી ઘણુ છોકરાઓ નદીમાં કુદી પડયા અને કિનારે પહોંચવા માટે તરફડિયાં મારવા લાગ્યા. એ વખતે ઉભેલા કેાઈ ભલા માણસે તે છોકરાઓને બચાવવા માટે નદીમાં દેરડુ ફેંકયું જે છોકરાએ એ દોરડાને પકડી રાખ્યું તેઓ બચી ગયા, પણ જે છોકરાઓ પોતાના પર ઉપર મુસ્તાક રહ્યા ને એવું અભિમાન કર્યું કે અમને દોરડાની જરૂર નથી, અમે એમજ - કિનારે પહોંચી જઈશું તેઓ નદીના પૂરમાં તણાઈ જઈને ડુબી મુવા. - આપણે પણ અજ્ઞાની છીએ, એટલે તે છોકરાઓના જેવા જ છીએ. આપણું બહાણ તે સંસાર છે. નદી એ કાળને પ્રવાહ છે. કિનારેથી દોરડું ફેંકનાર તે ગુરૂ છે, ને દોરડું તે ધર્મ છે. જેઓએ દેરડું ન પકડયું તેઓ ડુબી મુવા. તેમજ આપણે પણ સશુરૂએ બતાવેલા ધર્મ ન પાળીએ તે જન્મ-મરણના ચક્કરમાં પડી જઇએ માટે ડુબતાને બચાવે તેવા દયાળુ સદ્દગુરૂની જરૂર છે. આ પ્રમાણે કહી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. साधु सरळता अधिकार જે ધર્મ અને નીતિતત્વના વેત્તાઓ છે, તેવા મહાન પુરૂષના હૃદયમાં કદિ પણ વિકાર થતું નથી. આ વિશ્વનું શ્રેય કરવા પ્રવૃત્તિ કરનારા તે મહાત્માઓ સર્વદા નિર્વિકાર વૃત્તિથી રહે છે. ગમે તેવા પ્રસંગે પ્રાપ્ત થાય તે પણ તેમના અમૃતમય હૃદય ઊપર વિકારનું વિષ પ્રસરતું નથી. જેઓ ભુલક વૃત્તિવાળા અને સંકુચિત હદયવાળા છે. તેવાઓને જ આ વિશ્વના વિકારેની અસર થાય છે. વિકાસને વશ નહીં થનારા મહાત્માઓ તે જ ગુરૂ પદને યોગ્ય છે. તેથી ગુરૂ આવશ્યક ને અધિકાર દર્શાવ્યા પછી આ અધિકારનો પ્રસંગ દર્શાવવામાં આવે છે. * સ્વર્ગ વિમાન Page #160 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ દિતીય મોટાઓને કદિ પણ વિકાર થતો નથી તેનું દ્રષ્ટાંત સહિત પ્રતિપાદન કરે છે. અનુ૬૬ (૧ થી ૬ ) गवादीनां पयोऽन्येद्युः, सद्यो वा जायते दधि । क्षीरोदधेस्तुनाचापि, महतां विकृतिः कुतः ॥१॥ ગાય, ભેંસ, બકરી વિગેરેનું દૂધ બીજે દિવસે અથવા તરતજ દહિં થઈ જાય છે. પણ દૂધના સમુદ્રનું દૂધ અદ્યાપિ દહીં થયું નથી. અર્થાત્ જે સત્ પુરૂષ છે, તેમને વિકાર કેમ થાય? ન જ થાય. ૧ તે વિષે સમુદ્ર અને હસ્તીનું અસરકારક દૃષ્ટાંત, रत्नैरापूरितस्यापि, मदलेशोऽस्ति नाम्बुधेः।। મુale વાતિયા મા, માતા પાર્વાક ને ૨ / સમુદ્ર રત્નથી ભરપૂર છે, તથાપિ તેનામાં લેશ માત્ર પણ મદ થતું નથી. અને હાથીઓ ડાં મતીઓ પ્રાપ્ત કરી મદ વડે વિઠ્ઠલ બની જાય છે. કહેવાને આશય એવો છે કે, ઉત્તમ પ્રકારના પુરૂષો ગમે તેટલે વૈભવ પ્રાપ્ત કરે તો પણ તેઓ ગર્વ કરતા નથી અને ક્ષુદ્ર મનુષ્ય શેડો વૈભવ મળતાં બહેકી જાય છે. ૨. વિકારના બાહ્ય સ્વરૂપનાં દર્શન વિષે શંખનું દષ્ટાંત. . सन्तो न यान्ति वैवर्ण्यमापत्सु पतितास्वपि । घहिना दग्धशङ्खोऽपि, शुक्लत्वं नैव मुञ्चति ॥३॥ સપુરૂષ આપત્તિઓ આવી પડે તે પણ પોતાને વર્ણ બદલતા નથી. શંખને અગ્નિથી બાલ્યો હોય તે પણ તે પિતાને શુકલ વર્ણ છેડતા નથી. ૩ સુવંશ (સારો વાંસ અથવા સારા વંશમાં થયેલા પુરૂષ) કષ્ટમાં આવી પડે તે પણ કુવચન બોલતા નથી. छिन्नः स निशितैः शस्त्रैर्विद्भश्च नव सप्तधा। तथापि हि सुवंशेन, विरसं नापजल्पितम् ॥४॥ સારે વંશ-વેણું તીક્ષણ શસ્ત્રથી છેદવામાં આવ્યો, તથા સાત અથવા નવ પ્રકાર વધવામાં આવ્યું, તે પણ તેણે અપશબ્દ ઉચ્ચાર્યા નહીં+૪ ( ૧ ક્રોધાદિ કષાયે ઉત્પન્ન થવાથી માણસ પોતાને વર્ણ બદલે છે એટલે કે ધમાં રત થઈ જાય છે અને અપકૃત્ય કરવાથી શ્યામ થઈ જાય છે. + બીજો અર્થ એ પણ થાય છે, જેને સારો વંશ-કલ હોય તેને ગમે તેટલું દુઃખ આપવામાં આવે તેપણ તેવો પુરૂષ મુખમાંથી અપશબ્દો કાઢતા નથી. Page #161 -------------------------------------------------------------------------- ________________ પરિચ સાધુ સરળતા અવિકાર, મેાટા માણસને સતાપ કર્યાં હેાય તેા પણ તે હિત કરે છે. हिताय नाहिताय स्यान्महान् सन्तापितोऽपि हि । વય રોનાપહારાય, મનેતુળીતં યઃ ॥ ધ્ ॥ મેાટા પુરૂષને સતાપ કર્યાં હેાય તે પણ તે હિતકારી થાય છે પરંતુ અહિ તકારી થતા નથી. જુવાને ગરમ કરેલું દૂધ રોગને નાશ કરનારૂ થાય છે. ૫ સાધુપુરૂષ દાષને અંતરમાંજ પચાવી દે છે. न मुखेनोद्विरत्यूर्ध्वं हृदयान्न नयत्यधः । जरयत्यन्तरा साधुर्दोषं विषमिवेश्वरः ॥ W જેમ શ’કર વિષને મુખની બાહેર કાઢતા નથી તેમ હૃદયની નીચે ઉતારતા નથી પર`તુ વચ્ચમાં રાખી જીવે છે, તેમ સાધુપુરૂષ દોષને સુખની ખાહેર કાઢતા નથી, તેમ હૃદયની નીચે ઉતારતા નથી પરંતુ વચમાંજ જીરવી રાખે છે. હું મહા પુરૂષાની ખરી શક્તિ આપત્તિઓમાંજ દેખાઇ આવે છે. आर्या (૭ થી ૧૪ ) आपत्स्वेव हि महतां, शक्तिरभिव्यज्यते न सम्पत्सु । अगुरोस्तथा न गन्धः, प्रागस्ति यथाग्निपतितस्य ॥ ७ ॥ પ મહાન્ પરૂષાની શક્તિ જેવી આપત્તિથ્યામાં પ્રગટી નીકળે છે, તેવી સપત્તિમામાં પ્રગટી નીકળતી નથી, અગરૂની સુગ'ધ અગ્નિમાં પડયા પછી જ હાય છે, તેની પહેલાં તેવી હાતી નથી. ૭ દૃ ણુના જેવા નિમળ હૃદયનેધારણ કરનારા સજ્જનાનેજ. નમસ્કાર છે. स्वस्त्यस्तु सज्जनेभ्यो येषां हृदयानि दर्पणनिभानि । दुर्वचनभस्मसंगादधिकतरं यान्ति निर्मलताम् ॥ ८ ॥ જેએાનાં હૃદયા દપ ણુની જેમ દુચન રૂપી ભસ્મના સ`ગથી નિર્મળ થાય : છે, તેવા સજ્જન પુરૂષાનું કલ્યાણ થાએ. ૮ ∞ ૬ થી ૧૦ સુક્તિ નુક્તાવલી Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬, વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, દ્વિતીય સાધુ પુરૂષ દુખમાં પણ પિતાના સ્વભાવને વધારે સારે કરે છે. सन्तापितोऽपि साधुः, शुभस्वभाव विशेषतो भजति । कथितं किं न क्षीरं, मधुररसमनोहरं भवति ॥ ९॥ - સાધુ પુરૂષને સંતાપ પમાડયો હોય તે પણ તે પિતાના શુભ સ્વભાવને વધારે ભજે છે. ઉકળેલું દૂધ શું મધુર રસથી વિશેષ મનહર નથી બનતું? સાધુપુરૂષને દુર્જન સંતાપે તે પણ તે વધારે સાધુપુરૂષ બને છે. दर्जनजनसंतप्तो, यः साधुः साधुरेव स विशेषात । अपि पावकसन्तप्तः, खण्डः स्याच्छार्करो मधुरः ॥१०॥ જે સાધુ પુરૂષ છે, તે દુર્જનથી પરિતાપ પામ્યો હોય ત્યારે તે વધારે સાધુ બને છે. સાકરને કડક અગ્નિમાં તપાવવાથી વધારે મધુર બને છે. ૧૦ દુર્જન ગમે તેવા દુવચન સંભળાવે તે પણ આયે–સાધુપુરૂષના ' મુખમાંથી વિપ્રિય વચન નીકળતું નથી. दुर्जनवचनाकारैर्दग्धोऽपि न विप्रियं वदत्यायः । न हि दह्यमानोप्यगरुः, स्वभावगन्धं परित्यजति ॥११॥ આર્યપુરૂષ દુર્જનના વચનરૂપી અંગારાઓથી દગ્ધ થયો હોય તે પણ તે અ-- પ્રિય બોલતું નથી. અગરૂને બાળવામાં આવે તે પણ તે પિતાનો સવાભાવિક ગંધ, છેડતે નથી. ૧૧ પિશન જને દૂષિત કરે તે પણ પુરૂષની વાણીનું માધુર્ય વિકૃત થતું નથી. पिशुनजनदक्षिता अपि, ननु सन्तः सत्यमेव सदाचः । अपि वर्वरचरणहतः, खजूरो मिष्ट एव स्यात् ॥ १५॥ સત્પરૂપે ચુગળી કરનારા લોકેએ દોષિત કર્યા હોય તે પણ તેઓ ખરેખર સદ્ધચન બોલનારા રહે છે. પ્લેચ્છ લેકેએ ચરણેથી હલ ખજૂર મધુર જ થાય છે. ૧૨ ૧ ખજારને જ્યારે તૈયાર કરવામાં આવે છે, ત્યારે તે લોકે તેને પગથી ખૂછે છે... Page #163 -------------------------------------------------------------------------- ________________ namamanan - પરિક સાધુસરળતા-અધિકાર સજજન પુરૂષ જ દાક્ષિણ્યતાનો મહાસાગર છે. सहते कटुं न जल्पति, लाति न दोषान् गुणान्प्रकाशयति । रुष्यति न रोषवत्स्वपि, दाक्षिण्यमहोदधिः सुजनः ॥१२॥ ડહાપણના ભંડાર રૂપ સજજન પુરૂષ કટુ વચન સહન કરે પણ કટુ વચન બોલતે નથી. કેઈના દેષ લેતું નથી પણ ઉલટા ગુણેને પ્રકાશે છે અને પિતાની ઉપર રોષ કરનારા ઉપર પણ તે શેષ કરતું નથી. ૧૩ કર્તવ્યનિષ્ઠ માણસ દુર્જનેની વચ્ચે પણ કુશલ રહે છે. निजकमकरणदक्षः, सह वसति दुरात्मानापि निरपायं । किं न कुशलेन रसना, दशनानामन्तरे चरति ॥ १४ ॥ પિતાના કર્તવ્ય કામમાં ચતુર એ પુરૂષ દુર્જનના સહવાસમાં પણ કુશળ કહે છે. શું જિહા દાંતની વચ્ચે કુશળ નથી રહેતી ૧૪ જ્યાંસુધી હૃદયમાં મૂઢતા છે, ત્યાંસુધી જ વિષયો સારા લાગે છે; જ્યારે હદયમાં તત્તવજ્ઞાનના વિચારો આવે છે, ત્યારે તે વિષયોનું સુખ રૂચિકર લાગતું નથી. द्रुतविलम्बित. ददति तावदमी विषयाः सुखं, स्फुरति यावदियं हदि मूढता । मनसि तत्त्वविदां तु विचारके, क विषयाः क मुखं क परिग्रहः ॥१५॥ જયાં સુધી હદયની અંદર મૂઢતા પુરણયમાન થાય છે, ત્યાં સુધી જ આ ઇદ્રિએના વિષયે સુખ આપે છે, પરંતુ જ્યારે મન તત્વજ્ઞાનને વિચાર કરનારું થાય છે,. ત્યારે પછી વિષયે કયાં? સુખ કયાં? અને પરિગ્રહ કયાં? અર્થાત્ હૃદયમાં તાવજ્ઞાન થવાથી વિષયે, સુખ અને પરિગ્રહ રૂચિકર લાગતા નથી. ૧૫ એક રાજાને ઉદેશીને કે મહાત્મા કહે છે કે ખરા સત્યરૂષને દુર્જનના સંગને દોષ પણ લાગતું નથી. માજિનિ (૧૬-૧૭) भवति किल विनाशो दुर्जनः सङ्गतानामिति वदति जनोऽयं सर्वमेतद्धि मिथ्या । भुजगफणमणीनां किं निमित्तं हि राजन् , न भवति विषदोषो निर्विषो वा भुजङ्गः॥१६॥ Page #164 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ દ્વિતીય હે રાજા લેકે કહે છે કે, દુર્જનની સાથે રહેનારાઓને વિનાશ થઈ જાય છે. પણ એ વાત મિથ્યા છે. કારણ કે, સર્પની ફણુ ઉપર રહેલા મણિઓને સર્પના વિષને દેષ લાગતો નથી, તેનું શું કારણ? અથવા શું સર્ષ નિર્વિષ છે, એમ સમજવું ? અથવા મણિના સહવાસથી સર્પ પણ નિર્વિષ થતું નથી. ૧૬ મુમુક્ષુ પુરૂષને મન અને શરીર ઉપર કઈ જાતનું દુઃખ લાગતું નથી. क्षितितलशयनं या प्रान्तभैलाशनं वा, सहजपरिभवो वा नीचदुर्भाषितं वा। महति फलविशेषे नित्यमभ्युद्यतानां, न मनसि न शरीरे दुःख मुत्पादयन्ति ।।१७।। જે મહા પુરૂષો મેક્ષનું મેટું ફળ મેળવવાને માટે હંમેશાં ઉદ્યમવંત થયેલા છે, તેમના મન અને શરીરને પૃથ્વી ઉપર શયન, ભિક્ષાનું જેવું તેવું ભેજન, સ્વાભાવિક પરિભવ, અથવા નીચ લોકોનાં દુર્વચને દુઃખ ઉત્પન્ન કરી શક્તાં નથી. ૧૭ : ઉત્તમ પુરૂષોને પ્રાણાંતકાળે પણ પ્રકૃતિમાં વિકૃતિ થતી નથી. એમનાતા (૧૮-૧૯) दग्धन्दग्धम्पुनरपि पुनः काञ्चनं कान्तवणे, . घृष्टं घृष्टं पुनरपि पुनश्चन्दनं चारुगन्धम् । छिन्नं छिन्नं पुनरपि पुनः स्वादितं चेक्षुदण्डं, : प्राणान्तेऽपि प्रकृतिविकृतिर्जायते नोत्तमानाम् ॥ १८॥ સેનાને જેમ જેમ બાળે તેમ તેમ તે વિશેષ ચળકતું થાય છે, ચંદનને જેમ જેમ ઘસવામાં આવે તેમ તેમ તે વિશેષ સુગંધી બને છે અને શેલડીને જેમ જેમ, કાપવામાં આવે, તેમ તેમ તે વધારે સ્વાદિષ્ટ બને છે, તે ઉપરથી સમજવાનું કે, પ્રાણુત થાય તે પણ ઉત્તમ પુરૂષની પ્રકૃતિમાં વિકાર થતું નથી. ૧૮ સાધુપુરૂષને દુર્જન ગમે તેટલું દુખ આપે તોપણ તે પિતાને - સેસ્વભાવ છેડતો નથી. अस्यत्युच्चैः शकलितवपुश्चन्दनो नात्मगन्ध, नेक्षुर्यन्त्रैरपि मधुरतां पीज्यमानो जहाति । यद्वत्स्वणेन चलति हितं छिन्नघृष्टोपतप्तं, तद्वत्साधुः कुजननिहतोऽप्यन्यथात्वं न याति ॥१५॥ મન્ચાત્તા વૃત્તનું લક્ષણ. “માક્રાન્તા વયિૌ નતૌ રદ્દ વિ.” જેમાં મગણુ, મગણ, નગણ, તગણુ અને તગણુ પછી બે ગુરૂ અક્ષર આવે અને જેનો ઉચ્ચાર કરતાં ચાર, છ અને સાત અક્ષરે વિરામ આવે તે માત્રા છંદ કહેવાય છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ગ્રાફુ સરળતા-અધિકાર. રા જેમ ચ`દનના શરીરને કાપીને ઘસવામાં આવે છે, તાપણુ તે પેાતાની સુગંધ છેડતું નથી, શેલડીના સાંઠાને ય ંત્રમાં પીલવામાં આવે છે, તે પણ તે પોતાની મધુરતા છેડતા નથી, અને સુવર્ણ ને કાપી ટીપી અને તપાવવામાં આવે છે, તે પણ તે પેાતાની કાંતિથી ચલિત થતું નથી, તેમ સજ્જન પુરૂષ દુનાથી પીડિત થાય તેપણુ તે અન્યથા થતા નથી, એટલે પેાતાની સજ્જનતા તાડતા નથી. ૧૯ .. વિકારી પદાર્થોને ખાનારા પુરૂષા જે ઇંદ્રિયના નિગ્રહ કરી શકે તે પછી સમુદ્રમાં વિધ્યાચલ પર્વત તરે, એ વાત સત્ય ગણાય. शार्दूलविक्रीडित विश्वामित्रपराशरप्रभृतयो वाताम्बुपर्णाशनाः dsपि स्त्रीमुखपङ्कजं सुललितं दृष्ट्व मोहं गताः । शाल्यन्नं सघृतं पयोदधियुतं ये भुञ्जते मानवाः, तेषामिन्द्रयनिग्रहो यदि भवेद्विन्ध्यस्तरेत्सागरम् ॥ २० ॥ વિશ્વામિત્ર અને પારાશર વગેરે મુનિએ પવન, પાણી અને પાંદડા ખાઇને રહેનારા હતા. તા પશુ સ્ત્રીના સુંદર મુખ કમળને જોઇને મેહ પામી ગયા હતા, તે પછી જે મનુષ્યે ઘી, દુધ અને દહીં સાથે ઉંચી જાતનું અન્ન ખાનારા છે, તેવા જો ઈદ્રિાને! નિગ્રહ કરી શકે તે પછી વિધ્યાચલ પર્વત સમુદ્ર ઉપર તરે એ વાત સ’ભવે. ૨૦ ઉપરના શ્લેાકના ઉત્તર આપતાં કવિ કહે છે કે, ઇંદ્રિય નિગ્રહ કરવાની શક્તિ આહારને આધીન નથી પણ મનને આધીન છે, તેનું દૃષ્ટાંત. वसन्ततिलका. सिंहो बली द्विरदशोणितमांसभोजी, सम्वत्सरेण कुरुते रतिमेकवारम् । पारावतः खरशिला कणभक्षणेन, कामी भवत्यनुदिनं वद कोऽत्र हेतुः ॥ २१ ॥ જે સિંહુ ખલવાન્ હાથીઓના રૂધિર અને માંસને ખાનારા છે, તે વર્ષમાં એક વાર વિષય સેાગ કરે છે. અને જે પારેવા પક્ષી રેતીના કંઠારકણુનું ભક્ષણ કરે છે, તે પ્રતિવિસ કામી થાય છે. કહેા તેનું શું કારણ ?૨૧ ઉપરના શ્લેાકનું જ સમન કરતાં કહે છે કે, Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. દ્વિતીય વિષયા કાયર પુરૂષને વશ કરી શકે છે, સત્પુરૂષને વશ કરી શકતા નથી. પ્રાયો. विषयगणः कापुरुषं, करोति वशवर्त्तिनं न सत्पुरुषं । बध्नाति मशकमेव हि, लतातन्तुर्न मातङ्गम् ॥ २२ ॥ ઇંદ્વિચાના વિષયેાના સમૂહ નઠારા પુરૂષ એટલે વિષયવાનને વશ કરે છે પણ જે સત્પુરૂષ છે, તેને વશ કરી શકતા નથી, કરાળીયાના તતુ મશલાને બાંધી લે છે પણ હાથીને ખાંધી શકતા નથી, ૨૨ જગમાં જે વડા (મેટા) કહેવાય છે, તે દુઃખ પામતા પણ પેાતાની વડાઇ છેાડતા નથી. ઈંદ્રવિજ્ય છેદ. મારી કુટી ચકચૂર કરી, ભભરાવીએ ભૂકી મરી મરચાની; મિશ્રિત ખારતણું જળ છાંટી, પીડા કરી વેલણથી વણવાની; અંતર કેદ કરી ઉચકી, તળીયે વળી તે વિષે તપતાની; તાપણું પડ જણાય પ્રફુલિત, વિશ્વ વિષે જુએ રીત વડાની. ૨૩ આ પ્રમાણે કહી સાધુ સરળતા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. . સુવા-સાધાર. અહાન પુરૂષાનું સટ્ઠા નિર્વિકારી સ્વરૂપ છે, એ વાત પૂર્વીના અધિકારમાં દર્શાવી, હવે યુવક્તા–સારા વક્તા પુરૂષા કવા હેાય છે ? તે વિષેના આ અધિકાર દર્શાવવામાં આવે છે. કારણ કે, જે સદા નિર્વિકારી રહેનારા હાય, તેવા પુરૂષો એ ધ્રુવક્તા હાય તા સુવણુ અને સુગંધને યાગ ગણુાય છે. ઉત્તમ સુવક્તાની વાણીમાં દિવ્ય, આકર્ષક ગુણ રહેલે છે, તે વાણી વિદ્યુના ચમકારાની જેમ શ્વેતામાના બાશ્તિક હૃદય ઉપર સારી અસર કરી શકે છે. સુનક્તાની વાણીનું બળ વિશ્વમાં સર્વોત્તમ ગણાય છે અને તેના દિવ્ય પ્રભાવથી ધર્મ, નીતિ અને વ્યવહારની ભાવનાચ્યા પ્રવર્તે છે, સુવક્તા એ વિશ્વની માનસ શક્તિના મહાન પ્રેરક અને પ્રવક ગણાય છે. આ દલપત કાવ્ય ભાગ ૨ જો. Page #167 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સવક્તા-અધિકાર જેઓ જગતને ઉદ્ધાર કરવાની ઇચ્છા રાખનારા છે, તેવા સુ વક્તાઓ દુર્લભ છે. મનુષ્ય. (૧ થી ૭) નવા ઘનાથ વાવાઝા, ગુમાર શુચિતાર दुर्लभा ह्यन्तरार्दास्ते, जगदभ्युज्जिहीर्षवः ॥१॥ વૃથા ઉઠી વાચાળ થનારા પુરૂષ અને મેઘ સુલભ છે, પણ જેઓ જગતને ઉદ્ધાર કરવાની ઈચ્છાવાળા છે, અને અંતરમાં આ રહેનારા છે, તેવા દુર્લભ છે. એટલે જેમ ગાજતા મેઘ વરસતા નથી તેમ કેવળ વાચાળ પુરૂષે કાંઈ કામના નથી. ૧ જે વાણી સ્વજન, પરજન, વિદ્વાન, મૂર્ખ અને શત્રુના મનને આ કર્યું તેજ વાણી સભામાં બોલવા યોગ્ય છે. तास्तु वाचः सभायोग्या याश्चित्ताकर्षणक्षमाः। स्वेषां परेषां विदुषां, द्विषामविदुषामपि ॥२॥ જે વાણુ મિત્ર અને સામાન્ય મનુષ્ય, વિદ્વાને,શત્રુઓ, અને મૂર્ખના ચિત્તને આકર્ષણ કરવામાં શક્તિવાળી થાય છે તે વાણી સભાને ગ્ય જાણવી. ૨૯ સુવતાની બુદ્ધિ, કર્મ અને મન બીજાના કરતાં વિલક્ષણ હેણ છે. અને તે સદા એક વચની હોય છે. तीक्ष्णा नारुन्तुदा बुद्धिः, कर्म शान्तं प्रतापवत् । नोपतापि मनः सोष्म, वागेका वाग्मिनः सतः ॥३॥ સપુરૂષની બુદ્ધિ તીક્ષણ છતાં મર્મસ્થળને પીડા કરનારી નથી. તેનું કર્યું શાંત છતાં પ્રતાપી છે, તેનું મન ગરમ છતાં પરિતાપવાળું નથી અને તે વક્તા છતાં તે એક વચની હોય છે. ૩ ઉચ્ચ આશયવાળે સુવતા કેવું વચન બોલે છે ? તે કહે છે. प्रासादरम्यमोजस्वि, गरीयो लाघवान्वितम् ।। साकासमनुपस्कारं, विष्वग्गति निराकुलम् ॥४॥ न्यायनिर्णीतसारत्वानिरपेक्षमिवागमे । अप्रकम्पतयान्येषामान्नाय वचनोपमम् ॥ ५॥ ૨ થી ૭ સુભાષિત રત્ન ભાંડાગાર. Page #168 -------------------------------------------------------------------------- ________________ ર વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. अलङ्कत्वाज्जनैरन्यैः, क्षुभितोदन्वदूर्जितम् । ઔવાયોટ્યસમ્પો, શાન્ત વિત્તવૃòવિ ॥ ૬ ॥ इदमीदृग्गुणोपेतं, लब्धावसरसाधनम् । व्याकुर्यात्कः प्रियं वाक्यं, यो वक्ता नेदृगाशयः ॥७॥ જે વચન તીવ્ર છતાં પ્રાસાદ ગુણથી રમણીય છે, પ્રાઢ છતાં લઘુતાવ છુ છે, જે આકાંક્ષાવાળું છતાં ઉપસ્કાર વગરનુ' છે, જે ચેાતરફ લાગુ પડતું છતાં આ કુળતાથી રહિત છે. ૪ જે વચનના સાર ન્યાયથી નિર્ણીત કરેલા હાય છે, તેને આગમની અપેક્ષા રહેતી નથી, અને જે વચન કાઈથી પરાભૂત થાય તેવુ' ન હેાવાથી ખીજાએને આસ્નાય-આગમના ચન જેવુ' થઈ પડે છે, ૫ દ્વિતીય જે વચન અન્ય જતેને અલ‘ઘ્ય હાવાથી ખળભળેલા સમુદ્રના જેવુ* ઉગ્ર છે અને જે વચન અ સંપત્તિના ઔદાર્ય ( મહત્તા) ને લઇને મુનિના ચિત્તના જેવું શાંત છે, ફ્ આવા ગુણવાળુ` અને અવસરે સાધનરૂપ થનારૂ પ્રિય વચન એવા આશયવાળા વક્તા ન હાય તા ખીને કાણુ ખેલી શકે ? ૭ જે સુવકતાની વાણી પ્રસંશા પાત્ર ગણાય છે, તે તેના આશ્રયના પ્રભાવ છે. उपजाति ( ૮ થી ૧૦) तथा च यत्किञ्चिदहं ब्रुवेऽहं सोऽयं प्रभावहः सकळः प्रभूणाम् । दुरो नृत्यति नागमौलौ, नान्योनरेन्द्रादिह हेतुरस्ति ॥ ८ ॥ હું જે કાંઇ કહુ છુ, તે સત્ર પ્રભાવ પ્રભુના છે. જે દેડકા સ`ના મુગટ ઉપર નૃત્ય કરી શકે, તેનુ કારણુ નરેંદ્ર (ગારૂડી૧) શિવાય ખીજુ` નથી, ૮ આગમના બહુ શ્રુત સદ્દકતાએલાકનું કલ્યાણ કરીશકે છે. द्रव्यादिसाफल्यमतुल्य चेतोनैर्मल्यवात्सल्यगुणान् दधानाः । भव्या भवन्त्यागमवाचनायां, त्रिधा प्रवृत्ताः शुभराजिभाजः ॥ ८ ॥ ૧ ગાડી લેાકેા ને વશ કરી તેના માથા ઉપર દેડકાને નચાવવાની રમત કરે છે. ૭ ૮ થી ૧૦ સૂકિતમુકતાવલી. Page #169 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુવતા અધિકાર. 3 જે ભવ્ય પુરૂષા દ્રવ્યાદિની સફળતા, ચિત્તની અનુપમ નિર્મળતા અને વાત્સલ્ય ગુણેાને ધારણ કરનારા થઈ મન, વચન અને કાયાથી આગમની વાચનામાં પ્રવૃત્ત થાય છે, તે કલ્યાણની શ્રેણીને ભજનારા થાય છે. ૯ સુવક્તાના હિતાપદેશ સાંભળવાથી શાસ્ત્રાના સર્વ આશયા જાણી શકાય છે. समृद्धी प्रभुता प्रतिष्ठा, जिनत्वमन्येऽपि मनोज्ञभावाः । हितोपदेशश्रवणे भवन्ति, ते चात्र शास्त्रे सकला भवन्ति ।। १० ॥ સમૃદ્ધિ, વૃદ્ધિ, પ્રભુતા, પ્રતિષ્ઠા, અને તીર્થંકરપણું અને તે શિવાય ખીજા જે જે ઉત્તમ ભાવા હિંતપદેશ સાંભળવામાં રહેલા છે, તે બધા આલાકમાં શાસ્ત્રની અદર આવી જાય છે. ૧૦ કોઇ એક ધનવાન લક્ષ્મીની અન્યતામાં અજાઈને મહાન્ સુવક્તાને સત મેષ દેતા અટકાવવાના પ્રયત્ન કરતા જોઇ ને કવિ કહે છે કેઃ સત્ય કહેનારા સુવક્તાને લક્ષ્મીની લાલચ અટકાવી શકતી નથી. માલિની. अधिगतपरमार्थान्पण्डितान्मावमंस्था स्तृणमित्र लघु लक्ष्मीनें वतान्संरुणद्धि । मदमिलितमिलिन्दश्यामगण्डस्थलानां, न भवति बिसतन्तुर्वारणं वारणानाम् ।। ११ ।। જેમણે પરમાર્થ જાણેલે છે એવા પડિતાની અવજ્ઞા તુ કરીશ નહીં, કારણ કે, ભૃગુના જેવી હલકી લક્ષ્મી તેમેને રોકી શકવાની નથી. મદથી એકઠા થયેલા ભ્રમરાઓ વડે જેમના ગંડસ્થળ શ્યામ બની ગયેલા એવા ગજે ટ્રાને કમળના રેસાના તંતુ અટકાવી શકતા નથી. ૧૧ કેવા ગુણવાળા સુવકતા સત્પુરૂષાના પણ ગુરૂ ખની શકે છે. ? વૃરિણી. श्रुतमविकलं शुद्धावृतिः परप्रतिबोधने, परिणतिरुरूयोगो मार्गप्रवर्तनसद्विधौ । बुधनुतिरनुत्सेको लोकज्ञता मृदुता स्पृहा, यतिपतिगुणा यस्मिन्नन्ये च सोऽस्तु गुरुस्सताम् १२ પરિપૂર્ણ સત્ શાસ્ત્ર, શુદ્ધ વૃત્તિ, ખીજાએતે પ્રતિબાધ કરવામાં પરિણતિ, માર્ગાનુસારિપણાની વિધિમાં મહાન્ ઉદ્યોગ, વિદ્વાનાની પ્રશંસા કરવાની પ્રવૃત્તિ, Page #170 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. દ્વિતીય નિરભિમાનિતા, લેાકજ્ઞતા, કેામળતા, અને નિઃસ્પૃહતા એ અને ખીજા ઉત્તમ મુનિએના ગુણે। જેનામાં રહેલા છે, તેવેા પુરૂષ સત્પુરૂષાના ગુરૂ થાઓ. ૧૨ સુવકતાએ કેવા ગુણા ધારણ કરી મધુર અક્ષરેાથી ધર્મકથા કહેવી એઇએ. શાર્દ્રવિૉડિત. ( ૧૩-૧૪ ) प्राज्ञः प्राप्तसमस्तशास्त्रहृदयः प्रव्यक्तलोकस्थितिः, प्रास्ताशः प्रतिभापरः प्रशमवान् प्रागेव दृष्टोत्तरः । प्रायः मनसः प्रभुः परमनोहारी परानिन्दया, ब्रूयाद्धर्मकथां गणी गुणनिधिः प्रस्पष्टमिष्टाक्षरः || १३ | ૧૧૪ પ્રાજ્ઞ, સર્વ શાસ્ત્રના આશયને સમજનાર, લેાકસ્થિતિને જાણુનાર, કાઇની આશા—સ્પૃહા નહી' રાખનાર,ઉત્તમ બુદ્ધિવાન, શમતાવાન,પ્રથમથીજ ઉત્તમ જાણી લેનાર, પ્રાચે કરીને પ્રશ્નાને સહન કરનાર, એટલે ખીજાના પ્રશ્નાથી કટાળા નહી' પામનાર, સમર્થ, પરિને’દાના ત્યાગ કરવાથી ખીજાઓના મનને હરનાર, ગુણ્ણાના ભંડાર રૂપ અને સ્પષ્ટ મધુર-અક્ષરો ખેલનાર એવા ગણી ગુરૂપે ધમ કથા કહેવી જોઇએ અર્થાત્ એવા પુરૂષ ધર્મ કથા કરવાને ચેાગ્ય છે. ૧૩ સુવતાના મુખમાંથી કેવાં વચના નીકળવાં જોઈએ ? तद्वक्ता सदसि ब्रवीतु वचनं यच्छृण्वतां चेतसः, प्रोल्लासं रसपूरणं श्रवणयोरक्ष्णोर्विकासश्रियम् । क्षुन्निद्राश्रमदुःखकालगतिहुत्कार्यान्तरमस्मृर्ति, प्रोत्कण्ठामनिशं श्रुतौ वितनुते शोकं विरामादपि ॥ १४ ॥ સભામાં વક્તાએ તેવુ' વચન ખાલવુ કે, જે શ્રવણુ કરનાર શ્રેાતાનાં ચિત્તને ઉત્તમ પ્રકારના રસને પૂરી આનંદ પૂર્ણાંક ઉચ્છ્વાસ પમાડે, કાન અને નેત્રાને જે વિકસિત કરે, ક્ષુધા, નિદ્રા, શ્રમ, દુઃખ, કાળ, અને ગતિને જે હરણુ કરે, ખીજા કા ને ભૂલાવે, સાંભળવામાં જે હમેશાં ઉત્સુકપણું રખાવે અને જ્યારે વચન ( કથા ) ખંધ થાય ત્યારે શાક ઉત્પન્ન થાય. ૧૪ રસજ્ઞ સુવકતાએ સભામાં કેવાં વચને ઉચ્ચારવાં જોઇએ. ? ધરા तथ्यं पथ्यं सहेतु प्रियमितमृदुलं सारवद्वैन्यहीनं, साभिप्रायं दुरापं सविनयमशठं चित्रमल्पाक्षरं च Page #171 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુવતા શિષ્ય હિતેામદેશ અધિકાર कोपशून्यं स्मितयुतघनदाक्षिण्य सन्देहहीनं, वाक्यं ब्रूयाद्रसज्ञः परिषदि समये सप्रमेयाप्रमत्तम् || १५ ॥ રસજ્ઞાતા મનુષ્યે સભામાં યાગ્ય સમયમાં સાચુ, હિતકર, સપ્રમાણ, પ્રીતિકર, કામળ, સારવાળુ, દીનતારહિત, અભિપ્રાયવાળું, દુર્લભ, વિનયવાળુ, શતાવિનાનું, ચિત્રવિચિત્ર, થેાડા અક્ષરવાળું, બહુ અવાળુ, કાપરહિત, હાસ્યયુક્ત, બહુ હુશીયારીવાળું, સ ંદેહ વિનાનું વાક્ય ખેલવું. ૧૫ આ પ્રમાણે કહી આ સુવક્તા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. शिष्य हितोपदेश - अधिकार. સુવક્તા કેવા હૅય ? તેનામાં કેવા કેવા ગુણા ોઇએ ? અને તેના મુખમાંથી દેવાં વચન નીકળવાં જોઇએ, એ સમજૂતી આપી હવે આ અધિકારમાં સુવક્તા ગુરૂની કટુવાણી પણ પરિણામે હિતકારી હાવાથી તે સ પ્રકારે ગ્રાહ્ય છે, એ વિષે વિવે ચન કરવામાં આવશે, દીર્ઘદર્શી અને પ્રાણી માત્રનું ર્હુિત કરનાર શુદ્ધ ઉપદેશક ગુરૂની વાણી કિક કઠોર લાગતી હોય તથાપિ તેની અદર લેાકેાના કલ્યાણુની વાર્તા હાવાથી, તે સર્વ પ્રકારે માન્ય અને ગ્રાહ્ય હાય છે. તે વિશેષે જણાવવા સારૂ આ અધિકારના આર‘ભ કરવામાં આવે છે. પ્રિયવાદી ઘણાં મળી આવે છે, પરંતુ અપ્રિય અને હિતકારી વતા અને તેના શ્રોતા મળવા દુર્લભ છે. અનુષ્ટુપ્. (૧થો ૪ ) માર્ગોનુ પ सुलभाः पुरुषा राजन् सततं प्रियवादिनः । 9 अमियस्य च पथ्यस्य, वक्ता श्रोता च दुर्लभाः ॥ १ ॥ હે રાજન ! હમેશાં પ્રિય ખેલનાર પુરૂષ મળવા સુલભ છે પણ કઠાર અને ” ( ફાયદા કારક ) ખેલનાર અને તેને ( કઠાર અને પથ્યને ) શ્રવણુ કરનાર શ્રુતમને મળવા કુ ા છે. ૧ बुध વક્રતા કર્યાં વિના સરળતા જાણી શકાતી નથી. कार्या कार्याय कस्मैचित्सर लैरपि वक्रता । તુતાં વસ્તુનો વેત્તિ, મૈિં ચક્ષુ ળન વિના શો Page #172 -------------------------------------------------------------------------- ________________ * * દિતીય ૧૨૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, સરળ પુરૂએ પણ કોઈ કાર્યને માટે વક્રતા કરવી જોઈએ. નેત્ર ખૂણાની વક્તા કર્યા વિના શું વસ્તુની સરળતા જાણે શકે છે? ૨ જેની પાસે વૈદ્ય, મંત્રી અને ગુરૂ ખુશામતીયા હોય તે રાજા સવ રીતે પાયમાલ થઈ જાય છે. वैधो गुरुश्च मन्त्री च, यस्य राज्ञः प्रियंवदाः । ___ शरीरधर्मकोशेभ्यः, क्षिप्रं स परिहीयते ॥ ३ ॥ જે રાજાની આગળ વૈદ્ય, ગુરૂ અને મંત્રી પ્રિયવાદી હોય તે રાજા શરીર, ધર્મ અને ખજાનામાં સત્વર હીન થઈ જાય છે ૩ વડીલોનાં વચનો કહેર હેય તે પણ સજ્જન શ્રેતાના મનને ખીલાવે છે, विकाशयन्ति भव्यस्य, मनोमुकुलमंशवः । रवेरिवारविन्दस्य, कठोराश्च गुरूक्तयः ॥४॥ જેમ સૂર્યનાં કિરણે કમળની કળીને ખીલાવે છે, તેમ ગુરૂ (વડિલ જન)નાં કઠોર વચનો ભવ્ય પુરૂષની મનરૂપી કળીને ખીલવે છે. ૪ - વડિલેના કઠોર વચનોના તિરસ્કારથી ઉલટી મહત્તા પ્રાપ્ત થાય છે. उपजाति. गीभिर्गुरूणां परुषाक्षराभि स्तिरस्कृता यान्ति नरा महत्त्वं । अलब्धशाणोत्कषणा नृपाणां, न जातु मौलौ मणयो वसन्ति ॥५॥ માતા, પિતા, ગુરૂ કે વડિલેની કઠોર વાણી વડે તિરસ્કાર થયેલા પુરૂષે પરિણામે મોટી પદવી પામે છે. જ્યાં સુધી વડિલેની કઠોર વાણીથી અપમાન ન પામ્યા હોય ત્યાં સુધી મેટી પદવી પામતા નથી. જેમ શાણુ પર નહિ ઘસાયેલા મણિ હેય, તે રાજાઓના મુકુટના સ્થાનને ક્યારે પણ પામતા નથી. (અર્થાત્ શાણથી ચળકેલા મણુઓ રાજાના મુકુટમાં મેલવામાં આવે છે.) ૫+ નીચ માણસના સંસર્ગના લાભના કરતાં સારા માણસ તરફથી અપમાન સારૂં છે. વિરાસ્થવૃત્ત. (૬-૭ ) वरं सखे ! सत्पुरुषापमानितो, न नीचसंसर्गगुणरैलन्तः । वराश्वपादेन हतो विराजते, न रासभस्योपरि संस्थितो नरः॥६॥ + ૫ થી ૮ સુભાષિત રત્ન ભાંડાગાર, Page #173 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ શિષ્ય હતોપદેશ, શિષ્યશપદેશ-અધિકાર. ૧૨૭ હે મિત્ર! સત્પરૂથી અપમાન પામવું સારું પરંતુ નીચના સંસર્ગ રૂપ ગુણો વડે સુશોભિત થવું એ સારૂં નથી; જેમકે સુંદર ઘોડાની લાત ખાવી સારી પરંતુ ગધેડ ઉપર સ્વારી કરવી એ યંગ્ય નથી. ૬ આલેકમાં સ્વાદિષ્ટ અને હિતકારી ઔષધની જેમ વિદ્વાન મિત્ર મળવો દુર્લભ છે. मनीषिणः सन्ति न ते हितैषिणो, हितैषिणः सन्ति न ते मनीषिणः । मुहृच्च विद्वानपि दुर्लभो नृणां, यथौषधं स्वादु हिलं च दुर्लभम् ॥ ७ ॥ જે પુરૂષ બુદ્ધિમાન હોય છે, તે (આપણે) હિત ઇચ્છનાર હોતા નથી. અને જેઓ આપણું હિત ઈચ્છનાર છે. તેઓ (ઘણું કરીને) બુદ્ધિવાળા નથી. જેમ રવાદિષ્ટ તથા પથ્ય (હિતકારક) ઓષધ મળવું દુર્લભ છે, તેમ મનુષ્યોને વિદ્વાન તથા હિતચિંતક મિત્ર મળ દુર્લભ છે. ૭ જેમ કેસર કડવું છતાં રમણીય લાગે છે, તેમ વિદ્વાન માણસનો રોષ પણ રમણીય લાગે છે. વસન્તતિ૮. विश्वाभिरामगुणगौरवगुम्फितानां, रोषोऽपि निर्मलधियां रमणीय एव । लोकप्रियैः परिमलैः परिपूरितस्य, काश्मीरजस्य कटुतापि नितान्तरम्या ॥८॥ જગતને આનંદ આપનાર એવા ગુણોના ગૌરવથી સંયુક્ત એવા સ્વચ્છ બુદ્ધિવાળા મનુષ્યને કદાચ કેપ ઉત્પન્ન થાય તે સારે માનવે; કારણ કે મનુષ્યને પ્રીય એવી સુગંધથી પરિપૂર્ણ કેસરની કડવાશ, હમેશાં મનહર ભાસે છે. ' (અર્થાત જેમ કેશરની સુગંધથી તેમની કડવાશની કેઈ નિંદા કરતું નથી તેમ સપુરૂષને ક્રોધ હિતકર હોવાથી તેમની પણ કેઈ નિંદા કરતું નથી.) ૮ આ પ્રમાણે કહી આ શિષ્યહિતોપદેશ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. शिष्य शौर्योपदेश-अधिकार. મહાત પુરૂ ગુરૂએ જ્ઞાન ગોષ્ટિથી આત્મહિત કરે છે એટલું જ નહીં પણ બી: મનુષ્યને સ્તન કરવાને અનેક શુભ સંસ્કારવડે શિષ્ય પરંપરાને પિષી જગતમા તેને બાળ વિસ્તાર કરે છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. દ્વિતીય શિષ્ય પર‘પરાને આપવાની હિત ઐષધી તે કેવી રીતે પાય છે, તે આપણે પૂર્વ અધિકારમાં જોઇ ગયા છીએ. માતા જેમ ખાળકના હિત માટે કયું ઔષધ આપી બાળકને નિરાગી અને બળવાન રાખે છે તેમ ગુરૂ-શિષ્ય હિતાર્થે કટુતાથી પણ ઉપદેશ આપી તેને સરલ–ભદ્રિક બનાવે છે. વળી તે સાથે તેનામાં નિસ્તેજ ભાવ ન આવે માટે શાય પણ રડે છે. તેથી આ રીતે શિષ્યને જમાના ઓળખાવી ઉપદેશ કરેલ દષ્ટાંત આ અધિકારમાં આપવામાં આવે છે. જે શિષ્ય જ્ઞાન સ’પાદન કરવા માટે કૃપાળુ ગુરૂથી થતુ અપમાન સહન કર્યું નથી તે શિષ્ય સર્વ વિશ્વનું અપમાન વારવાર સહન કરે છે પણુ જે શિષ્યે ગુરૂનું અપમાન સહન કરી તેની ઇશ્વરની માફક પૂજા કરી બેધ ગ્રહણુ કરેલ છે તે શિષ્ય શ્રી પણ લેશ માત્ર જગતનુ' અપમાન સહન કરતા નથી એટલે તે એટલે બધા વ્યવહાર તથા પરમા માં વધી જાય છે કે દરેક મનુષ્ય તેનુ' વન તથા અભિપ્રાય લેવા વારવાર સરલ અને ગુણુ ગ્રાહી રહે છે. શિષ્યાને શિક્ષા. +હુ' તમાને આથી વહેલા પત્ર લખી શકયે નહિ તેનું કારણ હું ન્યુયા થી એસ્ટન આમતેમ પટન કરતા હતા તે છે. હું હિંદમાં ક્યારે પાછે ફરીશ તે હું પાતે જાણતા નથી જે પ્રભુ મને'પીઠ પાછળ રહી દ્વારે છે, તેનાજ હાથમાં સૌ વાત સૂકવી એ વધારે ઈષ્ટ છે. મારા વગર કાર્ય કરવામાં પ્રવૃત્ત રહેા અને તે એવી રીતે કે જાણે હું કદી પણ અસ્તિત્વ ધરાવતા નહતા કાઇત માટે, યા કોઈ વસ્તુને માટે અટકી રાહુ જોતાં એસી ન રહે। જે તમારાથી બની શકે તે કરી અને કાઈ ઉપર તમારી આશાના મદાર બાંધા નહિ, ભાષણનુ` કા` મે' અહીં બહુ કર્યું છે, ખર્ચ પણ અહી જબરદસ્ત થયેલ છે, જો કે ઘણા સુંદર અને મોટા કુટુંબવાળાએ મારી સાઁભાળ દરેક સ્થળે લીધી છે. છતાં મારી પાસેથી પસે ચાલ્યે જાય છે. આ ઉનાળામાં હું અહી'થી વિદાય થઈશ કે નહિ તે હું જાણતા નથી ખનતાં સુધી તા નહિ પણ તે દરમ્યાન તમે આપણી ચેાજનાને વ્યવસ્થિત કરી ગતિમાં મૂકેા તમે સર્વ કરી શકે તેમ છે. તેમાં શ્રદ્ધા રાખે ખરાખર સમજે કે ભગવાન્ આપણી સાથે જ છે. અને તેથી બહાદૂર આત્માભે આગળ વધે? મારા પેાતાના દેશમાં મારી પુરતી કદર થઇ છે. કદર કે નકદર પણ નિદ્રાવશ ન રહેા, ધીમા ન પડે તમારે એજ યાદ રાખવાનુ છે કે આપણી ચેાજનાને કિંચિત્ અશ માત્ર પણ અમલમાં હજુ સુધી આવ્યે નથી, * વિવેકાન". Page #175 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ શિષ્યશપદેશ-અધિકાર. ૧૨૯ તમારું કાર્ય શિક્ષિત યુવક જને પર બજા, તેમને એક સંપમાં લાવી વ્યવસ્થિત કરે. મહાન કાર્યો મહાન્ આત્મભેગથીજ બની શકે છે. કેઈ જાતની વાર્થ પરાયણના, કેઇનાં નામ કે કીર્તિ મારાં કે તમારાં, અરે મારા ગુરૂનાં નામ કે કીતિ રાખવાની બીલકુલ જરૂર નથી. કાર્ય કરે વિચાર અને ચેજનાને કાર્યમાં મૂકે-મારા શિષ્ય, મારા બહાદૂર, ઉમદા અને સંસ્કારી આત્મા ઓ!-કટીબદ્ધ થઈ ચક્રો ગતિમાન કરો નામ કે કીર્તિ કે એવા અર્થહીન મમત્વ માટે પાછળ જોવા અટકે નહિ પિતાની જાતને-મમત્વને કાઢી નાખી કાર્ય કરે તમે શીખી ગયા છે કે તૃણમાં તૃણુ ભેગું કરી દોરડું વણીએ છીએ તે દેરડા વડે ગાંડે હાથી બાંધી શકાય છે, તે યાદ લાવે તમે સર્વ પર પ્રભુના આશીર્વાદ છે. તે મની શક્તિ તમારા સર્વમાં હતેવી શક્તિ તમારામાં ક્યારની છે તે હું માનું છું. જાગૃત થાઓ અને સાધ્ય જ્યાં સુધી પ્રાપ્ત નથી કર્યું ત્યાં સુધી વિરમે નહિવરિષ્ઠત વાંકૃત બાણ વ ધત-એવું વેદ કહે છે. ઉઠે, ઉઠે લાંબી રાત્રી પ. સાર થઈ ગઈ છે. અને દિવસ આવે છે. સમુદ્રનું મેજુ ઉછળ્યું છે. હવે તે ભરતીનું રૂપ લે છે. ત્યારે તેના વેગ સામે પ્રતિરોધ કરવા કંઈ પણ શક્તિમાન થઈ શકશે નહિ તે ભરતી તે મારા શિષ્યો! પ્રેમ છે! અરે પ્રેમ છે! શ્રદ્ધા છે! તે ભય ન રાખે, ભય તે તે મહાનમાં મહાનું પાપ છે. સર્વને મારા આશીર્વાદ છે, ત્યાં સર્વ ઉમદા છને જેણે આપણું કાર્યમાં સહાય આપી છે. તેને કહે છે કે હું તેમને મારે શાશ્વત પ્રેમ અને ઉપકાર મોકલું છું, પણ તેમને ધીમા ન પડવાની યાચના કરું છું આ ભાવને સર્વ સ્થલે પ્રચાર કરો અભિમાની બનશે નહિ; અને મતવાદ પર આગ્રહ રાખશે નહિ આપણું કાર્ય રસાયનિક વરતુઓ એકઠી કરી મૂકવાનું છે. અને તેનું વગી કરણ–પૃથક કરણ જે રૂપ લે છે. તે તે ભગવાન જ જાણે છે સૌ કરતાં વિશેષ તે એ છે કે મારી તમારી ફતેહ થાય તેથી ફુલાઈ જશે નહિ. મહાન કાર્યો ક. રવાનાં છે. જે કરવાનું રહે છે તેના પ્રમાણમાં આ નાની ફતેહશું વિસાતમાં છે? શ્રદ્ધા, દ્રઢ શ્રદ્ધા રાખો કે પ્રભુની આજ્ઞા થઈ છે ઈશ્વરને જુસે આગળ વધે છે કે હિંદ જાગ્રત થશે જ હિંદના સામાન્ય પ્રજાજનો અને ગરીબો સુખી થવાના છે. હર્ષિત થાઓ, અધ્યાત્મિક જલેગ ઉછળે છે, તે જલ ભૂમિ પર પસાર થાય છે, કોઈ તેને અટકાવી શકતું નથી, પ્રમાણમાં સીમા વગરનું આગળ ધસે છે, અને સર્વને પિતામાં સમાવી દે છે એવું હું જોઉં છું દરેક માણસ મોખરે આવે છે, દરેક સારૂં સારૂં તે વેગના બલમાં ઉમેરાતું જાય છે, દરેક બલ પોતાના માર્ગને સહેલે કરે છે, અને તેને જશ ઈશ્વર પર છે. છે. મને કઈ પ્રકારની સહાયની અપેક્ષા નથી. એક ફંડ એકઠું કરવા મો, તે ફંડમાંથી થોડાંક મેજીક લૅટર્ન (જાદુઈ ફાનસ ) નકશા પૃવીના Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ, દ્વિતીય ગાળાઓ વગેરે થાડા રસાયનિક પદાર્થો ખરીદ કરે પછી સાંજે ગરીબ અ ને હુકા વના માણસે નુ ટાળું અરે? તેમાં શૂદ્ર જાતિના માણસે પશુ ભેગા કરા અને તેમની આગળ પ્રથમ ધર્મ સંબંધો ભાષણે આપેા; અને પછી મેજીક લેટ અને ખીજી વસ્તુઓ દ્વારા ખગોળ વિદ્યા ભૂગેાળ આદિ શાસ્ત્ર લેક ભાષામાં શીખવા ઉત્સાહી યુવક જતેાની મંડળીને કેળવા, તમારા જીસ્સે તેમાં રેડા, અને ધીમે ધી મે આ વ્યવસ્થિત મડળને વધારે વિશાલ બનાવી વધારે જે સરસ બની શકે તે કરા, પણ નદીમાંથી સવ પાણી જતું રહે ત્યારે જ તે નડ્ડી એળગવી એવા વિચારથી રાહુ જોઇ એસી ન રહેા, બેશક માસિકા, લેખે વગેરે છાપવાં એ સરૂં છે, પણ શાશ્વત કાલ સુધી જે લખાણ લખીએ અને જે વાત કરીએ તેના કરતાં અનતમા ભાગ જેટલુ પણ કા ચડે છે, (મા) એક સભા એલાવેા, ઘેાડા પૈસા મેળવે, અને જે હું હમણાં જણાવી ગયે તે વસ્તુઓ ખરીદો, પછી એક ઝુપડું' ભાડે રાખી તેમાં આ કાર્ય ચલાવે. માસિકેા ગેણુ છે. પણ આ પ્રધાન છે. તમારા સામાન્ય પ્રજાજના પર કાબુ હોવા જોઈએ, નાંની શરૂઆત થાય તે તેથી ખીએ નહી કારણ કે મટ્ઠાન્ વસ્તુએ પછીથી આવે છે. ધૈર્યવાન થાઓ. તમે તમારા બ'એને દોરવાને પ્રયત્ન ન કરેા. પણ તેમની સેવા કરવામાં પ્રવૃત્ત થાએ માણસાને દેરવાની પશુવત્ ઘેલ છાથી જીવન રૂપી પ્રવાહમાં અનેક મહેાટા વહાણે ડૂબી ગયાં છે. આને માટે ખાસ સાવધ થતાં શીખેા, મતલખ કે મરણુ પર્યંત નિરવાથી અનેા. જે મારે કહેવાનું હતું તે બધું હુ' લખી શકયેા નથી, પણ મારા બહાદૂર પુત્ર! ભગવાન્ તમને બધુ સમજવાની બુદ્ધિ આપશે. તે તરફ મારા પુત્ર! પ્રયાણ કરો. પ્રભુના જય થાએ! આપના પ્રેમશીલ વિવેકા—મારા બહાદૂર પુત્રા!—વ્યવસ્થિત સંસ્થાથી કામ ચાલવા દે....પ્રેમ, શુદ્ધ અંતઃકરણ પૂર્વક લાગણી અને ધૈ ~~આ ત્રણ વસ્તુ સિવાય બીજું કંઇ ઉપયાગનું નથી. આ ત્રણના બળથીજ સ કાની સિદ્ધિ છે. વૃદ્ધિ એટલે ઉત્તરાત્તર વધવુ'. પ્રેમ એજ મનુષ્ય જીવનનું રહસ્ય છે. તેથી સ પ્રકારના પ્રેમ એજ જીવન છે, તેજ જીવનના કેવલ નિયમ છે, અને બધી જાતને સ્વા એજ જીવનના અત-મરણુ છે. આ વાત આ લેકમાં તેમજ પરલેકમાં સત્ય પ્રમાણ ભૂત છે. ખીજાનું સારૂ કરવું એ જીતવુ છે, બીજાનુ સારૂ ન કરવું એ જીવવુ નહિ પણ મરવુ` છે, તમે જુએ છે કે મનુષ્ય જાતના તેવુ ટકા જેટલેા ભાગ મૃત * છે—પિશાચા છે, કારણ કે મારા પુત્ર! જે પ્રેમવાન છે તે સિવાય કોઈ પણ જીવતુ' નથી. મારા માલકે ! લાગણી દર્શાવા! ગરીબ, અજ્ઞાની, દબાઇ ગયેલા એવાગ્યેને માટે લાગણી રાખા! જયાં સુધી લાગણી બતાવતાં તમારૂ હૃદય બંધ પડી જાય મગજ બેશુદ્ધ બની જાય અને તમને જણાય કે હવે હું ગાંડા થઇ જઇશ. ત્યાંસુધી તમે Page #177 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ શિષ્યશપદેશ-અધિકાર ૧૩૧ તેઓ પર લાગણ બતાવે ! આમ લાગણી બતાવતાં તમારી ઉપર કહેલી સ્થિતિ થાય, ત્યારે તમારો આત્મા પ્રભુના ચરણે મૂકે, એટલે તમારામાં અદ્દભુત શક્તિ, સહાય અને અતુલ કાર્ય શક્તિ આવશે. છેલ્લાં દશ વર્ષો થયાં મારે મુદ્રા લેખ એ હતું કે જ્યાં સુધી કાર્ય ન થાય ત્યાં સુધી તે પાછળ મંડ્યા રહેવું પ્રયત્ન કર્યા જ કરવા અને હજુ પણ એજ તમને કહું છું. જ્યારે સર્વત્ર અંધકાર સિવાય કંઈ દેખાતું ન હતું ત્યારે પણ હું તેજ મુદ્રાલેખનો-મંત્ર જાપ કરતે; હમણાં જયારે જ્ઞાનનાં પ્રકાશના કિરણે અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરે છે, ત્યારે પણ હું તેજ કહું છું. મારા બલકે! ભય બિલકુલ રાખશે નહિ, બીક મનમાં રાખી આકાશમાંના તારાની શ્રેણુ સામું જાણે કે તે તમને કચરી નાખશે એવી રીતે ઊંચી દષ્ટિ કરશે જ નહિ, સબૂરી પકડે! ચેડા કલાકમાં તે બધુ તમારે શરણે થશે, રાહ જુએ, પૈસે કે કીતિ કે બુદ્ધિથી લાભ મેળવશે નહિ. પ્રેમજ સર્વ લાભ આપી શકે છે, શુદ્ધ વર્તન જ વિતોની વામય દિવાલોને ભેદી પિતાનો માર્ગ કાપી શકે છે. હવે આપણી સન્મુખ જે પ્રશ્ન ખડે છે તે એ છે કે, સહતંત્રતા સિવાય જીવનની વૃદ્ધિ કદ નથી. આપણા પૂર્વજોએ ધાર્મિક વિચારમાં સ્વતંત્રતા લીધી અને આપી અને તેના ફળ તરીકે આ પણી પાસે અદ્ભુત ધર્મ છે; પણ તેઓ એ સમાજના પગમાં ભારે બેડીઓ નાંખી અને તેના ફળ તરીકે આપણી સમાજ ટુંકમાં કહીએ તે ભયંકર, પિશાચ સમાન છે. પશ્ચિમમાં સમાજને હમેશાં સ્વતંત્રતા હતી અને તેને ફળ તરીકે જુએ? તેમની સમાજ કેટલી ગતિમાન થઈ છે? તેવીજ રીતે બીજી બાજુએ આપણા ધર્મ જુએ? (તે પણ તેથીજ ગતિમાન થયું છે.) - જીવન વૃદ્ધિને માટે પહેલાં પ્રથમ સ્વતંત્રતા અત્યંત આવશ્યક છે. જેવી રીતે મનુષ્યને વિચારવાની અને બોલવાની સ્વતંત્રતાની જરૂર છે જ તેવી રીતે તેને જ્યાંસુધી તે બીજાને નુકશાન કરો નથી ત્યાં સુધી ખોરાક, પિશાક અને લગ્નમાં, તેમજ બીજી બધી બાબતમાં સ્વતંત્રતાની જરૂર છે, ભૈતિક સંસ્કૃતિથી વિરૂદ્ધ આપણે મૂર્ખ બની બેલીએ છીએ. કારણ કે દ્રાક્ષ ખાટી છે=એટલે તે મળી શકે તેમ નથી. એક વખત આ બધી મૂર્ણ વાતને પણ કબુલ કરીએ, તે આખા હિંદુસ્તાનમાં ધારે કે એક લાખ ખરા ધાર્મિક-આધ્યાત્મિક સ્ત્રી પુરૂષે છે. હવે આની આધ્યાત્મિક સ્થિતિ માટે ત્રીશ કરેડ માણસોની પ્રજાએ જગલી દશામાં અને ભૂખે મરતા પડી રહેવું? શા માટે તેમણે ભૂખે મરવું? હિંદુએને મુસલમાને એ જીતી લીધા એનું શું કારણ? તેનું કારણ હિદુઓનું ભતિકજડવાદી સંસ્કૃતિનું જ્ઞાન છે. મસલમાને એ પણ તેઓને દરજીએ બનાવેલાં કપડાં પહેરવાનું શીખવ્યું, શેરીની ધૂળ એ રાકમાં ન ભેળ થી શુદ્ધ-સ્વચ્છ રીતે ખાવાનું મહમેદને પાસેથી હિંદુઓ શીખ્યા હતા. ભોતિક સધારણું બલકે મેજ શેખ પણ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ વ્યાખ્યાન સાહિત્ય સૌંગ્રહ. દ્વિતીય જરૂરના છે કારણ કે તેથી ગરીમેાની રાજી જાગેછે. રાજી! રાજી! જે પ્રભુ અહી' મને રાજી–રાટલી ન આપે, સ્વગમાં શાશ્વત સુખ આપે તે પ્રભુને હુ' માનતા નથી. છટ ! હિં'ને ઉન્નત કરવાના છે તેના ગરીબ માણુસાને અનાજ પૂરૂ' પાડવાનુ' છે, કેલવણી. ના પ્રસાર કરવાને છે, અને સાધુએથી થતાં દુઃખનેા નાશ કરવાના છે, સાધુઓના પ્રપચ મટે તે, સવ સામાજિક સ્કૂલમ મટે તેમ છે! જેમ વધુ રાજી મળે તેમ દરેક માટે વધુ તક મળે છે ! આપણા જુવાના મૂર્ખ છે કે, અંગ્રેજો પાસેથી વધારે સત્તા મેળવવાને સભાએ ભરે છે; જ્યારે તે અંગ્રેજો આ જોઇ ફક્ત હસે છે, જે સ્વાતંત્ર્ય આપવા તત્પર નથી તે સ્વતંત્રતા મેળવવા માટે લાયક નથી. ધારા કે અંગ્રેજો તેમને બધી સત્તા આપી દે, તેથી શું થશે ? કે મેળવેલી સત્તાથી તેએ લેાકાને દાખશે, અને લેાકેા સ્વતંત્રતા માગશે તે આપશે નહિં, આથી એમ બનશે કે ગુલામાને સ્વતંત્રતા આપવાથી તે ગુલામે ત્રીજા વધુ ગુલામે બનાવે છે. હવે, સ્વત'ત્રતાના પ્રવેશ ધીમે ધીમે કરવાની જરૂર છે, અને આપણા ધર્મ ઉપર મુસ્તાક બની સમાજને સ્વાતંત્ર્ય આપે. સાધુ મહારાજેના પ્રપંચ પ્રાચીન ધર્મ માંથી નિર્મૂળ કરો, અને તેમ થતાં આખા જગત્માં આપણેા ધર્મ ઉત્તમ રીતે પકાશે. આ કહું છું તે યથા સ્વરૂપ તમે સમજી શકેા છે ? મારૂ' કહેવાનું તાત્પય એ છે કે હિંદના ધર્મ નું મિશ્રણુ કરી યુરોપીઅન સમાજના ધેારણુ ઉપર તમે તમારી સમાજ અનાવી શકે તેમ છે ? મારી શ્રદ્ધા છે કે તે શક્ય છે, તે થવુ જ જોઈએ....ભવ્ય યેાજના એ છે કે મધ્ય હિંદમાં એક સંસ્થાન એવુ સ્થાપવુ કે જ્યાં તમે સ્વતંત્ર રીતે તમારા પોતાના વિચારાનુ` પાલન કરી શકે, અને પછી જે થાડુ અમૃત છે તે બધાને અમૃત મય કરશે. તે દરમ્યાન એક કેન્દ્રસ્થાનરૂપ સસ્થા સ્થાપી તેની શાખાએ આખા આર્યો વતામાં જુદી જુદી ફેલાવા, હમણાં તે તેને ધના પાયા ઉપર શરૂ કરા, પણ અત્યારે એકદમ હૅચમચાવી નાંખે એવા સાંસારિક સુધારાના ઉપદેશ કરશે. નહિ, ફકત મૂખ વહેમ છે તેને ઉત્તેજન ન આપેા, શ’કરાચાય, રામાનુંજ અને ચૈતન્ય જેવા પ્રાચીન મહત્માઓએ બેધેલા સર્વ વ્યાપક મેાક્ષના અને સમાનતાના પ્રાચીન પાયા ઉપર સમાજને સજીવન કરવાના પ્રયત્ન કરે. જીસ્સા રાખી તેને સર્વત્ર ફેલાવા, કાર્ય કરે, ખસ કાર્ય કરો, બીજાને દ્વારવા જતાં તમે સેવક અનેા, નિઃસ્વાર્થી રહે, એક મિત્રનુ' ખીજાપર આક્ષેપ કરતું કથન એકાંતમાં-ખાનગીમાં કદી ન સાંભળે, અન ત ધૈય રાખે। એટલે તમારા વિજયજ છે...ખી. જાની નિંદા ન થાય તેમ હુમગુાં ખાસ કાળજી-સાધવાની શા, હુ મારા પત્રા તમને હંમેશાં મેકલું છું તેનું કારણ એ નથી કે, મારા ખીજા મિત્રા ઉપર તમે તમારૂ મહત્વ જૈણાવવાના પ્રયત્ન કરે, હું જાણું છું કે તમે તેમ કરી મૂકી પશુ ખનશે। નહિ; પશુ તે છતાં તમને તે વિષે ચેતવણી આપવાની મારી ફરજ છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ * * * * * * પરિચ્છેદ શિષ્યશાર્યોપદેશ અધિકાર આમ થવાથીજ સર્વ વ્યવસ્થિત સંસ્થાઓ મરણ પામી છે. કાર્ય કરે બસ કાર્ય કરે. કારણ કે બીજાના ભલા માટે કાર્ય કરવું એજ જીવનું રહસ્ય છે-જીવન છે. હું માત્ર એજ માગું છું કે દંભ, લુચ્ચાઈ, પ્રપંચ હેવાં ન જોઈએ. મેં હમેશાં પ્રભુપર વિશ્વાસ રાખ્યા છે, સૂર્યના પ્રકાશ સમાન વિશાલ જવલંત સત્યપરજ હમેશાં આધાર રાખે છે, નામ, કીર્તિ મેળવવાને અરે! બીજાનું ભલું કરવા માટે પણ, તે મેળવવાને હું જેસ્યુટીસમ જે દંભ કરી મારા હૃદય ઉપર કલંક લઈ મરવા માગતું નથી. અસદાચરણનો એક શ્વાસ પણ, ખરાબ કાવાદાવાનું કલંક પણ હોવું ન જોઈએ. બહારનો દેખાવ, આડબર, દંભ, ડેળ, એ સર્વ મિથ્યા છે, તેમાંનું કંઈ પણ ખુણામાં રહીને કરવાનું નથી. ગુરૂદેવ ઉપર ખાસ પ્રિયતા બતાવવાની નથી, અને કઈ ગુરૂએ તે માટે કંઈ ઈચ્છા રાખવાની નથી. મારા બહાદુર પુત્ર! તમારે આગળ ધસવાનું છે. ધન મળે અગર ન મળે, મનુષે મળે, યા ન મળે પણ આગળ ધસે. તમારામાં પ્રેમ છે, ઈશ્વર છે! તમે સામા શત્રુમાં ભંગાણ પાડો ત્યાં સુધી આગળ વધે અને ધસે. પછી તમારી સામે કઈ થઈ શકનાર નથી. તમારૂ નામ કેઈ લઈ શકનાર નથી–થીએસેફીનાં માસિક કહે છે કે, મારા વિજયને માર્ગ બધે તેઓએ કરી આપ્યું; એ કેટલું બધું બેહુદું-અસત્ય તદૃન મિથ્યાવચન છે–સંભાળ રાખે, અને જે અસત્ય છે તે સર્વથી ચેતતા રહે. સત્યને વળગી રહે અને આપણે ધીમે ધીમે પણ સચોટ પણે વિજય પામીશું. હું કદિ હાજ નહિ એમ ધારી કાર્ય કર્યા કરો. તમારામાંના દરેક ઉપર આખું કાર્ય રહેલું છે એમ ધારી કાર્ય કર્યા કરે. કર્યા કરે. પચાશ શાકે તમારા પ્રત્યે દૃષ્ટિ ફેકે છે, હિંદના ભવિષ્યને તમારા પરજ આધાર છે, તે કાર્ય આગળ ચલાવ્યું જાઓ. કયારે આવી શકીશ તે હું પોતે જાણતા નથી. હિંદમાં એવું તે હિંદીઓ મને બહુ બહુ કરે તે ખૂબ વખાણે, પણ કોઈ કાર્ય માટે તેઓ એક પાઈ પણ આપવાના નથી. આમ પોતેજ ભીખારીઓ બન્યા છે, તે તેઓ કેની પાસેથી શું મેળવી શકશે? તેથીજ તે એ છેલ્લાં બે હજાર વર્ષ કે તેથી વધારે વર્ષ થયાં લોકહિત કરવાની શક્તિ ઈ છે, હમણાંજ તેઓ પ્રજાના, સમાજના, વિચાર કરતાં શીખ્યા છે, તેથી મારે તેમને દેષ આપવાની જરૂર નથી વધુ હવે પછી. પુસ્તકે અને તેમાની “થી અરીઓ થી શું સરવાનું છે? લકેના હૃદયને જાગૃત કરવાના ઉચ્ચમાં ઉચ્ચ અને એકજ માર્ગ, આપણું શુદ્ધ જીવન છે; તે જ વ્યક્તિગત આકર્ષક લેહચુંબક છે...પરમાત્મા દિન પ્રતિદિન મને ઉડામાં ઉડું અને તેથી હતું દર્શન કરાવે છે. કાર્ય કરે, બસ કાર્ય કર્યા કરો.....મૂર્ખાઈ ભરેલ વાતે તદ્દન છોડી ઘે; પ્રભુની જ વાત કરે. કપટ અને છળની વાત કરવામાં વખત ગાળવા જેટલી આ જીદગી નથી, તે બહુ ટુંકી છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સૌંગ્રહ. દ્વિતીય તમારે સદા એ સ્મરણમાં રાખવાનુ છે કે દરેક પ્રજાએ પેાતાને અચાવ પેાતાની મેળે કરવા જોઇએ; તેવીજ રીતે દરેક મનુષ્યના સંબંધમાં સમજવુ'; ખીજા ઉપર આધાર રાખવાની કદી વૃત્તિ રાખશેા નહિ, અહીં ફક્ત પરિશ્રમ શીલ કાર્ય કરીનેજ હું તમારા કાર્યને માટે ઘેાડા પૈસા વારવાર મેાકલાવવા શક્તિમાનૢ થઇશ; પશુ તે શિવાય બીજું' કઇ ં નહિ, જો તમારે તે સિવાય જાની જરૂર રહેતી હોય અને તેની આશામાં રહ્યાજ કરતા હા, તે તમારે તુરત જ બંધ કરી દેવુ' મહેતર છે. વળી આ પણ જાણુ કે મારા વિચારાનુ મહાન ક્ષેત્ર આ દેશ છે અને પછી તે હિંદુ, મુસલમાન કે ખિસ્તીએ હૈં। તેની મને દરકાર નથી. પર’તુ જે પ્રભુ પ્રત્યે પ્રીતિ રાખે છે તેને હમેશાં મારી સેવા મળતીજ રહેશે. ૧૩૪ હું શાંતિથી અને સૈાનપણે કાર્ય કરવા ચાહુ છું, અને પરમાત્મા મારી સાથેજ હંમેશાં છે. તમારી ઇચ્છા હોય તે અતિ ઉગ્રપણે હૃદયનિષ્ઠ, સંપૂર્ણ નિઃ સ્વાથી અને તે સર્વ ઉપરાંત પૂર્ણ પણે પવિત્ર મનીને મારી પાછળ ચાલા, મારા આશીર્વાદે તમારી સાથેજ છે. આ ટુકા જીવનમાં એક બીજાને ધન્યવાદ આપવામાં વખત ગાળવા જેવું નથી. આપણું યુદ્ધ પૂરૂ થાય ત્યાર પછી આપણે એક બીજાનાં કામની નાંધા તપાસી એક બીજાને જે ધન્યવાદ ઘટતા હશે તે પેટ ભરીને આપીશું; હમણાં તે મિથ્યાલાપ કરવાના સમય નથી. કાય કરા, કાર્ય કરે, ખસ કાર્ય કર્યાં કરા ! તમે હિંદમાં ક`ઇ પણ કર્યું હોય તેમાંથી સ્થાયી કાય એક પણ જોતા નથી તમે એક પણ કેદ્રિત સ્થાન કરેલુ. મારા જોવામાં આવતું નથી તમે એક પણ મદિર કે મકાન બંધાવ્યુ હાય તેમ ણુ દેખવામાં આવતું નથી-કેાઇ તમારી સાથેને સાથે રહી કાર્ય કરતુ હાય તેમ પણ દેખાતુ' નથી. જયાં જુએ ત્યાં અતિ શય વાતે વાતે ને વાતેજ કરવામાં આવે છે ! ( કે) આપણે મહાન્ છીએ, આપણે મહાન છીએ ! આ સો મિથ્યાલાપ જ છે! આપણે બાયલા છીએ; એજ ખરૂ છે. નામ તથા કીર્તિ માટે બહુ કથના કરવાં અને તેમાં બીજાં અર્થહીન ફારસ કરવાં તે સાથી મને શું પ્રાપ્ત કરી આપે છે ! મને તે બધાની શુ' દરકાર છે ? હું તો એજ જેવા ચાહું છું કે પરમાત્મામાં પોતાની જાતને અર્પણ કરનારા સેંકડો મા સે અહાર આવે છે! આવા ક્યાં છે? મારે તેની જરૂર છે, હું તેએને જોા ચાહું છું. તમારે આવા માણસે શેાધી કડુાડવા આવશ્યક છે. તમે મને ફક્ત મેટું નામ તથા મેટે જશ આપે છે. આવાં નામ તથા જશ પર પૂળા મૂકે. મારા બહાદૂર વીરા! કાર્ય કરેા, ખસ કાર્ય માંજ પરિસમાપ્તિ છે. ત!ાામાં હજુ મારે જીસે કાર્યોત્સાડુ પ્રવેશવા પામ્યા નથી-તમે હજી મને એળખતા નથી ! તમે તા આલસ્ય અને વિ લાસાના જૂના ચીલ એમાં ઘસડાયા જાશે છે, આ સવ આલસ્ય ખખેરી નાંખા, અને હમણાના તેમજ હવે પછીના ભાગ વિલાસેા પર ડામ ઘા, ઉત્સાહની અગ્નિમાં Page #181 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ શિષ્યશૈર્યોપદેશ-અધિકાર. ૧૩૫ કૂદકે મારી લોકોને પ્રભુ સન્મુખ લાવો. તમારામાં મારો જુસ્સો પ્રવેશે, તમે ઉગ્ર રીતે હદય નિષ્ઠ બને, તમે યુદ્ધ ક્ષેત્ર પર એક વીર તરીકે મૃત્યુ પામે-તેજ સદાની પ્રાર્થના છે જેની એ-વિવેકાનંદ. તા. 8-અ,-ક-ડા બ-અને બીજા સર્વને એવું કહે છે કે માવજીભાઈ, કે પેથેભાઈ આપણી તરફેણમાં કે વિરૂદ્ધમાં જે કહે તે પર બીલકુલ માન્યતા તેઓ રાખે નહિ, પરંતુ કાર્ય ઉપર પિતાની સર્વ શક્તિને એકાગ્ર-એકત્રિક કરે, વિવેકાનંદ વિશેષ એક વાત એ કહેવાની કે સર્વના દાસ બને અને કોઈને કાબુમાં રાખવાની તલમાત્ર પણ કશશ ન કરો. તેરા કરશે તે અદેખાઈ ઉત્પન્ન થશે અને સવ ભાંગી પડશે. કૂચ કરે. અત્યાર સુધીમાં તમે આશ્ચર્યકારક રીતે સારું કર્યું છે. મારા પુત્ર! તું આત્માવલંબી, વફાદાર અને સહન શીલ બન. આપણે બધું સાધી શકીશું. મારા બીજા મિત્રો સાથે શત્રુભાવ રાખીશ નહિ-વાદવિવાદ કરીશ નહિ. સર્વની સાથે સંપથી રહેજે. સર્વને મારા શાશ્વત પ્રેમ સાથે. આપને સદાને આશીર્વાદ સહ-વિવેકાનંદ. તા.ક. જે તમે નેતા તરીકે આગળ વધશે તે તમને સહાય આપવા કોઈ આવશે નહિ. પ્રથમ તે અહંભાવનું નિકંદન કરે, ત્યાર પછી જ વિજયની ધારણું સંપૂર્ણ પાર પડશે–તમારા પ્રત્યે સદાને માટે પ્રેમસહ વર્તમાન, તમારે હદયનિક-વિવેકાનંદ. તમને (અન્ને) મારે કહેવું જોઈએ કે તમારો બચાવ તમારે જાતે જ કરવા ને છે. સાવ બાળક પેઠે શા માટે વર્તે છે? તમારા ધર્મ પર કઈ આક્ષેપ કરે તે શા માટે તમે તેની પાસે બચાવ કરી શકતા નથી? મારા વિષે પૂછો તે તમારે કોઈ પણ જાતની ભીતિ રાખવાની નથી. અહીં મારા શત્રુઓ છે, તેના કરતાં મિત્રો વધાકરે છે, અને આ દેશમાં ત્રીજો ભાગ ખ્રિસ્તીઓ છે, અને શિક્ષિત વર્ગમાંથી તે ઘણું જ જુજ સંખ્યા ખ્રિસ્તી મિશનરીઓ માટે પરવા રાખે છે. બીજું વળી એ છે કે જે વસ્તુ સામે મિશનરીઓ અભાવ બતાવે છે, તે જ વસ્તુ એષણીય હિવી જોઈએ, એમ શિક્ષિત વર્ગ માને છે. તે મિશનરીઓની આગળની સત્તા હવે અહીંથી ગઈ છે. અને દિવસે દિવસે નાબુદ થતી જાય છે. તેઓના કરેલા આક્ષેપથી તમને દુઃખ થતુ હોય તે શા માટે જકકી બાલકની પેઠે તમે વર્તે છે, અને તે વાત મને ભળાવે છે અને પૂછે છે?....બાયલાપણું રાખવું એ સદ્દગુણ નથી. ' અહીં મને અનુસરનાર ઘણું પ્રતિષ્ઠિત પુરૂષો ક્યારના થઈ ચૂક્યા છે. બીજે વરસે હું એવી વ્યવસ્થા કરનાર છું કે તેને કાર્યગત શ્રેણી પર મૂકી આપીશ અને પછી આપણું કાર્ય ચાલુ થયાં જશે, અને જ્યારે હું હિંદમાં આવવા અહીંથી ઉપડિશ ત્યારે અહીં એવા મિત્રો રહેશે કે જે મને અવલંબન આપતા રહી હિંદમાં Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ દ્વિતીય પણ મદદ કર્યા કરશે, તે તમારે કંઈ પણ બીહીવાનું નથી. જ્યાં સુધી તમે મિશ. નરીઓના પ્રયત્ન જોઈ રડ્યા કરશે, અને તે માટે કંઈ પણ કરવા શક્તિમાન થયા વગર કૂદકા માર્યા કરશે ત્યાં સુધી હું તમારા પ્રત્યે હાસ્ય કરતે જ રહીશ તમે નાની પુતળીઓ જેવા છે, અર્થાત તમે કે માત્ર છે. સ્વામી પુરાણું બાળકે માટે શું કરી શકશે? મારા પુત્ર હું જાણું છું કે મારે આવીને તમારા ટેળામાંથી ખરા મનુષ્યને ઉપજાવવા પડશે. હું સારી રીતે જાણું છું કે હિંદમાં ફક્ત સ્ત્રીઓ અને બાયેલાએ જ વસે છે. આથી તમે ગુસ્સે થતા નહિ ત્યાં કાર્ય કરવા માટે મને સાધનેને ખપ પડશે હું નિર્વીર્ય પુરૂના હસ્તકમાં મને મૂકવા માગતા નથી. તમારે તે બાબતની ફિકર રાખવાની નથી. જે હું તમારાથી બને તે કર્યા કરે મારે તે પહેલેથી તે છે. ડા સુધી પડે જ કાર્ય કરવાનું રહ્યું છે.આ આત્મા નિવીર્યથી પ્રાપ્ત થવાને નથી મારા માટેની ભીતિ તમારે રાખવાની નથી. પરમાત્મા મારી સાથે જ રહેલ છે તમારે તે ફક્ત તમારે બચાવ કરવાનું છે, અને તેમ તમે કરી શકે છે એટલું જ મને બતાવી આપશે તે મને સંતોષ થશે, અમુક આમ મારા વિષે કહે છે, એવું લખીને હવે વધારે વાર મારું માથું ખાશો નહિ. મારા વિષે મૂર્ખ અમુક ચુકાદે આપે છે, તે સાંભળવાને હું રાહ જોતું નથી. તમે નાનાં બચ્ચાંઓ ! યાદ રાખો કે મહાન પરિણામે, મહાન વૈર્ય, મહાન સહનશીલતા, અને મહાન પ્રયત્નોથી જ પ્રા. પ્ત થાય છે ક–નું મન વખતે વખત બદલાતું જાય છે. એવી બીક મને રહે છે. મહાન કાર્યો માત્ર શૂરવીરે જ કરી શકે છે, નહિ કે બાયલાઓ. અશ્રદ્ધાળુ બચ્ચાંઓ! છેવટનું એકી વખતે આટલું તે જાણી લે કે હું પરમાત્માના હસ્તકમલમાં છું જ્યાં સુધી હું પવિત્ર છું અને તે પરમાત્માને દાસ છું ત્યાં સુધી મારા માથાના એક વાળને પણ કોઈ અડકી શકનાર નથી. વાંકે કરી શકનાર નથી દેશ પ્રજા માટે કંઈ કરે પછી તેઓ તમને મદદ આપશે અને ત્યારે આખી પ્રજા તમારી સાથે જ તમારી સહાયમાં રહેશે. બહાદુર બને, વીર બને, મનુષ્યનું મરણ માત્ર એક વખત જ થાય છે. મારા શિષ્ય બાયેલા કદી ન જ હોવા જોઈએ. પ્રેમ પૂર્વક આપને સદાને વિવેકાનંદ. હાલા (અ)મિશનરીઓના મિથ્યા પ્રલાપ માટે તમને બહુ ગંભીરપણે લાગી આવે છે એ જાણી હું આશ્ચર્ય ચકિત થાઉં છું. હિંદના લેકે હું હિંદુ ખોરાક જ લઉં એમ ઈચ્છતા હોય તે તેઓને એક રસે તથા તેના નિભાવ માટે ના પૈસા મોકલવાનું કૃપાકરી કહે છે આ મૂર્ખાઓ ખરી મદદને એક નાનું સરખો કકડો પણ આપ્યા વગર બકવાટ કરે છે, તેથી મને હસવું આવે છે. બીજી બાજુએ જે મિશનરીઓ એમ તમને કહેતા હોય કે, સન્યાસીનાં બે મહાન વ્રત-નામે પવિત્રતા Page #183 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ શિષ્યશૈર્યોપદેશ-અધિકાર. ૧૭ અને અકિચનતા-નેને મેં ભંગ કર્યો છે તે તેમને કહેજે કે તેઓ મહાન જાથા છે. હ) મિશનરીને મહેરબાની કરી પત્ર લખીને પૂછજો કે તેઓએ મારામાં જે અસત વર્તને જયાં હોય તેની એક વિગતવાર યાદી લખી તમને મોકલાવે, અગર તેને મારા વિષે કેણે કેણે ખબર આપી છે. તેનાં નામે મેકલાવે, તથા તે ખબર એક ચેકસ મનુષ્ય તરફથી સીધી રીતે આવી છે? આમ કરશે તે આખા પ્રશ્નનું એની મેળે નિરાકરણ થઈ જશે અને આ ઘટાટે પ એની મેળે ઉડી જશે. મારા વિષે પૂછો તે યાદ રાખજો કે કઈ મારો મુખત્યાર નથી. હું કેઈના કહેવા પ્રમાણે ચાલવા બંધાયેલ નથી. મારા જીવનનું મિશનઅંતિમ ઉદ્દેશ હું સારી રીતે જાણું છું અરે મારી પાસે ચરિવલીના નિયમ નથી. જેમ હું હિંદના વતની છું તેમ આખી દુનિયાને વતની છું. તે તે સંબંધે મિથ્યા પ્રલાપ કરવાને નથી મેં મારાથી બની શકે તેટલી મદદ તમને આપી છે હવે તમને તમારી પોતાની મદદ મળવી જોઈએ. એ કયો દેશ છે કે જેને ખાસ હકક મારાપર પહોંચે છે? શું હું કઈ પ્રજાને વેચાયેલો ગુલામ છું? તમે બેઈમાની નાસ્તિક ! હવે પછી એ મૂર્ખ, અર્થહીન પ્રલા૫ વધારે વખત કરતા નહિ. ' મેં ઘણી વખત રીતે કાર્ય કર્યું છે અને એટલે મારી પાસે પિસો આવ્યા તે કલક્તા અને મદ્રાસ મોકલાવી આપે છે, અને આ બધું કર્યા પછી શું હું તેઓના કહેવા પ્રમાણે ચાલવા બંધાએલ છું? તમે શરમાતા નથી ? શું હું તેઓને કંઈ રીતે દેવાદાર છું? તેઓ મારાં વખાણ કરે તેની હું લેશમાત્ર દરકાર કરૂં તેમ છું? અને તેઓ મને નિદે તેથી શું હું ડરું તેમ ? મારા વ્હાલા પુત્ર! હું કઈ વિલક્ષણુ મનુષ્ય છું અને તમે પણ મને હજુ સુધી સમજી શક્યા નથી. તમે તમારું કાર્ય કર્યા જાઓ, જે ન કરી શકે તે બંધ રાખે; પણ મને તમારા મિથ્યા પ્રલાપ કહી સતાવવા પ્રયત્ન કરતા નહિ. મારી પીઠ પાછળ રહી સહાય આપનાર મનુષ્યશક્તિ કરતાં મહાન શક્તિ, અથવા પ્રભુને અથવા કોઈ દેવને હું જોઈ શકું છું. મારી આખી જીદગી સુધી હું બીજાને મદદ આપતે આવ્યો છું. જે દેશે મહાનમાં મહાન પુરૂષ-રામકૃષ્ણ પરમ હંસને જન્મ આપે છે તે દેશમાં તેનાં કાર્યને સહાય આપવા થડા રૂપીઆ પણ જેઓ એકઠા કરી શકતા નથી, અને મિથ્યા પ્રલા૫ કર હોય તે તૈયાર રહે છે, અને જેને માટે તેઓએ કંઈ કર્યું નથી પણ જેણે તેમને માટે બની શકે તેટલું બધું કર્યું છે તેને તું આમ કર, તારે આમજ કરવું જોઈએ ! એમ આદેશ આપી તેને તે પળાવવા માંગે છે! આવી ઉપકાર વગરની-કુતશ્રી દુનિયા છે. - તમે એમ કહેવા ઈચ્છે છે કે જે જ્ઞાતિના દરમાં દબાયેલા, વહેમી દયાહીન, દાંભિક, નાસ્તિક, બાયેલાઓ, કેળવાયેલા હિમાં તમને મળી આવે છે તેવા Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. દ્વિતીય માંના એક તરીકે જીદગી ગુજારવ અને મરણ પામવા હું જન્મવ છું? હું હીચકારા પણાને ધિક્કારું છું હીચકારા કે રાજકીય મિથ્યા પ્રલાપ કરનારા સાથે મારે કઈ પણ લેવા દેવા કે નિસબત નથી કે રાજનીતિમાં મને શ્રદ્ધા નથી. જગતમાં પ્રભુ અને સત્ય એ બે રાજ્યનીતિ છે. બાકીનું સર્વ મિથ્યા છે,હું કાલે લંડન ઉપડી જાઉં છું. આશિષ સાથે આપને વિવેકાનંદ. ( આ પ્રમાણે કહી આ શિષ્યશપદેશ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. सुब्राह्मण-अधिकार. ગત અધિકારમાં ગુરૂ શિષ્યને શા બતાવે છે. તેમાં ગુરૂ શબ્દનો અર્થ આચાર્યઉપદેશક અથવા વડિલ થાય છે. તેમાં ઊપદેશક-ગુરૂને ઉદ્દેશીને તેના લક્ષણો કહેવાને આ સુબ્રાહ્મણ-અધિકારને આરંભ કરવામાં આવે છે. ધર્મોપદેશક ગુરૂમાં ઉત્તમ પ્રકારનું બ્રહ્મત્વ હોવું જોઈએ. તેથી તેવા ગુરૂઓ જ સુબ્રાહ્મણ કહેવાય છે. અને તે સુબ્રાહ્મણમહાત્માઓ જ ખરા બ્રાહ્મણ કહેવાય છે. ઈતર બ્રાહ્મણો માત્ર નામધારી છે. ખરા સુબ્રાહ્મણે જ ઊપદેશ આપવાને અધિકારી છે અને તેમને ઊપદેશ સર્વ પ્રકારે આદરણીય છે. સુબ્રાહ્મણનાં અગીયાર લક્ષણા, અનુદ્. (૧ થી ૧૦) क्षमा दमो दया दानं, सत्यं शीलं धृतिघृणा । विद्या विज्ञानमास्तिक्यमेते ब्राह्मणलक्षणम् ॥ १ ॥ ક્ષમા, દમ, દયા, દાન, સત્ય, શીળ, ધીરજ, કોમળતા, વિદ્યા, વિજ્ઞાન અને આસ્તા–એ બ્રાહ્મણનાં લક્ષણે છે. ૧ + બ્રાહ્મણનું બ્રહ્મત્વ શું કહેવાય? सत्यं ब्रह्म तपो ब्रह्म, ब्रह्म चेन्द्रियनिग्रहः । सर्वभूतदया ब्रह्म, एतद्राह्मणलक्षणम् ॥२॥ + ૧ થી ૧૨ પુરાણ, સમૃતિ વિગેરે. Page #185 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ સુબ્રાહ્મણ-અધિકાર. ૧૩e બ્રહ્મ એટલે સત્ય, બ્રહ્મ એટલે તપ, બ્રહ્મ એટલે ઈંદ્રયોને નિગ્રહ અને બ્રહ્મ એટલે સર્વ પ્રાણીઓ ઉપર દયા. એ બ્રહ્મ જ બ્રાહ્મણનું લક્ષણ છે. ૨ ખરે બ્રાહ્મણ કેણ? आहिंसा सत्यमस्तेयं, ब्रह्मचर्यापरिग्रही । कामक्रोधनिवृत्तस्तु, ब्राह्मणः स युधिष्ठर ॥३॥ હે યુધિષ્ઠિર રાજ, જે હિંસા કરે નહીં, જે સત્ય બેલે, જે ચોરી કરે નહીં, જે બ્રહ્મચર્ય પાળે, જે પરિગ્રહ રાખે નહીં અને જે કામ તથા ફ્રધથી નિવૃત્ત રહે તે બ્રાહ્મણ કહેવાય છે. ૩ ખરા બ્રહ્મત્વની પ્રાપ્તિ કયારે થાય છે? यदा न कुरुते पापं, सर्वभूतेषु दारुणं । __ कमेणा मनसा वाचा, ब्रह्म सम्पद्यते तदा ॥४॥ જ્યારે મન, વચન અને કર્મથી સર્વ પ્રાણુઓ ઉપર દારૂણ પાપ કરે નહીં ત્યારે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. ૪ કેવાં વચનો બોલનાર બ્રહ્મત્વને પામે છે? यदा सर्वानृतं त्यक्त्वा, मृषावादादिवजितं । .. अनवद्यं च भाषेत, ब्रह्म सम्पद्यते तदा ॥ ५॥ જ્યારે સર્વ અનંત અસત્યને ત્યાગ કરી મૃષાવાદ પ્રમુખથી રહિત એવું નિષ વચન બોલે ત્યારે જ બ્રહ્મ પ્રાપ્ત થાય છે. ૫ જ્યારે અદત્તાદાન ત્યાગ નામનું મહાત્રત ધારણ કરવામાં આવે ત્યારે જ બ્રહ્મત્વની પ્રાપ્તિ થાય છે. यदा सर्व परद्रव्यं, वहिवा यदि वा गृहे । अदत्तं नैव गृह्णाति, ब्रह्म सम्पद्यते तदा ॥ ६ ॥ જ્યારે બાહેર અથવા ઘરમાં અદત્ત એવું સર્વ પરવ્ય ગ્રહણ કરે નહીં અર્થાતુ ચોરી કરે નહિં ત્યારે બ્રહ્મ પ્રાપ્ત થાય છે. ૬. કેવો પુરૂષ આયુષ્યનો ક્ષય થતાં બ્રહ્મ સ્થાનનો અધિકારી બને છે? येषां जपस्तपः शौचं, शान्तिर्मुक्तिर्दयाशमः । तैश्चायुषःक्षये वत्प्स, ब्रह्मस्थानं विधीयते ॥ ७ ॥ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧ % વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ દ્વિતીય wwwwwwwwwwwx હે વત્સ, જેમને જપ, તપ, શૌચ, ક્ષમા, મુક્તિ, દયા અને શમણેય છે, તેમને આયુષ્યને ક્ષય થતાં બ્રહ્મસ્થાન પ્રાપ્ત થાય છે. ૭ સર્વ જાતિઓમાં કેવા પુરૂષ બ્રાહ્મણ ગણાય છે? ब्रह्मचर्यतपोयुक्तास्समकाञ्चनलोष्टकाः।। सर्वभूतदयायुक्ता ब्राह्मणास्सर्वजातिषु ॥ ८॥ જેઓ બ્રહ્મચર્ય અને તપથી યુક્ત છે, જેમાં સુવર્ણ અને માટીના ઢફને સમાન ગણનારા છે અને જેઓ સર્વ પ્રાણુઓ ઉપર દયા રાખનારા છે, તેવાઓ સર્વ જાતિઓમાં બ્રાહ્મણ ગણાય છે. ૮ બ્રહ્મચર્ય શિવાયને બ્રાહ્મણ નામધારી બ્રાહ્મણ છે. ब्राह्मणो ब्रह्मचर्येण, यथा शल्येन शल्यिकः । अन्यथा नाममात्रं स्यादिन्द्रगोपाख्यकीटवत् ॥९॥ જેમ શલ્ય વડે શલ્પિક કહેવાય છે, તેમ બ્રહ્મચર્ય વડે બ્રાહ્મણ કહેવાય છે. જે તેનામાં બ્રહ્મચર્ય ન હોય તે ઈદ્રગેપને કીડે કે જે નામથી દેવની ગાય કહેવાય છે, તેમ તે નામથી બ્રાહ્મણ કહેવાય છે. ૯ બીજે પ્રકારે બ્રહ્મનાં અગીયાર લક્ષણે. शमो दमस्तपः शौचं, सन्तोषः शान्तिरार्जवम् । ज्ञानं दयाच्युतात्मत्वं, सत्यं च ब्रह्मलक्षणम् ॥१०॥ શમ, દમ, તપ, શૌચ, સંતેષ, ક્ષમા, સરલતા, જ્ઞાન, દયા પરમાવભાવ અને સત્ય એ બ્રહ્મનાં લક્ષણ છે. ૧૦ કેવા બ્રાહ્મણે લેકેને તારવાને સમર્થ થઈ શકે છે? રૂપજ્ઞાતિ (૧૧-૧૨ ) ये शान्तदान्ताः श्रुतपूर्णकर्णा जितेन्द्रियाः प्राणिवधानिवृत्ताः । परिग्रहे सङ्कुचिता निरीहा स्ते ब्राह्मणास्तारयितुं समर्थाः ॥ ११ ॥ જેઓ શાંત, દાંત, શાસ્ત્ર શ્રવણ કરનારા, ઈદ્ધિને જીતનાર, પ્રાણીઓને વધુ કરવાથી નિવૃત્ત થયેલા, પરિગ્રહ રાખવામાં સકેચ કરનારા અને નિઃસ્પૃહ છે. તેવા બ્રાહ્મણે તારવીને સમર્થ થાય છે. ૧૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુબ્રાહ્મણ, વતિસ્થાનાતિશાયવર્ણન અધિકાર કે બ્રાહ્મણ શાંત બ્રહ્મલેકને આશ્રિત બને છે? मोक्षाश्रमं यश्चरते यथोक्तं, शुचिः स्वसङ्कल्पितयुक्तबुद्धिः। अनिन्धनं ज्योतिरिव प्रशान्तं, स ब्रह्मलोकं श्रयते द्विजातिः ॥ १२ ॥ જે પવિત્ર અને પિતાના સંકલ્પ પ્રમાણે બુદ્ધિને પ્રેરનારા થઈ યથાર્થ મેક્ષાશ્રમને આચરે છે, તે બ્રાહ્મણ ઈધણ વગરના અગ્નિના જેવા શાંત બ્રહ્મ લકને પામે છે. ૧૨ મા પ્રમાણે કહી આ સુબ્રાહ્મણ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. यतिस्थानातिशय वर्णन--अधिकार, ગત અધિકારમાં ઉત્તમ બ્રહ્મત્વને ધારણ કરનારા યતિએજ કહેવાય છે, કારણ કે, બ્રહ્મત્વનાં સર્વ લક્ષણે તેમને વિષેજ રહેલાં હોય છે, તેવા સત્ય બ્રાહ્મણ રૂપ યતિઓ જે સ્થાને વસે છે, તે સ્થાન સર્વ દેવરૂપ અને સર્વ તીર્થરૂપ ગણાય છે, તેવા પ્રતિસ્થાનનું મહાભ્ય બતાવાને આ યતિસ્થાનાતિશયના વર્ણનને અધિકાર કહેવામાં આવે છે. જે સ્થાનમાં યતિ રહે છે, તે સ્થાનમાં સર્વ તીર્થો અને સર્વ દેવતાઓ રહે છે. અનુષ્ય. (૧ થી ૨) जितेन्द्रियः सर्वहितो, धर्मकर्मपरायणः । यत्र तिष्ठति तत्रैव, सर्वतीर्थानि देवताः ॥१॥ જ્યાં ઈદ્રિયને જીતનાર, સર્વ પ્રાણીમાત્રનું હિત કરનાર અને ધર્મ કર્મમાં તત્પર એવા મુનિ વસે છે, ત્યાં સર્વ તીર્થો અને દેવતાઓ વસે છે. ૧ * જે સ્થાને યોગીઓ માત્ર નિમિષ કે અર્ધ નિમિષ રહે છે, તે સ્થાન સર્વ કલ્યાણકારી તીર્થ અને તપોવન રૂપ ગણાય છે. निमिषं निमिषार्द्धम्बा, यत्र तिष्ठन्ति योगिनः । तत्रैव सर्वश्रेयांसि, तत्तीर्थ तत्तपोवनं ॥२॥ ૨૭ ૧-૨ નારદીય પુરાણ - - - - - - Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ હિતીય જે સ્થાનમાં રોગીએ એક નિમિષ અથવા અર્ધ નિમિષ રહે છે, તે સ્થાનમાં સર્વ કલ્યાણ રહે છે અને તે સ્થાન તીર્થરૂપ અને તપવનરૂપ ગણાય છે. ૨ મહાન યતિઓના સ્થાનમાં તિર્યો પણ પરસ્પરને વૈરભાવ છોડી દે છે. वसन्ततित्रिका. व्याजृम्भमाणवदनस्यहरेः करेण, कर्षन्ति केसरसटाः कलभाः किलैके । अन्ये च केसरिकिशोरकपीतमुक्तं, दुग्धं मृगेन्द्रवनितास्तनजं पिबन्ति ॥ ३ ॥ કેટલાંએક હાથીનાં બચ્ચાંઓ (મહાત્માના આશ્રમમાં ) બગાસાં ખાતા સિંહની કેશવાળીઓને પિતાની સુંઢથી બેંચે છે, અને કેટલાંક બચ્ચાંઓ સિંહના બાળકોએ ધાવ્યા પછી છોડી દીધેલ સિંહણે ના સ્તનમાંથી ઉત્પન્ન થતું દૂધ ધાવે છે. ૩ યોગીઓના તપોવનમાં વૃક્ષે પણ આતિથ્ય કરે છે. માલિની. मधुरमिव वदन्ति स्वागतं भृङ्गनादैनतिमिव फलननैः कुर्वतेऽमी शिरोभिः । ननु ददत इवाघ पुष्पदृष्टि किरन्तः, कथमतिथिसपर्या शिक्षिताः शाखिनोऽपि ॥ ४॥ ભમરાના નાદે વડે જાણે મધુર આવકાર આપતા હોય એમ દેખાય છે, ફળના ભાર વડે જાણે મસ્તકથી નમ્રતા બતાવતા હેયા એમ જણાય છે, પુષ્પની વૃષ્ટિ કરવાથી જાણે અઘ આપતા હોય એમ દેખાય છે. ( આવી ચેષ્ટા ઉપરથી) આ વૃક્ષ જાણે અતિથિઓની પૂજા કરવામાં કેળવાયેલા હોય એવા જણાય છે. ૪ તપે વનના તિર્યંચોની વૈરભાવ રહિત ચેષ્ટાએનું વર્ણન. રાદ્રિવજીવિત. क्रोडन्माणवकाघ्रिताडनशतैरुज्जागरस्य क्षणं, शार्दूलस्य नखाकुरेषु कुरुते कण्डूविनोदं मृगः । चञ्चच्चन्द्रशिखण्डितुण्डघटनानिर्मोकनिर्मोचितः, किञ्चायं पिबति प्रसुप्तनकुलश्वासानिलं पन्नगः ॥ ५॥ ૩ થી ૫ સુભાષિત રત્નભાંડાગાર, Page #189 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ થતિસ્થાનાતિશય વર્ણન–અધિકાર. ૧૪૩ રમતું એવું જે મૃગલાનું બચ્ચું તેની પાટુના પ્રહાર વડે ક્ષણવારમાં જાગેલે એ જે સિંહ તેના નખ રૂપી અંકે ઉપર તે બાળક મૃગલાનું બચ્ચું પિતાના અંગની ખરજ મટાડે છે; ચળકતા પિચ્છાવાળા આ મેરલાએ પિતાના ચાંચના પ્રહાર થી જેની કાંચળી ઉતારી નાખી છે એ સર્પ, સૂતેલા નેળીયાના શ્વાસના પવનનું પાન કરે છે. એટલે સુંઘે છે. ૫ આ પ્રમાણે કહી આ યતિસ્થાનાતિશયવન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. ગ્રંથસંગ્રહિતા. નીતિ. विनयविजयमुनिनाय, द्वितीयपरिच्छेद एवमत्रैव । . सङ्ग्रथितः सुगमार्थ, व्याख्यातॄणां मुदे सदा भूयात् ॥ વિનય વિજય મુનિએ આ ( વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ નામના ) ગ્રંથને દ્વિતીય પરિદ વ્યાખ્યાન કરનારાઓની સુગમતા માટે સંગ્રથિત કર્યો છે, તે સદા વ્યાખ્યાન કરનાર સાધુ તથા સાધ્વીઓના આનંદને માટે થાઓ. हितीय परिच्छेद परिपूर्ण. Page #190 -------------------------------------------------------------------------- ________________ तृतीय परिच्छेद. દ્વિતીય પરિચદમાં સુસાધુની એલખ વિષે ટુંક વર્ણનમાં સ્થિરતા કેને કહેવી. તૃપ્તિ કેમ ધારણ કરવી, સંસારમાં નિર્લેપ કેમ રહેવું, દરેક પદાર્થમાં નિસ્પૃહતા કેમ રાખવી, સર્વ પ્રાણીઓથી નિર્ભય કેમ રહેવું, સંસારમાં ખરૂં તત્વ શું છે. સર્વ સમૃદ્ધિ કેને કહેવી તથા આ સર્વ મહદ ભાવનાનું સ્વરૂપ પ્રાપ્ત થયેલ ગુરૂનું વર્ણન જેવાથી સાધુપુરૂષમાં રહેલી સરલતા, ભાષા બોલવાની ઢબ, અને ઉપદેશ શ્રેણીને અનુભવ થઈ શકેલ હશે દરેકને સુખી અને શ્રેષ્ઠ થવાને ઈચ્છા હોય છે, પરંતુ તે સ્થિતિએ પહોંચવામાં ધેર્ય, નિસ્પૃહતા અને નિરાભિમાન વૃતિની જરૂર છે આ પ્રમાણે મનુષ્ય તરીકે ઓળખાવાને જે લાયકાત પ્રાપ્ત કરવી જોઈએ તેના માટે યોગ્ય થવા પૂર્વે મનુષ્ય તરીકેની ગણના થવી પણ મુશ્કેલ છે, તે પછી તેમના માટે ઉપરોક્ત સાધુ સ્થિતિ કેટલી દૂર થઈ પડે? આટલા માટે મનુષ્ય તરીકે યેગ્ય ગણત્રીમાં મૂકિ શકાય તેવા (જીજેન) ના સબંધમાં વિવેચન કરવું યોગ્ય થઈ શકશે. સંસાર વ્યવહારમાં રહેવા છતાં ઉચ્ચવર્તન અને ઉત્કૃષ્ટ ભાવનાથી સંસારીસાધુ જીવન ભાગવતા જોવાય છે. એટલું જ નહિ પણ સંસારમાં ગૃહસ્થ ભાવે રહીને સુજન પંક્તિને એગ્ય સદગુણનું સેવન કરવાથી ક્રમે ક્રમે મનેબલ ટ્રસ્ટ થતાં ભાવના નિર્મલ થવાથી સાધુ પુરૂષના પદને પહોંચવા ને પણ ગ્ય અવ. સર પ્રાપ્ત થઈ શકે છે. તેથી સુસાધુના પદને પ્રાપ્ત કરવામાં નિસરણીરૂપ સુજન અધિકારને અત્રે આરંભ કરવામાં આવે છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુજન–અધિકાર ૧૫. सुजन-अधिकार. આ ભૂમિ તેમજ તેમાંના સર્વસ્થાને સજજનોથી જ શેભે છે, કે જેઓ પરોપકારપરાયણ, ગુરૂ વાકયેનું યથાર્થ પાલન કરનારા, સદાચારીઓ, દાન દેવામાં આનન્દ માનનારા, બીજા પ્રાણીઓને દુઃખી જોઈ પોતે દુઃખી થનારા, સમગ્રના હિતમાં અને અભ્યદયમાં ખુશી માનનાર, સમૃદ્ધિના સમયમાં વિનયથી વર્તન કરનારા, ભૂમિના ભૂષણ રૂપ, અમૃતમય વાક્યોથી લેકને અનુરંજન કરનારા, અડગ રીતે સત્યનું પાલન કરનાર, કોઈને કટુ ન લાગે તેવાં ખરાં વાક્ય કહેનારા. વગેરે અનેક ઉત્તમ ગુણગણેથી ભરપૂર હોય છે, તેનું ચારિત્ર સેવનથી મનુષ્ય માત્ર મુક્તિ મેળવી શકે છે, જેને માટે, તેઓ કેવી રીતે વર્તન કરે છે, ઇત્યાદિ અનેક કાર્યો દર્શાવવા સદષ્ટાન્ત આ અધિકાર આરંભાય છે, કે જેનું યથાર્થ મનન કરવાથી સંસારમાં સુચારિત્રથી વર્તીને પરિણામે મેક્ષપદે પહોંચાય છે. કચી માતા જ પુત્રવતી ગણાય? ફૅન્દ્રવજા (૧-૨) गृहे गृहे सन्ति सुता अनेके, द्रोहप्रमादव्यसनावलीढाः । . सत्त्वेकवयं धृतधमेधैर्य, त्वामेव पुत्रं जननी प्रसूता ॥१॥ એક સુજન પ્રત્યે કેઈ વિદ્વાનનું કહેવું છે કે ઘેર ઘેર એક બીજાને દ્રુહ આલસ્ય અને અનેક પ્રકારનાં દુર્બસનેથી યુક્ત ઘણુ પુત્ર છે પણ સાત્વિક વૃત્તિવાળાઓમાં એક ઉત્તમ ધર્મ અને ધીરજતાને ધારણ કરનાર તુને જ તારી માતાએ જન્મ આપે છે, અર્થાત્ આવા પુરૂષોના જન્મથી જ માતા જન્મ આપનારી (પુત્રવતી) ગણાય છે. ૧ પૃથ્વીની શેભા શું છે? ऐरावणेनैव सुरेन्द्रसैना, कल्पद्रुमेनैव सुमेरुभूमिः । श्रीकौस्तुभेनैव मुकुन्दवक्षः, पञ्चाननेनैव गुहा विभाति ॥३॥ ઐરાવણ હાથી વડે જેમ ઈદ્રની સેના શેભે છે, કલ્પવૃક્ષથી જેમ સુમેરૂપર્વતની ભૂમિ શોભે છે, કસ્તુભ મgવડે જેવી રીતે શ્રીકૃષ્ણ મહારાજનું વક્ષઃ સ્થલ (છાતી) શેભે છે અને સિંહ વડે જેમ ગુફા શેભે છે તેમ જે પુરૂષ ઐરાવણ હાથીના જે દરેક કાર્યમાં મસ્ત બની ગંભીરતાથી ગમન કરતે હોય, કલપવૃક્ષની માફક સર્વની ઈચ્છા પૂર્ણ કરતે હોય, કૈસ્તુભ મણીની પેઠે પોતાના તેજથી બીજાઓને આચ્છાદિ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, તૃતીય ત કરી સનાં અન્તઃકરણને પ્રિય થઇ પડતા હેાય અને સિહુ સરખે પરાક્રમી હૈાય તે પુરૂષથી જ ભૂમિ Àાભે છે. ૨ સુજનાને શું રોાભાવે છે ? उपजाति ( ૩ થી ૬ ) गुरूपदेशः श्रुतिमण्डनानि, सत्यं मुखेऽलङ्करणं च येषां । कराम्बुजे कङ्कणमेव दानं, सर्वाङ्गशृङ्गारकरं च शीलम् ॥ ३ ॥ જેને ગુરૂના ઉપદેશ તેજ કાનનાં ઘરેણાં છે, અને જેએનાં મુખમાં સત્ય રૂપીજ અલંકાર રહેલા છે, અને હાથમાં દાન તેજ કંકણ ( કડુ) છે. અને આખા શરીરમાં શાભા કરનારૂ' શીળરૂપ ઘરેણુ છે, આવા અલકારાથી સુજના શાલે છે. ૩ સુજનને શણગાર. श्रोत्रं श्रुतेनैव न कुण्डलेन, दानेन पाणिर्न तु कङ्कणेन । विभाति काया करुणापराणां, परोपकारेण न चन्दनेन ॥ ४ ॥ કૃપા પરાયણ પુરૂષોના કાન શાસ્ત્ર શ્રવણથી શાલે છે, કુંડળથી ચાલતા નથી, હાથ દાનથી શાલે છે, પણુ કંકણુથી નહિ', અને શરીર પાપકારથી ચેલે છે પણ ચન્દનથી નથી શેાલતું; અર્થાત્ સુજ્ઞપુરૂષા સદા સત્કથા શ્રવણુ, દાન અને પરોપકાર કરતા રહે છે. ૪ સર્વરીતે પ્રશંસનીય કાણુ ? वर्ण्यः स यो नामकर्मकारी, स संयमी यः स्मरवीरवारी | शूरः स यो कर्मरिपुप्रहारी, शुचिः स यो नान्यधनापहारी ॥ ५ ॥ જે નીચ (નિન્દવા લાયક) કર્યાં ન કરે, તેજ વખાણવા લાયક, જે કામને પાછે હઠાડે (જીતે) તે સ’યમી, જે ક'રૂપ શત્રુએને હણે (મેક્ષ માર્ગને પામે) તે શૂરવીર અને બીજાનુ' કાંઇ પણ દ્રવ્ય ન ચારે, તે પવિત્ર સમજવા. ૫ ખરા ઉદાર ચરિત કાને કહેવા ? दानी स यः स्वल्पधनोऽपि दत्ते, मानी स यो दैन्यवचो न वक्ति । गुणी सयः सर्वजने हितार्थी, सा स्त्री च या शीलगुणप्रसक्ता || ६ || પેાતાની પાસે થાડું ધન હોય તેાપણુ જે દાન આપે, તેજ દાતાર જાણવા. કાઇ સમયે પણ જે દીનતાવાળું (નમળુ' ) વચન ન લે તે માની, સર્વ પ્રાણી માત્રનું જે હિત ચિંતવે તે ગુણી અને જે શીયળત પરાય હાય તેજ સ્ત્રી કહેવાય. દ Page #193 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુજન- અધિકાર. ૧૪૭ અર્થાત્ સજ્જા દાન આપવામાં પછાત રહેતા નથી, દીનતા ભરેલું વચન સ`ભળાવતા નથી અને પ્રાણી માત્રનુ' હિત ચાહેછે. સત્પુરૂષાની સમૃદ્ધિમાં તટસ્થભાવના વૈરામ્ય (૭-૮) भवन्ति नम्रास्तरवः फलोद्गमैर्नवाम्बुभिर्दूरविलम्बिनो घनाः । अनुद्धतास्सत्पुरुषाः समृद्धिभिः, स्वभाव एवैष परोपकारिणाम् || ७ || વૃક્ષા ફળ આવવાથી નમ્ર થાય છે, વાદળાંએ નવા જલથી ઘણાં નીચે આવેછે અને સત્પુરૂષ! સ`પત્તિએાથી નમ્ર થાય છે માટે પરોપકારી પુરૂષોના એવા જ સ્વભાવ છે. ૭ પૃથ્વીને રત્નાની ખાણ શાથી જાણવી तएव धन्या यशसां निकेतनं, तैरेव रत्नप्रसवा वसुन्धरा । बलेन वीर्येण धियाङ्गिया श्रिया, कुर्वन्ति ये श्रीजिनशासनोन्नतिम् ॥ ८ ॥ જે પુરૂષા બળથી, પરાક્રમથી,બુદ્ધિથી અને શરીર સપત્તિથી શ્રી જૈન શાસન (શ્રી તીર્થંકરા પ્રણીત આજ્ઞા વાયેા) ની ઉન્નતિ કરે છે, તેજ ધન્ય અને યશાનુ નિવાસસ્થાન છે અને તે નરના વડે જ પૃથ્વી રત્નપ્રસવા (રત્નાને જન્મ આપનારી ) છે. ૮ પૃથ્વી બહુ રત્ના છે, તેથી કાઈ દાનાદિક ગુણાથી વિસ્મય પામવું નહિં अनुष्टुप्. दाने तपसि शौर्ये च, विज्ञाने विनये नये । વિસ્મયો ન દ્િ ર્તવ્યો, વદુરના વસુન્ધા || U | કાઇના દાન, તપ, શૈા, વજ્ઞાન, વિનય અને નય ( ન્યાય ) જોઈ વિસ્મય પાવું નહીં, કારણ કે, પૃથ્વી બહુ રત્નવાળી છે, એટલે પૃથ્વીમાં તેનાથી ચડીયાતા ખીજા મળી આવે તેમ છે. ૯ સત્પુરૂષાના સ્વાભાવિક સ્વભાવ. : द्रुतविलम्बित. विपदि धैर्यमथाभ्युदये क्षमा, सदसि वाक्पटुता युधि विक्रमः । यशसि चाभिरतिर्व्यसनं श्रुतौ प्रकृतिसिद्धमिदं हि महात्मनाम् ॥ १० ॥ Page #194 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. તૃતીય વિપત્તિમાં ધૈય, આખાદીમાં ક્ષમા, સભામાં વાણીની કુશલતા, યુદ્ધમાં પરાક્રમ, યશ મેળવવામાં પ્રીતિ અને શાસ્ત્રમાં આસક્તિ, એટલા ગુણુ મહાત્માઓને સ્વભાવથી જ સિદ્ધ છે. ૧૪૮ સુજનામાં પરહિત વૃત્તિ. વસન્તતિલા( ૧૧-૧૨ ) पद्माकरं दिनकरो विकचीकरोति, चन्द्रो विकासयति कैरवचक्रवालम् । नाभ्यर्थितो जलधरोऽपि जलं ददाति, सन्तः स्वयं परहिते विहिताभियोगाः ॥ ११॥ સૂર્ય કમલાને વિકાશી કરે છે, ચંદ્ર પાયણાના ઢગને પ્રષુલ્લિત કરે છે અને વાદળુ પ્રાર્થના કર્યાં શિવાય જલ આપે છે, તેમ સત્પુરૂષ પાતે પરર્હુિતમાં તૈયાર છે. ૧૧ જૈનેતર શાસ્ત્રાનુ કહેવુ છે કે ક્રૂમ પતિ શા વાસ્તે ધરણી ધારણ કરે છે ? येषां मनांसि करुणारसरञ्जितानि येषां वचांसि परदोषविवर्जितानि । येषां धनानि सकलार्थिजनाश्रितानि तेषां कृते वहति कुर्मपतिर्धरित्रीम् ||१२|| જેએનાં મન કરૂણારસથી આનતિ છે, જેનાં વાકયેા ખીજાના દેષ (નિન્દા) થી રહિત છે, જેનાં ધના સમગ્ર જિનાથી આશ્રિત છે અર્થાત્ જેનુ દ્રવ્ય દરેક અથીને મળવાથી ઉપયેાગમાં આવે છે, તેવા પુરૂષોને માટે મહાકૂમ ( કાચમાનું સ્વરૂપ ધારી પરમાત્મા પેાતાની પીઠ ઉપર ધરણીને ધારણ કરે છે. ૧૨ કેવા પુરૂષા દુર્લભ છે. मालिनी मनसि वचसि काये पुण्यपीयूषपूर्णास्त्रिभुवनमुपकारश्रेणिभिः प्रीणयन्तः । परगुणपरमाणूपर्वतीकृत्य नित्यं निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः || १३ || જેનાં મન, વચન અને કાયા પુણ્યરૂપ અમૃતથી પરિપૂણું છે જે પુષ્કળ ઉપકારથી ત્રણે જગને ખુશી કરે છે અને બીજાના થાડા ગુણને પતા જેવડા મેાટા કરી સદા પેાતાના મનમાં ખુશી થાય છે, એવા સત્પુરૂષા કેટલા છે ? (અર્થાત્ વિરલા જ છે) ૧૩ * મન, વચન, અને કાયાથી જે શુભ કાય કર્યાંજ કરે છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુજન અધિકાર. સજ્જનાની કુદરતી શાલા. શિવરિની (૧૪ થી ૧૬ ) करे श्लाघ्यस्तत्यागः शिरसि गुरुपादप्रणयिता, मुखे सत्यावाणी विजयीभुजयोर्वीर्यमतुलं । हृदि स्वच्छावृत्तिः श्रुतमधिगतं च श्रवणयोविनायैश्वर्येण प्रकृतिमहतां मण्डनमिदम् ॥ १४ ॥ હાથમાં ઉત્તમ પ્રકારનું દાન, મસ્તકમાં ગુરૂના પગને પ્રણામ કરવાપણુ, મુખમાં સત્ય વાણી, વિજયવાળા હાથમાં અગાધ ખળ, અને હૃદયમાં શુદ્ધભાવના તથા કાનમાં શુદ્ધ શાસ્ત્રનુ' શ્રવણ, એ સ્વભાવથી મેાટા પુરૂષાના ઐશ્વય વિના પણ શણગાર છે. ૧૪ સંતનું તરવારની ધાર ઉપર રહેવા જેવુ... ત્રત प्रिया न्याय्या वृत्तिर्मलिनमसुभङ्गेऽप्यसुकरं, वसन्तो नाभ्यर्थ्याः सुहृदपि न याच्यः कृशधनः । विपद्युच्चैः स्थेयं पदमनुविधेयं च महतां, ૧૪૯ सतां केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदम् ।। १५ । ન્યાયથી આજીવિકા ચલાવવા ઉપર પ્રેમ, પ્રાણના નાશ થવાના સમય આવે તે પણ પાપ કરવું નહિ, અધમ પુરૂષાને યાચવા નહિ, દુખ`ળ મિત્રની પાસે કંઈ માગવું નહીં, દુઃખ આવે ત્યારે ઉત્તમ રીતે વર્તવું, અને સત્પુરૂષાને પગલે ચાલવું, આવું તરવારની ધાર જેવું વ્રત સત્પુરૂષાને કોણે શીખવ્યું છે ? ( અર્થાત્ સ્વતઃ સિદ્ધ હાય એમ જણાય છે. ) ૧૫ સદ્ગુણીનાં લક્ષણ. प्रदानं प्रच्छनं गृहमुपगते सम्भ्रमविधिः, प्रियं कृत्वा मौनं सदसि कथनं नाप्युपकृतेः । 'अनुत्सेको लक्ष्म्यां निरभिसाराः परकथाः, सतां केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदम् ॥ १६ ॥ ગુપ્ત રીતે દાન દેવું, ઘેર આવેલ પાણાને આદરથી માન આપવું, કેાઈનું પ્રિય કરીને ચુપ રહેવું, સભાને વિષે કરેલ ઉપકાર કહેવા નહી, ધનાઢય છતાં મદ નહિ, નિ’ઢાવાળી પારકી વાતા કરવી નહિ, એવી રીતે મહાવિકટ તરવારની ધાર જેવુ* વ્રત સત્પુરૂષાને કાણે બતાવ્યું છે ? કોઇએ નહીં. ( એ સ્વાભાવિક જ જણાય છે.) ૧૬ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ તૃતીય સજ્જનો કેવા સત્પરૂષને વર્ણવે છે. માતા. (૧૭ થી ૨૪) यो नाक्षिप्य प्रवदति कथां नान्यस्यां विधत्ते, न स्तौति स्वं हसति न परं वक्ति नान्यस्य मर्म । हन्ति क्रोधं स्थिरयति शमं प्रीतितो न व्ययीति सन्तः सन्तं व्यपगतमदं तं सदा वर्णयन्ति ॥ १७ ॥ જે આક્ષેપ કરીને (નિન્દા કરીને) વાત કરતું નથી, કેઈની ઈર્ષ્યા કરતું નથી, પિતાની પ્રશંસા કરતું નથી, બીજાની હાંસી કરતું નથી, તેમ બીજાની ગુપ્ત વાત બેલતે નથી, ક્રોધને હણે છે, શમને સ્થિર રાખે છે, પ્રીતિથી જુદે ન પડે અથવા નાશ ન પામે એવા મદરહિત સાતપુરૂષને હમેશાં સજજને વખાણે છે. ૧૭ f મહત્વરૂષોની પરદુઃખભંજન વૃત્તિ વાર્પેશ્ચન ક્રિશિદ હસ્તે નાણાચિતોડ, वृद्धौ वाद्धं श्रयति यदयं तस्य हानौ च हानिम् । अज्ञातो वा भवति महतः कोऽप्यपूर्वस्वभावो, देहेनापि व्रजति तनुतां येन दृष्ट्वान्यदुःखम् ॥१८॥ અહિં જોવાતી રીતે આકાશમાં રહેલે પણ ચન્દ્રમાં સમુદ્રનું શું કરે છે કે જે આ ચંદ્રમા સમુદ્રની વૃદ્ધિમાં (ભરતીમાં) પોતે પણ વૃદ્ધિને આશ્રય કરે છે, અને તેની હાનિમાં (ઓટમાં પોતે પણ હાનિસ્તક્ષીણતા)ભોગવે છે અથવા તે મહાત્માઓને કઈ અપૂર્વ સ્વભાવ જાણી શકાય તેવું નથી કે જે બીજાનાં દુઃખ જોઈને તે પણ શરીરથી ઘસાઈ જાય છે. સારાંશશુકલ પ્રતિપદાથી સમુદ્રની પૂર્ણિમા સુધી વૃદ્ધિ થતી રહે છે તેજ પ્રમાણે ચંદ્ર પણ શુકલ પ્રતિપદાથી પૂર્ણિમા સુધી વૃદ્ધિ પામે છે. પછી સમુદ્ર તથા ચંદ્ર બન્ને ક્ષીણતા પામે છે, એ જોઇને કવિએ ચંદ્રને સુજન બનાવી સમુદ્રના સુખથી સુખી ને દુઃખથી દુઃખી એમ દર્શાવેલ છે. બેઉને પરસ્પર આશ્રય હેવાથી આ કલપના અગ્ય નથી. ૧૮ સજનનું કર્તવ્ય. सत्यां वाचं वदति कुरुते नात्मशंसान्यनिन्दे, नो मात्सर्य श्रयति तनुते नापकारं परेषाम् । # ૧૭ થી ૨૪ સુભાષિત રન સદેહ, Page #197 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુજન-અધિકાર ૧૫૧ नो शप्तोऽपि व्रजति विकृति नैति मन्यु कदाचि स्केनाप्येतभिगदितमहो चेष्टितं सज्जनस्य ॥ १९॥ સાચી વાણી બેલે છે, પિતાનાં વખાણ અને બીજાની નિન્દા કરતું નથી, કદાપિ મસર(ખાર–અદેખાઈ)નો આશ્રય કરતું નથી, બીજાઓનું બુરું કરતો નથી, પોતાને ગાળ આપે, નિજો તે પણ વિકાર પામતે નથી, કેઈ સમયે પણ ધવશ થાય નહિં આવું આશ્ચર્ય જનક સજજનેનું કર્તવ્ય કોણે બતાવેલું છે. (કહેલું છે.) (અર્થાત સ્વભાવથી જ સિદ્ધ છે.) ૧૯ સજ્જન દિવસનીપેરે શેભે છે. नश्यत्तन्द्रो भुवनभवनोऽभूततत्त्वप्रदी, सम्यङ्मागप्रकटनपरो ध्वस्तदोषाकरश्रीः । पुष्यत्पमो गिलिततिमिरो दत्तमित्रप्रतापो, . राजत्तेजा दिवससदृशः सज्जनो भाति लोके ॥ २० ॥ તન્દ્રા (મુસ્તિ) ને નાશ કરનાર, ભુવનરૂપી ભવનમાં ઉત્પન્ન થયેલા અદ્દભૂત તત્વને બતાવનાર, સારી રીતે માર્ગને પ્રગટ રીતે દેખાડનાર, ચન્દ્રમાની શોભાને હણ નાર, કમલનું પિષણ કરનાર, અન્ધકારને ગળનાર, મિત્રદેવને(સૂર્યને)પ્રતાપ આપનાર, સમૃદ્ધ તેજવાન દિવસના જેવો જ સજન એટલે સુપ્તિ હરનાર ભૂમિમાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓને ઉત્તમ તત્વજ્ઞાનને માર્ગ બતાવનાર, સમ્યગજ્ઞાનના માર્ગ પ્રકટ કરવામાં તસ્કર, દેષના ભંડારની સમૃદ્ધિને નાશક, પવાસનનું પોષણ કરનાર અજ્ઞાનરૂપ અધકારને ગળી જનાર (નાથકરનાર) મિત્રોને અભ્યદય કરનાર મહાતેજસ્વી સજજન પુરૂષ (દિવસ સમાન) લેકમાં શેભે છે. ૨૦ મુનિની સાથે સજજનેની ઘટના. सम्यग्धर्मव्यवसिंतपरः पापविध्वंसदक्षो, मित्रामित्रस्थिरसममनाः सौख्यदुःखैकचेताः । ज्ञानाज्यासात्मशमितमदक्रोधलोभमपश्चाः, सद्वृत्ताढयो मुनिरिव जनो सज्जनो राजतेऽत्र ॥२१॥ સમ્યકુ ધર્મનું આચરણ કરવામાં પરાયણ, પાપને નાશ કરવામાં કુશળ, શત્રુ મિત્રમાં સ્થિર રીતે સમાન મનવાળે, સુખ દુઃખમાં એક સરખી ભાવનાયુક્ત હદયવાન, જ્ઞાનના અભ્યાસથી જેણે મદ, ક્રોધ, લોભ, પ્રપંચ વગેરે શાન્ત કરેલ છે એ અને સદવર્તનથી ભરપૂર મુનિની માફક આ સંસારમાં સજન પ્રાણી શોભે છે. ૨૧ * Page #198 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ૧૫૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ડાહ્યા માણસો સજનમાં કયારે ગણે? चित्ताहादि व्यसनविमुखः शोकतापापनोदि, प्रज्ञोत्पादि श्रवणसुभगं न्यायमार्गानुयायि । तथ्यं पथ्यं व्ययगतमलं सार्थकं मुक्तबाधं, यो निर्दोष रचयति वचस्तं बुधाः सन्तमाहुः ॥२२॥ જે પુરૂષ દુખથી રહિત ( નિર્ભય રીતે) મનને પ્રસન્ન કરનારું, શેક અને તાપને હરનારૂં, બુદ્ધિને ઉત્પન્ન કરનારૂં, કાનને પ્રિય, ન્યાય માર્ગનું અનુસરનારું, સાચુ, પ્રિય, મલરહિત, અર્ધયુક્ત, બંધન રહિત, નિર્દોષ વાય ગઠવે (બેલે) તેને સજજને જ્ઞાની કહે છે. ૨૨ વિદ્વાનેની વાક્યાતુરીમાં રહેલું વશીકરણ, मातृस्वामिस्वजनजनकभ्रातृभाजनाचादातुं शक्तास्तदिह न फलं सज्जना यद्ददन्ते । काचित्तेषां वचनरचना येन सा ध्वस्तदोषा, . यां शृण्वन्तः शमितकलुषा निति यान्ति सत्त्वाः ॥२३॥ જે ફળ સજન આપે છે, તે ફળ આપવાને માતા, પતિ ( સ્વામી) - તાના પિતા, ભાઈ, સ્ત્રી, વગેરે જન સમર્થ નથી કે જે પુરૂષના પ્રસાદ ફળવડે તે મનુષ્યની કઈ વચન રચના જ નિર્દોષ હોય છે કે જેનું શ્રવણ કરતાં જ પ્રાણીઓ નિર (ઝેર વિનાનાં) શાન્ત બનીને નિવૃત્તિને પામે છે. ૨૩ પવિત્ર પુણ્યવાને થોડા હોય છે. मुक्त्वा स्वार्थ सकृपहृदयाः कुर्वते ये परार्थ, ये निर्व्याजां विजितकलुषां तन्वते धर्मबुद्धिम् । ये निर्गर्वा विदधति हितं गृह्णते नापवाद, ते पुन्नागा जगति विरलाः पुण्यवन्तो भवन्ति ॥२४॥ જેઓ સદાય હૃદયવાળા, (દયાલુઓ) પિતાના સ્વાર્થને છોડી દઈને પરમાર્થનું કાર્ય કરે છે, જેઓ નિષ્કપટ (બદલાની ઈચ્છાવિના) પાપરહિત ધર્મબુદ્ધિને વિ. સ્તરે છે, જેમાં અભિમાન રહિતપણે હિતકાર્યો કરે છે અને અપવાદ ગ્રહણ કરતા નથી, તેવા પુણ્યશાળી પુરૂષ ગજે (ઉત્તમ પુરૂષ) દુનિયામાં થોડા જ થાય છે. ૨૪ Page #199 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સુજન અધિકાર. વંદનીય પુરૂષા. શાર્દૂલવિઝીતિ. ( ૨૫ થી ૨૯ ) वाञ्छा सज्जनसङ्गमे परगुणे प्रीतिर्गुरौ नम्रता, विद्यायां व्यसनं स्वयोषिति रतिर्लोकापवादाद्भयम् । भक्तिश्रार्हति शक्तिरात्मदमने संसर्गमुक्तिः खलेवे येषु वसन्ति निर्मलगुणास्तेभ्यो नरेभ्यो नमः ॥ २५ ॥ સજ્જન પુરૂષના સમાગમની ઇચ્છા, પારકા ગુણમાં પ્રીતિ, ગુરૂમાં નમ્રભાવ, વિદ્યામાં આસક્તિ, પેાતાની સ્ત્રીમાં સતાષ, લેાકાપવાદથી ભીતિ, અહદેવમાં ભક્તિ, આત્માને દમન કરવામાં (વશ કરવામાં) શક્તિ, અને ખળપુરૂષના સમાગમથી મુક્તિ એવા નિળ ગુણ્ણા જેએમાં વાસ કરે છે તેવા પુરૂષોને નમસ્કાર, ૨૫ સચ્ચારિત્ર, न ब्रूते परदूषणं परगुणं वक्त्यल्पमप्यन्वहं, सन्तोषं वहते परर्द्धिषु पराबाधासु धत्ते शुचम् । स्वश्लाघां न करोति नोञ्झति नयं नौचित्यमुल्लङ्घन्यत्युक्तोप्यप्रियमक्षमां न रचयत्येतच्चरित्रं सताम् ॥ २६॥ ૧૫૩ સત્પુરૂષો પારકા દોષને ખેલતા નથી, ઘેાડા એવા પણુ પારકા ગુણુને નિર ંતર કહે છે, વળી પર સ’પતિને વિષે અભિલાષા રાખતા નથી, પર પીડાને વિષે શેાકને ધારણ કરે છે. તથા આત્મપ્રશંસા કરતા નથી, નય (ન્યાય અથવા વિનય ) ના ત્યાગ કરતા નથી, ચેાગ્યતાને ઉલ્લુ‘ઘન કરતા નથી, પેાતાને કાઇ દુષ્ટ વચન કહેતા તેના તરફ ક્રોધ બતાવતા નથી, તેથી આ સત્પુરૂષાનુ ચારિત્ર સર્વોત્તમ છે. ૨૬ સજ્જનાને ઉપમા આપવા લાયક કોઈ પણ પદાર્થ નથી. क्षारो वारिनिधिः कलङ्ककलुषचन्द्रो रविस्तापकस्पर्जन्यश्चपलाश्रयोऽभ्रपटलादृश्यः सुवर्णाचलः । शून्यं व्योम रसा द्विजिह्यविधृता स्वर्धामधेनुः पशुः, काष्ठं कल्पतरुर्दृषत्सुरमणिस्तत्केन साम्यं सताम् ॥ २७ ॥ સમુદ્ર ખારા છે, ચંદ્રમાં કલકી છે, સૂર્ય ઉષ્ણુ છે, મેઘ વીજળીનેા આશ્રય કરીને રહ્યા છે, મેરૂ મેઘનાં વાદળાથી અદૃશ્ય છે, આકાશ શૂન્ય છે, પૃથ્વીને શેષનાગે ધારણ કરેલી છે, કામધેનુ' પશુ છે, કલ્પવૃક્ષ કાષ્ઠ છે, અને ચિંતામણિ પત્થર ૨૦ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ તૃતીય છે, તેથી સંપુરૂષની કે પદાર્થની સાથે તુલના કરી શકાય તેમ નથી. (અર્થાત્ સપુરૂષની સન્મુખ ઉપલાં સર્વ પદાર્થ નિસ્તેજ છે. ૨૭ ઉત્તમ જનમાં રહેલા નવ અમૃતના કુંડે. चेतः सार्द्रतरं वचः सुमधुरं दृष्टिः प्रसन्नोज्वला, शक्तिः शान्तियुता मतिः श्रितनया श्रीदर्दानदैन्यापहा । रूपं शीलयुतं श्रुतं गतमदं स्वामित्वमुत्सेकता, निमुक्तं प्रकटान्यहो नव सुधाकुण्डान्यमून्युत्तमे ॥२८॥ અતિશય કમળતા યુકત હય, સુન્દર મિષ્ટ વચન, પ્રસન્નતાથી ઉજવલ દષ્ટિ, (મીઠી નજર ) સહનશીલતા ચકત શક્તિ, ન્યાયના આશ્રયવાળી બુદ્ધિ, દાનથી દીનતા હરનારી લક્ષમી, સદાચરણ યુકત સ્વરૂપ, ગર્વ વિનાનું શાસ્ત્ર-શ્રવણ, ઉદ્ધતપણ વગરનું સ્વામીપણું, (અધિકારીત્વ આવી રીતે ચેખા દેખાતા ઉત્તમ પુરૂષમાં નવ અમૃતના કુંડે છે. ૨૮ મહાન પુરૂષોના સત્ય બળના આધારથી આ પૃથ્વી ટકી રહી છે. ये दीनेषु दयालवः स्पृशति यानल्पोऽपि न श्रीमदो, व्यग्रा ये च परोपकारकरणे हृष्यन्ति ये याचिताः । स्वस्थाः सन्ति च यौवनोन्मदमहाव्याधिप्रकोपेऽपि ये, तैः स्तम्भैरिव सुस्थिरैः किल भरक्लान्ता धरा धार्यते ॥ २९॥ જે ગરીબ મળે ઉપર દયાળ છે, અલ્પ એવો લહમીમદ પણ જેને અડકતે નથી, (ધનાઢય છે છતાં અભિમાન રહિત છે,) પરે પકાર કરવામાં વ્યર્થ ચિત્ત છે, યાચના કરવાથી ખુશી થાય છે, વનરૂપી સંનિપાતના મેટા વ્યાધિના કેપમાં પણ જેઓ રવસ્થ રહે છે, અચળ એવા તે થાંભલાથી (મહાન પુરૂષોથી) ઘણું ભાર વાળી આ પૃથ્વી અચળ રહી છે. ૨૯ સર્વજન હિતકર માર્ગ. ધા–(૩૦-૩૧ ) प्राणाघातानिवृत्तिः परधनहरणे संयमः सत्यवाक्यं, काले शक्त्या प्रदानं युवतिजनकथाभूकभावः परेषाम् । तृष्णास्रोतोविभङ्गो गुरुषु च विनयः सर्वभूतानुकम्पा, सामान्यः सर्वशास्त्रेष्वनुपहतविधिः श्रेयसामेष पन्थाः ॥३०॥ Page #201 -------------------------------------------------------------------------- ________________ પરિદ. - સુજન, સુજન દુર્જનતા-અધિકાર. ૧૫ પ્રાણિની હિંસા કરવી નહિ, પરધન ચેરવું નહિ, સત્ય બોલવું, સમય આવે શક્તિ પ્રમાણે દાન કરવું, પરસ્ત્રી સાથે વાત કરવી નહિ, તૃષ્ણને નાશ, ગુરૂજી તરફ વિનય, સર્વ પ્રાણિ ઉપર દયા, ઉપરના સર્વ નિયમો સર્વ શાસ્ત્રને માન્ય છે તે ઉપરથી સિદ્ધ થાય છે કે કલ્યાણને રસ્તે આજ છે. ૩૦ સજ્જનો કેને વન્દનીય નથી? नम्रत्वेनोन्नमन्तः परगुणकथनैः स्वान्गुणान्ख्यापयन्तः, स्वार्थान्सम्पादयन्तो विततबहुतरारम्भयत्नाः परार्थे । क्षान्त्यवाक्षेपरूक्षाक्षरमुखरमुखान्दुर्जनान्दुःखयन्तः, सन्तः साश्चर्यचर्या जगति बहुमता कस्य नाभ्यर्थनीयाः ॥३१॥ જેઓ બીજાને નમવાથી મોટાઈ પામેલા, બીજાના ગુણુના વખાણ કરવાથી પિોતે પ્રખ્યાત થયેલા, પરોપકાર વૃત્તિથી કરેલ કાર્યને લીધે સ્વાર્થને સાધનારા, (ઈશ્વરની કૃપાવાળા) મુખથી અપમાનના કઠોર અક્ષર બેલનારા મૂર્ખને જેઓ તિતિક્ષા (શાંતિ) ગુણથી દુઃખી કરનારા (મૂર્ખને લજજાળ કરનારા) જગમાં બહુમાન પામેલા, એવા આશ્ચર્ય યુક્ત આચરણવાળા સંત પુરૂષોની ફેણ પ્રાર્થના ન કરે? (અર્થાત્ સર્વ પ્રાર્થના કરે) એ ભાવે છે. ૩૧ છો . કામ વિચાર કરે, ડરે નહિ તે જન ડાહ્યો, ગુણનો ન ધરે ગર્વ, સર્વથી હેય સવા; વડું ન વાવે વેર, ઝેરની જીભ ન રાખે, મધુર વચનનાં મિષ્ટ, ચતુર થઈને ફળ ચાખે; વળી કળાય નહિ તે કેઈથી, પરને પામે પાર છે, દુનિયામાં તે દલપત કહે, ડાહ્ય ડહાપણદાર છે. ૩૨ सुजन दुर्जनता-अधिकार, જગતમાં વસ્તા અનેક મનુષ્યનો સ્વભાવ અને વર્તન એક સરખું હોઈ શકતું નથી, ઉપર જોયેલ ગુણવાળ સજજન પુરૂષ હોય છે, તેમ જગતમાં દુર્જને પણ છે તેના સંબજમાં દરેક વ્યક્તિએ જાણવું જ જોઈએ કારણકે, અનેક દુર્જને કેવા હોય છે તેનું જ્ઞાન તેના રૂપ ઉપરથી થતું નથી, પરંતુ તેના ઉત્તમામ ગુણ ઉપરથી Page #202 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. થઈ શકે છે તેમાં જગતમાં કેટલાક પામરે એમ માને છે કે ઉત્તમ સ્થાન ઉત્તમ વ, ઉત્તમ ભૂષણે, ઉત્તમ ભેજન વગેરે કરવામાં જ ઉત્તમતા છે તે પુરૂષોને ઉત્તમ એવા સજજન અને અધમ એવા દુર્જનને ભેદ બતાવવા સારૂ આ અધિકારને આરંભ કરવામાં આવે છે. કાર્ય ઉપરથી સજ્જન-દુર્જનની સમજ. અનુષ્ક૬ (૧ થી ૮) नीचाः शरीरसौख्यार्थमृद्धिव्यापायमध्यमाः ।। कस्मैचिदद्भुताथाय, यतन्ते पुनरुत्तमाः ॥१॥ નીચ પુરૂષે શરીરના સુખ માટે યત્ન કરે છે, અને મધ્યમ પુરૂષ વદ્ધિ (ધન) ની પ્રાપ્તિ માટે યત્ન કરે છે અને ઉત્તમ પુરૂષે તે અદ્દભુત (સર્વને સુખ ઉત્પન્ન કરનાર) એવા અર્થ માટે યત્ન કરી રહ્યા છે, તેમજ – बाल्येऽपि मधुराः केऽपि, द्राक्षावत्केऽपि चूतवत् । . विपाके न कदापीन्द्रवारुणीफलवत्परे ॥२॥ કેટલાક બાલ્યાવસ્થામાં દ્રાક્ષની માફક મધુર છે. અને કેટલાક આંબાની માફક મધુર છે. પરંતુ તેમાંથી કેટલાક ઈંદ્રવારૂણના ફલ (ઈંદરવારૂણીયા-ઇંદ્રામણ) ની માફક પાકે ત્યારે પણ મધુર થતા નથી. ૨ વળી– गीतशास्त्रविनोदेन, कालो गच्छति धीमताम् । व्यसनेन तु मूर्खाणां, निद्रया कलहेन वा ॥ ३ ॥ પંડિત-જ્ઞાની પુરૂષને વખત શાસ્ત્રવાંચવાના આજદથી અને મૂખને સમય વ્યસન લેશ કે નિદ્રાથી નિર્ગમન થાય છે. ૩ સજન-દુર્જનની નીશાની. तुष्यन्ति भोजनैर्विमा मयूरा घनगर्जितैः । साधवः परसन्तोषैः, खलाः परविपत्तिषु ॥४॥ બ્રાહ્મણે ભેજનથી, મયૂર મેઘ ગર્જનાથી, સત્પરૂપે બીજાઓને સંતોષ થવાથી, અને ખળ પુરૂષે બીજાઓને દુખી થવાથી, સંતેષ પામે છે. ૪ તેમજ– नालिकेरसमाकारा दृश्यन्ते केऽपि सज्जनाः । अन्ये तु बदराकारा बहिरेव मनोरमाः ॥५॥ Page #203 -------------------------------------------------------------------------- ________________ -~ -~~ -~~~- ~~-~ સુજન જનતા અધિકાર ૧૫9 કેટલાક સજ્જન પુરૂ નાલિકેર (નાળીયેર)ના સમાન આકારવાળા દેખાય છે, પરંતુ બીજા તે બારના જેવા આકારવાળા છે એટલે બહારથી જ સુન્દર મનેહર દેખાય છે પરંતુ અંદર તે વિકારી છે. ૫ સજ્જનને સુપડાની ઉપમા અને દુર્જનને ચાલણીની ઉપમાથી ઘટાવે છે. સરાક્યવિદોષાન, ગુણાગૃતિ gષતઃ | दोषग्राही गुणत्यागी, पल्लोलीव हि दुर्जनः ॥ ६॥ વિદ્વાન–સજજન પુરૂષ સૂપડાની પેઠે દેશે ત્યજી ગુણે જ ગ્રહણ કરે છે અને દુર્જન ચાલણની પેઠે ગુણ તજી દઈ દેષ ગ્રહણ કરે છે. ૬ સજનને હંસની સાથે ને દુર્જનને ભુંડની સાથે વટાવે છે. दुर्जनो दोषमादत्ते, दुर्गन्धिमिव सूकरः ।। ___ सज्जनश्च गुणग्राही, हंसः क्षीरमिवाम्भसः ॥ ७॥ - જેમ ભુંડ દુર્ગધ (વિઝા ) ગ્રહણ કરે છે તેમ દુર્જન દેષજ સ્વીકારે છે, જેમ હંસ પાણીથી મિશ્રિત દૂધ જુદુ પાડીને તેને (દુધને) ગ્રહણ કરે છે, તેમ સજન પુરૂષ અવગુણમાંથી ગુણજ ગ્રહણ કરે છે. ૭ કેને કઈ વસ્તુ પ્રિય હોય છે.? माक्षिकाः क्षतमिच्छन्ति, धनमिच्छन्ति पार्थिवाः । नीचाः कलहमिच्छन्ति, शान्तिमिच्छन्ति साधवः ॥ ८॥ જેમ માખીઓ પિતાને બેસવા માટે ચાંદાને, (ગડગુમડને) રાજાએ ધનને, નીચ પુરૂષે કલેશને ઈચછે છે, તેમ સંત પુરૂ શાંતિ ઈચ્છે છે. ૮ દુર્જન તથા સુજન પુરૂષનું અવગુણ ગુણ ગ્રાહીપણું. માર્યા–(૯ થી ૧૧) प्रच्छादयति दुरात्मा, सुजनः प्रकटयति परगुणान्काले । तिरयति भुवनानि तमस्तान्येव रविः प्रकाशयति ॥९॥ દુરાત્મા પુરૂષ પારકાના ગુણને જ્યારે વખત મળે ત્યાયે ઢાંકી દેય છે, અને સુજન પુરૂ પ્રગટ કરે છે. જેમ રાત્રિ વિષે અંધારૂં ભુવનેને ઢાંકી દેય છે, અને સૂર્ય ભુવનને પ્રકાશવાળાં કરે છે. હું ગુણગુણ ગ્રહણ કરવામાં સમયના બે ભાગનું દષ્ટાંત अनुकुरुतः खलसुजनावग्रिमपाश्चात्ययोः सूच्याः । विदधाति रन्ध्रमेको, गुणवानन्यस्तु पिदधाति ।। १०॥ . Page #204 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સુગ્રહ. સાયની અણી તુલ્ય દુન, ને સાયનુ' દોરા યુક્ત નાકુ સજ્જન પુરૂષ છે, કારણ કે સેાય જેમ છિદ્ર ન હોય ત્યાં છિદ્ર પાડે છે તેમ દુજ ન પુરૂષ પણ જેનામાં દોષ ન હેાય તેનામાં દ્વેષનેા આરોપ કરે છે. જેમ સેાયનુ નાકુ દ્વારાથી છિદ્ર ઢાંકે તેમ ગુણવાન સુજ્જન પુરૂષ બીજાના છિદ્રને ઢાંકે છે. ૧૦ ૧૫૮ ગુણીમાં દાષ ગુણરૂપ છે અને દાષવાળામાં ગુણ પણ દોષ થઇ જાય છે. दोषो गुणाय गुणिनां महदपि दोषाय दोषिणां सुकृतम् । तृणमिव दुग्धाय गवां, दुग्धमिव विषाय सर्पाणाम् ॥ ११ ॥ દોષ પણ ગુણી મનુષ્યાના ગુણ માટે થાય છે. અને મહેટા પણ ગુણુ (સુ કૃત) દોષવાળા મનુષ્યેાના દોષને માટે થાય છે, ત્યાં દાખલે। આપે છે કે, ઘાંસ (ગુણહીન છે તે પણ) ગાયના દૂધને ઉત્પન્ન કરે છે અને સર્પાને આપેલું દૂધ (ગુણવાળું છે તે પણ) જેમ તેના ઝેરમાં વૃદ્ધિને કરે છે. તદ્વત્ ૧૧ સજન તથા દુજનને વિદ્યાદિ શક્તિ મળે તા કેમ ઉપયેાગ કરે છે? ૩પનાતિ. विद्या विवादाय धनं मदाय, शक्तिः परेषां परिपीडनाय । खलस्य साधोर्विपरीतमेतज्ज्ञानाय दानाय च रक्षणाय ॥ १२ ॥ દુનને વિદ્યા વિવાદને માટે, ધન મદને માટે અને શક્તિ બીજાને પીડવાને માટે થાય છે. અને સજ્જન પુરૂષને તેથી વિપરીત-એટલે વિદ્યા જ્ઞાનને માટે, ધન દાનને માટે અને શક્તિ ખીજાના રક્ષણને માટે થાય છે. ૧૨ કાઇથી દુ:ખ પામેલા સજ્જન ને સુખ પામેલા દુજ ન કેમ વર્તે છે? वसन्ततिलका. आक्रोशितोऽपि सुजनो न वदत्यवाच्यं, निष्पीडितोऽपि रसमुद्विरते यथेक्षुः । नीचो जनो गुणशतैरपि सेव्यमानों, हास्येन तद्वदति यत्कलहेऽप्यवाच्यम् ||१३|| જેમ શેરડીને સાંઠે યત્રમાં પીલાણા હેય તા પણ તે મધુર રસ આપે છે, તેમ કેાઇએ સત્પુરૂષના તિરસ્કાર કર્યાં હાય તા પણ તે નીંદવા ચેગ્ય વચન ક્યારે પણ ખેલતા નથી, ઉલટું મિષ્ટ ભાષણ કરે છે. પર ંતુ સે'કડબંધ લાભા આપીને દુનની સેવા કરી હોય છતાં કલેશમાં પણ જે વચન ન બેલવું જોઇએ તેવું વચન દુન મશ્કરીમાં ખેલે છે. ૧૩ Page #205 -------------------------------------------------------------------------- ________________ સુજન દુર્જનતા અધિકાર. એક ર્ગીમાં ભેદ વિષે. રશાન્ડ્રેલવિઝીતિ. (૧૪-૧૫) शौक्ल्ये इंसबकोटयोः सति समे यद्वद्वतावन्तरं, aroor कोकिलकाकयोः किल यथा भेदो भृशं भाषिते । पैत्ये महरिद्रयोरपि यथा मूल्ये विभिन्नार्घता, मानुष्ये सदृशे तथार्यखलयोदूरंविभेदो गुणैः ॥ १४ ॥ હંસ અને ખગલે ખન્ને ધેાળા હોય છે, પરન્તુ જ્યારે ગતિ કરે છે, ત્યારે ખગલા અને હુસ એમ માલૂમ પડે છે. તેમ કાગડા અને કાયલ અને કાળાં હાય છે, પરન્તુ જ્યારે ખેલે ત્યારે ભેદ જણાય છે. તેમ સાનુ' અને હસદર બન્ને પીળાં હાય છે પણ મૂલ્ય થાય ત્યારે વિભેદાતા (ભેદવાળે અર્થે) જણાય છે. તેમ આય (સજ્જન) અને ખળ (દુષ્ટ) બન્ને મનુષ્ય છે પરન્તુ બન્નેના ગુણેાથી ભેદ જણાય છે. ૧૪ સજ્જન–દુજન–અને રાક્ષસ કાને કહેવા ? ते वै सत्पुरषाः परार्थघटकाः स्वार्थान्परित्यज्य ये, सामान्यास्तु परार्थमुद्यमभृतः स्वार्थाविरोधेन ये । मी मानुषराक्षसाः परहितं स्वार्थाय निघ्नन्ति ये, तु घ्नन्ति निरर्थकं परहितं ते के न जानीमहे ।। १५ । ये જે પુરૂષા સ્વાર્થના ત્યાગ કરી પરોપકાર કાર્ય કરે છે તે સત્પુરૂષા કહેવાય છે, જે પેાતાનું સુધારીને ખીજાનું પણ સુધારે તે મધ્યમ પુરૂષા કહેવાય છે, જે સ્વસુખ સાધવાને માટે પરનુ` ખગાડે છે તે મનુષ્યજાતિમાં રાક્ષસ માનવા, પરંતુ પેાતાના સ્વાર્થ સુધરે નહિ તે અન્યનું વગર કારણે મગાડવુ' તે પુરૂષાને કઈ ઉપમા આપવી એ અમા જાણી શકતા નથી, ૧૫ સારા નરસા મનુષ્ય વિષે. ૮૬ મા પાવા તે ગઢથી ઉતર્યા, મહાકાળી રે ” એ રાગ * જન ભલા એ ભૂતળ માંય, જે જુલમી જતા જણાય, એ શિઘ્ર જેનેે કીધાં રૂડાં કામ, ધન્ય ન રહ્યું જે નિશ્ચળ નામ, એ શિઘ્ર લપત કાવ્ય ભાગ પહેલા. ધન્ય જનમ ધરિયા I A ૧૬. અવતરિયા ? જનમ ધરિયા ! અવતરિયા ? ૧૭ Page #206 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સૌંગ્રહ. ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ જેણે સેવ્યા માને માપ, ધન્ય જનમ ધરિયા ! જેણે સૈાના લીધા શાપ, એ શિશ્ન અવતરિયા ? જેણે પાળ્યા માણસ પાંચ, ધન્ય જનમ ધરિયા ! જેણે લેાલે લીધી લાંચ, એ શિદ અવતરિયા ? જેણે ધરી ધરમની રીત, ધન્ય જનમ ધરિયા ! જેની પાપ ઉપર બહુ પ્રીત, એ શિઘ્ર અવતરિયા જેણે સૈાને કીધાં સુખ, ધન્ય જનમ ધરિયા ! દુનિયાને દીધાં દુ:ખ, એ શિદ અવાયા ? જેણે દીધા સદૈવ સુમેધ, ધન્ય જનમ ધરિયા ! જેણે કર્યાં ગરિખપર ક્રોધ, એ શિઃ અવતરિયા ? જેનાં વિધ વિધ થાય વખાણુ, ધન્ય જનમ ધરિયા ! જેણે પરના લીધા પ્રાણ, એ શિશ્ન અવતરિયા ? જેણે યાથી દીધાં દાન, ધન્ય જનમ ધરિયા ! જે નિર્લજ તે નાદાન, એ શિઃ અવતરિયા ? જે પ્રજા તણા પ્રતિપાળ, ધન્ય જનમ ધરિયા ? જે ચાર થયા ચડાળ, એ શિઘ્ર અવતરિયા સત્યવાદી શાણા શેઠ, ધન્ય જનમ ધરિયા ? જેણે પાપે ભરિયાં પેટ, એ શિદ અવતરિયા ? જેની તનમન સારી ટેવ, ધન્ય જનમ ધરિયા ? ન ભજ્યા દલપતના દેવ, એ શિશ્ન અવતરિયા ? ૨૭ સુજન ખીખી અને દુર્જન મીયાંની વાર્તા. ૨૩ ૨૪ ૨૫ ૨૬ આ વે ટ્વિન કહાં કે મિકે પાંઉમેં જીતી? મીયાં બહુ કરીને ગામડામાં રહેનાર એક મુસલમાન હતા. તે બિચારાને કાંઇ પણ નોકરી નહીં મળવાથી ખડના ભારા લાવી વેચી પેાતાના નિભાવ ઘણી મુશ્કેલીથી કરતા હતા. પંડ પર ફાટલ-તુટલ લૂગડાં એ મિઆંને શણગાર હતા. લૂખા--સૂકા જારના રોટલા ને આછી-પાતળી છાશ તેનુ લેાજન હતુ`. પગમાં ૫ગરખું પહેર્યાંને પંદરેક વર્ષ વિતી ગયાં હશે, એટલી મુદતમાં રૂપ-સવા રૂપિઆ ખરચી પગરખાં લેવાની શકિત આવી નહેાતી. તેની સ્ત્રી મરીઅમ ઘણી ભલી હતી. રૅ'ટીઆ પૂણીની ઉપજ પેાતાના ખાવિંદને ઘર ચલાવવામાં તે મેટી મદદગાર થઈ પઢતી હતી, મિઆંભાઇ પાતે હિણુકમાઉ પણ મિજાજના ભંડાર હતા, કહેવત છે કે-નબળા માંટી બૈરી પર શૂરા” હરવખત મિઆંભાઇ ખીખીને સતાવ્યા કરતા પણુ સમજી બિચારી મરીઅમ ખુનીઆદનુ ફરજ દ હાઇને ખામેાશ પકડતી. * કતુકમાળા, ૧૦ Page #207 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુજનદુર્જનતા, ગુણપ્રશંસા-અધિકાર ૧૬૧ એક વખત મિભાઈએ ઘણી તકરાર કરતાં બીબીને ન કહેવાનાં વચન કહ્યાં તેથી બીબીએ નમ્રતાથી મિને કહ્યું કે–“મિઆ સાહેબ, અબ બહુત હુઈ, મેરે તે માફ કરના” મિ–કયા બહુત હુઈ ? કુછ મારી તે નાહ? બીબી-ઈતનાહી બાકી હૈ ! એ ભી મરજી હવે તે કર લો. મિ-( ગુસ્સે થઈને) રંડી! જાદે ટકટક કરેગી તે સાત તાલીકાં જૂતી માર મારકે હડી તેડ ડાઉંગા. બીબી-વે દિન કહાં કે મિકે પાર્લમેં જાતિ?” આ સાંભળી મિઓનું વેણુ પિતાના મનમાં જ રહ્યું. પિતાની પાસે ન હોય તેવા સાધનથી બડાઈ મારનાર મૂર્ખના દષ્ટાંતની આ વાત છે. મિઆ દુજ ન હતો અને બીબી સુજનતાવાળી હતી. ( આ પ્રમાણે કહી આ સુજન-દુર્જનતા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. गुणप्रशंसा-अधिकार. ગત અધિકારમાં સજજન અને દુર્જન પુરૂષોના સંબંધમાં કહેવામાં આવ્યું છે, તેમાં બીજી કઈ રીતે નહિ પણ ઉત્તમ એવા ગુણોથી સુજનપણું અને દુર્ગાથી નીચપણું સિદ્ધ કરવામાં આવ્યું છે તેમાં એટલું જ્ઞાતવ્ય બાકી રહે છે કે, ગુણે શું કરી શકશે ? એટલે ગુણેમાં કયા પ્રકારની સત્તા છે તે જણાવવા સારૂ આ અધિકારને આરંભ કરવામાં આવે છે. આ અધિકારના પિટા ભાગમાં એક પણ ગુણ દોષોને નાશ કરે છે ૧, એક ગુણ તે અવશ્ય ધારણ કરે ઈએ ૨, એટલા ગુણ વૈર કરાવનારા થાય છે ૩, ગુણવાન પુરૂ ઘણું કરીને કલેશને પ્રાપ્ત થાય છે ૪ ગુણવાન પુરૂષ લાંબા વખત સુધી એક સ્થાનમાં ટકે તે દેવથી સહન કરી શકાતું નથી, ૫, ગુણવાન પુરૂષોમાં ગુણ ગુણરૂપ થાય છે ૬, ગુણવાન પુરૂષ ગુણને છેતે નથી, ૭, ગુણ પુરૂષને દેષ પણ વર શ્રેષ્ઠ) છે ૮, ગુણ પુરૂષને હાને દેષ પણ મહાન દેખાય છે ૯, ગુણી અંગીકૃત વસ્તુનું પ્રતિપાલન કરે છે ૧૦, ગુણી અનાચારનું આચરણ કરે નહીં ૧૧, કહેલા વચનનું પ્રતિપાલન કરે ૧૨, ગુણ ગુણ રહી શકતું નથી ૧૩, ગુણેથી પૂજ્યપણું છે નહિ કે જન્મથી ૧૪, ગુણ બીજા ગુ. શુની અપેક્ષા રાખે છે ૧૫, ગુણ પુરૂષ જ ગુણને જાણે છે ૧૬, ગુણના લાભના અભાવમાં મહાન પુરૂષ સ્થાનને ત્યાગ કરે છે ૧૭, પોપકારને માટે સત્યરૂષાને ૨૧ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, તૃતીય વિભૂતિ રૂપી ગુણ છે ૧૮, જે જેને જાણતા નથી તે તેને નિદે છે. ૧૯, મહા પુરૂષા ને હાનિ નથી પરંતુ તે સ્થાનને હાનિ છે ૨૦. મહા પુરૂષમાં લેકાઇની શંકા ન કરવી ૨૧, ગુણવાન પુરૂષ દુર્બલ હેાય તે પણ ઉત્તમ છે ૨૨ ? આમ ખાવીશ પ્રકારે ગુણીનુ સ્વરૂપ જાણી શકાય છે તેથી તેનું આ અધિકાર સાથે એકીભાવ ( એકપણું) છે. માટે તે બાબતમાં વિશેષ ન લખતાં આ અધિકારના આરંભ કરવામાં આવે છે. ગુણાની પ્રસિદ્ધિ સ્વતઃજ થાય છે. અનુષ્ટુપ્ ( ૧ થી ૧૦ ) गुणाः कुर्वन्ति दूतत्वं, दूरेऽपि वसतां सताम् । केतकीगन्धमाघ्राय, स्वयं गच्छन्ति षट्पदाः || १ || સત્પુરૂષો ઘણા દૂર વસતા હાય, પણ પેાતાના ગુણા તાપણું કરે છે ( અ ર્થાત્ પોતાના ગુણ્ણા જગતમાં પ્રસિદ્ધ થવાથી મનુષ્ય દર્શન અર્થે આવે છે ) જેમકે કેતકીમાં સુગધીના ગુણ હોવાથી ભમરાએ પાતાની મેળે કેવડા તરફ આકર્ષાય છે ૧ ગુણવાન્ પદાર્થના સ’સગનું ફળ, गुणवज्जनसंसर्गाद्याति सर्वोऽपि गौरवम् । पुष्पमालाप्रसङ्गेन, सूत्रं शिरसि धार्यते ॥ २ ॥ ગુણહીન મનુષ્ય જે ગુણુવ’ત સજ્જનની સામતમાં આવે તે અવશ્ય મહેાટાઇ મેળવે છે, જેમકે સૂતર પુષ્પની માળામાં ગુંથાવાથી દેવ કે મનુષ્યના કંઠમાં રહે છે કારણ કે પુષ્પ રહિત સૂતર કંઠમાં પેરાય નહિ. ૨ ગુણા જણાવવામાં સાગન ખાવાની જરૂર નથી. यदि सन्ति गुणाः पुंसां, विकसन्त्येव ते स्वयम् | न हि कस्तूरिकामोदः, शपथेन निर्वायते ॥ ३ ॥ જે માણસામાં ગુણા ભરેલા છે તે માણસ ગુણ્ણાને લીધે પેાતાની મેળે જગમાં જાહેર છે; જેમકે આ કસ્તુરી છે અન્ય વસ્તુ નથી એવી કસ્તુરીની સાખીતી કરવા માટે સાગન ખાવાની જરૂર નથી. કારણ કે કસ્તુરીની સુગ ંધી જ સુપ્રસિદ્ધ છે. ૩ * ૧ થી ૬ સુભાષિત રત્ન ભાંડાગાર. Page #209 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ગુણપ્રશ્ન સા-અધિકાર. ગુણગ્રાહી, દેાષને જોતા નથી. केतकीकुसुमं भृङ्गः खण्ड्यमानोऽपि सेवते । ફોશ: નામ સ્ક્વન્તિ, મુળાવતચેતસઃ ॥ ૪ ॥ કાંટાથી ખંડિત થયેલા ભ્રમર પણ ગુણગ્રાહી હેાવાથી કેવડાના પુષ્પનુ` સેવન કરે છે; કારણકે ગુડ્ડાવડે હરણ થઇ ગયેલ છે. અંતઃકરણ જેવું એવા મનુષ્યને દેષા શુ કરે ? ( અર્થાત્ ગુણુગ્રાહી પુરૂષા દેષને જોતા જ નથી. ) ૪ ગુણા મેળવવા માટે પુરૂષના પ્રયત્ન જણાવે છે. अहो गुणानां प्रात्यर्थ, यतन्ते बहुधा नराः । मुक्ता यदर्थं भग्नास्या इतरेषां च का कथा || ५॥ આશ્ચર્યની વાત છે કે ગુણાને માટે ઘણા પ્રકારે પુરૂષા પ્રયત્ન કરે છે જેને માટે ( ગુણ-દોરા માટે ) મેાતિ પણ છીદ્રવાળાં થઇ જાય છે તેમજ મેાક્ષ પામનારા પુરૂષા નાશ પામે છે ( અર્થાત્ ઉદારિક શરીરનેા નાશ કરવા પડે છે ) તે ખીજાની તાં શું વાત કરવી ? પ મનુષ્ય ગુણથી પૂજાય છે, પણ રૂપથી પૂજાતા નથી. गुणेन स्पृहणीयः स्यान्न रूपेण युतो जनः । सौगन्ध्यवय नादेयं, पुष्पं कान्तमपि स्वयम् ।। ६ ।। દરેક મનુષ્ય ગુણુ વડે ગ્રાહ્ય ( સ્પૃહા કરવા ચેાગ્ય ) છે. કાંઇ રૂપ વડે માણસ ગ્રહણ કરવા યાગ્ય થતા નથી. કારણકે પુષ્પ ઘણું સુંદર અને મનેાતુર હાય પરંતુ સુગંધ રહિત હૈાય તે તે ગ્રહણ કરવા ચેગ્ય નથી. ૬ ગુણી તથા નિર્ગુણી મનુષ્યમાં માટુ અન્તર છે. गुणिनां निगुर्णानां च दृश्यते महदन्तरम् । હાર: જગતઃ સ્ત્રીળાં, નૂપુરાનિ ચ ાઢ્યોઃ || ૭ || ૧૬૩ ગુણી અને નિર્ગુણી મનુષ્યમાં ઘણાજ ફેરફાર છે. ( એટલે પાતપેાતાની ચેગ્યતા પ્રમાણે માન મળે છે) ત્યાં દૃષ્ટાંત આપે છે કે-મેાતીનેા હાર :( ગુણુ-સુતરને લીધે ) કંઠમાં વ્હેરાય છે, ને ઝાંઝરના ઉપયાગ પગમાં જ થાય છે. છ દુનીયામાં ગુણાનુરાગી પણ થાડા છે. आसतां गुणिनस्तावद्भूषिताशेष भूतलाः । येषां गुणानुरागोऽस्ति, साम्प्रतं तेऽपि दुर्लभाः ॥ ८ ॥ ૭ થી ૧૧ સુકિત મુકતાવળો. Page #210 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, તૃતીય સમગ્ર ભૂમંડળને શણગારવાવાળા ગુણિ પુરૂષે તે એક તરફ રહ્યા પરંતુ જેએને ગુણમાં પ્રેમ છે, તેવા પુરૂષે પણ હમણાં(આજ કાલના વખતમાં) દુર્લભ છે.૮ મનુષ્યો ગુણથી જ ગૌરવને પામે છે. गुणैर्गौरवमायान्ति, न महत्याऽपि सम्पदा।। पूर्णेन्दुः किं तथा वन्यो, निष्कलङ्को यथा कृशः ॥९॥ મનુષ્યો ગુણથી જ ગૈરવ (મોટાઈ) ને પ્રાપ્ત થાય છે મહટી સંપત્તિથી નહિ. કશ, (પાતળ) કલંક રહિત બીજને ચન્દ્રમા જેમ મનુષ્યોથી વન્દાય છે, તેમ સકલંક એ પૂર્ણ ચન્દ્ર વન્દનાને પાત્ર થતું નથી. હું પૂર્ણ સંપત્તિવાળાએ પણ ગુણને ત્યાગ ન કરે. गुणेष्वनादरं भ्रातः, पूर्णश्रीरपि मा कृथाः । सम्पूर्णोऽपि घटः कूपे, गुणच्छेदात्पतत्यधः ॥१०॥ હે ભાઈ! તને સંપૂર્ણ લક્ષમી પ્રાપ્ત થાય તે પણ ગુણમાં અનાદર કર નહિ. કારણકે ઘડે સંપૂર્ણ હોય તે પણ ગુણ (દેરડા) ના કપાવાથી કૂવામાં નીચે પડી જાય છે. ૧૦ ગુણીપણુ કેવળ સ્વાભાવિક હોતું નથી. गता ये पूज्यत्वं प्रकृतिपुरुषा एव खलु ते, जना दोषत्यागे जनयत समुत्साहमतुलम् । न साधूनां क्षेत्रं न च भवति नैसर्गिकमिदं, गुणान् यो यो धत्ते स भवति साधुर्भजत तान् ॥११॥ જે લેકે પૂજ્યપણાને પામ્યા છે તે નક્કી સ્વભાવથી પુરૂ છે ( કાંઈ દેવતાઓ નથી) માટે હે મનુષ્ય! દેશના ત્યાગમાં અતુલ એવા ઉત્સાહને ધારણ કરો. સાધુ (ગુણ) પુરૂષનું ક્યાંય ક્ષેત્ર (ખેતર) નથી હોતું. તેમ સ્વભાવથી જ કોઈને ગુણીપણું હોતું નથી. પરંતુ જે જે પુરૂષ ગુણેને ધારણ કરે છે તે તે સાધુ ( ગુણ ) કહેવાય છે માટે તમે ગુણેને ભ. ૧૧ ગુણી પર દૃષ્ટાંત. + સુરતમાં એક વિજયકુંવર નામની સ્ત્રીને ઠઠણપાળ નામના કુલિન અને ગૃહસ્થ ઘણું સાથે નાનપણમાં તેનાં માબાપે પરણાવી હતી. તે લાયક ઉમરની થઈ + કૌતુકમાળા. Page #211 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ગુણ પ્રશંસ અધિકાર. ** * * **** * એટલે સાસરે આવી. સાસરામાં સર્વ પ્રકારનું સુખ હતું પણ તેના ધણુનું ઠીંઠણપાળ નામ સાંભળી તેને ખેદ થયે. અરે દેવ ! કયાં મારું નામ વિજયકુંવર અને ક્યાં કઠણપાળ, કેવું કાને ડરામણું ને ખરાબ લાગે છે? વળી તેને અર્થ શો ? તે તે કાંઈ જણાતું નથી. અર્થ વગરના આવા કઢંગા નામ પાડનારને ધિક્ક છે? અરેરેરેમારે માટે તે ક્યાંથી નવું નામ ઉત્પન્ન થયું? માણસેનાં કેવાં કેવાં ચં. પકરાય, નવનિધરાય, નટવરરાય, મનમોહનરાય, પ્રિતમલાલ, મનસુખલાલ વગેરે સુંદર, મનહરણ અને ઉત્તમ નામ છે વળી ગુણ પણ નામ પ્રમાણે જ હશે? જેનું નામ ખરાબ તેનામાં ગુણ કયાંથી સારા હોય? અરે, તેવા નામ ઉપર ઉલટ આવેજ કેમ? સારાને વિદ્વાનને સંગ તેવાને હેાય જ કયાંથી? પછી તેનામાં સારા ગુણ કેમ હોય? એમ ખેદ કરવા લાગી. વળી તેની સહીયરો જ્યારે ભેગી થાય, ત્યારે પરસ્પર પોતાના ધણીના નવલશકર, દોલતરાય, ગૌરીશંકર, ગિરધરલાલ, જગજીવનદાસ, કેશવરામ, ભગવાનલાલ વગેરે કાનને પ્યારાં લાગે એવાં સુંદર નામના દાખલા આપી તેને બહુજ ખીજવે, તેથી વિજયકુંવરના મનમાં શેક થયા કરે. એ ચિંતામાં તેનું શરીર ઉતરી ગયું, ઠીંઠણપાળના નામની શોચનાને લીધે તેના ઉમદા ગુણ તરફ તે તે ધ્યાન આપતી નહિ, તેથી તેના મનનું સમાધાન થઈ રોષ ભરેલા નેણુ શી રીતે ઉતરે. હવે તે તેને દરેક માણસનું નામ પૂછવાની ટેવ પડી ગઈ હતી. તેથી જેને તેને નામ પૂછયા કરતી હતી. એક વખત વિજયકુંવર હવેલીના ઓટલા ઉપર નિરાંતથી બેઠી હતી, તેવામાં એક ગરીબ બાઈ હાથમાં થેડી લાખ લઈ વેચવા નીકળી. તેણે વિજ્યકુંવરને કહ્યું કે, “અરે બાઈ સાહેબ, તમારે લાખ જોઈતી હોય તે ત્યે. તેની કિંમત જે તમારી નજરમાં આવે તે આપ. મારે તે વેચવાની ઘણું જરૂર છે એમ આગ્રહ કરી, ફરી ફરી કહ્યું.” વિજ્યકુંવરે પ્રથમ તે તેણીને હાથમાં લાખ, દેખાવે કંગાલીયત ને ભૂખની બારશ જેવી જેઈ સામું પણ જોયું નહિ. છેવટે તેના આગ્રહથી પૂછયું, અરે બાઈ, તું આમ કેમ છેક દીતા બતાવે છે? તમારું નામ જ શું એવું છે કે?” લાખવાળી બાઈ–મારું નામ તે લક્ષમી છે. વિજયકુંવર–તારું નામ જ સાક્ષાત્કાર લક્ષિમ છે, તે પછી તારે આ લાખના થોડા પૈસા ઉપજાવવા સારૂ ઘેર ઘેર આથડવું પડે છે શા માટે? લાખવાળી બાઈ –નામ લક્ષમી એમાં શું વન્યું! ઘરમાં ખાવા દાણાને રાતી પાઈ સરખી નથી. કરાં બૂમો પાડતાં હશે, તેથી જ્યારે આ લાખ વેચીને એનાદાણ લાવી જેટલા કરીશ, ત્યારે ખાવાનું પામશું, નામ પ્રમાણે ગુણ હોય હું તો ઘણી રાજી છઉં, Page #212 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, તૃતીય પણ એમ બને કેમ? નામ માણસે સારાં સારાં પાડે છે, પણ ધૂળ ઉપર લીંપણ મારા પડોશમાં ગલાલ અને કંકુ નામની બાઈડી કાજળથી કાળી છે, ઝવેર ને મોતી તે કુટી બદામની ગણતરીમાં નથી,ગુલાબ ગંધાતી રહે છે ને સાકર કડવા અભી છે વધારે શું કહું? માટે નામ પ્રમાણે ગુણ હોયજ નહિ. એમ કહી તે તે ચાલી ગઈ, ડીવાર થઈ ત્યાં એક ધનપાળ નામને માણસ ભિખ માગવા આગે, તેણે વિજયકુંવરને કહ્યું કે “બાઈ તમારા હૃદયમાં પ્રભુ વસે તે કાંઈ આપો. હાથે તેજ સાથે છે, તમને ધર્મ થશે. મારી આંતરડી દુવા દેશે ને તમારું ભલું થશે. વિજયકુંવર–અરે ભાઈ તું આમ ભીખ માગતે ફરે છે તે શું, તારું નામ એવું ભીખારીદાસ છે. ? ધનપાળ–ના, બાઈ મારૂં નામ તે ધનપાળ છે. પણ તેમાં કામ શું આવે. મારે જન્મ બધે ભીખ માગવામાં ગમે છે. વિજયકુંવર–વળી ધન પાળને પણ ખીખ માગવી પડે કે શું, નામ એવા ગુણ ન હોય?! ધનપાન–અરે બાઈ, નામ એવા ગુણ ક્યાંથી હોય? એક મિયાંનું નામ દરીઆવખાં હતું, પણ પાણી વગર તર મરતે હતે. નામમાંથી એક ટીપું પાણી પણ કામ ન આવ્યું. અરે! શીતલદાસ નામને સાધુ ઘણો ક્રોધી હતે. નાગાનંદ તે સુશેભિત વસ્ત્રાલંકારથી ગરકાવ રહે છે. હનુમાનદાસ તે બબે બાઈડી રાખે છે. એવામાં એક સંતષદાસ નામનો સાધુ આવ્યો ને વિજયકુંવર પાસે સવાલ નાખે, ત્યારે તેણીએ પૂછયું કે મહારાજ, તૈયાર રસેઈ જમી લેશે કે સિધું લેશે.” સંતેષદાસે કહ્યું કે, “તૈયાર સેઈ પાયેંગે, ઔર ચેડા બેત સિધા પણ લેશે.” આથી ધનપાળના કહેવાનું વિજ્યકુંવરને ખાત્રી થઈ કે નામ પ્રમાણે ગુણ હોતા નથી. એવામાં પાડોશમાં રહેનાર એક વાણીએ ગુજરી ગયે, તેની બુમરાણી પડી. વિજયકુંવરે તજવીજકરી તે માલૂમ પડ્યું કે તે અમરચંદ નામને વશ વર્ષને જુવાન હતે. અમર નામ છતાં મરી ગયાનું સાંભળી, તે બાઈની તમામ બ્રાંતિ દૂર થઈ, અરે નામ એવા ગુણ હોતા નથી. માટે નામ નઠારૂં હોય તે પણ શું ને તારું હોય તે ૫ણ શું? પણ ગુણ સારા હોય તે દીપી નીકળે છે, હું અત્યાર સુધી અં ધારે કુટાઈને નામ ઉપરથી ગુણનું અનુમાન કરી રોષમાં રહી, તે મોટી ભૂલ કરી છે, એમ પસ્તા કર્યો. પછીથી તેની સહીઅરો મળી ખીજવવા લાગી ત્યારે કહ્યું કે, Page #213 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ગુણપ્રશંસા-અધિકાર. ૧૭ દેહે. “લાખ વેચંતી લક્ષમી, ભિખતે ધનપાળ; અમર મરતે મેં સુષ્ય, (તે) ભલે મારે ઠીંડણપાળ.” માટે મારે ધણી ઠીંઠણપાળ નામને છે તેજ ભલો સમજ, કેમકે તેના ગુણ તરફ જતાં ઘણે સારે છે. નામ ગમે તેવું હોય તે તે ગુણ કર્મની સાથે સંબંધ રાખતું નથી. માટે સારા નામ ઉપર મોહિત થવું ને નરસા નામને વડવું એ કેવળ અજ્ઞાનતા છે. ઝા एकोऽपि गुणोनिहंतिदोषान. અર્થાત. એક ગુણ સમગ્ર દેશને નાશ કરે છે. वसन्ततिलका. वक्रोऽपि पङ्कजनितोऽपि दुरासदोऽपि, व्यालाश्रितोऽपि विफलोऽपि सकण्टकोऽपि । गन्धेन बन्धुरसि केतक पुष्पजेन, ह्येको गुणः खलु निहन्ति समस्तदोषान् ॥२॥ કેવડા તું વાંકે છે, કાદવમાંથી ઉત્પન્ન થયે છે, દુઃખથી મેળવી શકાય તેવો છે, તું સાઁથી વિંટાયેલ છે, ફળ રહિત છે, કાંટાવાળે છે, પરંતુ પુષ્પમાંથી ઉત્પન્ન થયેલા ગધથી સર્વને મિત્ર છે, કારણ કે તારો સુગંધી ગુણ તારામાં રહેલા સર્વ દેને નાશ કરે છે. ૧૯ નિર્ગુણ છતાં માત્ર સ્વકુટુંબ વાત્સલ્ય ગુણથી કાગડાને વખાણે છે. - રાÇવિક્રીતિ. गात्रं ते मलिनं तथा श्रवणयोरुद्वेगकृत्केङ्कतं, भक्ष्यं सर्वमपि स्वभावचपलं दुश्चेष्टितं ते सदा । एतैर्वायस सङ्गतोऽस्यविनयैर्दोषैरमीभिः परं, यत्सर्वत्र कुटुम्बवत्सलमतिस्तेनैव धन्यो भवान् ॥३॥ * ૧૨ સુભાષિત રત્નભાંડાગાર. Page #214 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. તૃતીય હે કાગડા ! તારૂં' શરીર કાળું છે. તારી ભાષા કાનને ઉદ્વેગ ઉત્પન્ન કરનારી છે, સર્વ પ્રકારની સારી વા નરસી વસ્તુએ તુ' ખાય છે; અને સ્વભાવથી જ ચંચળ હાવાથી તારી ચેષ્ટા પણ સારી નથી. આ પ્રકારે અવિનયાદિ સર્વ પ્રકારના દોષ તને પ્રાપ્ત થયેલા છે, પર’તુ તારા કુટુ’બીએ પ્રત્યે તું જે વાત્સલ્યભાવ રાખે છે તેથી તને ખરેખર ધન્યવાદ આપવામાં આવે છે. ૨ એક ગુણની જરૂર આવશ્યકતા. “ આધવજી સદેશે. કહેજ્યા શામને ” એ રાગ, ૧પાપટજી બેઠા સેાનાને પાંજરે, રાજા રાણી એઈ રાજી થાયજો; ચાકર રાજ કરે પોપટની ચાકરી, જુએછ પાપઢ કાંઇ ન રમવા જાયો, પોપટ,૧ એકજ ગુણ પણ આ જગમાં છેૢવા ભલેા, વિશેષ સૈાથી વિશ્વ વિષે વખણાયો; જશ જામે તેના સઘળા સ’સારમાં, ચતુરજને સૌ તેને ચિત્તમાં ચ્હાયો, પાપટ ૨ માતી તાં આભુષણમાં શાલે ભલાં, માણસમાં તે તેથી પામ્યાં માનજો; આંખે પણ રસ આપે એક પ્રકારના, તે ગુણુથી તે ગણાય છે ગુણવાનો. પોપટ, ૩ સુગ ંધના ગુણ સરસ ગુલામ વિષે વસે, ભક્ષ કર્યાંથી ભાગે નહી જન ભૂખો; અીણ તા આવે એસડ ઉપયાગમાં, દેહતણુ' તે દૂર કરે છે દુઃખો, પાષટ ૪ સેામલ પણ સ’હારે રાગ શરીરના, તખરથી તેના કરતાં ઉપયાગો; ઘેાડુ તા ઘણી મજલ કરે દિન એકમાં, જણાય ઉત્તમ જનને વાહન નેગો, પા૦ ૫ હેમતણી વીંટી શેાભાવે હાથને, શૈાભાવે નઢુિ એવુ' સેનુ' શેરો; લેખણ તે લખવું હોય તે આપે લખી, પામી તે એકજ ગુણુ ઉત્તમ પેરો, પ૦ ૬ ૧ ક્લપતકાવ્ય ભાગ ૧ લો. Page #215 -------------------------------------------------------------------------- ________________ ગુણ પ્રસંશા-અધિકાર एते गुणा वैरकरा भवंति. (આટલા ગુણે વૈર કરાવનારા હોય છે.) ગુણેનું દુખ કહે છે. अनुष्टुप् गुणानामेव दौरात्म्याधुरि धुर्यो नियोज्यते । असञ्जातकिणस्कन्धः, सुखं तिष्ठति गौगले ॥१॥ ગુણેના જદુરામ્ય (દુષ્ટપણ) થી ધુંસરીને વહન કરવામાં સમર્થ એવો બળદ ઘેસરીમાં જોડાય છે, અને જેને ગળાના કાન્યમાં ઘુંસરીને ઘા નથી પડયે એ (ઊન),બળદ (ગેલે) બન્યાઈને સુખે રહે છે. ૧ કયા કયા ગુણે વૈરકારી છે. नपजाति. मांस मृगाणां दशनौ गजाना, मृगद्विषां चर्म फलं द्रुमाणां । स्त्रीणां च रूपं च नृणां हिरण्यमेते गुणा वैरकरा भवन्ति ॥॥ મૃગલાઓનું માંસ, હાથીના દાંત, સિંહનું ચમ, (ચામડું) વૃક્ષનું ફળ, સીઓનું રૂપ અને મનુષ્યનું ધન આ ગુણે (એટલે ગુણ રૂપ છે તે પણ) વેરને કરાવનારા થાય છે. ૨ गुणन्वतः क्लिश्यन्ते प्रायेण. (ગુણવાન પુરૂષે ઘણું કરીને કલેશને પ્રાપ્ત થાય છે.) અ . गुणवन्तः क्लिश्यन्ते, प्रायेण भवन्ति निर्गुणाः सुखिनः । बन्धनमायान्ति शुका यथेष्टसञ्चारिणः काकाः॥१॥ ગુજુવાન માણસો ઘણું કરીને દુઃખી હોય છે, અને ગુણ રહિત માણસ સુખી થાય છે, જેમકે પોપટ સુંદર મધુરી વાણું બોલે છે ત્યારે તેને બંધનમાં (પાંજશામાં) રહેવું પડે છે. અને ગુહીન કાગડા પોતાની મરજી પ્રમાણે ઉડે છે. ૧ પ્રારબ્બાધીન થવા વિષે. * જે લુગડાં સારાં હોય છે, તેને જ ધેકા મારીને દેવાય છે. ફાલ નાંખવા * સ્વર્ગવિમાન. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. સારૂ કાંઇ તેને ધેાકા મારતા નથી, પણ તેને મેલ કાઢવા સારૂ જ તેને ધોકા મારવામાં આવે છે. કારણ કે દુઃખરૂપી ધોકાથી જ તે પવિત્ર થાય છે. પણ જે ફાટેલાં, સડેલાંા ગ’ઢીલાં ચીંથરાં હોય છે, તેને તે। કાકડીમાં કે મસાલેામાં ખાળી જ દેવામાં આવે છે. એવાં મળી જવાને ચાગ્ય રખડતાં ચીંથરાંઓને ધાવાની મહેનત કેાઇ લેઇ નહીં; સારાં કપડાં હાય તેજ ધેાવાય. + + તેમજ [ અશુભ કર્મ ભોગવવાને જ ] દુઃખ હોય છે. માટે દુઃખથી હિ ંમત નહીં હારી જાએ, પણુ તેને ખુશીથી ભાગવા. એમાં ખુખી એજ છે કે બ્દુલગીર થઇને ભોગવશે। તા .દુઃખમાં ડુખી જશે, ને પ્રારબ્ધાધીન થઇને શાંતિથી ભાગવશે! તે તરી જશે, અસલના વખતમાં એક મહાત્મા હતા તે મહાત્માને કાઈ એક ગરીબ ભક્ત કહ્યું કે, તમે ડાહ્યા છે તે જ્ઞાની છે, માટે મારી એક વાતના ખુલાસા કરો. મહાત્માએ કહ્યું કે બેાલ, તારી શું વાત છે ? ારાથી બને તે ખુલાસા કરવા હું તૈયાર છું. ત્યારે તે ગરીબ ભક્તે કહ્યું કે, હું બહુ શોખ માણુસ છું ને તેમ છતાં દરરોજ વધારે ને વધારે ગરીબ થતા જાઉં છું. હવે મારી પાસે કાંઇ રહ્યું નથી. માત્ર એક ઘાસની ઝુંપડી મને રહેવા માટે હતી તેમાં પણ કાલે આગ લાગી તેનું કારણ શું? + + + મારા જેવા “દુઃખી ઉપર ડહામ ને પડયા ઉપર પાટુ” જેવું દુનિયામાં ઘણે ઠેકાણે બને છે. તેનું કારણ શું છે? એ ભેદ જાણવા હું ઇચ્છું છું.+ + + ત્યારે દયાળુ મહાત્મા ખેલ્યા કે, ભાઇ મને એક ઈટ જોઈએ છીએ તે.લાવી આપ, પછી તને જવાબ આપી દઉ. પેલા ગરીબ ભક્ત શહેરમાંના સુંદર માહાલ્લાના ભભકાદાર મેહેલેામાં ગયા પણ સુંદર મકાનામાંથી ઇંટ લેવાની તેની ઇચ્છા થઇ નહીં. એ પછે તે ગરીબના લતામાં ગયા ત્યાં એક તુટેલી દીવાલ પડી જવાને માટે ઝુંકી રહી હતી, તેમાંથી એક ઇંટ ખેચી લીધી ને તે મહાત્માને આપી. ત્યારે પેલા મહાત્માએ કીધું કે, આ ઇંટ તું કયાંથી લાવ્યે ? ત્યારે પેલા ક ંગાળ ભક્તે કહ્યુ કે, એક અરધી તુટેલી તે વધારે ટુટવા માટે ઝુંકી પડેલી એક ગરીબ માણસની દીવાલમાંથી તે લાવ્યેા. મહાત્માએ કહ્યુ કે, ગજમ ? ગજબ ? અંતે તે બહુ ગેરવ્યાજખી કર્યું. મેાટા મેાટા મહેલ છેડીને એક ગરીબ માણુસની ટુટેલી દીવાલમાંથી તે' શામાટે ઈટ લીધી ? એ ઢુંઢેલી દીવાલને તેવીજ સ્થિતિમાં વધારે વખત રહેવા દીધી હાત ને તેને બદલે કાઇ મેટા મહેલમાંથી એક ઇ’ટ ખેંચી લીધી હોત તેા તને શુ' અડચણ હતી ? શામાટે તેં એમ ન કર્યુ^? ભકતે કહ્યું કે, મહારાજ ? માટા મહેલમાંથી એક ઇંટ ખે ́ચવાથી તેની સુ’દરતા બગડી જાત, ને ભાંગેલી દીવાલમાંથી ઇઇટ ખેચી કહાડવાથી તે દીવાલ પડી ગઇ ને હવે ત્યાં ખીજી નવી દીવાલ બધાશે, આ સાંભળી મહાત્માએ કહ્યુ કે, અશુભ કર્મના નાશ થયે દુઃખ જશે ને શુભ કર્મના ઉદય થયે પુણ્ય સુખ ભાગવી, અંતે ઇશ્વર તુલ્ય થઈશ, એ આ ઈંટના ઉદાહરણથી તારે સમજી લેવુ. + + + Page #217 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ગુણુ પ્રાસા—અધિકાર. गुणवान् सुचिरस्थायी, दैवेनापि न सह्यते. ( ગુણવાન પુરૂષ લાંબા વખત સુધી એક સ્થાનમાં ટકે તે દૈવથી સહન કરી શકાતું નથી,) अनुष्टुप् गुणवान् सुचिरस्थायी, दैवेनापि न सह्यते । तिष्ठत्येकां निशां चन्द्रः, श्रीमान् सम्पूर्णमण्डलः ॥ १॥ ગુણવાન પુરૂષ વધારે વખત ટકે તે દૈવથી પણ સહન કરી શકાતું નથી, કારકે સપૂર્ણ મ`ડળવાળા ચન્દ્રમા એક રાત્રિ જ શાભાયુક્ત રહી શકે છે (એટલે ખીજે દિવસેથી તેની કાન્તિ ક્ષીણ થતી જાય છે એવા પ્રકાર ગુણીપુરૂષ તરફ જાણી લેવા. ૧ गुणागुणज्ञेषु गुणी भवन्ति. ( ગુણવાન પુરૂષામાં ગુણા ગુણુરૂપ થાય છે.) उपजाति. गुणागुणज्ञेषु गुणीभवन्ति, ते निर्गुणं प्राप्य भवन्ति दोषाः । सुस्वादुतायाः प्रवहन्ति नद्यः, समुद्रमासाद्य भवन्त्यपेयाः ॥ १ ॥ ܘܒܕ ગુણા ગુણને જાણનારાઓને પામીને ગુણી બને છે. અને તેજ ગુણૢા નિર્ગુ - ણુને પ્રાપ્ત થઇને દોષરૂપ બને છે. જેમ નદીએ ઘણાં જ સ્વાદવાળાં જળવાળી છે. પરંતુ તેજ જ્યારે મહા સમુદ્રમાં મળે છે, ત્યારે તેનું જળ પીવા જવું રહેતું નથી. ૧ + અનુષ્ટુપ્ ( ૨-૩ ) ગુણગ્રાહી વિન ગુણીને સંકટ गुणिनोऽपि हि सीदन्ति, गुणग्राही न चेदिह । सगुणः पूर्णकुम्भोऽपि, कूप एव निमज्जति ॥ २ ॥ પણ આ ઠેકાણે જે કેાઇ ગુણુના ગ્રહણ કરનાર હાય નહિ તે ગુણવાન પણ બેસી રહે છે. ગુણુ ( દેારડા ) સાહત એવેા પૂર્ણ કુંભ હોય તે માંથી હાડવાને કોઈ મનુષ્ય ન હોય તેા તે કુવામાં જ ડુબેલા રહે છે. ર ગુણી પુરૂષાના ગુણાની અપૂજાનું દુ:ખ જણાવે છે. गुणा यत्र न पूज्यन्ते, का तंत्र गुणिनां गतिः । नग्नक्षपणकग्रामे, रजकः किं करिष्यति || ३ | + ૧-૨ સુભાષિત રત્નભાંડાગાર. માણસે તેને કુવા Page #218 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ૧૭૨ વ્યાખ્યાન સાહિત્ય મહ. - જે સ્થાનમાં ગુણેને સત્કાર થતું નથી, ત્યાં ગુણીમનુષ્યની શી ગતિ થાય? કારણ કે નાગા બાવાના ગામમાં ઘેબી શું કરે? એટલે કેનાં વસ્ત્ર ધુએ? ૩ गुणी गुणं न मुञ्चति. અર્થાત ગુણી ગુણવાળાને છોડતું નથી, ગાર્યા. (૧ થી ૩) अतिकुपिता अपि सुजना, योगेन मृदूभवन्ति न तु नीचाः । हेम्नः कठिनस्यापि, द्रवणोपायोऽस्ति न तृणानाम् ॥ १ ॥ સુજન પુરુષે અતિ કોપાયમાન થયા હોય તે પણ યોગ (અમુક રીતે સાંત્વના કરવા) થી સુકોમળ (શાન્ત) થઈ જાય છે. પરંતુ નીચ પુરુષે કોઈ પણ રીતે શાન્ત થતા નથી. ત્યાં દષ્ટાંન્ત આપે છે કે તેનું કઠિન છે તે પણ તેને ગાળવાને ઉપાય છે, પરંતુ ઘાંસના તરણ સુકમલ છે પણ તે બળી જવું કબુલ કરે છે પણ ગળતાં નથી. ૧ ઉત્તમ પુરૂષને દુર્જનને સંગ થાય તે પણ તેની તેને અસર થતી નથી. निवसन्नपि सममितरैरभिजातः शिक्षते न दुर्वचनम् । । ध्वान्तविरावी न पिकः, स्थितवानपि बलिभुजां भवने ॥२॥ ઉત્તમ (ગુણવાન ) પુરુષ બીજા ( દુર્જન લેકે) ની સાથે વસતે હેય તેપણ તે દુર્વચન ( દુષ્ટ વચન) શિખતે નથી ત્યાં દષ્ટાંન્ત આપે છે કે કેયલ કાગડાના ઘરમાં વસે છે તે પણ તે કાગડા પ્રમાણે શબ્દ કરતા નથી–એટલે કોયલ પિતાના બચ્ચાં (ઇંડા) રૂપે હોય ત્યારે કાગડાના માળામાં મૂકી આવે છે અને કાગડાના ઈંડાને ઉપાડી ફેંકી દીયે છે પરંતુ તે વાતને ન જાણુનાર કાગડો પોતાના બચ્ચાંની બુદ્ધિથી કેયલનાં બચ્ચાનું પોષણ કરે છે, પરંતુ જ્યારે તે બચ્ચાં બોલવા શીખે છે ત્યારે કેયલની ભાષા જ બેલે છે. પણ કાગડાના ટુ વચનની તેને અસર થતી નથી. ૨ Page #219 -------------------------------------------------------------------------- ________________ ગુણુપ્રશ’સા-અધિકાર. ચે ધારણ કરે છે. મહાત્માએ ઉપકારીને तरुमूलादिषु निहितं, जलमाविर्भवति पल्लवाग्रेषु । નિમૃતં યદુર્વાયતે, સષિ મહાન્તો વન્તુથૈ ર્ ॥ વૃક્ષાનાં મૂળ વિગેરેમાં સીંચેલ પાણી, તેના પધ્રુવના અગ્રભાગમાં પ્રગટ થાય છે. તેવી રીતે જે ગુપ્ત રીતે ઉપકાર કરાય છે, તેને મહાત્માએ ઉચે પ્રકારે વહે છે. (જગમાં સુપ્રસિદ્ધ કરે છે.) ૩ મહાન પુરૂષનુ ગૌરવ ધ્રુજનના વચનથી નાશ પામતુ નથી. *વૈતાહોય. वचनैरसतां महीयसो, न खलु व्येति गुरुत्वमुद्धतैः । किमपैति रजोभिरौर्वररैवकीर्णस्य मणेर्महार्घता ॥ ४ ॥ ca દુષ્ટની કટાર વાણીથી તેજસ્વી પુરૂષની મેાટાઈ ઘટતી નથી. કારણકે, પૃથ્વી ની રજથી ઢંકાયેલ મણિની સ્મિત ઘટે છે ? (અર્થાત્ નહિ.) ૪ ચન્દન વૃક્ષ કદિ પણ સુગંધને છેાડતા નથી તે, કવી તેને અન્યાક્તિથી કહે છે ૩પનાતિ. मुळे भुजङ्गाः शिखरे विहङ्गाः, शाखा विहङ्गैः कुसुमानि भृङ्गैः । सन्तिष्ठसे दुष्टजनस्य मध्ये, न मुञ्चसे चन्दन चारुगन्धम् ॥ २ ॥ હૈ ચન્દન વૃક્ષ ! તારા મૂળમાં સર્પી છે અને શિખર ( ડાળની ટોચ ) ઉપર પક્ષીએ બેઠાં છે શાખા ( ડાળીએ। ) પશુ પક્ષીઓથી ઘેરાયેલી છે. પુષ્પા ભમરાઆથી વીંટાયેલાં છે. એમ તુ દુષ્ટજનના મધ્યમાં રહે છે તે પણ તારા સુન્દર ગન્ધને મુકતા ( ત્યાગ કરતા ) નથી, એટલે તને ધન્ય છે એમ એક સુજનને ઉદ્દેશીને કવિ. એ ચન્તન વૃક્ષને કહ્યું છે. કારણકે તે સુજન પુરૂષ નીચે પુરૂષના સબન્ધમાં રહ્યા છતાં તેમાં દુ ના કાંઇ પણુ અસર કરી શકયા નહિં તેથી પ્રસન્ન થતાં કહ્યું છે. ૫ વિઘ્ને સત્તા ગુરુઃ સમે, સમય જોય યુનિયોનિની 1 લા તથા ત્રીજા ચરણમાં # ગણુ, સ ગણુ, ન ગણુ અને છેલ્લા દશમા અક્ષર ગુરૂ હેાય છે; ૨ જા તથા ૪ થા ચરણુમાં સ ગણુ, મ ગણુ, હૈં ગણુ અને લક્ષુ, ગુરૂ મળી ૧૧ અક્ષર થાય છે, આ વ્રતને વિયોનિની ' ૢ વૈતાજીય છંદ કહે છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. સજ્જનના સંગની અસર દુજનને થાય છે, પરંતુ દુર્જનના સંસગની અસર સજ્જનને થતી નથી. પ્રદૂષણી. संसर्गावति हि साधुता खलानां साधूनां न च खलसङ्गमात्खलत्वम् । आमोदं कुसुमभवं मृदेव धत्ते, मृद्गन्धं न च कुसुमानि धारयन्ति ।। ६ ।। ખળ ( નીચ ) પુરૂષોને સાધુ પુરૂષાની સાથે સસ થવાથી તેને સાધુતા ( સજ્જનતા ) પ્રાપ્ત થાય છે. પરંતુ ખળ પુરૂષના સ ંસર્ગથી સજ્જન પુરૂષોમાં ખળપણું પ્રાપ્ત થતું નથી ત્યાં હૃષ્ટાન્ત આપે છે કે-માટીજ કુસુમ (ફુલ) થી ઉત્પન્ન થયેલા ગન્ધને ધારણ કરે છે, પર`તુ મૃત્તિકાના ગન્ધને કુસુમેા ધારણ કરતાં નથી. ૬ સાધુ (ગુણી ) પુરૂષા કરેલા ઉપકારને ભૂલતા નથી. માલિની. प्रथमवयसि पीतं तोयमल्पं स्मरन्तः, शिरसि निहितभारा नालिकेरा नराणाम् । उदकममृतकल्पं दधुराजीवतान्तं, न हि कृतमुपकारं साधवो विस्मरन्ति ॥ ७ ॥ નાળીએરનાં વૃક્ષેા જે પેાતાની ઉચ્છરતી વયમાં લેાકેાની પાસેથી થાડુ જળ પીધેલુ' હતું, તેને યાદ રાખી પછી મસ્તકપર ભાર ઉપાડીને લેકેાને (પાતાને ઉચ્છેરનારને) આખી જીંદગી સુધી અમૃત જેવુ' મધુર જળ આપે છે, કારણ કે, શ્રેષ્ઠ પુરૂષા કરેલા ઉપકારને ભૂલતા નથી. ૭ ગુણી પુરૂષ કદી નીચ કૃત્ય કરતા નથી. शार्दूलविक्रीडित. कूपे पानमधामुखस्य हि भवेद्वाप्यो वराक्यस्त्रियः, सामान्यं कटिट्टिभैः सह सरस्येवं समालोकयन् । नाद तृषितोऽपि सिन्धुसलिलं क्रूरैर्हतं जन्तुभिमनादुद्धृतकन्धरः सुरपतिं तच्चातको याचते ॥ ८ ॥ ‘વળા” નુ લક્ષણ. સૌનૌત્રિયતિ: પ્રવ્રુથિમ ” મ ગણુ 7 ગણુ ન ગણ્ ર્ ગણું અને છેલ્લા અક્ષર ગુરૂ મળી ૧૮ અક્ષરનું એક ચરણ થાય છે, તેવાં ચાર ચરણુ મળી ર્ષળી છંદ કહેવાય છે. અને આ ઈદમાં ત્રીજે તથા દશમે અક્ષરે યતિ આવે છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ગુણપ્રશંસા-અધિકાર. કુવામાં જે પાણી પીવામાં આવે તે તે નીચી મુખમુદ્રા રાખનાર જ પાણીનું પાન કરી શકે એટલે મુખ નીચું થાય અને વાવે છે તે તુચ્છ એવી સ્ત્રીઓ છે તેથી તેનું પાણી કેણુ પીએ? અને તળાવમાં પાણું પીવાય તે તે બગલા અને ટીટેડા નામના (તુચ્છ) પક્ષીઓની સાથે સામાન્યપણું પ્રાપ્ત થાય, અને સમુદ્રનું પાણી કૂર (નિર્દય) એવા જલ જંતુઓથી વીંટાયેલ છે, માટે એમ વિચાર કરતે બપૈયે મીનસંકાતિથી એટલે ચૈત્ર માસથી શરૂ કરી (આખા ચોમાસા સુધી) ઊંચી ડેક રાખીને મેઘરાજા પાસે તે પાણીની યાચના કરે છે. ૮ સેનું તે સેનું જ છે. દેહરે. * સંપ કરી કદી સો જણું, કહે કનકને તુચ્છ પણ અંતે જુઠા પડે, હાય હેમ જે સ્વચ્છ. ૯ गुणिनां दोषोऽपि वरः (ગુણી પુરૂષના દેષ પણ શ્રેષ્ઠ છે.) : વન્તસિસ્ટ. सद्वंशजस्य परितापनुदः सुवृत्तशुद्धात्मनः सकललोकविभूषणस्य । छिद्रं प्रजातमपि साधुजनस्य दैवान्मुक्तामणेरिव गुणाय भवत्यवश्यम् ॥१॥ - ઉત્તમ વશમાં જન્મેલ, બીજાની પીડાને નાશ કરનાર, સારા ચરિત્રથી (મોતીના પક્ષમાં ગળપણાથી) શુદ્ધ આત્માવાળે અને સમગ્ર લેકના ભૂષણરૂપી સાધુપુરૂષને દૈવથી મેતીની માફક એટલે જેમ ઉપરના ગુણ ધરાવનાર મુક્તામણિમાં જેમ છિદ્ર પડે છે તે પણ તે ગુણ (અંદર દોરે આવવા માટે થાય છે, તેમ દુષણ પ્રાપ્ત થાય તે પણ તે નક્કી તેના ગુણને માટે જ થાય છે. ૧ + દલપતકાવ્ય ભાગ ૨ જે. * સુભાષિત રત્નભાંડાગાર. Page #222 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. गुणिनां स्वल्पदोषोऽपि महान् (ગુણી પુરૂષાના નાના દોષ પણ મહાન ગણાય છે. ) ગુણિના સ્વપ દાષ પણ ગ્રહણ કરવા સહેલા છે પરતુ તેના મેાટા ગુણા ગ્રહુણુ કરી શકાતા નથી. शार्दूलविक्रीडित. } दोषः सर्वगुणाकरस्य महतो दैवानुरोधात्कचि द्यातो यद्यपि चन्द्रलाञ्छनसमस्तं द्रष्टुमन्धोऽध्यलम् । द्रष्ट्वाप्नोति न तावदस्य पदवीमिदोः कलङ्कं जगत्, विश्वं पश्यति तत्प्रभाप्रकटिताङ्कको ऽप्यगात्तत्पदम् ॥ १ ॥ સર્વ ગુણાની ખાણુરૂપ એવા મડાટા પુરૂષને કદિ દૈવના ખળથી ચંદ્રના કલ”કની જેમ ઢોષ પ્રાપ્ત થાય તે વખતે ને કે તેના સપૂર્ણ લાંછનને અન્ય મનુષ્ય પણ જોઇ ( જાણી ) શકે છે. તાપણુ તેને દેખીને કાઈ તની પદવીને પામી શકતુ' નથી પરંતુ તેની કાન્તિથી પ્રગટ થયેલા જગતને મનુષ્ય જોઇ શકે છે એટલે શું કોઈ મનુષ્ય સર્જનના પદને પામી શકે છે ? અર્થાત્ કે નહિં ત્યાં ચન્દ્રનું દૃષ્ટા ન્ત આપે છે કે—ચન્દ્રના સમ્પૂર્ણ લાગ્છનને અન્ય મનુષ્ય પણ જોઇ ( જાણી ; શકે છે પણ તે લાંચ્છનને દેખી જગત્ ( જનસમાજ ) તેની પદવીને પામી શકતું નથી, પર'તુ તે લાંછિત ચન્દ્રમાની કાન્તિથી પ્રગટ દેખાતા સમગ્ર જગત્ત્ને તે જનસમાજ જોઈ શકે છે. તે શુ' કાઇ મનુષ્ય તે ચન્દ્રના અધિકારને પામી શકે તેમ છે ? અર્થાત્ કે નહિ”—તદ્વંત ૧ अङ्गीकृतं पालयेत्. સ્વીકાર કરેલ મનુષ્યનું પાલન પ્રા. (૧-૨) गुरुआ न गणन्ति गुणे पडिवनं निगुणंपि पालान्त | अफला सफला वि तरु गिरिणा सीसेण वृज्झन्ति ॥ १ ॥ ૧ અહીં અધ શબ્દ અજ્ઞાની વાચક છે, ચંદ્ર પક્ષમાં પણ સામાન્ય રીતે ખાળ ગાવાળ (ગા પાળ=ભરવાડ ) જનવાચક છે, તેથી અહીં અધ શબ્દને અતિશયાક્તિમાં વાપર્યો છે. * આત્માનું શાસન. Page #223 -------------------------------------------------------------------------- ________________ ગુણુ પ્રસ’શા—-અધિકાર. ૧૭૭ મહાન્ પુછ્યા, અ`ગીકાર કરેલ ગુણી કે નિર્ગુણીને પાળે છે, કેમકે પત ફળવાળાં કે ફળરહિત વૃક્ષેને પેાતાના મસ્તક ઉપર રાખે છે. ૧ સજ્જનના ધર્મ. पतितोऽपि राहुवदने, तरणिर्बोधयति पद्मखण्डानि । भवति विपद्यपि महतामङ्गीकृतवस्तु निर्वाहः ॥ २ ॥ રાહુના મુખમાં પડેલ ( ગ્રહણ વખતે પણ્) સૂર્ય કમળેને પ્રકાશિત કરે છે, કારણ કે મહાન પુરૂષ વિપત્તિમાં પણ અંગીકાર કરેલી વસ્તુના નિર્વાહ કરે છે. ( અર્થાત્ પાલણુ પાષણ કરે છે. ) ૨ * वसन्ततिलका. दोषारोऽपि कुटिलोsपि कलङ्कितोऽपि, मित्रावसानसमये विहितोदयोऽपि । चन्द्रस्तथापि हरवल्लभतामुपैति, नैवाश्रितेषु महतां गुणदोषशङ्का ॥ ३ ॥ દોષની ખાણુ રૂપ ( પક્ષે દ્વેષા રાત્રિને કરનાર ), વાંકેા, કલંકી અને મિત્ર ( સૂય )ના દુઃખ વખતે ઉદય કરનાર એવે ચદ્ર ( પક્ષે દુષ્ટ પુરૂષ ) છે. તથાપિ તે શકરને ( પક્ષે મહાન પુરૂષને ) પ્રિય થયા છે, તેથી માટા પુરૂષોને પેાતાના આશ્રિતુની ઉપર ગુણુ અને દ્વેષની શંકા રહેતી નથી. ૩ ૨૩ 1944 अनाचारं नाचरेत्. (ગુણી અનાચારનું આચરણુ કરે નહીં) સર્જનની હુંસની સાથે ઘટના. अनुष्टुप् . विपद्यपि गताः सन्तः पापकर्म न कुर्वते । हंसः कुकुटवत्कीटानत्ति किं क्षुधितोऽप्यलम् ॥ १ ॥ વિપત્તિ ( દુઃખ ) ને પામ્યા હાયતા પણ સત્ પુરૂષો પાપ કર્મ કરતા નથી, કારણુ કે હુંસ અત્યન્ત ભૂખ્યા થયા હાય તાપણુ શું તે કુકડાની માફ્ક કીડાનુ` ભક્ષણ કરે છે? અર્થાત્ કે નહિં. તેમ સજ્જન પુરૂષ કદિ નીચ વૃત્તિ કરતે નથી, ૧ ૐ ૨-૩, સુભાષિત રત્ન ભાંડાગાર. ૐ ૧ રૂપસેન ચરિત્ર. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. उक्तं पालयेत् (કહેલા વચનનું પ્રતિપાલન કરે.) સજજનનું વાકય તે શિલાલેખ છે. અનુષ્ક૬ (૧-૨) सनिस्तु लीलया प्रक्तिं, शिलालिखितमक्षरम् ।। असजिः शपथेनापि, जले लिखितमक्षरम् ॥ १ ॥ સપુરૂષ ફક્ત રમત ગમતથી જે વચન બોલે, તે શિલામાં લખેલ અક્ષર સ મજવા (અક્ષય એવો શિલાલેખ છે) ને દુષ્ટ સેગન ખાઈને જે વચન બોલે તે પાણીના લખેલ અક્ષર સમજવા. (અર્થાત્ જેમ પાણીમાં અક્ષર રહે નહિ તમ બેલેલ શબ્દ નિરર્થક ૧ સજજનનું વાકય હાથીદાંત સમાન છે. दन्तिदन्तसमानं हि, निःसृतं महतां वचः । कूर्मग्रीवेव नीचानां, पुनरायाति याति च ॥ २॥ મહાન પુરૂષના મોઢામાંથી જે વચન નીકળ્યું તે હાથીદાંત સરખું છે. (અર્થત હથીના દાંત જેમ નીકળેલા પાછા મુખમાં જતા નથી તેમ મહાપુરૂષે પિતાનું વચન પાળે છે) અને નીચ પુરૂષ જે વચન બેલે છે, તે કાચબાની ડેક જેવું છે, (અર્થાત ડોક જેવી નીકળે છે તેવી પાછી અંદર જાય છે તેમ દુ પોતાનું બોલેલ વચન પાળતા નથી.) ૨ * : गुणो गुप्तोऽपि सुप्रसिद्धः (ગુણ ગુમ રહી શકતો નથી.) સજન સર્વત્ર પ્રસિદ્ધ છે. ચા. यद्यपि खदिरारण्ये, गुप्तो वस्ते हि चम्पको वृक्षः । तदपि च परिमलमतुलं, दिशि दिशि कथयेत्समीरणस्तस्य ॥१॥ ૪ ૧૨ સુભાષિત રત્નભાંડાગાર. Page #225 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ગુણુ પ્રશંસા અધિકાર, જે ચંપકનું ઝાડ કદાચ ખેરના જંગલમાં ગુપ્ત રીતે ઉગ્યું હોય તે પણ ૫વન સર્વ દિશામાં તેમની સુગંધી પ્રસારી ને પ્રસિદ્ધ કરે છે. ૧ ૨૯ ઉકત બાબતનું ગુર્જર કવિતાથી સમર્થન કરે છે. મનહર તારાકી તમેં ચંદ્ર છુપે નહિ, સુર છુપે નહિ બાદલ છાયા રીડ પડે રજપૂત છુપે નહિ, દાતા છુપે નહિ માગન આયા; ચંચલ નારીકે નેન છુપે નહિ, પ્રીત છુપે નહિ પીઠ દિખાયા; ગંગ કહે સુણ શાહ અકબર, (પણ) કર્મ છુપે નહિ ભભુત લગાયા. ૨ Tળેઃ પૂષ્ય ન બન્મના. (વસ્તુ ગુણવડે પૂજાય છે, પણ જન્મથી નહીં.) રાજ માન્યાદિ કારણથી જયેષ્ઠતા. અનુકુન્ (૧ થી ૮) નમાવ્યો પનારા, ધિરાવતાસાનિત . रणे शूरश्च दाता च, कनिष्ठो ज्येष्ठ उच्यते ॥ १ ॥ રાજાઓની પાસે માન પામેલ, ધનાઢય, વિદ્વાન,તપસ્વી, રણસંગ્રામમાં શૂરવીર અને દાતા આ મનુષ્ય ઉમરે ન્હાને હોય તે પણ તે મેષ (માટે) કહેવાય છે. ૧ સર્વત્ર ગુણે પૂજાય છે. गुणाः सर्वत्र पूज्यन्ते, पितृवंशो निरर्थकः । . વાવેતં નમતિ , વસુદં ર તે બના: || ગુણે (ગુણવાળા માણસે) ની પૂજા કરવામાં આવે છે પણ (ગુણ રહિત ) બાપના વંશની પૂજા કરવામાં આવતી નથી માટે તે નિરર્થક છે કારણ કે જે મનુષ્ય વાસુદેવને નમન કરે છે તે માસુસો કાંઈ વસુદેવને નમન કરતા નથી. ૨ સુભાષિતરત્ન ભાંડાગાર. + ૨ થી ૫. સુભાષિતરત્ન ભાંડાગર Page #226 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ગુણથી જયેષ્ટપણું છે. न हि जन्मनि ज्येष्ठत्वं, ज्येष्ठत्वं गुण उच्यते । गुणाद्गुरुत्वमायाति, दधि दुग्धं घृतं यथा ॥३॥ નક્કી જન્મમાં (એટલે પ્રથમ જન્મ થવામાં) મહેરાપણું નથી પરંતુ ગુણ તે જ મહટાપણું છે, કારણ કે ઉત્તરોત્તર ગુણ સંપાદન કરવાથી દુધ, દહિં, વૃત (ઘી) હેટાઈને પ્રાપ્ત કરે છે. ૩ ગુણમાં કુળનું કારણ નથી किं कुलेनोपदिष्टेन, शीलमेवात्र कारणम् । भवान्त सुतरां स्फीताः, सुक्षेत्रे कण्टकिद्रुमाः ॥४॥ ઉપદેશવાળું (સુશોભિત) કુળ હોય તેથી શું? અહીં તે માત્ર સ્વભાવ એજ મુખ્ય બાબત છે, કારણ કે સારા ખેતરમાં (દુઃખ આપનારાં) ક્રાંટાવાળાં વૃક્ષ (બોરડી વિગેરે) ઘણુ ઉત્પન્ન થાય છે. અર્થાત્ સારા કુળમાં દુષ્ટ મનુષ્યો પણ ઉત્પન્ન થાય છે એ, ભાવ સમજો ૪ તથા– किं कुलेन विशालेन, शीलमेवात्र कारणम् । कृमयः किं न जायन्ते, कुसुमेषु सुगन्धिषु ॥५॥ પ્રખ્યાત કુળથી શું (ફાયદા) છે ? જે વિનયી તે મનુષ્ય સારે. કારણ કે સુગંધીવાળા પુષ્પમાં શું જંતુઓ ઉત્પન્ન નથી થતા ? અર્થાત્ સારા કુળમાં દુર્જન પશું થાય છે. ૫ તે પ્રમાણે यस्य तस्य प्रसूतोऽत्र, गुणवान्पूज्यते नरः। सुवंशोऽपि धनुर्दण्डो, निर्गुणः किं करिष्यति ।। ६॥ અહિં ગમે તે મનુષ્યને ત્યાં જન્મેલે પુરૂષ ગુણવાન હોય તે તે પૂજાય છે ધનુષને દંડ સારા વંશ (ઉત્તમ વાંસડાના વંશે) માં ઉત્પન્ન થયેલ છે. પરંતુ જે તે ગુણ (દેરી–પ્રત્યંચા) ૨હિત હોય તે શું કરી શકે ? અર્થાત્ કાંઈ પણ કરી શકે નહિં ૬ તથા– विशिष्टकुलजातोऽपि, यः खलः खल एव सः । चन्दनादपि सम्भूतो, दहत्येव हुताशनः ॥ ७ ॥ ઉત્તમ કુળમાં જન્મ્યા હોય તે પણ જે ખળ છે તે તે ખળ જ રહે છે ચન્દનના વૃક્ષમાંથી પણ ઉત્પન્ન થયેલો અગ્નિ (પદાર્થને) બાળીને ભસ્મ જ કરે છે એટલે જન્મસ્થાન તે ગુણનું કારણ નથી એ ભાવ છે. ૭ વળી– Page #227 -------------------------------------------------------------------------- ________________ ગુણુપ્રશંસા-અધિકાર. गुणानर्चन्ति जन्तूनां, जाति केवलां कचित् ।। स्फाटिकं भाजनं भग्नं, काकिन्यापि न गृह्यते ॥८॥ લેકે પ્રાણીઓના ગુણેને પૂજે છે કેવળ જાતીને પૂજતા નથી. સ્ફટિકના ભાંગી ગયેલા વાસણની કામિની (વીશ કેડીની કીમત) પણ કેઈ આપતું નથી તેમજ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયે હેય, પણ ગુણહીન હોય તે ક્યાંથી પૂજાય? ૮ તેમજ– गौरवाय गुणा एक, न तु ज्ञातेयडम्बरः। वानेयं गृह्यते पुष्पमङ्गजस्त्यज्यते मलः ॥ ९॥ ૌરવ (સ્ફોટાઈ) માટે ગુણેજ છે, જ્ઞાતિ (નાત) ને આડખર હટાઈ માટે નથી. કારણ કે વનમાં ઉત્પન્ન થયેલું પુષ્પ મનુષ્યથી ગ્રહણ કરાય છે અને અંગમાં ઉત્પન્ન થયેલો મૂત્રાદિ મલ તજી દેવાય છે ૯ % તે પ્રમાણે Jાર્યા. (૧૦–૧૧) पङ्कान्वयमपि सरसिजमधिरोहति देवदेवमूर्धानम् । पश्यत गुणमहिमानं, चरणादपि मज्यते पडूः ॥ १० ॥ (હે સજન!) તમે ગુણનો મહિમા જુઓ, કમળ પંક (કાદવ)ના વશંમાં જન્મ્ય છે તે પણ તે ગુણ છે માટે ) દેવોના દેવ એવા ભગવાનના મસ્તક ઉપર ચડે છે અને પંક પગથી કચરાય છે. ૧૦ તથા– गुणहीणा जेपुरिसा कुलस्स गवं वहन्ति ते मूढा । वंसूप्पन्नेवि धणू गुणहीणे नत्थि टङ्कारो ॥११॥ - સારા કુળમાં ઉત્પન્ન થયા, તે પણ પિતાનામાં ગુણે નહીં છતાં, જે પુરૂષ પિતાનું કુળ ઉંચું છે એવું જે અભિમાન રાખે છે, તે ખઓ છેકારણ કે સારા વાંસડામાંથી ઉત્પન્ન થયેલ ધનુષ્ય જે ગુણ (પ્રત્યંચા) રહિત હોય તે ટંકાર (બાણુ ફેંકવા)ને એગ્ય નથી. ૧૧ વળી वसन्ततिलका. कि जन्मना च महता पितृपौरुषेण, शक्त्या हि याति निजया पुरुषाप्रतिष्ठाम् । कुम्भा न कूपमपि शोषयितुं समर्थाः, कुम्भोद्भवेन मुनिनाम्बुधिरेव पीतः ॥१॥ * ૯થી ૧૧ સૂક્તિમુક્તાવલી Page #228 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, તૃતીય કાઇ મનુષ્ય પેાતાના કુળની પ્રખ્યાતિથી કે પિતાના પુરૂષાથી કાંઇ પ્રસિદ્ધિ મેળવતા નથી, પણ પેાતાની શક્તિને લીધે જ પ્રસિદ્ધિ મેળવે છે, જેમકે ઘડાએ, એક કૂવાના પાણીને પણ શાષણ કરવાને સમર્થ નથી પણ તે ઘડામાંથી ઉત્પન્ન થયેલા અગસ્ત્ય મુનિએ બધા સમુદ્રનું પાન કર્યું. ૧૨ * તે પ્રમાણે— मन्दाक्रान्ता. ૧૮૨ जन्मस्थानं न खलु विमलं वर्णनीयो न वर्णो, दूरे पुंसां वपुषि रचना पङ्कशङ्कां करोति । यद्यप्येवं सकल सुरभिद्रव्यगर्वापहारी, को जानीते परिमलगुणः कोऽपि कस्तूरिकायाः ।। १३ ।। કસ્તૂરનું જન્મસ્થાન વચ્છ નથી; ( ચામડાના ગોટામાં ઉત્પન્ન થાય છે ) તેના વણું (ર'ગ) વખાણુવા ચેાગ્ય નથી; (કાળા છે) તેને વેગળેથી જોવામાં આવે તે તેની રચના એવી દેખાય છે કે મનુષ્યના અ'તઃકરણમાં કાદવની શંકા ઉત્પન્ન થાય છે; f. જો કે એમ છે તાપણુ સ પ્રકારનાં સુગ ંધમય દ્રવ્યેાના ગવને ત્રેાડનાર એવા જે તેના પરિમલના ગુણ્ય તેને કોઇ કેાઈ મનુષ્ય જાણે છે. ૧૩ ગુણહીન કુળમાં જન્મ્યા છતાં ગુણાજ ગુણી જનને પ્રસિદ્ધ કરે છે. शार्दूलविक्री मित. कौशेयं कृमिजं सुवर्णमुपलादिन्दीवरं गोमयात्, पङ्कात्ताम्ररसं शशाङ्क उदधेगोंपित्ततो रोचना । काष्ठादग्निरहे: फणादपिमणिर्दुर्वापि गोरोमतः, प्राकाश्यं स्वगुणोदयेन गुणिनो यास्यन्ति किं जन्मना ॥ १४ ॥ કૌશેય (રેશમ) છે તે કૃમિથી ઉત્પન્ન થાય છે. અને સુવણૅ પાષાણુમાંથી ઉત્પન્ન થયેલ છે. નીલકમલ, ગામયથી ( છાણમાંથી ) ઉત્પન્ન થયેલ છે, રક્તકમલ કાઢવથી, ચંદ્રમા સદ્રમુમાંથી, ગોપિત્તથી ( ગાયના (પત્તથી ) કાષ્ઠથી અગ્નિ, સની ફેથી મણિ, અને ગાયના શમથી દૂર્વા ( ધરે ) ઉત્પન્ન થાય છે. એવી રીતે આ ચીને નીચસ્થાનથી ઉત્પન્ન થયેલી છે, ગોરોચન, તાપણુ તે * ૧૨ થી ૧૪ સુભાષિત રત્ન ભાંડાગાર. * નિહિતા એવા પણ પાઠ ક્રિત મુકતાવળીમાં છે. †અથવા શરીર ઉપર લેપ કર્યાં હાય ! કાદવ ભાસે છે, Page #229 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. ગુણુપ્રશંસા-અધિકાર સર્વે ઉત્તમ છે, તે જ રીતે ગુણી માણસો પણ પિતાના ગુ વડે જ પ્રકાશી નીકળશે તેમાં જન્મથી શું છે? અર્થાત્ સારા કુળમાં જન્મ્યા હોય અને ગુણ બીલકુલ હોય નહિ તો તે સારા કુળમાં જન્મવાનું ફળ શું? ૧૪ गुणो गुणान्तरापेक्षी. (ગુણને ગુણાન્તરની અપેક્ષા છે.) અનુષ્યY. (૧-૨) गुणो गुणान्तरापेक्षी, स्वरूपख्यातिहेतवे । स्वभावरम्यं लावण्यं, तारूण्येन मनोहरम् ॥ १ ॥ પિતાના સ્વરૂપની સ્તુતિ થવા માટે એક ગુણ બીજા ગુણની ઇચ્છા રાખે છે. રૂપ સ્વભાવથી જ સારું હોય, પરંતુ યુવાવસ્થા વડે ઘણું સુંદર દેખાય છે. ૧ તથા— गुणैस्सर्वज्ञकल्पोऽपि, सीदत्येको निराश्रयः । अनर्घमपि माणिक्य, हेमाश्रयमपेक्षते ॥२॥ ગુણે વડે સર્વજ્ઞ તુલ્ય હોય તો પણ આશ્રય વિનાને એકલે દુઃખ પામે છે અતિ કિંમતી (અમૂલ્ય) માણેક છે, તે પણ સુવર્ણના આશ્રય વિના ભતું નથી. ૨ ગુણ પરસ્પર ગુણવાનની અપેક્ષા રાખે છે. छतोटकछन्द. मणिना वलयं वलयेन मणिमणिना वलयेन विभाति करः, कविना च विभुर्विभुना च कविः, कविना विभुना च विभाति सभा। शशिना च निशा निशया च शशी, शशिना निशया च विभाति नमः, पयसा कमलं कमलेन पयः, पयसा कमलेन विभाति सरः ॥ ३॥ મણિ વડે કંકણ શેભે છે અને કંકણુ વડે મણિ શેભે છે, તથા મણિ અને કંકણ એ બેઉ વડે હાથ શેભે છે. કવિશ્રી રાજા શોભે છે, રાજાથી કવિ શોભે છે અને * ૧ થી ૩ સુભાષિત રત્ન ભાંડાગાર “વ તોધિસરયુત” ચાર ન ગણવાળું બાર અક્ષરનું એક ચરણ થાય છે, તેવાં ચાર ચરણ મળી તો છેદ કહેવાય છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. એથી સભા શેાલે છે. ચ'દ્રથી રાત્રી શોભે છે, રાત્રી વડે ચંદ્ર રાત્રી એ બેઉ વડે આકાશ શોભે છે. પાણિ વડે કમલ શાલે છે અને કમલ તથા પાણી એ બેથી તળાવ ૧૪ રાજા તથા કવિ એ શાલે છે, અને ચંદ્ર તથા શેલે છે, કમલ વડે ચાલે છે. ૩ પાણિ गुण्येव गुणिनं वेत्ति (ગુણી ગુણવાનને જાણે છે. ) કવિના ઉત્તમ ભાષણાથી કવિએ જ પ્રસન્ન થાય છે. અનુ૧ ( ૧-૨ ) कवयः परितुष्यन्ति, नेतरे कविसूक्तिभिः । नाकूपारवत्कूपा वर्द्धन्ते विधुकान्तिभिः ॥ १ ॥ કવિચાની ચમત્કૃતિવાળી કાવ્યશક્તિથી કવિએ જ સંતાષ પામે છે બીજા સતીષ પામતા નથી, કારણ કે ચંદ્રની કાંતિથી સમુદ્ર જેમ વધે છે ( સમુદ્રનુ પાણી ઉચ્છળે છે ) તેમ બીજા કૂવાએ ઉછળતા નથી. ૧ સત્પુરૂષાનાં દુઃખાને સત્પુરૂષો જ હણી શકે છે, सन्त एव सतां नित्यमापदुद्धरणक्षमाः । गजानां पङ्कमग्नानां गजा एव धुरन्धराः ॥ २ ॥ સત્પુરૂષાના દુઃખાને નાશ કરવાને સત્પુરૂષા જ શક્તિવાળા હાય છે, કારણ કે કાદવમાં ખુચી ગયેલા હાથીઓને બહાર કાઢવાને હાથી જ ર'ધર ( સમર્થ છે) ૨ સત્પુરૂષની દુર્લભતા. आर्या ( ૩-૪ ) विरला जाणन्ति गुणा, विरलाविरयंतिललिअक्कव्वाई । વિલ્ટાસાહસઘળા, પરદુ:વેલુંરિયા વિરહા ! હૈ ॥ ગુણાને વિરલા પુરૂષા જ જાણે છે, સુંદર કાયૈાને વિરલા પુરૂષા જ રચે છે, સાહસરૂપી ધનવાળા પુરૂષા ( સાહસિક પુરૂષા ) વિરલા જ હાય છે, તથા પારકા દુઃખે દુઃખી એવા પુરૂષો પણ વિરલા જ હોય છે. ૩ ગુણજ્ઞ પુરુષ ગુણી પુરુષથી આનન્દ પામે છે. गुणिनि गुणज्ञो रमते, नागुणशीलस्य गुणिनि परितोषः । अलिरेति वनात्कमलं, न दर्दुरस्त्वेकवासोऽपि ॥ ४ ॥ Page #231 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ગુણ પ્રશંસા-અધિકાર ' ૧૮૫ ગુણી મનુષ્ય ગુણવંત મનુષ્યને જોઈ ખુશી થાય છે પણ ગુણરહિત મનુષ્ય ગુણને જોઈ સંતેષ પામતે નથી, કારણકે ભમરે વનમાંથી કમલની સુગધી લેવાને આવે છે. અને દેડકે એક સ્થાનમાં (કમલની પાસે) રહે છે તે પણ સુગંધી લેવા સામુ તે નથી. ૪ ઉચ્ચ પુરુષોના મનોરથોને ઉચ્ચ પુરુષો જ પૂરી શકે છે. Hપજ્ઞાતિ. तुङ्गात्मनां तुङ्गतराः समर्था मनोरथान्पूरयितुं न नीचाः । धाराधरा एव धराधराणां, निदाघदाहं शमितुं न नद्यः॥५॥ બળવાન પુરૂના મરથ પૂરવાને બળવાન્ પુરૂષે જ સમર્થ હોય છે, પણ નીચ પુરૂષો સમર્થ નથી. કારણકે, પર્વતને લાગેલા ઉષ્ણુ ઋતુના દહને શમાવવાને મેઘ જ શક્તિવાન છે. નદીએ શક્તિવાન નથી. ૫ गुणलाभाभावे महान्तः स्थानं त्यजन्ति. (ગુણના લાભના અભાવમાં મહાન પુરૂષ સ્થાનને ત્યાગ કરે છે. ) અપમાનથી સ્થાન ત્યાગ છે અને નથી. મનુષ્કુ ( ૧ થી ૩ ) त्रयः स्थानं न मुञ्चन्ति, काकाः कापुरुषा मृगाः । अपमाने त्रयो यान्ति, सिंहाः सत्पुरुषा गजाः ॥१॥ અપમાન થાય તે પણ કાગડા, નીચપુરૂષ અને મૃગલાઓ આ ત્રણ પ્રાણીઓ સ્થાનને ત્યાગ કરતા નથી અને અપમાન થતાં સિંહ, સત્પરૂ અને હાથીઓ સ્થાનને ત્યાગ કરી ચાલ્યા જાય છે. ૧ સ્થાનભ્રષ્ટ થાય તેપણ નીચેની વ્યકિતઓ શેભે છે. पूगीफलानि पात्राणि, राजहंसतुरङ्गमाः। स्थानभ्रष्टाः सुशोभन्ते, सिंहाः सत्पुरुषा गजाः ॥।। પૂગીફળ (પારી,) પાત્ર, (વાસ) રાજહંસ (ઉત્તમ એવા હંસ નામના પક્ષીઓ,) ઘેડા, સિંહ, સપુરૂષો અને હાથીઓ આ વ્યક્તિઓ સ્થાનભ્રષ્ટ થઈ હોય તે પણ શોભે છે. ૨ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. મહાન્ પુરૂષ! ક્યા સ્થાનના ત્યાગ કરે છે? यत्र विद्यागमो नास्ति, यत्र नास्ति धनागमः । यत्र ग्रामे सुखं नास्ति, न तत्र दिवसं वसेत् ॥ ३ ॥ જ્યાં વિદ્યાની પ્રાપ્તિ નથી, જ્યાં ધનની પ્રાપ્તિ નથી, જે ગામમાં સુખ નથી તે સ્થળમાં એક દિવસ પણ ન રહેવું-અર્થાત્ મહાન્ પુરૂષ આવા સ્થાનના ત્યગ કરે છે. ૩ તૃતીય સ્થાન ત્યાગ કરવા વિષે ભ્રમરપ્રતિ અન્યોકિત. शार्दूलविक्रीडित. Parar aorat कवलितास्ते ते रसालद्रुमाः, प्लष्टास्तेऽपि विनिद्रपुष्पपटलीपीतातपाः पादपाः । भ्रातर्भुङ्ग दवाग्निना वनमिदं वल्मीकशेषंकृतं, किं त्वं सम्प्रति काननान्तरपरिस्पन्दाय मन्दायसे ॥ ४ ॥ સુદર અકુલ વૃક્ષાની હારા મળી ગઇ, પેલાં ખવાં આમ્રવૃક્ષે પણ બળી ગયાં, અને ખીલેલ પુષ્પાના સમૂહવાળાં આ (બીજાં) વૃક્ષે પણ અગ્નિના ઉગ્ર તાપથી ખાખ થઇ ગયાં; હે ભાઈ ભ્રમર! દાવાગ્નિએ આ વનને કેવળ વલ્મિક શેષ (સર્પ કે ઉધઈના રાફડા શિવાય બીજુ કાંઇપણ રહ્યું નથી, જેમાં તેવુ) કરી નાંખ્યું! ત્યારે હવે તું ખીજા વનમાં જવાને મ’દાદર (આળસુ) કેમ છે? અર્થાત્ હવે તારે ખીજા વનમાં ગયા વિના છૂટકેા જ નથી, તાપછી એકદમ જવામાં વિશેષ લાભ છે. ૪ મ परोपकाराय सतां विभूतिः ( સત્પુરૂષાની વિભૂતિ ( વૈભવ ) બીજાના કલ્યાણુના માટે જ હોય છે. ) અનુષ્ટુપ્—( ૧ થી ૩) नीरसान्यपि रोचन्ते, कार्पासस्य फलानि मे । ચેવાં કુળમય નમ્મ, વડેલાં યુદ્ઘનુયે ॥ ? ॥ કપાસનાં ફળ રસરહિત હોય છે, છતાં તે મને પ્રિય લાગે છે, કારણ કે, તેમના ગુણુમય જન્મ ( સૂતર ) ખીજાઓના ગુહ્ય ભાગ ઢાંકવાને માટે ઉપયેગી થાય છે. ૧ Page #233 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ગુણુપ્રશંસા-અધિકાર. ૧૮૭ કહેવાના આશય એવા છે કે, કદ્ધિ વસ્તુ નીરસ ડાય પણ જે તે લેાકેાપયેાગી હાય તા તે આદર કરવા ચેાગ્ય છે, કેમકે આત્મગુણુ ખીલવવાના એ સરલ મા છે, જ્યાંસુધી આત્મા સરલભાવ-પરગુણ પ્રિયતા અને સ્વાત્મ નિદ્યામાં નિમગ્ન થતા નથી; ત્યાંસુધી સાષુવૃત્તિ પ્રાપ્ત થઇ શકતી નથી. કેમકે સાધુ પુરૂષો બીજાની આપત્તિમાં વત્સલ થાય છે. કહ્યું છે કે— परस्यापदि जायंते, साधवस्तीव्रवत्सलाः । महावृक्षा विशेषेण, ग्रीष्मकाले हि सालाः ॥ २॥ સાધુ પુરૂષા ખીજાને આપત્તિ આવે ત્યારે તીવ્ર વત્સલ અને છે. ગ્રીષ્મઋતુમાં મોટા વૃક્ષો વધારે લીલા અને પલવિત થાય છે, એટલે તાપના વખતમાં પ્રાણીઓને છાંયાની જરૂર પડે છે, તેથી તેમની તાપની આપત્તિ દૂર કરવાને વૃક્ષા નવપાવિત અને છે. ૨ વળી તેમના સ્વભાવ હમેશાં પરાપકારી હોય છે, અને તેથીજ સત્પુરૂષા પા તાના અપકાર કરનાર 'માણુસ ઉપર પણ ઉપકારી થાય છે. કહ્યું છે કે— अपकारिण्यपि प्रायः, स्वच्छाः स्युरुपकारिणः । मारकेभ्योऽपि कल्याणं, रसराजः प्रयच्छति ॥ ३॥ જેમ રસરાસ ( પારા ) પેાતાને મારનારા પુરૂષનુ પશુ કલ્યાણ કરે છે યાને ઔષધ ઉપચારમાં મારેલે પારા તેના મારનારાને પણ નીરાગી કરે છે. તેમ સ્વચ્છ પવિત્ર પુરૂષા પ્રત્યે કરી પેતાના અપકારી ઉપર પણ ઉપકાર કરનારા થાય છે. ૩ આ મીના સામાન્ય જન સમાજ માટે પશુ દૃશ્ય છે, કેમકે ઉપકાર ઉપર ઉપકાર કરવે તે વિશેષ નથી. આવી રીતે ઉપકાર કરનારને ભૂલી જાય છે તે કૃતજ્ઞી જ કહી શકાય અને મારા શબ્દોમાં તે તે મનુષ્યત્વથી પણુ હીન ગણી શકાય ત્યારે સાધુ પુરૂષમાં તેથી વિશેષ મુખી એ છે કે સાધુ પુરૂષ સારી સ્થિતિમાં ન હેાય તા પણ બીજાના ઉપકાર કરે છે. કહ્યુ છે કે— આયો.—( ૪ થી ૯ ) यद्यपि चन्दनविटपी, बिधिना फलकुसुमवर्जितो विहितः । निजवपुषैव परेषां तथापि सन्तापमपहरति ॥ ४॥ જે કે, વિધિ ( વિધાતા ) એ ચંદનના વૃક્ષને ફળ તથા પુષ્પ વગરનું' કરેલ છે, તથાપિ તે પેાતાના શરીરથોજ ખીજાઓના સંતાપને દૂર કરે છે. ૪ વળી સાધુ પુરૂષા બીજાનુ' કાર્ય કરવા માટે કલેશ ભાગવે છે તે માટે શાસ્ત્ર પ્રમાણુ એ છે કે— Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, તૃતીય यदमी दशन्ति दशना, रसना तत्स्वादसुखमवामोति । प्रकृतिरियं धवलानां क्लिश्यन्ति यदन्यकार्येषु ॥५॥ જેમ દાંત ચાવી દે છે અને સ્વાદના સુખને અનુભવ જિહા કરે છે. તેવી રીતે જે નિર્મળ પુરૂષે છે, તેમની એવી પ્રકૃતિ હોય છે કે તેઓ બીજાના કાર્ય માટે કલેશ પામે છે. ૫ % ટુંકમાં કહીએ તે પ્રાણીઓના હિતને માટે ઉત્તમ પુરૂષે શું નથી કરતા? મતલબ કે તેમના ગુણ વર્તન અમાપ ઉપકારી જ હોય છે કેમકે– लड्डन्यति भुवनमुदधेमध्यं प्रविशति वहति जलभारम् । जीमूतः सत्त्वहिताः, किं न कुर्वन्ति चान्यार्थाः ॥६॥ મેઘ પ્રથમ ત્રણ ભુવનને ઓળગે છે, સમુદ્રના મધ્યમાં પ્રવેશ કરે છે અને જળને ભાર ઉપાડે છે, તેમ જે પ્રાણી માત્રના હિતકારી પુરૂષે છે, તે બીજાને માટે શું નથી કરતા? (સર્વદા હિતાવહ જ હોય છે.) એટલું જ નહિ પણ ઉત્તમ પુરૂષ પિતાને પીડા કરનારનો પણ ઉપકાર કરે છે. ૬ बाधाविधायिनामपि, विदधत्युपकारममळात्मानः । बद्धमपि किं न जनयनि, सौरभ्यं केतकीकुसुमम् ॥ ७ ॥ નિર્મળ હૃદયવાળા ઉત્તમ પુરૂ પિતાને પીડા કરનારા માણસને પણ ઉપકાર કરે છે. કેતકીનું પુષ્પ માળ સાથે બાંધીને ગુંચ્યું હોય તે પણ શું તે સુગંધ નથી આપતું? એટલું જ નહિ પણ સત્પરૂ વિપત્તિ ભેગવીને પણ બીજાને ઉપકાર કરે છે. ૭ उपकारमेव तनुते, विपातः सफणो महताम् । मूर्छाङ्गतो मृतो वा, निदर्शनं पारदोऽत्र रसः ।। ८॥ સત્યુરૂને સમૂહ વિપત્તિમાં આવે તે પણ તે ઘણુઓને ઉપકાર જ કરે છે. તે ઉપર મૂર્શિત કરેલ અથવા મારેલે પારે દષ્ટાંતરૂપ છે. એટલે મારે પિતે મરીને પણ રેગીજના રોગને દૂર કરવાને ઉપકાર કરે છે. ૮ * उपकृतिसाहसिकतया, क्षतिमपि गणयन्ति नो गुणिनः ___ जनयन्ति हि प्रकाशं, दीपशिखाः स्वाङ्गदाहेन ॥९॥ જેમ દીપકની શિખા (વાટય) પિતાનું અંગ બાળીને પણ પ્રકાશ આપે. છે, તેમ ગુણી પુરૂષે બીજાને ઉપકાર કરવામાં એવા સાહસિક બને છે કે તેઓ * ૫ થી ૭ સૂક્તિ મુક્તાવલી. * ૮ થી ૧૦ સુભાષિતરત્ન ભાંડાગાર. Page #235 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ગુણપ્રશંસા ઓધિકાર, પિતાને ક્ષય થતું હોય તે પણ તેને ગણતા નથી. એકંદરે જતાં સત્યરૂષોને વૈભવ પરોપકારને માટે જ હોય છે કેમકે उपजाति पिबन्ति नद्यः स्वयमेव नाम्भः, स्वयं न खादन्नि फलानि वृक्षाः। नादन्ति सस्यं खलु वारिवाहाः, परोपकाराय सतां विभूतयः॥१०॥ નદીઓ પિતાનું જળ પોતે પીતી નથી. વૃક્ષે પિતાનાં ફળ પિતે ખાતા નથી. અને મેઘ પિતે ઉત્પન્ન કરેલું ઘાસ પોતે ખાતા નથી. તે ઉપરથી સમજવાનું કે, સપુરૂની વિભૂતિ (વૈભવ) પોપકારને માટે જ હોય છે. ૧૦ મનુષ્ય જન્મ એ મોક્ષગતિ પ્રાપ્ત કરવાને મુખ્ય સ્થાન છે, અને તેથી તે તકને લાભ ગુમાવે તે ચોમાસું જવા પછી જમીન ખેડનારને થતા પશ્ચાતાપ જેવું છે. અગરજે કે ખેતીકારતે પિતાની ભૂલ બીજા વર્ષના માસા પૂર્વે સુધારી શકે છે, પરંતુ મનુષ્યદેહ મળેલ છતાં આત્મહિત સાધવામાં જે પ્રમાદ સેવાય તે પછી તે તક પુનઃ મળવી દુર્લભ છે. અને તેથી જ કહ્યું છે કે આ શરીર પરોપકારને માટેજ છે. તેમાટે કહેલ છે કે ઉપેન્દ્રવજ્ઞાં. परोपकाराय फलन्ति वृक्षाः, परोपकाराय वहन्ति नद्यः। परोपकाराय चरन्ति गावः, परोपकारार्थमिदं शरीरम् ॥११॥ વૃક્ષે પરોપકારને માટે ફળે છે, નદીઓ પરોપકારને માટે વહે છે એને ગાયો પરોપકારને માટે ચરે છે. તેવી રીતે આ શરીર પણ પપકારને માટેજ છે, ૧૧ उपजाति. रत्नाकरः किं कुरुते स्वरत्नैर्विन्ध्याचलः किं करिभिः करोति। श्री खण्डखण्डैर्मलयाचलः किं, परोपकाराय सतां विभूतिः ॥१२॥ રનાકર –સમુદ્ર પિતાના રત્નોથી શું કરે છે? વિધ્યાચળ પર્વત પિતાનામાં ઉપર થતા હાથીઓ વડે શું કરે છે? અને મલયાચળ પર્વત પિતાનામાં ઉગતા શ્રીખંડ-ચંદનને પોતે શે ઉપયોગ કરે છે અર્થાત તેઓ પિતે ઉપગ કરતા નથી પણ બીજાઓના ઉપયોગને માટે રાખે છે. ૧૨ વળી કહ્યું છે કે-સજનોને પરહિત કરવામાં જે આદર હોય છે, તે પિતાનું હિત કરવામાં હેત નથી. Page #236 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. I તોય मालिनी, धवलयति समग्रं चन्द्रमा जीवलोकं, किमिति निजकलङ्क नात्मसंस्थं प्रमार्टि । भुवनविदितमेतत्मायशः सज्जनानां, परहितनिरतानामादरो नात्मकार्ये ॥ १३ ॥ ચંદ્ર પિતાની કાંતિથી સર્વ જીવ લેકને ઘેળે છે(ઉજવળ કરે છે પરંતુ તે પિ તાનામાં રહેલ કલંકને કેમ ઘેઈ નાંખતે નથી? તે ઉપરથી એ જગજાહેર છે કે, પ્રાયે કરીને બીજાનું હિત કરવા તત્પર એવા સજ્જનને પિતાના કર્યમાં આદર હેતું નથી. ૧૩ કેમકે–સાધુ પુરૂષ સ્વભાવથીજ પરહિત કરવામાં કટિબદ્ધ રહે છે. અને તેજ મહાન ગુણવડે તેઓ પિતાનું જીવન ઉજવળ કરી શકે છે કહ્યું છે કે મન્વન્તા –(૧૫-૧૬) कस्यादेशात् क्षपयति तमः सप्तसप्तिः प्रजानां, छायां कर्तुं पार्थ विटापनामञ्जलिः केन बद्धः । अभ्यर्थ्यन्ते नवजलमुचः केन वा दृष्टिहेतो- . र्जात्यैवैते परहितविधौ साधवो बद्धकक्षाः ॥ १४ ॥ સૂર્ય કે ની આજ્ઞાથી પ્રજાઓના અંધકારને નાશ કરે છે? માર્ગમાં છાયા કરવાને માટે વૃક્ષોને કણ અંજળિ જેડે છે? અને વૃષ્ટિ કરવાને માટે નવીન મેઘની પ્રાર્થના કેણ કરે છે? (કેઈ નહી) છતાં તે તેમને પરમાથી સ્વભાવ છે. તેમ સાધુ પુરૂષ સ્વભાવથી જ બીજાનું હિત કરવાને કટીબદ્ધ થાય છે. ૧૪ ખરૂં કહીએ તે સજજન પુરૂ પ્રાણીઓને ગુણ કરી પોતે દોષ વહોરી લે છે. તે માટે કહેલ છે કે यद्वद् भानुर्वितरति करैर्मोदमम्भोरुहाणां, शीतज्योतिः सरिदधिपति लन्धद्धिं विधत्ते ।। · वार्दो लोकानुदकविसरैस्तर्पयत्यस्तहेतु स्तद्वद्दोषं रचयति गुणैः सज्जनः प्राणभाजाम् ॥१५॥ જેમ સૂર્ય અસ્તને હેતુ બની પિતાના કિરણથી કમળને હર્ષ આપે છે. ચંદ્ર પિતે અસ્તનો હેતુ બની સમુદ્રને વધારે છે. મેઘ પિતે અસ્તને હેતુ બની કેને પાણીની છળથી તૃપ્ત કરે છે. તેમ સજ્જન પુરૂ બીજાને ગુણ કરી પિતે દેષ વહેરે છે. ૧૫ આ હકીક્તની વિશેષ પુષ્ટિ માટે ઉત્તમ પુરૂષ બીજાને ઉપયોગી સાધનભૂત થવામાં કેટલું દુઃખ વહારે છે. તે માટે કપાસનું દષ્ટાંત તપાસીએ.. Page #237 -------------------------------------------------------------------------- ________________ ઇ પરિચ્છેદ. ગુણપ્રશંસા-અધિકાર. . શાસ્ત્રવિણજિત. निष्पेषोऽस्थिचयस्य दुःसहतरः प्राप्तस्तुलारोहणं, ग्राम्यस्त्रीनखचुम्बनव्यतिकरस्तन्त्रीप्रहारव्यथा । मातङ्गोशितमण्डवारिकणिकापानं च कूर्चाहतिः, कार्पासेन परार्थसाधनविधौ किं किं न चाङ्गीकृतम् ॥१६॥ પ્રથમ અતિ દુસહ એવા અસ્થિચયનું પિષણ એટલે કપાસનાં ફળ (કાલાં) ને તેડી ફોલવામાં આવે છે તે, પછી તુલા રેહણ એટલે ત્રાજવા ઉપર નાંખી તેલ, વામાં આવે છે. તે પછી ગામડાની સ્ત્રીઓ તેને નખવડે ખૂણે છે, તે પછી તેની ઉપર તંત્રી–તાંતના પ્રહારની પીડા થાય છે, એટલે પીંજવામાં આવે છે. તે પછી ચંડાળ લેકે તેની ઉપર પાણુના કેગળાની કgયે નાંખે છે, તેવા જળનું તેને પાન કરવું પડે છે, અને તે પછી તેના ઉપર કૂચડાના આઘાત થાય છે, આટલા વાનાં બને છે, ત્યારે કપાસનું વસ્ત્ર થાય છે. પછી તે વસ્ત્ર લોકેના ઉપયોગમાં આવે છે. આ ઉપરથી સમજવાનું કે, બીજાના ઉપગને માટે કપાસે શું શું સહન નથી કર્યું? ઉત્તમ પુરૂષે, પણ બીજાના ઉપકારને માટે અનેક કષ્ટ સહન કરે છે. ૧૬ આ સાધુ પુરૂષના ગુણના બંધારણ ઉપરથી તેમના પ્રત્યે જનસમાજની પૂ જ્ય બુદ્ધિ હોય તે સ્વભાવિક છે, છતાં જનસ્વભાવ એકજ પ્રકરના હોતા નથી શાસ્ત્રકાર કહે છે કે જીવાત્માની ગણના ભવી અને અભવી એમ બે પ્રકારે વહેંચાયેલી છે. અભાવિ જીવાત્માને સ્વભાવ ગુણંદૃષ્ટિથી તદન બે નસિબ હોય છે અને તેથી यो यस्य न जानाति स तमेव निन्दति (જેના ગુણને જે જાણતા નથી, તે તેની નિદા કરે છે.) उपजाति. न वेत्ति यो यस्य गुणप्रकर्ष, स तं सदा निन्दति नात्र चित्रम् । यथा किराती करिकुम्भजातां, मुक्तां परित्यज्य बिभात गुञ्जाम् ॥ १॥ ભીલડી હાથીના કુંભસ્થળમાંથી ઉત્પન્ન થયેલું મેતી છોડી દઈ ચઠીને ધારશું કરે છે તેમ, જે માણસ જેના ગુણના ઉત્કર્ષને જાણ નથી તેમાણસ તેની નિદા કરે તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. ૧ ક ૧-૨ સુભાષિતરન ભાંડાગાર Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧લર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. તૃતીય આવી રીતે બે દરકાર માણસ અવજ્ઞા કરે તેથી ખેદ કરે નહીં કારણ કે તેવી અવજ્ઞાથી ઉલટાં જ્ઞાનીના પાપ નાશ પામે છે અને આત્માને ઉત્કર્ષ થાય છે. વ્યવહારમાં પણ સંઘ સ્વામીવાત્સલ્ય કરનાર પિતાના ઉત્સાહને શ્રેષ્ટ કરવા માટે તે કાર્ય જે પોતાના દુશ્મનને સેપે તે તે વધારે પ્રશંસાપાત્ર થઈ પડે છે, કેમકે દમ તેના ઘરમાં નુકશાન કરવાના હેતુથી ઉદાર થઈ પ્રમાણુ બહાર ખર્ચ કરે છે. કે જે ખર્ચ, કરનારની શોભારૂપ થઈ પડે છે. આ પ્રમાણે સાધુ જીવનમાં પણ તે અવજ્ઞા કરનાર વર્ગ સામે હોવાથી વિશેષ જાગૃતિ રહેવા સાથે આત્મહિત સાધન ઉત્કૃષ્ટ રીતે થઈ શકે છે. અને તેથી જ ખરી મોક્ષ સમૃદ્ધિ સરલ થાય છે. જગતમાં નઠારૂં એ શબ્દ ન હોય તે સારું કેવી રીતે પીછાણી શકાય? તે વિચારવા જેવી વાત છે. અને તેથી નઠારાથી જ સારાની ખરી કિમત અંકાય છે. કેમકે– * પુપિતા, कमलिनि मलिनीकरोषि चेतः, किमिति बकैरवहेलितानाभिज्ञैः । परिणतमकरन्दमार्मिकास्ते, जगति भवन्तु चिरायुषो मिलिन्दाः ।। હે! કમાલિની! તારા ગુણને નહીં જાણનારા બગલાએ તારો અવજ્ઞા કરે છે તેથી તુ તારા અંતઃકરણને શામાટે મલિન કરે છે ? અર્થાત શામાટે મનમાં ક્ષોભ પામે છે? કેમકે તારા જામેલા મકરંદ (પુષ્પરસ) ના સ્વાદને મર્મ જાણનારા ભમરાઓ આ જગતમાં દીર્ધાયુષ્ય રહે, અર્થાત્ તારા ગુણને જાણનારા ભમરાઓ કાયમ રહે તે પછી બે કદર બગલાઓના અપમાનની દરકાર રાખવી નકામી છે. ૨ આ બાબતમાં અભવિ માણસની જાતને દોષ દઈએ તે કરતાં તેના સ્વભાવને દેવ વિશેષ છે, કેમકે તેને આત્મા જડ હોવાથી અયોગ્ય માણસ ઊંચી જાતની વસ્તુની કદર કરી શકતું નથી. અને અજ્ઞાની માણસ જ્ઞાનીને ઓળખી શકતા નથી, કહ્યું છે કે स्रग्धरा. कश्चिद ग्रामीण एक पथि विनिपतितं पाप मुक्ताफलं तद् हस्तेनादाय दृष्ट्वा मम किल यवकाः सन्ति यव्ये प्रभूताः । एकनानेन. किं स्यादिति मनसि विचार्याक्षिपञ्च प्रतस्थे, नाज्ञा जानन्ति विज्ञान पणमिव हलमृज्जातु मुक्ताफलानाम् ॥३॥ જ અયુગ નયુજતો થ#ા, યુગે જ પુષ્યિતાપ્રા. પહેલા તથા ત્રીજા ચરણમાં ન ગણ, ન ગણુ, ૨ ગણુ અને ય ગણ એમ બાર, બાર અક્ષર અને બીજા તથા ચેથા ચરણમાં ન ગણ, વ ગણુ, ન ગણુ, ૨ ગણુ અને તેરમો અક્ષર ગુરૂ એમ તેર, તેર અક્ષર થી આ પુષ્મિતાઝા છંદ છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ગુણુ પ્રશંસા-અધિકાર ૧૮. . કોઈ ગામડીઆ ખેડૂતને રસ્તામાં પડેલું એક સાચું મોતી જડ્યું, તેણે તે મેતીને હાથમાં લઈ જોયું ત્યારે વિચાર્યું કે, “મારા જવના ક્ષેત્રમાં આવા ઘણું જવ છે, તે આ એકજ શા કામનું ?” આ પ્રમાણે મનમાં વિચારી તે ખેડૂતે તે સાચું મોતી નાંખી દીધું અને પિતે ત્યાંથી ચાલતે થયે. આ ઉપરથી સમજવાનું કે, જેમ તે ખેડૂત સાચા મોતીના મૂલ્યને પોતે પણ જાણી શક્યો નહિ તેમ અજ્ઞાન માણસે વિદ્વાન પુરૂષને જાણી શક્તા નથી. ૩ કઈ કઈ વાર એવું બને છે કે મહાન પુરૂષની પ્રભામાં અભવિ આત્માને ગ્લાનિ જણાય છે. અને તેથી તેવાઓ ભવિ જીથી વિમુખ રહેવા માગે છે અને પિતાનું જ સારૂં” તેવા વિચારમાં પારકા ઉત્તમ વિચારેને તપાસવામાં પણ હાનિ સમજે છે, ખરૂં કહીએ તે આ તેમની એકપક્ષીય અંધભાવના છે. તત્ત્વ જાણનારે તે સર્વ દિશામાંથી સંશોધન કરી સારૂં શેધી કાઢીને “સારૂ હોય તે મારૂં” કરી લેવું જોઈએ છે. દરેકને દરેક બાબતમાં વિચાર કરવાને હક્ક છે અને તે હક્ક લુંટી લે છે અન્યાય છે. તેથી સાધુ પુરૂષે તેવી લુંટ કદી પણ ચલાવતા નથી. પરંતુ સર્વમાંથી તત્ત્વ તપાસી શ્રેષ્ઠ વસ્તુ સ્વીકારે છે. અને બીજાની નીંદા કરતા નથી, પણ ઉપેક્ષા કરે છે તથા તેના પ્રત્યે અને તેમના એકટષ્ટિ ભાવ પ્રત્યે દયાની દૃષ્ટિથી જુએ છે. આટલું છતાં પિતાના ઝાંખા પ્રકાશને જાહેરમાં લાવવાને દૂર રહેવા ઇરછે છે. महति गते हानिर्न महताम् (મહાન પુરૂ ચાલ્યા જવાથી તેવા પુરૂષને કાંઈ હાનિ થતી નથી, પણ બીજાને જ નુકશાન થાય છે. કેમકે – इन्द्रवज्रा यत्रापि कुत्रापि भवन्ति हंसा हंसा महीमण्डलमण्डनानि । - હાનિતુ તેષાં ફિ વરાળાં, શેષ મહારૈઃ સદ વિકાર છે? હંસ ગમે ત્યાં હોય ત્યાં તેઓ પૃથ્વી મંડળમાં આભૂષણ રૂપ થાય છે. પરંતુ જે સરેવરાને તે હંસને વિયેગ થાય છે તે સરોવરને જ હાનિ થવાની. અર્થાત હસે ગમે ત્યાં જશે ત્યાં તે શેભા રૂપ થશે; પણ જે સરોવરમાંથી ચાલ્યા જશે, તે સરોવરની શોભા ઘટશે. તેથી સરેવને હાનિ છે, હસેને નથી. તેવી રીતે જેમની પાસેથી સજજન પુરૂ ચાલ્યા જશે, તેઓને હાનિ થશે, સજજન પુરૂષોને તે કાંઈ પણ હાનિ થશે નહીં. ૧ - *૧ થી સુભાષિત રત્ન ભાંડાગાર Page #240 -------------------------------------------------------------------------- ________________ તૃતીય વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. આ હકીકત માટે એક અન્યકિત છે કે વન્તતિલ. (૨-૩) अस्मान् विचित्रवपुषस्तव पृष्ठलग्नान् , कस्माद्विमुञ्चति भवान् यदि वा विमुञ्च । रे नीलकण्ठ गुरुहानिरियं तवैव, मौलौ पुनः क्षितिभृतो भविता स्थितिनः ॥ २॥ પીંછાઓને છોડી દેનાર મયૂરને તેના પિછાઓ કહે છે “હે મયૂર, વિચિત્રરંગ બેરંગી સ્વરૂપવાળાં અમે તારા પૃષ્ઠ ભાગે વળગ્યાં છીએ, છતાં અમેને તું શામાટે છોડી દે છે? અથવા તું ભલે છેડી દે, તેથી કાંઈ અમારે હાનિ થવાની નથી પરંતુ તેથી તને પિતાને મેટી હાનિ થવાની છે. અમારી સ્થિતિ તે રાજાના મુગટ ઉપર થશે. આ ઊપરથી સમજવાનું કે જે સજ્જનને સહવાસ છેડી દે છે, તેને જ મોટી હાનિ થાય છે, કારણકે સજજનને તે જ્યાં જશે ત્યાં માન મળશે જ. ૨ ઉપર કહેલા આશય ઉપર ગજેની બીજી અન્યકિત છે કે दानार्थिनो मधुकरा यदि कर्णतालेदुरीकृताः करिवरेण मदान्धबुट्या । तस्यैव गण्डयुगमण्डनहानिरेषा, भृङ्गाः पुनर्विकचपद्मयने चरन्ति ॥ ३ ॥ મદાંધ બુદ્ધિવાળા ગજેકે દાન ( બદ ) ના અથ એવા ભમરાને પિતાના કર્ણતાળથી દૂર કરી દીધા, તેથી તે ગજેને પિતાના બંને ગંડસ્થળની શોભામાં હાનિ થઈ છે. ભમરાઓને કાંઈ પણ હાનિ થઈ નથી, કારણ તે ભમરાઓ તે વિકાશ પામેલા કમળના વનમાં વિચરશે. તે ઉપરથી સમજવાનું કે, જેઓ મદથી દાનની ઈચ્છા કરનારા ઉત્તમ પાત્રોને વિમુખ કરે–પાછા વાળે છે, તેથી તે પાછા વાળનારને અપકીર્તિ થવાથી હાનિ થાય છે, જે પાત્ર છે, તેમને તે બીજે સ્થળે પણ દાન માન મળશે. ૩ વળી તે ઉપર શેલડી અને ગધેડાનો પ્રસંગ એવો છે કે મનહર છંદ, શેલડી કહે છે સુણ ગર્ધવ આ સાકરને, શું થયું જો તારા જેવા આદર ન આપશે; Page #241 -------------------------------------------------------------------------- ________________ ગુણપ્રશ’સા-અધિકાર. દૈવે તેના સ્વાદનેા તને ન અધિકાર આપ્યા, એથી ઇર્ષ્યાથી એની આમરૂ ઉથાપશે. તારા અતે થશે તેાલ ધમકશે ઢીલા ઢોલ. તારા ખેલે ખેલ બધા તુજને સંતાપશે; અમથા મકે શું આમ કહે દલપતરામ, સાકર તે ઠામ ઠામ વિશ્વ વિષે વ્યાપશે. ૪ આટલા ઉપરથી સમજાશે કે અજ્િ જીવાત્મ: માટે કઇ ગ્રાહ્ય છે જ મહિ, જ્યારે ભવિ જીવાત્મા ક્વચિત્ કુસંગના મલિન પડથી આછાતિ થઈ પરિન ઢામાં પડી જાય તેથી ખચાવવા તે જરૂરનુ` છે. ગુણ ગ્રહણ કરનારના ધર્મ એ છે કે વિ શાળ વિશ્વમાંના અનંત અવગુજ્જુનાં સ્થાન પ્રત્યે અંધ થઇ ગુણને એઈ શકે છે, ત્યારે અલ્પજ્ઞના સ્વભાવ ગમે તેટલા વિશાળ ગુણુ વચે પણ્ અવગુણુ શેાધવાના હાય છે. કે જે પ્રકૃતિ જ આત્મ વિકાશમાં વિજ્ઞરૂપ થાય છે. ૧૫ આત્મપ્રસશા એ જ આત્મ ઉત્કૃષ માં આવરણરૂપ છે છતાં કોઈ કાઇ વખત જ્ઞાની પુરૂષા પેાતાની પીછાણુ આપતાં જે શબ્દો પ્રકાશે તે પ્રશસાથી દૂરના વિષય છે,કેમકે તેમાં તેમના હેતુ સ્વાત્મપ્રશંસાના હેાતા નથી પણ અન્યને સત્ય ઉત્તર આપવાને હાય છે, છતાં આ વાતને નિદારૂપે ગણી એક શબ્દને હેતુ વગર ગાખી રાખવા તે ઉચિત નથી, કેમકે જ્ઞાન અને ભાવના વિવેકયુક્ત હાય તે જ ફળદાયક છે. કહેલ છે કે महति लघुत्वशङ्का न कर्तव्या ( મહા પુરૂષમાં હલકાઈની શંકા ન કવી ) अनुष्टुप् यद्यपि स्वच्छभावेन, दर्शयत्यम्बुधिर्मणीन् । तथापि जानुदनोऽयमिति चेतारी मा कृथाः ॥ १ ॥ હે મનુષ્ય ! મુદ્ર પાતાની સ્વચ્છતાથી અંદર રહેલ મણિએને દર્શાવી આપે છે, તે ઉપરથી તારે એમ ન સમજવું કે, “ આ સમુદ્ર ઢીંચણ જેટલેા ઉંડા છે. ” ૧ કહેવાના આશય એવા છે કે, કોઇ મહાત્મા પોતાના હૃદયની નિર્મળતાથી –સરળતાથી પોતાના આશય જણાવી આપે, તે ઉપરથી એમ ન સમજવુ' કે, તે મહાત્મા ગાંભીર અથવા દીદશી નથી. મહાત્મા પુરૂષ ઉપર તેવી લઘુતાની શંકા કરવી જ નહી. Page #242 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. સત્યરૂષ અશુભ કામમાં પ્રવૃત્તિ કરતા નથી. પ્રાયો. यदिनाम सर्षपकणं, शक्रोति करी करेण नादातुम् । इयसैव तस्य ननु कि, पराक्रमग्लानिरिह जाता ।।। કદી હાથી પિતાની શુંઢ વડે સર્ષવના દાણાને ગ્રહણ કરી શકે નહીં, તેટલા જ ઉપરથી શું તેનામાં પરાક્રમ ઓછું છે એમ સમજવું. આ ઉપરથી સમજવાનું છે કે, જે મહાન પુરૂષ હેય તે ક્ષુદ્ર-હલક વિષયમાં પ્રવૃત્તિ કરતા નથી, તેવી હલકી પ્રવૃત્તિ કરવામાં તેમનું સામર્થ્ય ન હોય તેથી તેમનામાં લઘુતાની શંકા કરવી નહીં ૨ પરંતુ ખાસ કરીને સ્વભાવથી મોટા પુરૂષામાં (પ્રભા) તેજ જેવાનું છે, તેમની મૂર્તિ જોવાની નથી. हरिणी अणुरपि मणिः प्राणत्राणक्षमो विषभक्षिणां, शिशुरपि रुषा सिंहीसूनुः समाहयते गजान् । तनुरपि तरुस्कन्धोद्तो दहत्यनलो वनं, प्रकृतिमहतां जात्यं तेजो न मूर्तिमपेक्षते ॥३॥ મણિ ના હોય છે, તે પણ તે વિષ ભક્ષી પ્રાણીઓના પ્રાણને બચાવવાને સમર્થ થાય છે, સિંહણનું બચ્ચું નાનું હોય તે પણ તે ક્રેધથી હાથીઓની સામે થાય છે અને વૃક્ષના થડીઆમાંથી ઉત્પન્ન થયેલે અગ્નિ ઝીણે હોય છે, તે પણ આખા વનને બાળી નાંખે છે. તે ઉપરથી સમજવાનું કે, જેઓ સ્વભાવથી મોટા છે તેમાં જે જાતિવંત તેજ રહેલું છે, તે મૂર્તિની અપેક્ષા રાખતું નથી. ૩ गुणवान् कृशोऽपिवरः (ગુણવાન પુરૂષ દુર્બળ હોય તે પણ ઉત્તમ છે. ) આટલા ઉપરથી સ્પષ્ટ થશે કે, ખરી પૂજા ગુણની છે. अनुष्टुप. निः स्वोऽपि सङ्गतः साधुर्वरमृद्धोऽपि नाधमः । અશ્વ શરીર માળે, gst ની પુનઃ રવા ? Page #243 -------------------------------------------------------------------------- ________________ પરિયોદ ગુણુ પ્રસશા અધિકાર. ૧૯૩ સાધુ પુરૂષ નિ ન હોય તેા પણ સારા છે અને દુર્જન પુરૂષ સમૃદ્ધિમાન હાય તે પણ સારા નથી. ઘેાડા દુખ`લ હાય તા પણ થેાભા આપે છે અને ગધેડા પુષ્ટ હાય તે પણ શેલાં આપતા નથી. ૧ આ સવે` હૅકીકતના વિચાર કરવા પછી એટલું તે સહેજ સમજી શકાશે કે, ગુણુવાન ગમે ત્યાં છાનેા રહે તે પણ તે પેાતાના ગુણ્ણાથી પ્રકાશિત થાય છે. કેમકે માર્યો. विषमस्थितोऽपि गुणवान्, स्फुटतरमाभाति निजगुणैरेव । जलनिधिजलमध्येsपि हि, दीप्यन्ते किं न रत्नानि ॥ २ ॥ જેમ રહ્ના સમુદ્રના જળની અંદર રહેલાં છે તે પણુ તે પ્રકાશી નીકળે છે તેમ ગુણુવાન માણુસ વિષમ સ્થાનમાં રહ્યા હાય તા પણ તે પાતાના ગુણુથી સ્કુટ રીતે ઝળકી નીકળે છે. ર એટલું જ નહિ પણ કેટલાએક પદાર્થોં અમુક વખતે આછા થવાથી જેમ શોભે છે, તેમ મહાત્મા પુરૂષ કસાવાથી ઉત્કૃષ્ટતાને પ્રાપ્ત કરે છે. शिखरिणी मणिः शाणाल्लीः समरविजयी हेतिनिहतो, मदक्षीणो नागः शरदि सरितः श्यानपुलिनाः । कलाशेषचन्द्रः सुरतमृदिता बालवनिता, निम्न शोभन्ते गळितविभवाश्वार्थिषु नृपाः ॥ ३ ॥ શરાણુથી છેલેલે મણિ, રણભૂમિમાં હથીગ્મારાથી ઘાયલ થયેલા વિન્ચી વીરનર, મદથી ક્ષીણ થયેલે હાથી, શૠૠતુમાં સુકાઈ ગયેલા કાંઠાવાળી નદી, અવશેષ કળાવાળે ખીજના ચંદ્ર, ક્રીડામાં ગ્લાની પામેલી ખાલ નિતા અને યાચ કાને દાન આપી વૈભવ રહિત થયેલા રાજાએ એ બધા આછા થવાથી શાલે છે. ૩ આ પ્રમાણે કહી આ ગુણુપ્રશંસા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. તીય सुसङ्गति-अधिकार. વિશ્વમાં સત્સંગને સર્વ ધર્મ ચુસ્ત પુરુષે એક સરખી રીતે પ્રસન્ન થઈ માન આપી રહ્યા છે, એટલે સત્સંગ કરવામાં કે ઈપણ બે મત નથી, પરંતુ દરેક ધર્મના અનુયાયી મંડલમાં સત્સંગ કરનારા ઘણા થોડા હોય છે, અને કુસંગી ઘણા હોય છે, તેથી ધમને પણ દૂષિત કરવાના આરોપો ઉદ્ભવે છે, સત્સંગના મહાસ્યની એટલી બધી પ્રસંસા શાસ્ત્રમાં કરવામાં આવી છે, કે તે મેક્ષ સુખને પણ મેળવી આપે છે, ત્યારે ધન, પુત્ર, સ્ત્રી ઉત્તમ ભૂષણે, સ્વર્ગ વગેરે તેનાથી પ્રાપ્ત થાય તેમાં શું આશ્ચર્ય? આમ સર્વત્ર સત્સંગની પ્રશંસા દશ્ય થાય છે, તે બાબતમાં સજજન મહાશયેનું ચિત્ત આકર્ષવા ટુંક વર્ણન કરવામાં આવે છે. આ અધિકારના પેટાભાગમાં “મહાપુરૂષના સંગમાં વિપત્તિ પ્રાપ્ત થાય તે પણ સારૂં” “સંગતિફળ આ નામના બે અધિકારે દાખલ કરવામાં આવ્યા છે. તે આ અધિકારની સાથે એકીભૂત હોવાથી તે બાબત વિશેષ નહિ લખતાં આ અધિકાર આરંભ કરવામાં આવે છે. શાન્ત પુરૂષના દર્શનને પ્રભાવ. અનુષ્ટ્રમ્ (૧ થી ૧૩) सौम्यस्य दर्शने नूनमाः स्यात्कठिनोऽपि हि । चन्द्रालोकेन किं न स्यात्पाषाणेऽपि जलद्रवः ॥ १।। શાન્ત પુરૂનાં ખરેખર દર્શનથી કઠિન મનુષ્ય પણ આÁ (દ્રવીભૂત–પીગળેલ હદયવાળ) થઈ જાય છે. દષ્ટાન્ત આપે છે કે-ચન્દ્રના દર્શનથી (ચન્દ્રકાન્ત નામના) પાષાણમાંથી પણ શું જળ (પાણી) તુલ્ય દ્રવ (રસ) નથી નીકળતે? અર્થાતુ કે ચન્દ્રના દર્શનથી ચન્દ્રકાન્ત મણિ–પાષાણુ છે તે પણ તે રસ થઈ જાય છે તેમ કઠિન મનુષ્ય પણ સજનના દર્શન માત્રથી પીગળી જાય છે. ૧ , દુજેન સત્સંગથી સજજન થાય છે. मळ्याचलगन्धेन, विन्धनं चन्दनायते । तथा सज्जनसङ्गेन, दुजेनः सज्जनायतें ॥॥ જે પ્રમાણે લાકડું, મલયાચલમાં રહેલ ચંદનના લાકડાથી સુગધીવાળું થઈ ચંદન થાય છે, તે પ્રમાણે સપુરૂષના સંગથી દુર્જન પણ સજજન થાય છે. ૨ ૬. હું ૨ થી ૫ સુભાષિતરત્ન ભાંડાગાર. Page #245 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ તથા સુસ ંગતિ અધિકાર मन्दोऽप्यमन्दतामेति, संसर्गेण विपश्चितः । पङ्कच्छिदः फलस्येव, निकर्षेणादिलं पयः ॥ ३ ॥ વિદ્વાના સ`સ`થી મૂખ જેવા પુરૂષ પણ વિદ્વાન થઇ જાય છે. ક તકના કુળના સંસગ થી ડાળુ' પાણી નિળ થઈ જાય છે, ૩ સત્પુરૂષાના માનિતાને ફળ. कीटोऽपि सुमनःसङ्गादारोहति सतां शिरः । अश्मापि याति देवत्वं, महद्भिः सुप्रतिष्ठितः ॥ ४ ॥ ૧૯૨ કીડા પણુ ફુલના સંગથી સત્પુરૂષાના મસ્તક પર ચઢે છે. પાષાણુ પણ મોટા પુરૂષાએ ( શાસ્ત્ર મત્રવડે ) પ્રતિષ્ઠા કરવાથી દેવપણાને પામે છે જ સત્સંગનું ફળ, काचः काञ्चनसंसर्गाद्धत्ते मारकतीद्युतीः । तथा सत्सन्निधानेन, मूर्खो याति प्रवीणताम् ॥ २ ॥ જેમ કાચ સુવ ના સંગથી મરકત મણિની શાભાને ધારણ કરે છે. તેમ સપુરૂષના સંગથી ભૂખ વિદ્વાન થાય છે. પ સત્સ`ગથી જ સાથે જન્મેલા ઢાષ પણ નાશ પામે છે. . आस्तामौपाधिको दोषः, सहजोपिऽपि सुसङ्गतः । अपयाति यथा कर्म, जीवस्य ज्ञानसङ्गमात् ॥ ६ ॥ ઉપાધિથી ઉત્પન્ન થયેલા દોષ તે એક તરફ રહ્યો, ( એટલે સત્સ`ગથી ઉપાધિ જન્ય દાષ નાશ પામે તે વાતને એક તરફ રહી. ) પરંતુ સહજ ( સાથે જન્મેલે ) ઢાષ પણુ જેમ જીવનુ ક જ્ઞાનના સંગથી નાશ પામે છે તેમ” સુસંગથી નાશ પામે છે. ૬ + સચેતનના સંગથી સુખાસુખ થાય તે વાત તેા એક તરફ રહી પણ જડ વૃક્ષના આશ્રયથી પણ તે થઇ શકે છે. आस्तां सचेतसां सङ्गात्सदसत्स्यात्तरोरपि । अशोकः शोकनाशाय, कलये तु कलिद्रुमः ॥ ७ ॥ કતક જાતની ઔષધીનુ એક પુલ થાય છે તેનું ચૂર્ણ કરી જળમાં નાખવાથી જળ નિળ થઇ જાય છે. + ૬ થી ૧૧ પાર્શ્વનાથ ચરિત્ર Page #246 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. તૃતીય ચેતનવાળાં ( જગમ પ્રાણીએ-મનુષ્ય ) ના સંગેથી સારાં નરતાં ફળની પ્રાપ્તિ થાય તે વાત તે એક તરફ રહી પરંતુ જડ–સ્થાવર એવા વૃક્ષના સંગથી પણ સારૂં' નરતુ' ફળ પ્રાપ્ત થાય છે, એટલે અશાક ( આશેાપાલવ ) ના આશ્રય કરવા થી શાકના નાશ થાય છે અને ઋદ્ભુિત ( વિભીત–મહેડાં ) ના વૃક્ષને આશ્રય કરવાથી કલહ ( કજીયે ) ઉત્પન્ન થાય છે. ૭ સત્સંગ સુલભ નથી. सुसङ्गस्योपदेशोऽपि लभ्यते न यथा तथा । इत्यर्थे लोकविख्याता, प्रभाकरकथोच्यते ॥ ८ ॥ ૨૦૦ સહેલી રીતે ઉત્તમ સ`ગના ઉપદેશ (માત્ર) પશુ મળી શકતે નથી એ નિણું ય • કરવા માટે સુપ્રસિદ્ધ પ્રભાકર (એક બ્રાહ્મણના પુત્ર) ની કથા કહેવાય છે. ૮ 'ભરતપુર નામના નગરમાં નિત્ય સંધ્યાદિ છ કર્મ કરનારા દિવાકર નામના બ્રાહ્મણુ વસત હતા તેને ઘણી ખાતરા એકના એક પુત્ર હતા જેનુ નામ પ્રભાકર હતું તે પુત્ર જ્યાંથી સમજવા શીખ્યા ત્યાંથી નિર’કુશ હાથીની માક વિચરવા લાગ્યા અને જુગાર ખેલવા વગેરેનું કામ કરવા લાગ્યું। તેના પિતા અનેક પ્રકારે તેને શીખામણ આપે છે પરંતુ તે તેને માનતા નથી અને પોતાની મરજી મુજબ આહાર વ્યવહાર કરવા લાગ્યા એમ કરતાં દિવાકર બ્રાહ્મણનું મરણુ પાસે આવ્યું. ત્યારે પુત્રને પાસે ખેાલાવીને કહ્યું કે ભાઇ ! તને મે... અનેક વખત શીખામણેા આપી પરંતુ તે તે ઉપર ધ્યાન આપ્યું નહિ... હવે મારે। આ અવસાનના સમય છે માટે તને ટુકી ત્રણ શિક્ષા ( શ્રીખામણુ ) આપું તે શાંભળ. પ્રથમા સત્યને જાણનાર શેડ ( વામી ) ની નેકરી કરવી (૧) ખીજી સુન્દર સ્વભાવવાળી સ્ત્રી પરણવી (૨) અનેત્રીજી' નિલેૌભી મનુષ્યને મિત્ર કરવા (૩) પ્રભાકર પણ આ વાત સાંભળી જુગાર રમવા ચાલ્યુંા ગયા. ત્યાં જુગાર રમતાં સાંભળ્યુ કે “ તારા પિતા મરણુ શરણુ થયા ” ત્યારે પ્રભાકરે પેાતાના મિત્રને કહ્યુ કે મિત્ર ! તું જા અને મારા પિતાના શવને દાદુ વગેરે કર તેથી તે મિત્રે તે ક` બધુ કર્યું` અને પ્રભાકર ા વ્રતના ગૃહમાં જ બેસી રહ્યા આમ તેની ઉત્તર ક્રિયા પણ તે પ્રભાકરે મિત્રદ્રારા કરાવી પછી કેટલાક સમય ગયા બાદ તેણે વિચાર કર્યો કે મારા પિતા જે મને ભલામણ કરી ગયેલ છે તેની પરીક્ષા કરવી કે સત્ય ન જાણુનાર સ્વામીની નોકરીથી શું સંકટ થાય છે ? તેમ કુશીલા સ્ત્રી તથા લેાભી મિત્ર કરવાથી શું પરિણામ આવે છે ? તેને તપાસ કરવા એમ વિચાર કરી તેણે એક “ સિંહ ” નામના એક ગામના ઠાકારની નોકરી કરવાનું નક્કી કરી તે કામમાં જોડાશે અને ત્યાં તેની દાસી જે વસ્યા હતી તેનેજ પરણ્યા અને ગામમાં એક “ લાભાનન્દી ’' કરીને વાણી હતા તેની સાથે મિત્રતા બાંધી હવે પ્રભાકર બ્રાહ્મણુ અને સિંહ નામના ઠાકાર બન્ને જણાએ લશ્કર એકત્ર કરી યુદ્ધ કરીને પાસેના મ્હોટા દેશના રાજાને મારી દેશ પચાવી પાડયા. એટલે પ્રભાકરની મદદયા “સિહુ ” ઠાકાર મહેાટા દેશના અધિપતિ થઇ ગયા તેમ પ્રભાકરને પણુ રાજાએ ધન સપત્તિ આપી. તે બધી ધન સંપત્તિ પ્રભાકરે પેાતાના મિત્ર લેાભાનન્દીને ત્યાં રાખી. આ આનન્દ ચાલી રહ્યો છે તેમાં પ્રભાકરે વિચાર કર્યો કે રાજાનેા, મિત્રના અને સ્ત્રીના મારા ઉપર કેટલા પ્યાર છે ? તેની પરીક્ષા કરૂં એમ ધારી " Page #247 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સુસંગતિ—અધિકાર. ૨૦૧: પંડિતની સાથે મરણ ઉત્તમ છે; પર ંતુ મૂર્ખની સાથે રાજ્ય કરવું ઉત્તમ નથી. ’ नृणाम्मृत्युरपि श्रेयान् पण्डितन सह ध्रुवम् । ન રાયમરિ મૂર્વેળ, જો વિનાશના ॥ U I પંડિત પુરૂષાની સાથે પુરૂષનુ મરણુ થઇ જાય તે ખરેખર કલ્યાણકારી છે, પરંતુ આલાક તથા પરલેાક બન્નેનેા નાશ કરનાર એવા મૂર્ખ માણસની સાથે રાજ્ય ભાગવવુ' ઉત્તમ નથી. ૯ સત્સંગતિનું ફળ. शिरसा सुमनस्सङ्गाद्धार्यते तन्तवोऽपि हि । તેવિ વાલેન મુત્રન્ત, ટેધુ મહત્ત: || ૨૦ || પુષ્પના સંગ કરવાથી ( સૂતરના ) તંતુઆ ( દેરા ) પણુ મનુષ્ય વડે મસ્તકથી ધારણ કરાય છે. અને તે જ તન્તુ ( દોરા ) વસ્ત્રામાં મળ ( મેલ ) ના સંગ કરે તેા તેથી તે તન્તાએ પગથી ધાવામાં મન કરાય છે. ૧૦ તેણે ‘‘ સિંહ ’” રાજાના પરમ પ્રિય એક મયૂર ( માર ) હતા, તેને પેાતાના ધરમાં સુધરી મૂકયા અને સ્ત્રી સગભૉં હતી તેથી તેણે મેારના માંસની માંગણી કરી હતી તેથી તેને બીજા પ્રાણીનુ” માં આપી રાજાના મારને મારી નાંખ્યાનું કહ્યું. એવામાં રાજાને જમવાના ગ્રમય થયા ત્યારે, પેાતાના વ્હાલા મારને યાદ કર્યો પરંતુ પહેરીગરાએ જણુાવ્યું કે આપના મેર પ્રભાકર નામના આપના દીવાન લઇ ગયા છે તેથી તેણે પ્રભાકરને ત્યાં અનુચરા મેાકલ્યા તેને પ્રભાકરે આવતા જેયા કે તે ત્યાંથી પછવાડેના બારણાથી ભાગી છૂટયા અને પેાતાના મિત્રને ત્યાં જઇ કહેવા લાગ્યા કે મારાથી આ ક્રૂર કર્મ થયું છે જેથી મને રાજાથી બચાવ તે સાંભળી લેાભાનન્દી કહેવા લાગ્યા કે અહીંથી તું જા, કારણ કે રાજાના ગુન્હેગારને સંધરીને શું મારે મ્હારાં ધરબાર લુટાવવાં છે ? આમ સાંભળી ખિન્નતાના દેખાવ કરી પ્રભાકર પાશ પાતાના ઘરમાં આવે છે ત્યાં સ્ત્રીને બેઇ કહેવા લાગ્યા કે મને બચાવ. કારણ કે મેં તારા સારૂ મારને હાર્યાં છે, ત્યારે સ્ત્રી પ્યાલી કે રાજાના મેરને મારવાનુ મેં ક્યાં કહ્યું હતું? હવે તુ તારૂં ભાગવ. મને તા ીને ધણી મળી રહેશે. તેટલામાં રાજાના તરને ઢંઢેરા પીટાતાં સાંભળ્યા કે જે કાઇ રાજાના મારના સમાચાર - પશે તેા તેને એકસે આઠ સાનામ્હારા તથા અભયદાન રાજા તરફથી મળશે, આ ઢંઢેરા પ્રભાકરની સ્ત્રીએ સાંભળ્યા, તેથી તેણે વિચાર કર્યો કે–રાજાને જઇને ખબર આપું કે–મારા ધણીએ તમારા મારને માર્યાં છે એમ વિચાર કરી રાજાની પાસે જઇ ઉપરની ખીના જણાવી, તે સાંભળી “ સિંહ” રાજાએ પ્રભાકરને ખેલાવી તેને કહ્યું કે દુષ્ટ! તેજ મારા મારના પ્રાણ લીધા છે તેથી મારા મેરને આપી દે, નહિંતર આ તરવારથી તારૂ મસ્તક છેદી નાખું છું. ત્યારે પ્રભાકરે ધણી જાતના કાલાવાલા કર્યાં, પણ રાન્ન ન માન્યા ત્યારે પ્રભાકરે કપટથી સંતાડેલ માર પાછા રાજાને આપ્યા, અને તે રાજાની નેાકરી તથા સ્ત્રી તથા લાભાી મિત્રને છેાડી ચાલી નીકળ્યા. ૨૬ Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ તૃતીય તથા पश्य सत्सङ्गमाहात्म्यं, स्पर्शपाषाणयोगतः । लोहं स्वर्णं भवेत्स्वर्णयोगात्काचो मणीयते ॥ ११ ॥ કે હે ભાઈ! તું સત્સગનું મહાભ્ય જે, (કારણ કે) સ્પર્શ પાષાણ (પારસમણિ) ના રોગથી લેઠું સેનું થઈ જાય છે. અને સેનાના સાગથી કાચ મણિ તુલ્ય દેખાય છે. ૧૧ સતના આશ્રિતને થતું ફળ. महिमानं महीयांसं, सङ्गः सूते महात्मनां । मन्दाकिनी मृदो वन्द्यात्रिवेदीवेदिनामपि ॥ १२ ॥ મહાત્મા પુરૂને સંગ મહાન મહિમાને પ્રગટ કરે છે, કારણ કે મન્દાકીની (ગંગા)ની માટી (ાગુ, યજુ, સામ) એમ ત્રણ વેદને જાણનારા પુરૂષને પણ વન્ન કરવા યોગ્ય છે. એટલે ગંગાજીના સંગમથી માટીનું એટલું મહાભ્ય વધી જાય છે. ૧૨ ત્યાંથી આગળ ચાલી વિચાર કર્યો કે મારા પિતાની શિખામણથી વિરૂદ્ધ કાર્ય કરવાનું ફળ તે નજરે જોયું. પણ હવે તેની શિખામણ પ્રમાણે ચાલી તેનું ફળ દેખું એમ વિચાર કરી એક શહેરમાં જઈ પહોંચે ત્યાં હેમરથ નામને રાજા રાજ્ય કરતે હતા, અને તેના પુત્રનું નામ “ગુણસ ન્દર” હતું, તેની મિત્રતા બાંધી એમ કેટલોક વખત જતાં હેમરથ રાજા મરણ શર થયો અને ગુણસુન્દર કુમાર રાજાધિરાજ થયો ત્યારે તેણે પોતાના રાજ્યનું પ્રધાનપદ પ્રભાકરને આપ્યું તેથી પ્રભાકર આનન્દમાં આવી ગયે. અને એક ગુણાઢય નામના શેઠની મિત્રતા બાંધી તથા સુન્દર સ્વભાવની “સુશીલા” નામની બ્રાહ્મણ જાતિની ઉત્તમ કન્યાને પરણ્ય, એક દિવસ ઘોડાની હોડ ' થવાથી પ્રધાન તથા રાજા વગેરે તમામ ઘેડેસ્વાર થઈ ગામની બહાર નીકળ્યા તેમાં પ્રધાન તથા રાજાના ઘોડા એવા મસ્ત હતા કે એક વખત કશા (કોરડા) ને પ્રહાર થતાં આકાશમાં ઉડતા હોય તેમ ભૂમિને માપીને ઘોર અરણ્યમાં ચાલ્યા ગયા, દરમ્યાન ઘોડા કુદતા હતા, તેમાં પ્રભાકર પ્રધાને એક અબળાના વૃક્ષમાંથી ૩ આંબળા લઈ પોતાના ખીસામાં નાંખ્યાં હતાં. હવે રાજ તથા પ્રધાન નિમનજ પાણી વગરના વનમાં ચાલ્યા ગયા તેમાં વૈશાખ માસના તડકાને અસહ્ય તાપ પડવાથી રાજાનું મોટું સુકાવા માંડયું અને પરિણામે મૂછ ખાઈ તરસને લીધે રાજા પૃથ્વીમાં પડી ગયે, તેને જોઈ પ્રધાને એક આંબળાનું ચૂર્ણ કરી તેના મુખમાં નાંખ્યું તેથી રાજાને શુદ્ધિ આવી. એમ એક વખત મૂર્છા વળતાં ક્ષણમાં બીજી ત્રીજી વખત મૂછી આવી તે વખતે પ્રધાને બીજું ત્રીજું અમ આંબળાનું ચૂર્ણ તેના મુખમાં નાંખ્યું અને રાજાની મૂછ ઉતરી ગઈ દરમ્યાન એક કલાક જેટલો સમય થવાથી પછવાડેથી રાજાનું લશ્કર આવી પહોંચ્યું તેની પાસે ધણું અન્ન તથા પાણી હતું તેથી રાજાને કઈ પણ પ્રકારની હરકત આવી નહિ. આવી રીતે ઘણી વખત રાજાને પ્રસન્ન કરવાથી આપણી વાતને નાયક પ્રભાકર (પ્રધાન ) મહાન થઇ ગયો એટલે તેણે રાજાની દયાથી પિતાના ઘણું લાગતા વળગતાઓને ધનાઢય કરી દીધા આમ ચાલતું હતું તેમાં પિતાના વચનની પરીક્ષા કરવા સારૂ તેણે એક દિવસ રાજાના એકના એક યારા પાંચ Page #249 -------------------------------------------------------------------------- ________________ સુગ્સ ગતિ—અધિકાર સાધુના સંગમ સર્વથી શીતલ છે. चन्दनं शीतलं लोके, चन्दनापि चन्द्रमाः । चन्द्रचन्दनयोर्मध्ये, शीतलः साधुसङ्गमः ।। १३ ।। આ જગમાં ચંદન શીતળ છે, ચંદનથી ચંદ્રમા શીતળ છે અને ચંન્દ્વન તથા ચંદ્ર એ મન્નેથી સત્પુરૂષના સમાગમ શીતલ છે. ૧૩ ગુણની મહત્તા. કાર્યાં. वंशभवो गुणवानपि सङ्गविशेषण पूज्यते पुरुषः । न हि तुम्बीफलविकलो, वीणादण्डः प्रयाति महिमानम् ॥ १४ ॥ સાશ વશમાં ઉત્પન્ન થયેલ ગુણવાન્ પુરૂષ પણ સ’ગને લીધે પૂજાય છે. ( ખરાબ સ`ગ થવાથી તેમની કાઈ પણુ ગણુના કરતું નથી ) જેમ સારા વંશ (વાંવર્ષનાં પુત્રનુ હરણુકરી પેાતાના ઘરમાં સંતાડી દીધા. હવે રાજાને જમવાના વખત થતાં રાજાએ પુત્રને યાદ કર્યો તેથી રાજાના અનુચરા તે કુમારને શોધવા મડ્યા તેને એમ પત્તો લાગ્યેા ક-કુમારને દીવાન લઇ ગયા છે, તેથી તે દીવાનને ત્યાં જઇ રાજપુત્રની ખાર પૂછ્યા લાગ્યા પશુ તે વખતે જાણે પોતે ગુન્હા કર્યાં હેાય તેમ જણાવી પ્રભાકરભાઈ ધરમાં પેશી ગયા ને પેાતાની સ્ત્રીની પાસે રાંક સમાન થઇ ખુશી રહ્યા, તેથી સ્ત્રીએ કહ્યું કે કાંઈ હરકત નહિં મારા પ્રાણ જાય તે ભલે પણ હું તમારા પ્રાણ બચાવીશ એમ કહી તે સ્ત્રી, રાજા પાસે ગઇ ને કહેવા માંડી કે રાજાજી હું જ તમારા પુત્રને મારવા વાળી છુ માટે મને શિક્ષા કરો-આામ જ્યાં સ્ત્રી કહી રહી છે. તેટલામાં પ્રભાકરના મિત્ર ગુણાઢયને ખબર પડવાથી તે પેાતાનું સર્વસ્વ ધન લઈ હાજર થઇ રાત્નને કહેવા લાગ્યા કે મને મારી નાંખા અને આ બધુ` મારૂ ધન લુંટી લ્યે! મેં તમારા પુત્રને માર્યો છે—તે વખતે સીપાઈઓએ પકડીને એક તરફ બેસાડેલ પ્રભાકર માલ્યા કે હે રાજાજી ! મારી સ્ત્રી ત મારા મિત્ર ગુઢય મને બચાવવા ખાતર પોતાના પ્રાણ આપવા તૈયાર થયા છે પરંતુ કુંવરને મારનાર હું છું માટે મારામાટે જે શિક્ષા યેાગ્ય લાગે તે ક્રમાા. તે સાંભળી રાજા વિચારમાં પડી ગયા –આમાં ક્રાને શિક્ષા કરવી ? છેવટ એમ નક્કી થયું કે પ્રભાકર ( દીવાન )જ ગુન્હેગાર છે. ત્યારે વિચાર થયા કે ગમે તેમ હા પણ આ પ્રધાન મારા જીવનને આપનાર છે, તેથી તેને કેમ મારી શકાય ?' એમ વિચાર કરી રાજા ખાક્લ્યા કે હું પ્રધાનજી ! ભલે તમે કુંવરને માર્યાં હાય તાપણુ તમાને હું શિક્ષા કરતા નથી પરંતુ તમે મને તરસથી મારે જીવ જવાના પ્રસગમાં ત્રણુ આમળાં તમે ખવરાવ્યાં હતાં તેમાંથી એક આંબળાના ઉપકાર ર૬ કરૂ છું અને હજી બે આંબ ળાંના ઉપકાર જમા રાખું છું. એમ કહિ પ્રભાકરને અધનમાંથી મુક્ત કરાવ્યા. ત્યારે પ્રભાકરે કુમારને લાવી અર્પણુ કર્યાં અને પોતાની જન્મથી માંડી સર્વ વાર્તા રાજાને કહી, સ્નેહથી તેની સાથે આનન્દ કરવા લાગ્યા એટલે સત્સંગના પ્રભાવ એટલા મહાન છે કે ત્રણ શિખામણુના શબ્દો પ્રભાકરને મહાન સંકટમાંથી બચવાના સાધનરૂપ થયા. પરિચ્છેદ ૨૦૭ Page #250 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ તૃતીય સ) માંથી થયેલો (બનાવેલ)વીણ દંડ ને તુંબડીના ફળ (તંબુર)ની સાથે સંયોગ ન હોય, તે તે મહિમાને પામતો નથી. (અર્થાત્ સારા વાંસમાંથી બનાવેલ, નકશી કામથી કતરેલ એ જે સારંગીને દંડ, ગુણ-લોઢાના તાર વાળો હોય પણ જે સત્સંગ રૂપી તુંબડામાં બેસતે કરેલ ન હોય તે સારી રીતે વાગવામાં ઉપયોગી નથી.) ૧૪ * સજ્જનના સંગથી દુ:સાધ્ય તે સુસાધ્ય થાય છે. ૩પજ્ઞાતિ असज्जनः सज्जनसङ्गिसङ्गात्करोति दुःसाध्यमपीह साध्यम् । पुष्पाश्रयाच्छम्भुशिरोऽधिरूढा, पिपीलिका चुम्बति चन्द्रबिम्बम् ॥१५॥ દુષ્ટ પુરૂષ, મહા કષ્ટથી જે કાર્ય ન સાધી શકાય તે સજજને સંગ કરનારાના સુસંગથી સાધી શકે છે, જેમકે પુષ્પમાં રહેલી કીડી પુષ્પની સાથે જ્યારે શંભુના મસ્તક ઉપર ચઢે છે ત્યારે તેમના મસ્તક ઉપર બીરાજતા ચંદ્રબનું ચુંબન કરે છે. ૧૫ સત્સંગ શું કરી શકતો નથી? વરસન્તરિત્ર. (૧૬ થી ૧૯) जाडयं धियो हरति सिञ्चति वाचि सत्यं, मानोन्नति दिशति पापमपाकरोति । चेतः प्रसादयति दिक्षु तनोति कीर्तिम् , सत्सङ्गतिः कथय किन्न करोति पुंसाम् ॥ १६ ॥ પુરૂષને સત્સંગ શું (ફાયદે) નથી કરત? જેમકે સત્સંગ બુદ્ધિની જડતાને હરે છે, વાણીમાં સત્યતાનું સિંચન કરે છે, માનથી ઉન્નત્તિ અપાવે છે, પાપને દૂર કરે છે, ચિત્ત પ્રસન્ન કરે છે, અને દિશાઓમાં કીર્તિને ફેલાવે છે (અર્થાત્ સત્સંગથી સર્વ ફાયદા જ છે.) ૧૬ સત્સંગ નિષ્ફળ નથી. किं वा परेण बहुना परिजल्पितेन, सत्सङ्ग एव महतां महते फलाय । अम्भोनिधेस्तटरुहास्तरवोऽपि येन, वेलाजलोच्छलितरत्नकृतालवालाः ॥ १७ ॥ જ જેનેતરઉક્તિ. Page #251 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ, સુસંગતિ-અધિકાર. . - હવે વિશેષ કહેવાથી શું? પુરૂષને સંગ મહાન ફળદાયક છે. જેમકે સસુદ્રના કાંઠા ઉપર જે વૃક્ષે છે તેના ક્યારે સમુદ્રની વેળના પાણીથી ઉછળેલ રત્નથી ભરપુર છે. ૧૭ સુસંગતિની મહત્તા. कान्तारभूमिरुहमौलिनिवासशीला:, प्रायः पलायनपरा जनवीक्षणेन । कूजन्ति तेऽपि हि शुकाः खलु रामनाम, सङ्गः स्वभावपरिवर्तविधौ निदानम् ॥ १८ ॥ જંગલના વૃક્ષોના શિખર ઉપર વાસ કરનારાં, મનુષ્યને જોઈ ઉડી જનારાં એવાં જે શુક પક્ષીઓ રામ નામ જપે છે તે સ્વભાવ બદલવાનું મૂળ કારણું સત્સંગતિ છે એમ નિર્ણય થાય છે. ૧૮ - અજ્ઞાન માણસ કુમાર્ગે ચાલે તેમાં તેને શે અપરાધ ? एकं हि चक्षुरमलं सहजो विवेकस्तद्वद्भिरेव सह संवसतिर्द्वितीयम् । एतद् द्वयं भुवि न यस्य स तत्त्वतोऽन्धस्तस्यापमार्गचलने खलु कोऽपराधः॥१९॥ સહજ એ જે વિવેક ( જ્ઞાન ) તે એક નિર્મળ નેત્ર કહેલ છે અને વિવેકી (જ્ઞાનિ ) પુરૂષોની સાથે રહેવું એ બીજું નેત્ર છે. પૃથ્વીમાં આ બે નેત્ર (આંખ) જેને નથી તે પુરૂષ તત્ત્વથી ( શદ્ધ જ્ઞાનથી ) આંધળે છે એમ જાણવું તેથી તેના ખરાબ માર્ગ તરફ ચાલવામાં કર્યા અપરાધ ( ગુન્હો ) છે ? ' અર્થાત કે જેને વિવેક અને વિવેકીને સંગ નથી, એ પુરૂષ કુમાર્ગે ચાલે તે સ્વાભાવિક છે માટે સુજ્ઞ પુરૂષે પ્રથમનું નેત્ર મેળવવા માટે વિવેકી પુરૂષને સંગ કરવો અને આ બન્ને નેત્ર મળવાથી જરૂર કુમાર્ગથી તે અટકી શકશે એ વ ભાવાર્થ છે. ૧૯ સજીની સંગતિ મનુષ્યનું શું શું ભલું કરી શકતી નથી? માન્તા. हन्ति ध्वान्तं हरयति रजः सत्त्वमाविष्करोति, प्रज्ञा सूते वितरति सुखं न्यायवृत्तिं तनोति । धर्मे बुद्धि रचयतितरां पापबुद्धिं धुनीते, पुंसामो वा किमिह कुरुते सङ्गतिः सज्जनानाम् ॥ १०॥ Page #252 -------------------------------------------------------------------------- ________________ તીય ૨૦૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. અજ્ઞાનરૂપી અન્ધકારને નાશ કરે છે, રજોગુણનું હરણ કરે છે, સરવ ગુણને પ્રગટ કરે છે, બુદ્ધિને જન્મ આપે છે, સુખને વિસ્તારે છે, ત્યાયની વૃત્તિને પાથરે છે, ધર્મમાં અત્યન્ત બુદ્ધિને કરે છે. અને પાપરૂપી કુબુદ્ધિને નાશ કરે છે. એમ સજજન પુરૂની સંગતિ (સંગ) પુરૂનું અહિં શું શું હિત કરતી નથી? અથ. તુ મનુષ્યમ્ સવ જાતનું હિત કરે છે. ૨૦ સત્સંગથી થતા ફાયદા. રળી. हरति कुमति भिन्ते मोहं करोति विवेकितां, वितरति रतिं सूते नीति तनोति गुणावलिम् । प्रथयति यशो धत्ते धर्म व्यपोहति दुर्गति, जनयति नृणां किं नामीष्टं गुणोत्तमसङ्गमः ॥२१॥ મનુષ્યને ગુણવાળાજનોને સંગ શું ઇછિતને નથી આપતે? અર્થાત સર્વ આપે છે. તે બતાવે છે. સુસંગ કુબુદ્ધિને હરે છે તથા અજ્ઞાનને ભેટે છે. વિવેકપણું બતાવે છે, સંતેષને આપે છે, ત્યાયને પ્રસરે છે. તથા ગુણશ્રેણીને વિસ્તાર છે. અને કીર્તિને ફેલાવે છે. ધર્મને ધારણ કરે છે. નરક (તિર્યગતિ) ને નાશ કરે છે. એમ ગુણોત્તમજનને સંગ તે અભીષ્ટ પદાર્થ આપે છે તે માટે ઉત્તમ જનને સંગ કરે. ૨૧ તથા– રાહૂઢવિત. (૨૨ થી ૨૪) लब्धं बुद्धिकलापमापदमपाकर्तुं विहर्तुं पथि, प्राप्तुं कीर्तिमसाधुतां विधुवितुं धर्म समासेवितुम् ।। रोध्धुं पापविपाकमाकलयितुं स्वर्गापवर्गश्रियं, चेत्त्वं चित्त समीहसे गुणवतां सङ्गं तदङ्गीकुरु ॥२॥ હે ચિત્ત ! જે તું પુષ્કળ બુદ્ધિ મેળવવાને, દુઃખ નાશ કરવાને, ન્યાય માર્ગમાં ચાલવાને, કીર્તિ મેળવવાને, ખળતા નાશ કરવાને, ધર્મ સેવવાને, પાપ - કવાને, સ્વર્ગ તથા મોક્ષની સમૃદ્ધિ મેળવવા ઈચ્છતું હે તે સત્સંગ સ્વીકાર. ૨૨ મિત્રને સત્સંગને બેધ. ये जात्या लघवः सदैव गणनां याता न ये कुत्रचित, पज़यामेव विमर्दिताः प्रतिदिनं भूमौ विलीनाभिरन् । Page #253 -------------------------------------------------------------------------- ________________ પર દ. સુસંગતિ-અધિકાર. उत्क्षिप्ताश्चपलाशयेन मरुता पश्यान्तरिक्षे सखे ! तुङ्गानामुपरि स्थिति क्षितिभृतां कुर्वन्त्यमी पांसवः ॥ २३ ॥ સદા જે રજ (ઘેડ) જાતિથી હલકી છે, તેમ કયાંઈ પણ જે ગણના નહીસાબ) માં ગણાતી નથી અને મનુષ્યએ પિતાના પગથી જેનું મર્દન (ચૂર્ણ) કરી નાંખ્યું છે, માટે જે લાંબા વખત સુધી ભૂમિમાં સંતાઈ રહી છે અને હમણાં વેગવાળા પવનથી ઉચી ફેંકવામાં આવી છે, માટે હે મિત્ર! તું તેને આકાશમાં છે કે આ રજ ઉંચા પર્વતેની ઉપર સ્થિતિ કરી રહી છે, આમ સત્સંગ હલકા પ્રાણીને પણ ઉચ્ચ સ્થિતિ ઉપર બેસાડી દે છે, એટલા માટે તે સત્સંગ કર આમ કથનીય છે. ૨૩ સન્મહાત્મા વરત્રાદિથી સુશોભિત ન હોય તો શું તેને માન ન આપવું ? कणे चामरचारुकम्बुकलिकाः कण्ठे मणीनां गणः, सिन्दूरपकरः शिरः परिसरे पार्थान्तिके किङ्किणी। लब्धश्चेन्नृपवाहनेन करिणा बढेन भूषाविधि स्तत्किं भूधरधूलिधूसरतनुान्यो न वन्यः करी ॥ २४ ॥ કાનની પાસે ચામરનાં કરેલાં સુંદર કણુંભૂષણ, કંઠમાં મણિઓના સમૂહને હાર, ગંડસ્થલ ઉપર સિંદૂરનું ચિત્ર અને બાજુમાં ઘંટડીઓ, એ પ્રકારનાં આ ભૂષણ (રાજ્ય) હસ્તિને મળે છે, તેપણું પૃથ્વીની ધૂળથી ધૂળવાળું કરેલું છે પિતાનું શરીર જેણે એ વનમાં રહેનારો હસ્તિ શું માન્ય નથી? એટલે તેને માન ઘટતું નથી? અર્થાત્ આપવું ઘટે છે જ. એટલે સત્પરૂષની પરીક્ષા ઉપરના ડાળથી થતી નથી પરંતુ તેના અંતઃકરણનું નિરીક્ષણ કરી તે સન્મહાત્માને સંગ કર. ૨૪ હવે સત્સંગને મહિમા ગુર્જર કાવ્યોથી કહે છે. इंद्रविजय ક્લકે સંગ ફુલેલ ભયે તિલ તેલ તેતે સહુકે મન ભાવૈ, પારસ કે પરસંગથી દેખિએ લેહાનું કંચન હાય વિકાર્વે; ગંગમેં જાય મિલ્ય સરિતા જલતેહ મહા જગ ઉપમા પાર્વે, સંગત કે ફલ દેખ ચિદાનંદ નીચ પદારથ ઉંચ કહાર્વે. જ ચિદાનંદજી. ૨૫ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. મનહર સુણી ભૃંગ કેરા શબ્દ કીડ પ્રીટ ભૃંગ થયા, લાહકા વિકાર ગયા પારસ પરસથી, કુલકે સ ંજોગ તિલ તેલ હુ ભયા ફુલેલ, તરૂ ભયે ચ'દન સુવાસકે ફરસથી; મુક્તફલ સ્વાતકે ઉદક ભયેા સીપ સમ, કાષ્ટ હુ પાષાણુ જુ` સૈલેદ્યક સરસથી; ચિદાન દ આતમા પ્રમાત્મા સ્વરૂપ થયે, અવસર પાય ભેદ જ્ઞાન કે દરસથી. છાંડૐ કુસંગતિ સુસ’ગથી સનેડુ કીજે, ગુણુ ગ્રહિ લીજે અવગુણ દૃષ્ટિ ટાર કે; ભેદ જ્ઞાન પાય ચૈઞ જ્વાલા કરિ ભિન્ન કીજે, કનક ઉપલકુ વિવેક ખાર ડારકે; જ્ઞાની જો મિલેતા જ્ઞાન ધ્યાન કે વિચાર કીજે, મિલે જો અજ્ઞાની તે રહિજે માન ધાર; ચિદ્યાનંદ તત્વ ચેદ્ધિ આતમ વિચાર કીજે, અતર સકલ પરમાદ ભાવ ડાર કે, તૃતીય ૨૬ ૨૭ એક સત્સ`ગના સબંધમાં ચતુરાઇવાળી વાર્તા. પારસ પરસ્યા છતાં લાખ ડજ રહ્યું એક સમય અકમર્ શાહુ રાજપાટીકા ફરવા છડી સ્વારીએ પધાર્યાં હતા, ત્યાંથી પાછા ફરતાં પુનઃ શહેરના ચાકમાં આવી પહેાંચ્યા, તે વખતે એક ડોશી પાતાના હાથમાં એક તરવાર પકડી ઉભી રહેતી હતી અને પોતાના સાથેના માણસા પણ બીજા હથિયારો લઇ ઉભાં હતાં, તે તરફ અકબરશાહની દ્રષ્ટિ જઈ પડી. તેથી વિસ્મયકારી બનાવ જોઇ તે રાશીની નજીક જઈ પૂછ્યુ કે “ માઇ તરવારને ગ્રહણ કરી ચાક બજારમાં શા કારણથી ઉભાં છે? અને આ સાથેના માણસે પણ શસ્ત્રધારી છે તે પણ તમારા જ છે ?” તે સાંભળી ડોશી બેલી કે “નેક નામદાર? આ તરવારને વેચવાના ઇરાદે અહીંયાં ઉભી છું અને આ માસે પાસે જે શસ્ત્ર છે તે પણ વેચવાનાં જ છે, તે સાંભળી શાહે કહ્યું “ જોઊ તે તરવાર કેવી છે?” આ પ્રમાણે શાહનું વચન સાંભળતાં ડોશી પેાતાના હાથમાંની તરવાર શાહને આપી. જ્યારે તે તરવારને * ખીરબલ બાદશાહ, Page #255 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુસંગતિ-અધિકાર . મ્યાનમાંથી કહી પોતે નિહાળી ત્યારે બીલકુલ ખરાબ અને માત્ર નામની જ તરવાર કહેવાય તેવી લોખંડના પવાની બુડી-નકામી જઈ તેથી તે તરવાર મ્યાન કરી ડેશીને પાછી આપી, તેથી તે તરવાર મ્યાનમાંથી કહાડી ડેશી ધારી ધારીને જેમ કોઈએ પિતાની તરવાર બદલાવી લીધી હોય તે ભાવ બતાવતી તરવારને નિહાળવા લાગી, તેથી શાહે પૂછ્યું કે “બાઈ ! સશક મુદ્રા વડે તરવાર તરફ ધારી ધારીને શું જુવે છે ?” તે સાંભળી હાથ જોડી દીન વાણી વડે બેલી કે “ગરીબ પરવર હું મારી તરવાર બદલાઈ છે એવી કાંઈ શંકા લાવી જેતી નથી પણુ એ લઉં છું સાક્ષાત પારસ સમાન આપના હાથને મારી તરવારને સ્પર્શ થયો છતાં પણ મારાં કમનસીબ છે? કે સેનાની કેમ ન બની ? તે તપાસું છું ” આ પ્રમાણે તેનું ચર્મત્કારિક યુક્તિ ભર્યું બોલવું સાંભળી તેની ચાતુરી તથા દિન પ્રતિદિન દીર્ઘ દૃષ્ટિ કરી તે ડોશીને તરવાર ભારોભાર સોનું આપવાનો હુકમ કર્યો અને તેને સંતોષી તેની દુઃખાવસ્થા દૂર કરી, તેમ ડોશી પણ શુભાશીર્વાદ આપી પિતાને ઘેર ગઈ. महतां सङ्गे विपदापि वरं અર્થાત મહાનના સંગમાં વિપત્તિ પણ શેભે છે. __ अनुष्टुप् महतां प्रार्थनेनैव, विपत्तिरपि शोभते । दन्तभङ्गो हि नागानां, श्लाघ्यो गिरिविदारणे ॥१॥ મહાન નરેની સાથે હરિફાઈ કરતાં વિપત્તિ થાય તે પણ શેભે છે, જેમકે પર્વતને ત્રોડવામાં થયેલે હાથીઓના દાંતને ભંગ વખાણવા યંગ્ય છે. ૧ ઉપદેશ ન આપે તે પણ સત્યુરૂષોને સંગ ન છોડ. માર્યા (૨-૩) उपचरितव्याः सन्तो, यद्यपि कथयन्ति नैकमुपदेशम् । यास्त्वेषां स्वैरकथास्ता एव भवन्ति शास्त्राणि ॥ २ ॥ સપુરૂષે જે કે એક પણ ઉપદેશ (વાય) ને ન કહેતા હોય તે પણ તેઓની સાથે રહીને તેઓની સેવા કરવી; કારણ કે તેઓની સ્વાભાવિક વાર્તાઓ પણું શાસ્ત્ર હોય છે એટલે તેમની સ્વાભાવિક વાર્તામાં શાસ્ત્રોપદેશ રહેલો છે. ૨ ૨૭. Page #256 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. તૃતીય normaaannnnnn ગુણ પુરૂષની સમીપે રહેવાથી ગુણહીન પુરૂષ પણ પૂજાય છે. गुणिनः समीपवर्ती, पूज्यो लोकस्य गुणविहीनोऽपि । विमलेक्षणप्रसङ्गादञ्जनमाप्नोति काणाक्षि ॥ ३ ॥ ગુણહીન પુરૂષ પણ ગુણ પુરૂષની સમીપમાં રહેતે હેય તે તે લેકને પૂજ્ય થાય ( લેકમાં પૂજાય) છે, કારણ કે નિર્મળ (દેખતા) નેત્રના સંગથી કાણું આંખ પણું અંજન (આંજણ)ને પ્રાપ્ત થાય છે નહિતર બેય આંખ કુટેલ હોય તે કોણ આજે ? અર્થાત કેઈ ન જે. ૩ ઇ. सङ्गतिफळम्. સંગનું ફળ. અનુકુY (૧ થી ૩) मत्कुणानां च संयोगात् , खट्टा दण्डेन ताज्यते । पुष्पमालानुसङ्गेन, सूत्रं शिरसि धार्यते ॥ १ ॥ માકડને સંગ કરવાથી ખાટલાને દંડને માર સહન કરવો પડે છે. અને પુષ્પની માળાને સંગ કરવાથી સૂતર મસ્તક ઉપર ધારણ કરાય છે, માટે સત્સંગ કરે પણ કુસંગ ન કરે એ ભાવ છે. ૧ તેમાં રાત્રિનું દૃષ્ટાન્ત આપે છે सातिदशी तादक, ख्यातिरायाति वस्तुनः। रजनियर्योत्स्नया ज्योत्स्नी, तमसा च तमस्विनी ॥२॥ . મનુષ્યને જેવી જાતની સંગતિ હોય તેવી જાતની તેની પ્રસિદ્ધિ( ખ્યાતિ–નામ) પ્રાપ્ત થાય છે, એટલે કે રાત્રિ ચાન્દનીના સંગથી “જન્સી ” કહેવાય છે અને અન્ધકારથી “તસવિની” કહેવાય છે એટલે રાત્રિ પિતે ઉપર મુજબ સંગથી પ્રકાશવાળી” તથા “અન્ધકાર વાળી” કહેવાય છે, તેવું સંગનું ફળ છે. ૨ એક પિપટનું બચ્ચું કહે છે કે माताप्येका पिताप्येको, मम तस्य च पक्षिणः । अहं मुनिभिरानीतः, स तु नीतो गवाशिभिः ॥३॥ મારી અને તે પક્ષીની માતા એક અને પિતા પણ એક. મને મુનિએ અહિં લાવ્યા અને તે પક્ષી (મારા ભાઈ ને તે ગેમાંસ ભક્ષણ કરનારા મ્લેચ્છ લેકે લઈ ગયા. ૩ Page #257 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સુમતિ-અધિકાર ૨૧૧ - તેથી સાંસર્ગિક દોષ કહે છે ૩પજ્ઞાતિ. गवाशिनां वै सगिरः शृणोति, अहंश्च राजन् मुनिपुङ्गवानाम् । न चास्य दोषो न च मद्गुणो वा, संसर्गजा दोषगुणा भवन्ति ॥४॥ હે નૃપ તે ગાયને ભક્ષણ કરનારા મ્લેચ્છ મનુષ્યોનાં વચનને સાંભળે છે અને હું પવિત્ર મુનિઓનાં વચન સાંભળું છું તેથી આને દોષ નથી અને મારે ગુણ નથી કારણ કે દેષ અને ગુણ સંસર્ગથી જ ઉત્પન્ન થાય છે. ૪ સંગથી થતું તુંબડીને સુખ દુઃખ मन्दाक्रान्ता. एके तुम्बा व्रतिकरगताः पात्रतामानयन्ति, गायन्त्यन्ये सरसमधुरं शुद्धवंशे विलग्नाः। एके तावद् ग्रथितसगुणा दुस्तरं तारयन्ति, तेषां मध्ये ज्वलितहृदया रक्तमेके पिबन्ति ॥५॥ કેટલાંક તુંબડાં ગી પુરૂષના હાથમાં પાત્ર રૂપે રહેલ છે, કેટલાંક શુદ્ધ વંશ (વાંસ) ને છેડે લગાડવાથી રસભર મધુર શબ્દ કરે છે, કેટલાંક દોરડાથી ગુંથી શરીરની સાથે બાંધવાથી વિકટ જાળસ્થાનમાંથી તારે છે; અને તે માટેનાં કેટલાંક એવાં પણ છે કે જે અંતઃકરણ બાળીને રક્ત પીએ છે. ૫ સજ્જનેને સત્યુરૂષના સંગથી જ પ્રેમ ઉદ્દભવે છે. __ शार्दूलविक्रीडित. नैवास्वायरसायनस्य रसनात्पीयूषपानाच नो, नो साम्राज्यपदाप्तितः प्रतिदिनं नो पुत्रलाभादपि । नैवायत्नसुरत्नलाभवशतो नैवान्यतोप्यस्ति सा, या सम्प्रीतिरुदेति सज्जननृणां सद्भिः समं सङ्गमात् ॥६॥ સજજન મનુષ્યને પુરૂષોની સાથે સંગમ (મીલાપ) થવાથી જે ઉત્તમ પ્રીતિ (આનન્દ ) ઉદય પામે છે તે પ્રેમ ખાઘ (જમવા ગ્ય એવા લાડુ વગેરે) # આ ક. તથા તેની પહેલાને બ્લોક મુનિના ઘરમાં રહેનારા કઈ શુક પક્ષીઓ પ્લે ને ઘેર રહેલા પોતાના સહોદર ભાઈના કુસંગના પરિણામને સાંભળી એક રાજાને કહેલ છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ તૃતીય રસાયન ( રસ ભર્યાં અન્ન ના ભાજનથી, અમૃતના પાનથી, ચક્રવતીના પદની પ્રાપ્તિથી, પ્રતિ દિવસ પુત્ર સુખના લાભથી, વગર મહેનતે મળેલ ઉત્તમ રત્નેના લાભથી અને ખીજી કઇ રીતે પણુ ઉત્પન્ન થતા નથી. ૬ સજજન પ્રેમ સંબંધે ગુર્જર કાન્ય મનહર * ગ ગામાં ગયું. જે જળ ગણાયું તે ગંગાજળ, ગટરમાં ગયું જળ ગંદું, તે ગણાયું છે;. ખારે દરીયે ગયુ' તે ખરેખરૂ' ખારૂ થયુ, છાશમાં પડયું. તે છાશ રૂપે થૈ છગાયુ' છે; શેલડીયે સેશ્યુ· થયુ' શેલડીના રસ રૂપે, ચૂનામાં જન્યુ' તે ચૂના રૂપ થૈ ચણાયુ· છે; એકજ આકાશની પેઢાશ દલપત કહે, જેવા જેવા જોગ થયા તેવુ' તે જણાયું છે. છ સત્પુરૂષને શુદ્ધ વાતાવરણના સચાગની જરૂરીયાત. 'આજે સ્થળે સ્થળે, રાગના, દ્વેશન, ઇર્ષ્યાના, અસૂયાના, સ્વાના, અમર્યાદ લેાભના, ક્રોધના, વૈરના, અને એ વિના વિવિધપ્રકારના દુરાચારના વિચારો પ્રજાના મેાટા ભાગમાં પ્રસરેલા તથા પ્રસરતા હૈાવાથી, આપણા દેશમાં વિચારનું જે વાતા વરણુ બંધાયું છે તથા બંધાય છે, તેની મર્યાદામાં નિવાસ કરનાર સર્વને, તે વિ ચારાની ન્યૂનાધિક પ્રમાણમાં અસર થયા હિના રહેતી નથી. ઘણા સત્સ`સ્કારી સ જ્જના શુદ્ધ વિચારને સેવવાનેા આગ્રહથી પ્રયત્ન સેવતાં છતાં પણ ઘણુ પ્રસંગે તેમનાં નિર્દોષ અંતઃકરણમાં દોષ અથવા અશુદ્ધ વિચાર પ્રકટેલા તેમને જણાય છે. આનું કારણુ અન્ય કાંઇ નથી, પણુ દોષવાળા વિચારા' તેમની આજીમાજી બધાયલુ' વાતાવરણ જ છે. કોઇ મનુષ્ય પાતના ઘરમાં ગમે તેટલી સ્વચ્છતા રાખતે હાય તાપણુ જે મહેલામાં તે રહેતે હોય ત્યાં ભારે ગદકી રહેતી હૈાય તે તે ગંદ કીવાળી અસ્વચ્છ હવા, તેના સ્વચ્છ ઘરમાં પણ આવી તેને નડયા વિના રહેતી નથી, તેમ મનુષ્ય પેતાના અંતઃકરણને શુદ્ધ રાખવાના ગમે તેટલા પ્રયત્ન સેવતા હાય તાપણુ જે નગરમાં અથવા દેશમાં તે રહેતા હોય, તે નગર અથવા દેશનુ વિચારનુ વાતાવરણ જો અશુદ્ધ અર્થાત્ દોષના વિચારોવાળુ હાય છે તે તેના શુદ્ધ અંતઃક રણમાં પ્રસ’ગોપાત્ત દોષ પ્રકટ થયા વિના રહેતા નથી. આથી કરીને યુગમાં અર્થાત્ જે સમયે સમગ્ર પ્રજાજન શુદ્ધ વિચારને સેવતા હેાય છે, તે સમયે અતઃ કરણને શુદ્ધ રાખી રહેવાનુ કાર્ય અત્યંત સરળ હેાય છે, તથા કલિયુગમાં અર્થાત્ * દલપત કાવ્ય ભાગ ૨ જો. : અધ્યાત્મ અલપાષક ગ્રંથમાળા પ્રથમ અક્ષ, Page #259 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સુસ'ગતિ--અધિકાર. ૨૧૩ જે સમથે પ્રજાના મેટા ભાગ અશુદ્ધ વિચારને સેવતા હોય છે તે સમયે અંતઃકરણુને પવિત્ર રાખવાનું કાર્ય નિકટ હોય છે, એવુ જે કોઇ કોઇ સ્થળે પ્રતિપાદન કરાયલુ છે, તે કેવળ સત્ય છે. જેમ જેમ શુદ્ધ વિચારને સેવનાર ઘણા મનુષ્યા થાય છે, તેમ તેમ તે સ્થળે શુદ્ધ વિચારનું વાતાવરણ બધાતું જાય છે, અને જેમ જેમ અશુદ્ધ વિચારતે સેવ નાર ઘણા મનુષ્યા થાય છે, તેમ તેમ તે સ્થળે અશુદ્ધ વિચારનુ વાતાવરણુ બંધાતુ જાય છે; અને આથી જ કરીને જે સ્થળે નિરંતર શુદ્ધ વિચારાં સેવાતા હાય છે, એવા સત્પુરુષાના આશ્રમમાં પ્રવેશ કરતાં મનુષ્યાને અનાયાસ પોતાના વિકારો દેખી ગયેલા ભાસે છે, તથા શાંતિનું ભાન થાય છે, અને જે સ્થળે નિરતર અશુદ્ધ વિચારા સેવાત! હાય છે, એવાં કસાઇખાનાંમાં, ખુન વગેરે ઘાર કર્માં થતાં સ્થળેામાં, અયેાગ્ય શૃગારને ભજવનારાં નાટકગૃહેામાં, તથા એવાં જ વિવિધ દોષવાળાં સ્થળેમાં પ્રવેશ કરતાં, મનુષ્યના વિકારા અનાયાસ ઉદ્ભવે છે, પુષ્ટિને પામે છે, તથા તેએને રાજસ તામસ ગુણ વધી તેમને વ્યાકુળતા તથા અશાંતિનું ભાન થાય છે. આમ ડાવાથી સુખ અને શાંતિને સત્ર પ્રવર્તાવવાની ઇચ્છા રાખનારે વિચારનુ વાતાવરણ સુધારવું, એ તેમનું પ્રથમ કર્તવ્ય છે. આ પ્રમાણે કહી આ સુસ’ગતિ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. ગ્રંથ સંગ્રહિતા. નીતિ. विनयविजयमुनिनायं, तृतीयपरिच्छेद एवमत्रैव । ग्रथित सुगमार्थ तु, व्याख्यातॄणां मुद्दे सदा भूयात् ॥ વિનયવિજય મુનિએ આ ( વ્યાખ્યાનસાહિત્યસ‘ગ્રહુ નામના ) ગ્રંથને તૃતીય પરિચ્છેઢ વ્યાખ્યાન કરનારાએ ( અને શ્રાતાએ ) ની સુગમતા માટે સ ંગ્રથિત કર્યાં છે; તે સદા વ્યાખ્યાન કરનાર સાધુ તથા સાવીએ। ( અને શ્વેતાવર્ગ) ના આનંદને માટે થ એ. तृतीय परिच्छेद परिपूर्ण. ૧ ચાર ગ્રહણુ કરવાથી શ્રોતૃળાં એ શબ્દ અધ્યાહાર છે એમ સૂચવે છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ चतुर्थ परिच्छेद. સુજન એ સાધુ પુરૂષના ઉપનામને દીપાવનાર છે. કેમકે સાધુની ઓળખ તેમના વેશમાં હોય તેના કરતાં તેમની પ્રતિષ્ઠા તેમાં જોવાતા ગુણ ઉપર વધારે રહે છે. આવા પવિત્ર ગુણનું જ્ઞાન થઈ શકે તે માટે સુજન–સપુરૂષમાં રહેલા ઉમદા ગુણે, પવિત્ર ભાવના અને ઉચ્ચ વર્તન સંબંધે ગયા પરિછેદમાં વિસ્તારથી વર્ણન કરેલું છે. સાધુ પુરૂષના ગુણ જાણવાથી દરેક ગુણની પીછાણ થતાં તે તે ગુણને આ ભ્યાસ કરવાને તક લેવી તેજ મનુષ્ય કર્તવ્ય છે. પરંતુ આવા ગુણ અને ગુણીના અભ્યાસીઓએ દુર્ગથી ચેતવાને પણ શીખવું જરૂરનું છે. કેમકે મનુષ્ય પ્રકૃતિ કંઈ એક સરખી હેઈ શકતી નથી. સૃષ્ટિમાં જેમ સરલ પુરૂ વસે છે તેમ નિંદકો અને દુષ્ટ ભાવનાવાળા અભાવિ મનુષ્ય પણ હોય છે. આવા મનુષ્યને સમાગમ નિર્મળ મનુષ્યને ઉતરતી સ્થિતિએ મૂકી દે છે. કારણ કે નિર્મળ મનુષ્યનું હૃદય પાણી જેવું સ્વચ્છ અને નિર્મળ હોય છે તેથી જેમ નિર્મળ જળમાં જે રંગ નાખીએ તે રંગ પાણી લે છે તેમ નિર્મળ મનુષ્યના હદય ઉપર સમાગમની છાપ સહજ પડી આવે છે આટલા માટે તેવી દુષ્ટ ભાવનાવાળા મનુષ્યના પરિચય માંથી બચવાને દુર્જન-કુસાધુના વર્તનની ઓળખાણ કરાવવી ઉચ્ચિત સમજી આ ચોથા પરિચ્છેદમાં તેવા અધિકારે ગોઠવવામાં આવે છે. कुसाधु-आधिकार. આ કુસાધુ-અધિકારને આરંભ કરતાં પ્રથમ એક એવી શંકા ઉપસ્થિત થાય છે કે, આ દેષ નિરૂપણ પ્રકરણના વિષયમાં સમય તથા જ્ઞાનને ભેગ આપવા કરતાં સુસાધુ અધિકરણમાં જ કેમ ન પ્રવૃત્ત રહેવું જોઈએ ? પ્રત્યુત્તરમાં જણાવ Page #261 -------------------------------------------------------------------------- ________________ પરિયાદ કુસાધુ–અધિકાર, વાનું કે તે પ્રકરણમાં ગુણોનાં લક્ષણે જાણવાથી જેમ તે ઉપાદેય (ગ્રહણ કરવા યેગ્ય) છે. તેમ તેનું પણ જાણવામાં આવે તે તેઓનું હેયત્વ ( ત્યજવા પણું) થાય છે જેથી આ અધિકારણોક્ત કુલક્ષણાનું પણ સ્વરૂપ જાણવાની જરૂર છે. કારણ કે વિશ્વની સમગ્ર વ્યકિતએ પિતે જે જે સંગમાં, સંસ્થાઓમાં નિયુક્ત થઈ છે તેમાં પિતાના આચાર વિચારને ગુણ રૂપજ માને છે તેમાં આત્મ દેષ નિરીક્ષણ કરનાર કેઈક જ વ્યકિત અપવાદ તરીકે હશે. પુનઃઆગળ વિચાર કરતાં જે જે જન સમાજને આત્મદેષ નિરીક્ષણ કરવાનું જ્ઞાન આપી તે દૂર કરવા માટે જગતમાં અનેક પ્રકારે છે તેમાં સાધુએ પ્રથમ પદે છે કારણ કે તેવા મહાત્માઓના બંધથી તે તે જનસમાજ દૂષણનું સ્વરૂપ જાણી તેમાંથી મુકત થઈ શુદ્ધ સ્વરૂપ બને છે. પરંતુ તે પિતે ઉપદેષ્ટાઓ જ તેવા દુર્લક્ષણેથી ગ્રસિત હોય તે બીજાના દોષોનું પૃથક્કરણ કરી શકે નહિ, તેથી તેવા ગુરૂઓ, સાધુઓ, મહાત્માઓ આ પરિશ્રમના પરિશીલનનો લાભ લઈ સ્વયંશુદ્ધ થઈ બીજાઓને શુદ્ધ કરશે. જેથી - વ્યાખ્યાન કર્તાના આ પરિશ્રમને સફળતા થશે એવી આકાંક્ષા પુરસર આ અધિકારને આરંભ કરવામાં આવે છે. નિર્મળ ભાવ રહિત સાધુનાં ફળ. અનુષ્ય' (૧ થી ૮) *अग्निहोत्रं वने वासः, स्वाध्यायो दानसत्क्रिया ।। तान्येवैतानि मिथ्यास्युर्यदि भावो न निमेलः ॥ १ ॥ ( સાધુ પુરૂષમાં) જે નિર્મળ ભાવ ન હોય તે અગ્નિ હેત્ર, વનમાં વાસ, શાભ્યાસ, દાન, સારી ક્રિયા, તે આ બધાં નક્કી મિથ્યા જ થયા છે. ૧+ " કેવળ બાહ્ય ક્રિયાઓથી સાધુતા નથી. मुण्डनाच्छ्मणो नैव, संस्काराद्राह्मणो न च । मुनि रण्यवासित्वाद्वल्कलान्न च तापसः ॥३॥ ' મસ્તકમાં મુંડાવવાથી યતિ નથી જ (કહેવાતે) અને સંસ્કાર (માત્ર) થી બ્રાહ્મણ નથી કહેવાતે. જંગલમાં રહેવાથી મુનિ ( ન કહેવાય) અને વલકલ ( જા. ડની છાલ પહેરવા) થી તપસ્વી ન (કહેવાય.) ૨ * ઘણાખરા શ્લોકમાં જૈનેતર ઉક્તિ છે. + ૧ થી ૭ પુરાણ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ઇન્દ્રિયાને આધીન રહેનાર સાધુનું સ્થાન किमरण्यैरदान्तस्य ह्यदान्तस्य किमाश्रमैः । यत्र तत्र वसेद्दान्तस्तदरण्यन्तदाश्रमम् || ३ || અદાન્ત ( જેણે પોતાની ઇન્દ્રિઓને આધીન નથી કરી તેવા સાધુ )તે વનેથી (વનવાસાથી) શું ? આશ્રમેથી શું ? ( પરંતુ ) જ્યાં જવાં દાન્ત સાધુ રહે તે વન ને તે આશ્રમ છે ૩ દુરાચારી સાધુ માટે દૂરરહેતી શુદ્ધિ. मृदो भारसहस्रेण, जलकुम्भशतेन च । न शुध्यति दुराचारस्तीर्थस्नानशतैरपि ॥ ४ ॥ ચતુર્થ માટીના હજાર ભારથી ( શરીર ઉપર ઘણી માટી ચાપડવાથી ) અને જળના સે ધડાથી અને તીથૅમાં સેકડા વખત નાવાથી પણુ પુરૂષ શુદ્ધ થતા નથી. ૪ તથા— चित्तमन्तर्गतन्दुष्टं, तीर्थस्नानैर्न शुध्यति । शतशोऽपि जलधौतं, सुराभाण्डमिवाशुचि ॥ ९ ॥ અંદરનુ દુષ્ટ ચિત્ત તીર્થના સ્નાનાથી શુદ્ધ થતુ નથી. જેમ સેકડાવાર જળથી ધેાયેલું મદિરાનુ' પાત્ર અપવિત્ર જ છે, ૫ અપવિત્ર પુરૂષ માટે તીર્થ સ્થળમાં કિ‘મત. कामरागमदोन्मत्ता ये च स्त्रीवशवर्तिनः । બધી ન તે બહેન યુન્તિ, સ્નાનૈતીયાâવિ ॥ ૬ ॥ કામ ( અનેક પ્રકારની વિષય ભેગની ઈચ્છા ) રાગ ( સ'સાર સ્નેહ ) અને ( ધન, વિદ્યા, કુળ આદિના ) મદથી મત્ત થયેલા અને જેએ સ્ત્રીઓને આધીન છે તે મનુષ્ય જળથી, સેંક તીર્થાંમાં ન્હાવાથી પણ શુદ્ધ થતા નથી, ૬ પવિત્ર સ્થળેામાં દુર્ગુણીના તિરસ્કાર. चित्तं रागादिभिः क्लिष्टमलीकवचनैर्मुखम् । जीवघातादिभिः कायस्तस्य गङ्गा पराङ्मुखी ॥ ७ ॥ જેનુ ચિત્ત રાગ ( સ’સારાસતિ ) વિગેરેથી કલેશ પામેલ છે, મ્હા· અસત્ય વચનાથી કિલષ્ટ થયેલ છે, ( અને ) જીવહિંસા વિગેરેથી શરીર કિલ થયેલ છે, તેને ( તેવા પુરૂષથી ) ગ ંગા વિમુખ થાય છે, ૭ Page #263 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ કુસાધુ-અધિકાર શાહ અનાચારી ગુરૂના ઉપદેશનું નિફળપણું. सर्वाभिलाषिणस्सर्वभोजिनः सपरिग्रहाः। अब्रह्मचारिणो मिथ्योपदेशा गुरवो मताः ॥८॥ સર્વ પદાર્થોની ઈચ્છા રાખનારા, સર્વ ભક્ષી, ધનાદિ પરિગ્રહવાળા, બ્રાચર્ય હીન ગુરૂઓ, મિથ્યા ઉપદેશવાળા મનાયેલા છે (અથાત્ તેઓને ઉપદેશ વૃથા છે.) ૮ માત્ર નામધારી સાધુઓને નમવાની મના. માર્યા (થી૧૪) वन्दामि तवं तहसंज, मंच खन्तीय बम्भचेरञ्च । जंजीवाण नहिंसा जश्च नियत्ता गिहावासा ॥ए। જેમાં તપ તેમજ સંયમ, ક્ષમા, બ્રહ્મચર્ય, શાન્તિ, પ્રાણી માત્રની અહિંસા અને અનિયત ગ્રહવાસ એક આશ્રમ-મઠમાં નિત્ય ન રહેવું તે ઈત્યાદિ શુભ ગુણે છે તેઓને હું નમન કરૂં છું ૯ વંદનીય ગુણ છે કે વેશ? ज इते लिङ्गपमाणं वन्दाहीं निन्हए तुम सव्वे । एए अवन्दमाणस्स लिङ्गमवि अप्पमाणंते ॥१०॥ જે લિંગ માત્ર વજનીય હોય તે એટલે કે યતિને વેષ ધારણ કરવાથી વદનય કરતા હોય તે ધૂર્તો-નિન્હ પણ વન્દનાને પાત્ર થાય છે, માટે કેવળ બાહ્ય ચિન્હધારી વન્દનાને પાત્ર નથી; કારણકે એ પોતે જ અપ્રમાણુ હેવાથી તેને વેશ પણ અપ્રમાણ જ છે. ૧૦ વિશેષ પ્રમાણે. पासत्थाइं वन्दमाणस्स नेव कित्ती न निज्जरा होइ । कायकिलेसं एमेव कुणइ तह कम्मबन्ध श्च ॥ ११॥ પાસસ્થાદિકને વંદના કરતાં યશકીર્તિ અથવા નિર્જરા કંઈ પણ થાય નહિ માત્ર કાયકલેશ તથા નવાં કર્મ બંધાય છે પણ લાભ થતો નથી૧૧ - વળી કહ્યું છે કે – असुइठाणे पडिया चम्पगमाला न कीरई सीसे । पासत्थाइठाणेसु वट्टमाणा तह अपुज्जा ॥१॥ ૪ ૧૧ થી ૧૬ સંધપટ્ટકની ટીકાના. ૨૮ Page #264 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થાં જેમ અશુચિ સ્થાનમાં પડેલી ચાંપાના ફૂલની માળા મસ્તકે ધારણ કરવા ચોગ્ય નથી. તેમ પાસસ્થા, ઉસન્ના, કુશીલિયા, સ’સત્યા, અહાછંદા એ પચ પ્રકા રની અપવિત્રતામાં પડેલા સાધુએ પણ તેવી રીતે અપૂજનીય, અવંદનીય અને અગ્રાહ્ય છે. ૧૨ કેમકે. ટ पकणकुले वसन्तो सउणीपारोवि गरहिउ हो । इयगरहिया सुविहिया मज्जि वसन्ता कुसीलाणम् ||१३| જેમ ચ'ડાલના સમુદાયમાં પવિત્ર જાતિવાળા બ્રાહ્મણુ પણ નિંદાપાત્ર થાય છે તેમ સુવિહિત ગીતા પુરૂષ પણ કુશીલિયાનાં ટાળામાં રહેવાથી નિદા પાત્ર અને છે. ૧૩ ચારિત્ર ભ્રષ્ટ પુરુષની સ્થિતિ. बहुं पि सुमहीयं किं काही चरणविपहीणस्स | अन्धस्स जह पलिता दीवसय सहस्सकोडीवि ॥ १४ ॥ અતિશય શાસ્ત્રાભ્યાસ તે ચારિત્રહીન પુરૂષને શું કરી શકે તેમ છે! ત્યાં દૃષ્ટાંત કહે છે કે આંધળા પુરૂષ આગળ હજારા દીવા કર્યા હાય તે પણ તેથી તે અંધ પુરૂષને શા લાભ છે ? અર્થાત્ કાંઇ નહિ. ૧૪ વૈદક્ર—જયાતિષી સાધુની કિંમત. अनुष्टुपू विद्ययं जोइस चैव कम्मं संसारि अंतहा । विद्यामंतं कुणतोय सोहू होइ विराहओ ।। १५ ।। સ*સારની વૃદ્ધિ કરવાવાળા એવા જે વૈદક જન્મ્યાતિષ વિદ્યા મ`ત્ર વિગેરે દુષ્ટ કર્મો કરતા જે સાધુ તે આજ્ઞા વિરાધક થાય છે. ૧૫ કગુરૂનુ ભવ ભ્રમણ. * उपगीति सप्पो इक्कम्मरणं कुगुरु अणंताइमरणारं । तो वरं सप्पाहि मा कुरु कुगुरुसेवणं भद्द || १६ | * आर्योत्तरार्धतुल्यं, प्रथमार्धमपि प्रयुक्तं चेत् । कामिनि तामुपगीतं, प्रकाशयन्ते महाकवयः ॥ હું સ્ત્રી પહેલા ચરણુમાં ૧૨ માત્રા, ખીજા ચરણમાં ૧૫, ત્રીજા ચરણમાં ૧૨ અને ચેાથા ચરણમાં ૧૫ માત્રા હાય તે રત્નોતિ છંદ કહેવાય છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ કુસાધુ--અધિકાર. સર્પ કરડે તે એક વખત મરણ થાય, પણ કુગુરૂ સેવનથી અનંતા મરણ થાય છે. તેથી સર્પ સેવન કરવું તે સારું છે. પણ હે ભેળા જીવ ! કુગુરૂ સેવન કદી પણ કરશે નહિ. ૧૬ નિર્ગુણને ત્યાગ. વા . एभिर्गुणौघैः परिवर्जिता ये, प्रद्वेषपोषाय सखीभवन्तः । सारम्भलोकव्यवहारभृङ्गा रामारमारागवशीकृताङ्गाः ॥ १७ ॥ આ ગુણેના સમૂહથી જેઓ વર્જિત છે. (અને) ટ્રેષના પિષણ માટે મિત્ર રૂપ થતા. આરંભ સહિત લેાક વ્યવહારમાં ભ્રમર તુલ્ય (સંસારમાં અત્યંત લુબ્ધ થયેલા), સ્ત્રી, ધનના સ્નેહથી જેનાં અંગે વશ કરાયેલાં છે તેવા ૧૭ તથા— ઉપકાતિ. (૧૮ થી ૨૧) कुसङ्गलीला हतसङ्गशीलाः, कुग्राहमूलाः प्रमदानुकूलाः । अत्यन्तमोहाः कुगतिप्ररोहाः, विज्ञेन ते दूरत एव हेयाः ॥१८॥ ખરાબ સંગમાં રમવા વાળા ( અને) તેવા દુસંગથી જેએનું સુશીલ નષ્ટ થયું છે, અને ખરાબ આગ્રહ જેનું મૂળ છે અને જે સ્ત્રીઓને અનુલ છે, અને ત્યન્ત અજ્ઞાનવાળા, ખરાબ ગતિના પ્રહ (નવાંકુ) રૂપ તે દુષ્ટ (સાધુ) ને વિદ્વાન પુરૂ છેટેથી જ તજી દેવા. ૧૮ * બાહ્ય વેશધાર સાથે શું કરવું? स्वलिङ्गिनो वा परलिङ्गिनो वा, सुमार्गबाह्याः कुगुरुस्वरूपाः। स्वयं प्रमादोज्जिततत्त्वरूपाः, कूपा इव त्याज्यपदे विधेयाः॥१९॥ પિતાનાં ચિન્હો (વેશ) વાળા, અથવા બીજાના ચિન્હો (રેશ) વાળા અને સન્માર્ગથી બાહ્ય કુત્સિત (ખરાબ) ગુરૂના સ્વરૂપને ધારણ કરનારા પિતે પ્રમાદને લીધે તત્ત્વથી તથા સ્વરૂપથી ભ્રષ્ટ થયેલા (આવા ગુરૂઓ) ને કુવાઓની માફક તદેવા. ૧૯ પ્રતિકૂળ સંયોગ વખતે શું કરવું? गतार्थसार्थस्य वरं विदेशो, भ्रष्टप्रतिज्ञस्य वरं विनाशः । कुबुद्धिसङ्गाद्वरमेकताद्रौ, वरं दरिद्री बहुपापचितात् ॥२०॥ * ૧૮ થી ૨૪ નરવર્મચરિત્ર. Page #266 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ જેને સાર્થ તથા અથ (ધન) ચાલ્યું ગયેલ છે, તેણે પરદેશમાં રહેવું ઉત્તમ છે. પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયેલને મત સારું છે, કુબુદ્ધિપુરુષ (કુગુરૂ)ના સંગ કરતાં પતેમાં મળી જવું (વનનિવાસ કરે) એ સારું છે, બહુ પાપમાં ચિત્ત રાખનાર કરતાં દરિદ્રી (કંગાલ) માણસ ઉત્તમ છે. ૨૦ તેમજ कोपस्य सङ्गादरमग्निसेवन, मनोऽभिषङ्गाद्वरमद्रिलड्डन । सछद्मबुद्धेवरमल्पबुद्धिता, गानिपातो वरमुग्रलोभतः ॥ २१ ॥ ક્રોધના સંગ કરતાં અગ્નિનું સેવન (અગ્નિમાં પડવું સારું છે. મનને આધીન થવા કરતાં પર્વતનું ઉલ્લંઘન ઉત્તમ છે. કપટી બુદ્ધિવાળા કરતાં અલ્પ બુદ્ધિપણું શ્રેષ્ઠ છે, ઉગ્ર (અત્યન્ત) લોભ કરતાં ખાડમાં પડવું સુન્દર છે. ૨૧ વળી– વજ્ઞા. गेही वरं नैव कुशीललिङ्गी, मूों वरं मा विबुधः प्रमादी । अन्धो वरं मा परवित्तदृष्टिः, मूको वरं मा बहुकूटभाषी ॥२॥ કુત્સિત સ્વભાવવાળા યતિ કરતાં ગૃહસ્થાશ્રમી પુરૂષ ઉત્તમ છે. (કુયતિ ઉત્તમ નથી જ.) મૂર્ખ ઉત્તમ છે, (પણ) પ્રમાદી (ઈન્ડિયાધીન કે વિદ્વાન ઉત્તમ નથી, આંધળે પુરૂષ ઉત્તમ છે, (પણ) બીજાના ધનમાં નજર રાખનાર પુરૂષ ઉત્તમ નથી, મૂંગે માણસ શ્રેષ્ઠ છે. (પણ) બહુ છેટું બોલનાર ઉત્તમ નથી. ૨૨ એટલું જ નહિ પરંતુ વંરાથ. वरं च दास्यं विहितान्यमार्गणाद्वरं च शस्च्या न परस्त्रिया गमः। वरं विषं मा गुरुदेववञ्चनं, वरं विनाशो न कलङ्कि जीवितम् ॥१३॥ લાભવાળા અન્યાયના રસ્તા કરતાં દાસપણું કરવું સારું છે. પુરી સાથે ભેટવું સારું છે, પરંતુ પરસ્ત્રી સાથે ભેટવું સારું નથી. વિષ (ઝેર ખાવું) સારૂં (પણ) ગુરૂ તથા દેને છેતરવું સારું નથી, મરણ સારૂં છે (પણ) કલકી જીવવું સારૂં નથી. ૨૩ કુસાધુઓનું દંભિપણું. રૂપજ્ઞાતિ (૨૪ થી ૨૯ ) पीयूषधारामिव दाम्भिकाः प्राक्, प्रगल्भनीयाङ्गिरमझिरन्ति । पुनर्विपाके खिलदोषधात्री, सैवाशेते बत कालकूटम् ॥ २४ ॥ Page #267 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. કુચાધુ-અધિકાર. રસો દાંભિક પુરૂ પહેલાં અમૃતની ધારાની માફક બડાઈવાળી વાણું બેલે છે. પુનઃ (ફરી) પરિણામે તે જ વાણુ બધા દેને ધારણ કરનારી થાય છે. અને આશ્ચર્ય છે કે ઝેર કરતાં પણ વધી જાય છે, ૨૪ કસાધુઓના સંગથી સંસારમાં ડૂબવાપણુ, न भावि धर्मेरविधिप्रयुक्तैर्गामी शिवं येषु गुरुर्न शुद्धः । रोगी हि कल्पो न रसायनैस्तै र्येषां प्रयोक्ता भिषगेवमूढः ॥२५॥ જેઓમાં વિધિહીન ડી કાઢેલ ધર્મો પ્રમાણે ચાલનાર ગુરૂ છે તે શુદ્ધ ગુરૂ નથી, અને (તેઓનું) કલ્યાણ થતું નથી. (ત્યાં દષ્ટાંત કહે છે કે) જે ઔષધને પ્રાન્તા (આપનાર) વૈદ્ય જ મૂઢ હાયતે ચેકસ તે ઔષધેથી રાગી શક્તિમાન ન થાય. (સા ન થાય) ૨૫ તેમજ समाश्रितस्तारकबुद्धितो यो, यस्यास्त्यहो मज्जयिता स एव । ओघं तरीता विषयं कथं स तथैव जन्तुः कुगुरोर्भवाब्धिम् ॥२६॥ તારનાર છે એવી બુદ્ધિથી જેણે જેને આશ્રય કર્યો છે તેજ તેને ડૂબાવે છે; તે તે શીરીતે જળપ્રવાહ તરી શકે? તેમજ જીવ કુસાધુ-કુગુરૂથી ભવ સમુદ્રને કે તેમાં રહેલ (વિષય) વિષયને કેમ કરી શકે? ૨૬ કુપથ્યનું ફળ. माद्यस्यशुद्धैर्गुरुदेवधर्मेंर्धिग्दृष्टिरागण गुणानपेक्षः । अमुत्र शोचिष्यसि तत्फले तु, कुपथ्यभोजीव महामयातः ॥२७॥ દ્ધિક્કાર વાળી દષ્ટિના પગથી (અમદમાદિ) ગુણેની અપેક્ષા ન રાખનારે તું અશુદ્ધ એવા ગુરૂ દેવના ધર્મોથી મત્ત બને છે તેથી તેના પરિણામ રૂપ પર લેકમાં તું શેક કરીશ. (ત્યાં દષ્ટાન્ત કહે છે કે, જેમ કુપચ્ચ (રોત્પાદક) અને ખાનાર પુરૂષ મહા રેગથી ધેરાય છે (પીડાય છે) તેમ. ૨૭ તત્વ ન જાણનારનું ઉભય ભ્રષ્ટપણું मुण्डी जटी वल्कलवास्त्रिदण्डी, कषायवासा व्रतकार्शताङ्गः । त्यक्तहिको वा यदि नाप्ततत्त्वस्तदा तु तस्योभयमेव नष्टम् ॥२८॥ મસ્તક મુંડાવનાર, જટા ધારણ કરનાર, વલ્કલ (ઝાડની છાલ) ના વસ્ત્ર ધારણ કરનાર, ત્રણ દંડ ધારણ કરનાર, ભગવાં વસ્ત્ર પહેરનાર, વ્રતે (ઉપવાસે) થી દુબળા ૨૬, ૨૭, ૨૮. અધ્યાત્મ કલ્પ કુમ Page #268 -------------------------------------------------------------------------- ________________ ર વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. ચતુર્થ અ'ગવાળા અને આ લેક સબન્ધી સુખાના ત્યાગ કરનાર એવા યતિએ પણ જો તત્ત્વની પ્રાપ્તિ ન કરી હોય તેા તેનુ તેા બન્ને (ઐહિક પરલૈાકિક) ન થાય છે, ૨૮ દયા વિગેરે ધર્મોની અપેક્ષા. त्यक्त्वा कुटुम्बं च धनं समस्तमादाय वेषं श्रमणस्य पुंसा । न पालितो येन दयादिधर्मो, हा हारितं तेन मनुष्यजन्म ||२९|| કુટુંબ તથા મધા ધનને છેડીને યતિના વેષને ધારણ કરીને જે પુરૂષે તૈયા વિગેરે ધનું પાલન નથી કયું; તેણે મનુષ્ય જન્મ હારેલે છે એમ ખેદથી કહેવુ’ પડે છે. અર્થાત્ બ્ય ગુમાવ્યેા છે. ૨૯ સસારમાં ધ્યાન ન આપવાની યુતિની ફરજ, इन्द्रवज्रा. संसारकं येन सुखं सकष्टं ज्ञात्वेति वैराग्यबलेन मुक्तम् 1 पश्चानदेया खलु तेन दृष्टिः, संसारसिन्धौ प्रतिपूर्णकष्टे ॥ ३० ॥ સંસારનું સુખ કષ્ટવાળું જાણી જેણે વૈરાગ્યના બળથી છેડી દ્વીધુ છે, તે યતિએ પછી પૂર્ણ કષ્ટવાળા સ’સાર સમુદ્રમાં દૃષ્ટિ (નજર) ન દેવી, ૩૦ કુગુરૂની કરેલ સેવાનું નિષ્ફળપણું वंशस्थ ना सिक्तोऽपि ददाति निम्बकः, पुष्टा रसैर्वन्ध्यगवी पयो न च । दुष्टो नृपो नैव सुसेवितः श्रियं, धर्म शिवं वा कुगुरुर्न सेवितः ।। ३१ ।। સારી રીતે સિંચેલ હાય તાપણું નિમ્ન વૃક્ષ (લીંબડી) આંબાના ફૂલને આપત નથી, અને રસેથી પુષ્ટ કરેલ હાય (તેપણુ) વય (વાંઝણી) ગાય દૂધ આપતી નથી, સારી રીતે સેવેલ હાય ( તાપણું ) દુષ્ટ રાજા લક્ષ્મી ( ધન ) આપતા નથી; તેમ ( સારી રીતે ) સેવેલ હાય (તેપણ ) કુગુરુ ( ખરામ ગુરુ ) કલ્યાણુઢ્ઢારી ધને બતાવી શકતા નથી. ૩૧ કુગુરુએની કપટ જાળ. वसन्ततिलका. यात्राः प्रतीत्य पितरौ भवतोऽत्र चैत्ये, यद्वात्र मासि विहिता धनिनामुना यत् । कार्यास्त्वयापि च तथेति कथं गृहस्थैर्धर्मोयमित्यनुचितं रचयन्ति धूर्ताः ||३२|| ૩૦ થી ૩૨ સુભાષિત રત્નભાંડાગાર. Page #269 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ કુસાધુ-અધકાર, ૨૩ (એક ધૂત ગુરૂ સ્વ સેવકને છેતરે છે) કે તારાં માબાપ આ ધર્મ સ્થાનમાં યાત્રા નિમિત્ત આવી (રહેતાં) અથવા આ માસમાં આ ઠેકાણે આ શેઠે જે યાત્રા (સેવા) કરી છે, તારે પણ તેવી રીતે યાત્રાઓ (પૂજા) (માતા પિતાના પુણ્યાર્થે) કરવી જોઈએ ગૃહસ્થાનો મા ધર્મ છે. આ પ્રમાણે ધૂર્ત સાધુઓ અનુ. ચિત રચના (બનાવટે) શા વાતે કરે છે? ૩૨ કપટ જાળથી મુક્ત રહેવાની સાધુની ફરજ ___ मालिनी भवति नियतमत्रासंयमस्स्याद्विभूषा, नृपतिककुदमैतल्लोकहासश्च भिक्षोः । स्फुटतर इह सङ्गः सातशीलत्वमुञ्चै रिति न खलु मुमुक्षोस्सङ्गतं गब्दिकादि ३३ નક્કી મુમુક્ષુ સાધુ પુરૂષને ગાદી તબીબી વિગેરે રાજે પચાર યોગ્ય નથી (ત્યાં. કારણ જણાવે છે કે) આમાં નક્કી ઈન્દ્રિયોને સંયમ થઈ શકતું નથી તેમ ત્યાં અનેક જાતની શભા થાય છે અને આ રાજ્યસન છે (રાજાને યેગ્ય છે) અને ભિક્ષુ પુરુષને તે આ લોકેના હાસ્યનું ઠેકાણું છે કારણ કે અહિં પ્રસિદ્ધ રીતે લોકોને સંગ થાય છે ને ઉચ્ચ પ્રકારના શીલને નાશ થાય છેઆ કારણથી યતિને . ગાદિ પર્યકાદિ રાજોપચાર વર્ષ છે. ૩૩ ઉપદ્રવ ન થાય તેવા વચનની જરૂર. मन्दाक्रान्ता इत्थं मिथ्यापथकथनया तथ्ययापीह कश्चिन् , मेदं ज्ञासीदनुचितमथो मा कुपत्कोऽपि यस्मात् । जैनभ्रान्त्या कुपथपतितान्प्रेक्ष्य नृस्तत्पमोहा पोहायेदं किमपि कृपया कल्पितं जल्पितं च ॥ ३४ ॥ આવી રીતે સત્ય છે તે પણ માર્ગના મિથ્યા લક્ષણ (દક્ષિણ) ના કથનથી કઇ પુરૂષ આને અગ્ય ન જાણે. અને કેઈ પણ ગુસસે ન થાઓ કારણકે જેને ધર્મની બ્રાતિથી ખોટે રસ્તે પડેલાં માણસને દેખીને તેઓના અજ્ઞાનના નાશ માટે કાંઈ પણ આ (ગુરૂ દેવની) કૃપાથી રચ્યું છે અને કહ્યું છે. અર્થાત્ જેન ગુરૂની બ્રાંતિથી કુગુરૂમાં ફસાવું નહીં ૩૪% *૩૪ થી ૩૬. સંધપદકની ટીકાના. Page #270 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ૨૨૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ શુદ્ધ ભાવનાહીન ક્રિયાઓની નિષ્ફળતા રાવિક્રીડિત. (૩પ થી ૫૧) ज्वालाभिश्शलभा जलैजलचरास्तिर्यग्जटाभिवटा मुण्डैरेडडकाः समस्तपशवो नग्नाः खरा भस्ममिः । काष्ठाभिस्सकला द्रुमाः शुकवराः पाठाद्वका ध्यानतो, नो शुध्यन्ति विशुद्धभावचपला नैते क्रियातत्पराः ॥३५॥ કેવળ તે તે ક્રિયાઓથી છવ શુદ્ધ થતું હોય પતંગીયાએ જવાળાઓથી, તેમાં બળીમરવાથી) જળચર પ્રાણીઓ જળથી, વટવૃક્ષ નીચી જટાઓ રાખવાથી, ગાડરે માથાં મુંડાવવાથી, સમરત પશુઓ નગ્ન (દિગબર) છે તેથી, ગધેડાંઓ ભસ્મથી, (રાખમાં લોટવાથી સમગ્ર વૃક્ષે એક ઠેકાણે ઉભા રહેવાથી, ઉત્તમ પોપટે પાઠ કરવાથી, બગલાએ ધ્યાન કરવાથી શુદ્ધ થવા જોઈએ પણ તેઓ) શુદ્ધ થતા નથી. કારણ કે આ બધાએ શુદ્ધ ભાવ રહિત છે અને ક્રિયા કરે છે પણ તે કાર્ય લક્ષ પૂર્વક કરતા નથી ૩૫ યતિ ને નિષિદ્ધ અન્નભક્ષણનો નિષેધ षटकायानुपमृध निर्दयमृषीनाधाय यत्साधितं, शास्त्रेषु प्रतिषिध्यने यदसकृनिस्त्रिंशताधायि यत् । गोमांसायुपमं यदाहुरथ यद्भुक्त्वायतिर्यात्यध स्तत्कोनाम जिघित्सतीह सघृणः सङ्कादिभक्तिं विदन् ॥३६॥ નિર્દય રીતે ષટૂકાય નામના પ્રાણીઓ (પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસક્રાઈ) નું મર્દન કરીને જેરૂષિઓ (યતિએ) ને ઉદ્દેશ કરીને સિદ્ધ કરેલું છે. અર્થાત્ જે અન્ન સાધુઓને માટેજ રાંધેલું છે. અને જેને હમેશાં શાસ્ત્રમાં નિષે ધ છે. અને જે નિર્દયપણને ધારણ કરનારું છે. અને જે આધાકમ અને યતિઓ માટે ગોમાંસ વિગેરેની ઉપમા(શામાં)આપવામાં આવી છે. અને જેનું ભક્ષણ કરી યતિ નરકને પ્રાપ્ત થાય છે. તેવા અન્નની કે યતિ જમવાની ઈચ્છા રાખે? કે (યતિ) દયા યુક્ત છે અને સંઘ ભક્તિ વિગેરે સારૂ ધાણું છે એમ જાણવાવાળે છે. ૩૬ કુસાધુઓના સ્વધર્માજ્ઞાનનું સ્પષ્ટીકરણ. यत्किञ्चिद्वितथं यदप्यनुचितं यल्लोकलोकोत्तरोत्तीर्ण यन्नवहेतुरेव भविनां यच्छास्त्रबाधाकरम् । तत्तद्धर्म इति ब्रुवन्ति कुधियो मूढास्तदर्हन् मतभ्रान्त्या लान्ति च हा दुरन्तदशमाश्चर्यस्य विस्फूर्जितम् ॥३७॥ Page #271 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. કસાધુ--અધિકાર. પ (જગતમાં ) જે કઇ અસત્ય ( ખાટુ' ) છે; અને જે અયેાગ્ય છે; અને જે દુનિયા તથા તેના લેાકેામાં ઉતરેલુ છે. ( પ્રસરેલુ' છે, ) અને જે સ‘સારી જીવાને સંસાર ( જન્મ જરા મરણુ ) ના કારણરૂપ છે. અને જેને શાસ્ત્રમાં પીડા કરનારૂ કહેલ છે, તે તે ( વન--આચરણને ) કુત્સિત બુદ્ધિવાળા યતિએ ધર્મ એવી રીતે કહે છે. અને તદનુયાયી મૂઢ લેાકેા તેને અન ભગવાનના મતની ભ્રાન્તિથી. ( આ અન્મત છે એવી ભૂલથી ) ગ્રહણ કરે છે તેને ખેદ પુરઃસર કહેવું પડે છે કે દુરન્ત ( દુઃખરૂપ અન્તવાળુ ) દશમા આશ્ચયનું ગર્જિત છે, ૩૭ ગુણશીલ વિજ્રત કુસાધુઓની માહદશા. निर्वाहार्थिनमुज्जितं गुणळवैरज्ञातशीलान्वयं, ताग्वंशजतगुणेन गुरुणा स्वार्थाय मुडीकृतम् । द्विख्यातगुणान्वया अपि जनालग्नोग्रगच्छग्रहा देवेभ्योऽधिकमचयान्त महतो मोहस्य तज्जृम्भितम् ||३८|| નિર્વાç (ઉત્તર ભરવા ) ના અવાળા અને જેમાં લેશ પણ ગુણુ નથી તેમ જેના સ્વભાવ વ’શની કાઈને શાબર નથી અને જે તેવાજ વંશમાં જન્મેલા અને તેવા ગુણવાળા ગુરૂથી સ્વાર્થ માટે (પાતાના ધનાનિા વારસા આપવા સારૂ) મુડાએલ છે તેવા પુરૂષ (કુસાધુ) ના તે તે પ્રસિદ્ધ ગુણુ તથા વંશવાળા અને ઊંચ્ચા ગચ્છરૂપી ગ્રહેામાં પકડાએલા ઉત્તમ જના પણ દેવા કરતાં અધિક પૂજા કરે છે. તે (આ ) મહા માહ (અજ્ઞાન) નું ગર્જિત છે. (પ્રકટ સ્વરૂપ છે) ૩૮ વેધારી કુટિલ સાધુઓથી થતા અન. क्षुत्क्षामः किल कोsपि रङ्गशिशुकः प्रव्रज्य चैत्ये कचित्, कृत्वा कश्चनपक्षमक्षतकलिः प्राप्तस्तदाचार्यकं, चित्रं चैत्यगृहे गृहीयति निजे गच्छे कुटुम्बीयति, स्वं शक्रीयति बालिशीयति बुधान्विश्वं वराकीयति ॥ ३९ ॥ સુધાયી કુશ-દુળ થયેલા કાઇપણુ રંકને બાળક કોઇ દેવસ્થાનમાં પ્રત્રજ્યા લઇ અને કાષ્ઠ ( ગચ્છ ) ના પક્ષના આશ્રય કરી ને કે પાવામાં કળિ-કોષ લેશપણુ આછેા થયા નથી તેાપણુ આચાય પદને પ્રાપ્ત થાય છે. ત્યાં આશ્ચય છે કે તે કુતિ દેવસ્થાનને ઘર કરે છે, પેાતાના ગચ્છ ( અનુયાયી) સંધમાં કુટુંબ જેવુ... કરી મૂકે છે, પાતાને કાઇ (સ'ખ'ધી હોય) તેને ઇન્દ્રતુલ્ય ધનાઢય કરે છે અને ૩૮ થી ૪૯ સમપટ્ટક Page #272 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ વિદ્વાનોને મૂર્ખ બનાવે છે, અને આખા જગતને કેડી (કાકણિકા) તુલ્ય ગણે છે. ૩૯ તેવા શ્રાવકોનું વિકળપણું किन्दिङ्मोहमिताः किमन्धबधिराः किं योगचूर्णीकृताः, किन्दैवोपहताः किमङ्ग टकिताः किं वा ग्रहावेशिताः । कृत्वा मूर्ध्नि पदं श्रुतस्य यदमी दृष्टोरुदोषा अपि, व्यानि कुपथाज्जडा न दधते सूयन्ति चैतत्कृते ॥ ४०॥ આ સર્વ શ્રાવકે (કે જેઓ તેવા ધૂર્તોના મતને અનુસારનારા છે) તેઓ શું આ બધા દિગમૂઢ થયા છે? શું અન્ય કે બધિર (હેરા) થયા છે? શું સંસારના યોગથી ચૂર્ણ રૂપ થયા છે? શું દેવથી હણાય ગયા છે? અથવા હે મિત્ર! તેઓ છેતરાયેલા છે? શું ગ્રહ (પાપગ્રહ) થી આવેશિત થયા છે? અર્થાત્ શું પાપગ્રહે એ મત બનાવી દીધા છે? કે ઘણુ દોષ જોતાં છતાં પણ આ જડ કુશાવકે ધર્મશાસ્ત્રને માથે પગ મૂકીને કુમગથી પાછા હઠતા નથી અને આને માટે (અધિકાધિક) બીજા સન્માર્ગે ચાલનારાઓની નિદા કરી રહ્યા છે. ૪૦ કુમતિઓના શ્રાવકેને દુખપ્રદ શ્રમ. उत्सूत्रोच्चयमूचुषः सुखजुषः सिद्धान्तपद्यामुषः, पोत्सपद्भवतापकापथपुषः सम्यग्दृशां विद्विषः । ये क्षुद्राः प्रतिजानते गुरुतया भूरीन्कुसूरीनहो, ते चुम्बन्ति सहस्रशः श्रमभरोदश्राश्चतस्रोगतीः ॥४१॥ ઉલ્સ (સૂત્રવિરૂદ્ધ) ના સમૂહને ઉચ્ચાર કરનારા અને તેથી સુખને સેવવાવાળા, સિદ્ધાન્તના માર્ગને લેપનારા- ભૂલાવનારા, ઉત્કટ સંસાર (હું અને મારૂ) ના કુત્સિત માર્ગનું પિષણ કરનારા, સારા વિદ્વાનોના શત્રુઓ, એવા ઘણા કુરિઓ (દુષ્ટ આચાર્યો) ને જે તુચ્છ લેકે ગુરૂ પણાથી જાણે છે, (સેવે છે, તેઓ હજાર વખત કેવળ પરિશ્રમના ભારથી દુઃખરૂપ એવી (નર્ક, તીર્યચ-મનુષ્યદેવ) રૂપી ચાર ગતિઓનું ચુમ્બન કરે છે અર્થાત્ કર્મ પ્રમાણે તે ગતિ જોગવવી પડે છે. ૪૧ કુત્સિત સાધુઓના દંભમાં રહેલું સપરિપણું, सर्वत्रास्थगिताश्रवाः स्वविषयव्यासक्तसर्वेन्द्रिया वल्गनगौरवचण्डदण्डतुरगाः पुष्यत्कषायोरेगाः । Page #273 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ કુસાધુ અધિકાર. सर्वाकृत्यकृतोऽपि कष्टमधुनात्याश्चर्यराजाश्रिताः, स्थित्वा सन्मुनिमूर्धमूद्धतधितस्तुष्यन्ति पुष्यन्ति च ॥४२॥ સ સ્થાનામાં જતાં પાંચ પ્રકારના સમાને નહીં રક્ષણ કરનારા, (શબ્દ, સ્પ, રૂપ, રસ અને ગન્ધ રૂપી) તે તે પેત પેાતાના વિષયામાં સર્વ ઇન્દ્રિઓને આસક્ત રાખનારા, વધી પડેલા ગૈારવથી ( મ્હાટાઇથી ) જીવને દંડ કરાવનાર એવા પાપી મન-વચન-કાયા રૂપી ઘેાડાએ જેના નિયમમાં નથી એવા અને કષાયા. ( ક્રોધ-માન-માયા-લેાભ ) રૂપી સપેર્યાંનુ પાષણુ કરનારા, સર્વ અકૃત્યા ( ન કરવાનાં કાર્યા) ને કરનારા, (વસ્તુતાએ આવા છે) તાપણુ ખેદથી કહેવું પડેછે કે હુમાં આશ્ચય સહિત રાજાએ ના આશ્રિત મની ઉદ્ધત બુદ્ધિવાળા આ કુસાધુએ શ્રેષ્ઠ મુનિએના મસ્તક ઉપર ઉભા રહી પ્રસન્ન થાય છે અને પુષ્ટ બને છે. ૪૨ ગૃહસ્થ કરતાં પણ તેવા યતિઓની હીનતા. सर्वारम्भपरिग्रहस्य गृहिणोऽप्येकाशनाद्येकदा, प्रत्याख्यायनरक्षतो हदि भवेत्तीवानुतापस्सदा । षट्कृत्वस्त्रिविधंत्रिधेत्यनुदिनं प्रोच्यापि भञ्जन्ति ये तेषां तु क तपः क्व सत्यवचन क ज्ञानिता के व्रतम् ||४३|| સા બધા ધનગૃહ વિગેરે પરિગ્રહવાળા ગૃહસ્થને પણ “ હુ એક વખત ભેજન કરીશ અર્થાત્ એકાસણા આદિ કરીશ ” એમ પ્રતિજ્ઞા કરીને તે પ્રતિજ્ઞા પ્રમાદથી પાળી ન શકાય તેા હૃદયમાં હમેશાં ઘણુંા પરિતાપ-ખેદ થાય છે કે મેં પ્રતિજ્ઞાને ભંગ કર્યાં. ત્યારે જે યતિએ હંમેશાં પ્રાતઃ અને સાય કાળે કાયિક, વાચિક અને માનસિક અને તે કવું, કરાવવું અને અનુમેદન આપવું' એમ ત્રિવિધ-ત્રિવિધ પચ્ચખાણ કરે છે તેાપણુ ત પ્રતિજ્ઞાના ભંગ કરે છે તેનું તપ ક્યાં? સત્ય વચન કયાં? જ્ઞાનિપણું ક્યાં ? અને વ્રત કયાં ? ૪૩ ધર્મના નામે કુસાધુની ધૃતા. देवार्थव्ययतो यथारुचि कृते सर्वर्तुरम्ये मठे, नित्यस्याः शुचिपट्टतूलिशयनाः सद्गब्दिकाद्यासनाः । सारम्भाः सपरिग्रहाः सविषयाः सेर्ष्याः सकाङ्क्षाः सदा, साधुव्याजविटा अहो सितपटाः कष्टं चरन्ति व्रतम् ॥ ४४ ॥ દેવ ભગવાન (જિનમ ંદિર)ને માટે વ્યય (ખના) ન્હાનાથી પાતે પાતાની મરજી મુજબ સુન્દર આશ્રમ (ઉપાશ્રયાદિ) મનાવે છે કે જેમાં શીત ઉષ્ણુ વર્ષા વિગેરે અધી Page #274 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ ઋતુઓ અનુકૂળ રહે એવા સ્થાનમાં પિતે હમેશાં રહે છે, અને સ્વચ્છ વાવાળા ગાદલાઓમાં શયન કરે છે, અને સુન્દર ગાદી તકીયા વિગેરેથી સુશોભિત આસનેમાં બેસે છે. (તથા સાંસારિક કાર્યોને) આરંભ, ધનાદ) પરિગ્રહ, (સાંસારિક) વિષયે, અદેખાઈ અને અનેક કામનાઓ વાળા, અને સાધુના મિષથી કામી, ઘેળાં વસ્ત્રો ધારણ કરનારા, આ કુસાધુએ વ્રત ચર્ચાને ડેળ કરી રહ્યા છે એ મહા ખેદની વાત છે. ૪૪ તેવા યતિ, ધર્મના સર્વ રીતે શત્રુ છે. इत्याधुद्धतसोपहासवचसः स्युः प्रेक्ष्य लोकाः स्थिति, श्रुत्वान्येऽभिमुखा अपि श्रुतपथाद्वैमुख्यमातन्वते । मिथ्योक्त्यासुदृशोऽपि बिज्रति मनःसन्देहदोलाचलं, येषान्ते ननु सर्वथा जिनपथप्रत्यर्थिनोऽमी ततः ॥॥ ઈત્યાદિ (પૂર્વ શ્લોકમાં કહેલી કે જે યતિને માટે નિષિદ્ધ છે) તેને જોઈને લેક ઉદ્ધતપણાથી અનેક હાસ્ય વચન કહે છે. અને બીજા (ધમ સેવકે) તેના થી સન્મુખ છે (ભક્તિવાળા છે) તેઓ પણ કાનના માર્ગથી સાંભળીને વિમુખ બને છે અર્થાત તેને પૂજ્ય તરીકે માનતા નથી. અને જેઓના મિથ્યા ભાષણથી શુદ્ધ નજરવાળા (પવિત્ર પુરૂષ) પણ સંદેહના હીંચકામાં ચલાયમાન થાય છે. (તેનું કારણ દર્શાવે છે કે, આ કુસાધુઓ ની બધી રીતે જૈન પથ (ધર્મ) ના શત્રુઓ છે તેથી આમ બધું બને છે. ૪૫ તેઓનાં દુર્લક્ષણેનું વિશેષ સ્પષ્ટીકરણ भिक्षा सूतकमन्दिरे भगवतां पूजा मलिन्या स्त्रिया, हीनानां परमेष्ठिसंस्तवविधेर्यच्छिक्षणं दीक्षणम् । जैनेन्द्रप्रतिमाविधापनमहो तल्लोकलोकोत्तर व्यावृत्तेरथहेतुमप्यधिषणाः श्रेयस्तया चक्षते ॥४६॥ સૂતકીને ઘેર ભિક્ષા કરવી, તથા મલિન સ્ત્રી પાસે ભગવાનની પૂજા કરાવવી, હીન જાતિવાળાંએને પરમેષ્ટિ ભગવાનના સ્તવન વિધિનું શિક્ષણ આપવું, અને દીક્ષા આપવી, અને જેનેન્દ્ર ભગવાનની પ્રતિમાનું વિધિ વિધાન તેવા હીન જાતિવા. ળા પાસે કરાવવું, આ બધું લેક તથા લોકેત્તર સમાજમાં નિષેધના કારણ રૂપ કહેલ છે તે પણ આ બધાં વિધાનેને પામર ગુરૂઓ શ્રેયપણથી જણાવે છે અર્થાત આમાં ધર્મ છે એમ માની સમજાવે છે–કરાવે છે. ૪૬ તા — Page #275 -------------------------------------------------------------------------- ________________ દિ સાધુ અધિકાર. कष्टं नष्टदिशां नृणां यददृशां जात्यन्धवैदेशिकः, कान्तारे प्रदिशत्यभीप्सितपुराध्वानं किलोत्कन्धरः । एतत्कष्टतरन्तु सोऽपि सुदृशः सन्मार्गगांस्तद्विदस्तद्वाक्यान्यनुवर्त्तिनो हसति यत्सावज्ञमज्ञानिव ॥ ४७৷৷ હા કષ્ટ છે કે દિશા ભૂલી ગયેલાં આંધળાં માણુસાને જન્માન્ય વિદેશી પુરૂષ અરણ્યમાં 'ચી કડધરા (ડોક) ૨ાખીને જે નક્કી ઇચ્છિત શહેરના રસ્તે બતાવે છે એટલુંજ નહિં પરંતુ આનાથી પણ બીજું એક મહા કષ્ટ છે કે તે જન્માન્ય પુરૂષ સુન્દર દૃષ્ટિવાળા, સારા માર્ગમાં ચાલનારા, અને તે માના સત્યત્વને જાણુનારા પુરૂષાને તથા તેવા મહાત્માઓના વાક્યેાને અનુસરનારાઓને અવજ્ઞા પૂર્વક અજ્ઞાનીઓની માફ્ક હસે છે. ૪૭ મેક્ષપદમાં પ્રવેશ કરવા શિવાય અધા વ્યાપાર વ્યથ છે. कि वेदैः स्मृतिभिः पुराणपठनैः शास्त्रैर्महा विस्तरैः, स्वर्गग्रामकुटीनिवासफलदैः कर्मक्रियाविभ्रमैः । मुक्त्वैकं भवदुःखभाररचना विध्वंसकालानलं, स्वात्मानंदपदप्रवेशकळनं शेषैर्वणिग्वृत्तिभिः ॥ ४८ ॥ સ'સારની દુઃખ રૂપ રચન (કલ્પનાએ ) ના નાશ કરવામાં પ્રલય કાળના અગ્નિતુલ્ય એક સ્વકીય (પેાતાના) આત્માના આનન્દમય પદ્યમાં પ્રવેશ કરવા ( મેાક્ષ પ્રાપ્તિ ) ના જે વિચાર તેને છેડીને અર્થાત્ આ વિચારને એક તરફ મૂકી દઈ ખીજા' વ્યાપરીએની ( આ લેાકની ) કમાણી જેવાં (વધારેમાં વધારે) સ્વર્ગ, ગામકુટી ( ઝુપડી ) ના નિવાસના ફળને આપનારા અને ક ક્રિયાઓના ભ્રમવાળાં વેદ, સ્મૃતિએ, અને પુરાણેાના પાઠાથી તથા મહા વિસ્તારવાળા ધર્મ શાસ્ત્રથી શું? અર્થાત્ કાંઇ ફળ નહિં એટલે મેાક્ષ તેજ પરમ પુરૂષા છે. ૪૮ મેાક્ષ માર્ગની પ્રવૃત્તિ વિરૂદ્ધ સ્વકીય પશ્ચાત્તાપ. न्यस्ता मुक्तिपथस्य वाहकतया श्रीवीर ये प्राक्तया, लुण्टा कास्त्वदृतेऽभवन् बहुतरास्त्वच्छासने ते कलौ । विभ्राणा यतिनाम तत्तनुधियां मुष्णन्ति पुण्यश्रियः, फूत्कुर्मः किमराजके ह्यपि तवारक्ष्या न किं दस्यवः ॥ ४९ ॥ હે શ્રીમા ન વીરસ્વામી! આપે મેક્ષ માન વાહુક પણાથી (ચલાવનાર પૂ. ણાથી ) જેઓને પૂર્વકાળથી ભૂસીમાં રાખ્યા છે; તેવા ઘણુા કુસાધુએ આપના જૈન Page #276 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ શાસન (ધર્મ) માં રહી આપના સ્વધામ પ્રયાણ પછી લુંટારા થઈ ડયા છે. અને યતિને નામને ધારણ કરનારા તેઓ તેના શરીરના દર્શન માત્રથી આ યતિવર્ય છે. એવી બુદ્ધિવાળાઓની પુણ્યરૂપી સંપત્તિઓનું હરણ કરે છે. તેથી જ્યાં સુધી પુજાહા મારીએ : (સહન કરીએ;) કારણકે રાજા વગરના દેશમાં તેવા લેકેને આપન રાખવા જોઈએ. શું તેઓ દશ્ય તુલ્ય ચાર રૂપ નથી ? અર્થાત તેવા છે. ૪૯ કુસાધુઓના મનને ક્રૂર કરનારાં ઉપાદાન-નિદાને-દર્શાવે છે. सर्वैरुत्कटकालकूटपटलैः सर्वैरपुण्योश्चयैस्सर्वव्यालकुल्लैस्समस्तविधुराधिव्याधिदुष्टप्रहैः । नूनं क्रूरमकारि मानसममुं दुर्मार्गमासेदुषां, दौरात्म्येन निजघ्नुषां जिनपथं वाचैषसेत्यूचुषाम् ॥५०॥ જગમાંના બધી જાતનાં ઝેરના સમૂહે થી, બધા પાપના રાશિથી, સર્વ સર્પોના કુળથી બધાં દુઃખ, મન પીડા, રેગે, તથા દુષ્ટ એવા મંગલાદિ પાપ ગ્રહથી આ કુમાર્ગે (અધર્મને માર્ગે) ગયેલા આ કુ યતિએનું મન ક્રૂર (નિર્દય) કરાયું છે. કારણ કે તેઓ શુદ્ધ જિન માર્ગનું ખંડન કરી રહ્યા છે અને વાણીથી અધર્મ માર્ગ ને “આ શુદ્ધ જૈન ધર્મ માર્ગ છે” એમ બેલી રહ્યા છે. અર્થાત્ બ્રાન્ત ચિત્તવાળા થઈ ગયા છે તેથી ઉપરની સંભાવના છે. ૫૦ સાધુઓના કથન શ્રવણથી બચવાની જરૂર दुर्भेदस्फुरदुग्रकुग्रहतमास्तोमास्तधीचक्षुषां, सिद्धान्तद्विषतां निरन्तरमहामोहादहंमानिनाम् । नष्टानां स्वयमन्यनाशनकृते बद्धोधमानां सदा, मिथ्याचारवतां वांसि कुरुते कर्णे सकर्णः कथम् ।।५१॥ દુવ પ્રસિદ્ધ ભયંકર ખરાબ આગ્રહરૂપી અંધારાના સમૂહથી પાખડયુક્ત બધથી જેઓનાં બુદ્ધિરૂપી નેત્ર હરાય ગયેલાં છે. અને તેથી સિદ્ધાન્ત (ધર્મોના શ ત) ની નિંદા કરવાવાળા તથા નિરન્તર મહા અજ્ઞાનથી મિથ્યાભિમાનવાળા પિતે નષ્ટ થયેલા અને હમેશાં બીજાઓને નાશ કરવા (ધર્મ ભ્રષ્ટ કરવા) સારૂ ઉલમને બાંધનારા મિથ્યા આચારવાળા આ કુસાધુઓના વચનેને કણું (જ્ઞાન) શક્તિવાળો (સહદય) મનુષ્ય શાવાને કાને કરે છે અર્થાત્ ધ્યાન દઈ સાંભળે છે પ૧ Page #277 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ કુસાધુ-અધિકાર જૈન મંદિરમાં શુદ્ધ અહંન્મતાનુસારી મહાત્માઓ વસતા નથી. ધા-(પર--પ૩). गायद्गन्धर्वनृत्यत्पणरमाणिरणद्वेणुगुज्जन्मृदङ्गप्रेडत्पुष्पस्रगुद्यन्मृगमदलसदुबोलचञ्चजनौधे । देवद्रव्योपभोगध्रुवमठपतिताशातनाभ्यस्त्रसन्तः, सन्तः सद्भक्तियोग्ये न खलु जिनगृहेऽहंन्मतज्ञा वसन्ति ॥५॥ જે જિન ભગવાનની ભક્તિ કરવાને યોગ્ય છે અને જેમાં ગંધર્વો ગાન કરી રહ્યા છે, ગણિકા નાચી રહી છે, વેણુઓ વાગી રહ્યા છે મૃદંગે ધિક્તાન કરી રહ્યા છે ફુલેની માળાઓ બહેકી રહી છે અને જે કસ્તુરિ આદિના પરિમલથી મત્ત આમતેમ ચાલતા જન સમૂહથી ભરપૂર છે એવા જિનગૃહ (જીન મંદીર) માં અહંન ભગવાના શુદ્ધ મતને જાણનારા સત્પર રહેતા નથી, કારણ કે તેઓ દેવના દ્રવ્યના ઉપયોગથી તથા આશ્રાના નક્કી થયેલા ધણીપણુથી થતી આશાતનાથી ત્રાસ પામે છે. પર - કુતિઓ જનસમાજને છેતરવા માટે કરતા આડબેરે. आकृष्टुं मुग्धमीनान् बडिशपिशितवद्विम्बमादर्यजैनं, तन्नाम्ना रम्यरूपानपि वरकमठान् स्वेष्टसिध्यै विधाप्य । यात्रास्नानाद्युपायैर्नमसितकनिशाजागराद्यैश्छलश्च . श्रद्धालु मजैनश्छलित इव शठेवञ्च्यते हा जनोऽयम् ॥५३॥ અજ્ઞાની મીનતુલ્ય ભેળાં લોકોને ખેંચવા સારૂ મત્સ્યવેધન (જાળમાં રહેલા લેહશંકુ) માં રહેલા માંસરૂપ જીન પ્રતિમાનું દર્શન કરાવીને તે પ્રતિમાના નામથી સુન્દર મંદીર (દેરાસર) પિતાનું ઈચ્છિત પાર પાડવા સારૂ કરાવીને-બંધાવીને યાત્રા (પૂજ) સ્નાન (અભિષેક વિગેરે ઉપાયોથી તથા છળથી (કપટ જાળથી) નમ: સ્કાર, રાત્રિના જાગરણો વિગેરે ઉપાયથી ઈત્યાદિ બહાનાએ કરી જૈનાચાર્યના નામને ધારણ કરનારા શઠોથી (નીચ પુરૂષથી) શ્રદ્ધાળુ એ આ જનસમાજ છેતરાયેલ છે અને હજી પણ આગળ છેતરાતે હોય તેમ જણાય છે.) ૫૩ પ્રસ્તાવિક ઉદાહરણે. દેહા * દે કેડીકા ગોપીચંદન, દે કેડીકી વાન; છે કેડીકી લીની (મડી, છ કડીમે સ્વામી. ૫૪ * ચિદાનંદજી. . Page #278 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ ચોપાઈ શાંતિનાથ તુમ શાંતિ કરે, ગેળ કપાસીયા મોંઘા કરે; બેતા માથે ચેટી ધરે, ખેતે જાય ખેતાને ઘરે. ૫૫ ભજન છે જિનકા વેશ લજાયા બે જિનવર રૂપ ન પાયા બે-જિનકા-ટેક. ઘરકું છોડકર શિર મંડાયા બેઠા બનકે ગી યેગ માર્ગકા મર્મ ન જાના અંતરમેં હય ભેગી પદ સંસારિક સબ કલેશ છેડ કે ગરછ મમતા ઘર બેઠા : વાદ વિવાદે મસ્ત રહે નિત લડતા જૈસા ઘેટા–જિનકા ૫૭ ક્રોધ કરીને જગમાં પોતે મુનિ નામને લજાવે રે ભેળા જનને વેશ બતાવી કલેશ તણું બી વાવે–જિનકા ૫૮ કલેશોત્પાદક બેધ દેઈને મૂરખને ભરમાવે રે પક્ષકાર થઈ દંભ વડે તે કટુ વાણથી તપાવે–જિનકા૨૯ મનહર ફૂલ્ય ફિરે ભૂલે મેહ મદિરાકી છાક માંહિં ધાર્યો નહિ આતમ અધ્યાતમ વિચારકું પંડીત કહા બહુ ગ્રંથ પઢિ આયે નહિ સાચે ભેદ પાયે ધા વિષય વિચારકું પ્રભુતાઈ ધારે નવિ પ્રભુકો સંભારે મુખ જ્ઞાનતે ઉચારે નવિ મારે સેમિનાર કું ખેટે ઉપદેશ દેવે અતિ અનાચાર સેવે તેને નહિં પા ભવ ઉદધિ કે પારકું બગ ધરે ધ્યાન શુક કથે મુખ જ્ઞાન મચ્છ કચ્છ અસનાન પયપાન શિશુ જાણિયે ખર અંગ છાર ધાર ફણિપિનક આહાર દીપ શીખા અંગ પર પતંગ પિછાણિએ ભેડ મૂળ ચાલે લઠા પશુ અન પઠા અરૂ જટા ધારવે કે રૂખ વૃક્ષ નું બખાણિએ આસન ઉંધેતે રહે ગિદ્ધી સદા કાલ તાકિ ઈત્યાદિક કરણી ન ગિણુતિ આણિએ. . ૬૧ Page #279 -------------------------------------------------------------------------- ________________ પરિજ કાધુ અધિકાર. છો . જ વગર મહેનતે ખાય, પારકા માગી મેવા; વગર મહેનતે ખાય, હરાયા સાંઢ જેહવા; જીવે પારકું ખાય, ડીલને 3ળ વધારે, દીલમાં દાનત બૂરી, હાથમાં માળા ધારે, એ માલ પારકો ખાઈને, નિજ મનમાં હરખાય છે; દુનિયા મૂર્ખ બની એમને, મલીદે આપે જાય છે. + ગટાની જમાતે આવતી રે, અંગ દિસે ન લુગડું એક રહી નાગા નિંદે છે નાથને ૨. ડેક. ડીલ આખું દિગબર દીપતું રે, ધીક ધીક ઉંધી એટેક. રહી હોય એવી ઈચ્છા જે ઇશ્વરી રે, કેમ ત્યારે ઉગેજ કપાસ. રહી. પાપશેનું અંચળને ઓઢતાં રે, નહીં પચે શેને સંન્યાસ! રહી. એબ ઢાંકયાની ઈચ્છા ઈશ્વરી રે, ખાસ દીસે કર્યાથી તપાસ રહી. છાલ પાને ઢાંકે જન જગલી રે, આતે પ્રભૂ વિરૂદ્ધ પ્રયાસ. રહી. ૬૫ પડે આવે પ્રચાર શીત દેશમાં, ડિવારે સે જે બંધ થાય; રહી - જખમારી મૂકી દે પડે રે, નિકર ટાઢે તૂરત મરી જાય. ડી૬૯ ગામ વચ્ચે ફરે તે નાગડારે, ઘણું એથી બે અદબી થાય રહી. બંધ રાખી શકે શું બાઇલારે, બાઈડીએ તેની કને જાય. રહી ૬૭ , કોઈ ભૂંડું બેલે સ્ત્રી સૂણુતારે, ત્યારે તેને કરડવા ધાય; રહી. હશે ભુડા શીરે શું શીંગડાંરે? એજ ભુંડાથી ભુંડું ગણાય, રહી. ૬૮ કોઈ એવા હેરી પણ લેક છે, ઘરે તેડી આણે ઉલટાજ; રહી. પછી પાયે પડે ત્યાં પ્રેમથી રે, સૂત સ્ત્રીયાદી સર્વ સમાજ રહી. ૬૯ હાય શૂરા યૂરોપિઅન જે કરે, અને આવી બેઅદબી જેય રહી. ઠેર કરી નાખે ત્યાં જ તેમને રે, ફરી એવું કરે નહિ કે. રહી. ૭૦ ઝુલણા છંદ. 1 કઠિ ધાર ટિકા કિયા ભેખનિકા, બને ઠિક ઠિકા ચલે રાવનમે; સબે પાય લાગે ધરે ભેટ આગે, બહુ ચાતુરી લેક બેલાવનમેં. સાખિ બેત શિખિ કરે વાત તિખી, ઘની રિdઠાને ગુન ગાવનમેં; બ્રહ્માનંદ કહે બાત જ્ઞાન જાને, તેર તાન તે રાંડ રીજાવનમેં. સજજન સન્મિત્ર. + સુધ ચિંતામણિ. ૧ (કુદરતિ.) f બ્રહ્માનંદ . Page #280 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ 93 ૭૪ કરે જ સેવા ઠગી દ્રવ્ય લેવા, હિચે નીચ કહેવા છલે ટેકરીમેં; કહો કેન કાજે ધર્યા ભેખ ભૂંડું, રહ્યા દાબ ડુબ્યા લજા લોકરિમેં; કબુ સંતકી ટેલ તે નાહિ કરે, રહે હાજર રાંડકી નોકરી મેં; બ્રહ્માનંદ કહે રિઝે રામ કેસે, તેરા ચિત્ત તે છેકરા છોકરી મેં. સત ભેખ ધર્યા અરૂ ઠેષ ધરે, જન લેશ વિચાર ન જેવતા છે, ઘટ ભિંતર તે અતિ મેલ ભર્યા, અરૂ બાહેર તતકું છે તા હે; તેરે અંતર જાલ જપિ નહિ કામકી, રામાકી કેલિયે રોવતા હે; બ્રહ્માનંદ કે માંહિસું મન મુડે વિન, મુંડ મુડે કહા હાવતા હે. લડુ ખાંડકા ચેયે લાલજીઠું, ગુડ બાત ગરમ જનાવતા હે; ધઈ મિસરીકા બાલ ભેગ ચહે, દુધ ભેંસકા ઘના ભાવતા હે; ચેયે ભાંગ ગાંજા મેરે લાલજીકું, ભાજિ તાજીયાં ભેગ લગાવતા હે. બ્રાહ્માનંદ કહે ઠગિલેત પેસા, એસા લે કકું જ્ઞાન બતાવતા હે. કહે બાઈયાં કું ધન તન હસે, સદા ચાકરી સંતકી કિજિજી; કેઈ આઈ કહે રામ આજ મિલ, એસી બાતમું નાંહિ પતી જિજ; આ છે ભોગ ધરો મેરે લાલકું, બેઈ શાલીગરામકું પીજિયેજી; બ્રહ્માનંદ કહે ખબડદાર રેના, દેના હેય સે હમકું દીજિયેજી. ચળ્યા મુંડ મુંડાઈ કે હઈ સાધુ, જગે બાંધકે માંગકિ લાવતા હે; રાંક મુંડિયાં દ્વારસે માર કહે, ખુબ ૨ડિયાં દેખ ખિલાવતા હે; નખ શિખ ભર્યા તન ધાઈયામેં, તાના માંઝા સાથ મિલાવતા હે; બ્રહ્માનંદ કે માનમેં રંટ રહ્યા, ઠાલા કાયકુ ઘટ હિલાવતા હે. માઈ દેખ તેરા યહ દેહ બેટા, તાતે સંતકે કામ લગાવનાંજી; સાધુ દ્વાર ખડે ગઉ રામજી, ખુબ માલ તાજા ખવરાવનાંજી; જિન ભાવ ન રાખિયે ભેખસે, તાકિ સીત પ્રસાદી બી પાવનાં; બ્રહ્માનંદ કહે કછુ મંત્ર કહે ગે, એકાંત આસનપે આવનાજી. સબી ઢેર ઢાંઢે મેરે રામજીકે, ભેંશ રામજીકી દુધ પાવનકું; સબે ખેતી વાડી મેરે રામજીકી, ભાજિ શાક બિ ભેગ ધરાવનકું; દેય છોકરા છોકરિ રામજકે, એક ટેલવી છાન ઉઠાવકું; બ્રહ્માનંદ કહે રામના નામ લેવે, સબે આપને કામ લગાવનેકું કરે એક ચેલી રખે આપ ભેલી, તાકિ બંદગી બેત બખાનતા હે; સદગ્રંથકિ રીત ન કાન ધરે, કરે વાદ બેટા મત તનતા હે; કરે કુડ કપટ રૂ ઓરડુકા, ધન આપને મંદિર આનતા હે બ્રહ્માનંદ કે રામકી બાત નહિ, મનમાંઈ કિ જાતમેં માનતા હે. ૭૫ ૭૬ ૭૭ ૭૮ A , ૦૯ Page #281 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ કુલધુ અધિકાર vvvvvv^^^ કુંડલીઆ દ. લેખ બનાવ્યા સંતકા પુકી ધરત હે પાવ, વાનર ઉપર સિંહને કિયા ક૫ટકાદાવ; કિયા પટકા દાવ દેખિ વાનર મન ભાયા, યહ કે સંત સાચા તિવ્રતન ભક્તિ છાયા; દાખલ બ્રહ્માનંદ ચહત વાનરકુ ખાયા, કુંકી ધરત હે પાવ સંતકા ભેખ બનાયા. ૮૦ શરને આયા સિંહકે સાચા સાધુ જાન, લપટ જપટ મુખ મેલીયા નિપટ કપટકી ખાન; નિપટ કપટકી ખાન જાન વાનર હાશિ દિના, સિંહ પ મન સોચ ભઈ યહવા તનવિના; પૂછત વિકસ્યા વદન વાનરા વનપર ધાયા, સાચા સાધુ જાન સિંહકે શરને આયા. ૮૧ વન પર વે વાનરા બુરિ કરિ તે વીર, યા વન વિશ્વાસી ઘને તાકિ મેકું પિ૨; તાકી મેકુ પીર સંતકા ભેખ બિગાવ્યા પેટ કાજ કરી કપટ ભક્તિકા માતમ ખાય; દાખત બ્રહ્માનંદ દુષ્ટ સબકી પત્ય છે, બુરી કરી તે વીર વાનરા વનપર રેવે ૮૨ - ત્રિભંગી છંદ ભટ વેદ પઢંદા સંધ્યા વદા કર્મ ન ફંદા ઉઝુદા, ઍકાર જપંદા મુખ્ય રહેંદા અંતર મંદા મુકુંદા; આ પૂની કથા કહેંદા લેક ઠગંદા વિકલ ફિરંદા વરતંદા, સદગુરૂકા બંદા બ્રહ્માનંદા સાચ કહેંદા સબહંદા. સિંચાસ સહુતા ખિન ન થરૂતા ફિરત વગુતા જગ ખુતા, માયાકે પૂતા નગર રહેતા ધરન વિભૂતા ધનધૂતા ભૈખ અરૂ ભૂતા જપત સંજુતા પંડિફતા ન તરંદા, સદ્દગુરૂકા બંદા બ્રહ્માનંદા સાચ કહેંદા સબહંદા, જગ કાવત જોગી સબ વિધી ભેગી અંતર રાગી અઘ એવી, મઘમાંસ ભગી ભૂત જપાગી લજ્યા બેગી કામગી; તનકા નફગી બેશુદ્ધ હોગી ફરત હે ગૂંગી કુનંદા, સદ ગુરૂકા બંદા બ્રહ્માનંદ સાચ કહેંદા સબહંદા. અરૂ જંગમ કહાવે લીંગ લટકાવે ઘંટ બજાવે શિવ ગાવે, પુની ભીખ મંગાવે પૈસા પાવે ત્રપત ન આવે તન તેરે; ફિર શ્વાન ભસાવે લેક હસાવે ભેખ લજાવે ભરમંદા, સદ્દગુરૂકા બંદા બ્રહ્માનેદા સાચ કહેદા સબદા. અરૂ ફકિર ફરતા કલમા ભરતા અંતર જરતા નહિ ઠરતા, જિવનકું મરતા શંક ન ધરતા જુહર કરંતા નહિ ડરતા; લત બરબરતા કંઠહુ કરતા પછી ધરતા ઘૂમંદા, સદ્દગુરૂકા બંદા બ્રહ્માનંદા સાચ કહેંદા સબહંદા, Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ કહાવત વૈરાગી લુબ્ધા લાગી અંતર આગી ત્રિય રાગી, જ્વાલા વિષ જાગી માયા પાગી અકલવે કાગી નિભંગી; બાંધત ઘર બાગી લજ્યા ત્યાગી ધન અરૂ ઢાંગી ધારંધા, સદ્દગુરૂકા બંદા બ્રહ્માનંદા સાચ કહેંદા સબરંદા. ભક્તિએ ભગલા બાતન ફગલા અંતર દગલા વિષ ઢગલા, દેખત ટગ ટગલા ડેલત નગલા થિર ઠવ પગલા જગઠગલા. બહાર ગતિ બગલા અંતર કગલા વાકા સંગલા છાંઠંદા, સદ્દગુરૂકા બંદા બ્રહ્માનંદા સાચ કહંદા સબહંદા. ગલે ધારત માલા અંતર કાલા વિષે બિહાલા ચિત ચલા, મજબુત મસાલા ત્રપત રસાલા ઠાકર કાલા પડ પાલા; મનૉંધ કરાલા જરત જ જાલા અંતર ઠાલા મુદા, સદ્દગુરૂકા બંદા બ્રહ્માનંદા સાચ કહેંદા સબહંદા. વૈરાગી ઝંડી દેખત ભંડી આતમ ખડી કમ મંડી, ઉર જડતા ઉડી મમતા મંડી ટીલા ટુડી પાખંડી, રાખત ઘર રડી સબવિધિ છડી પથરા પિડી પૂજંદા, સદ્દગુરૂકા બંદા બ્રહ્માનંદા સત્ય કહેદા સબ હંદા. . નાવત જલનીકા ધારત ટીકા ગલ કંઠીકા તુલસીકા, અરૂ મિઠા જયકા કપટી હિયકા નાહીનદીકા મુરઘીકા; બાના હરછકા વિકલ બિલીકા કિંકર ત્રિયકા વિષકંદા, સદગુરૂકા બંદા બ્રહ્માનંદા સાચ કીંદા સબહંદ. ભેખનકે ધારિ સબમે ખારિ અંતર ભારિ અહંકારિ, બેલત મુખ ગારિ રાખત નારી માયા મારી વ્યાપારી; જબ મંગલ કારિ ગુરૂ મિલ્હારી ભ્રમના ટારી જગ ફંદા, સદ્દગુરૂકા બંદા બ્રહ્માનંદા સાચ કહેદા સબાલંદા. ચંદ્રવલા છે. * ભગવું કરીને શ્વાન સાથે કાઢે સંતને વેશ, દમડા કારણુ ઘેર ઘેર ડોલે રેણિ ન મલે લેશ; રણ ન મલે લેશ તે કહીયે એવા સંતથી અલગા યે, કહે ગોવિંદરામ હરિ તેના સુપનામાં ન આવે; ભગવું કરિને શ્વાન ભસાવે કાઢે સંતને વેશ. ૪ ગોવિંદરામ. ૯૧ Page #283 -------------------------------------------------------------------------- ________________ પરિ . કુજા અધિકાર ૯૫ લેખ માંઈ તે લેલ પડી છે તે કાલિંગાનું કામ, બાજીમાં રાજી થઈ બેઠા ત્યાંથી ઉઠયા રામ; ત્યાંથી ઉઠયા રામ તે કેપી વાસે લાજ ધર્મની લાપી, કહે ગોવિંદરામ સંત થઈને મતિ બગડી છે; ભેખ માંઈ ઈતે ભેલ પડી છે તે કાલિંગાનું કામ. જ્યાં કામ ક્રોધ ને લેભ રહે છે એ પ્રગટ નર્કને પંથ, એ માગે તે અંધા ચાલે પણ કે િન ચાલે સંત; કદિ ન ચાલે સંત તે કેવા ધ્ર પ્રહલાદ સનકાદિક જેવા, કહે ગોવિંદરામ એમ ગીતા કહે છે; જ્યાં કામ ક્રેપ ને લેભજ રહે છે એ પ્રગટ નર્કને પંથ. ૯૬. બગડયાં બે બા ને બાવી નવરાં લે છે નામ, કલંક ભર્યા કાનજ કુકી કઈક બગાડ્યાં ગામ; કઈકે બગાડ્યાં ગામ તે કેવાં અંધ ગુરૂ તેના ચેલા પણ એવા, કહે ગેવિંદરામ ગુરૂની ગમત નાવી; . બગયાં બે બા ને ખાવી નવરાં લે છે નામ. ૯૭ ભેખમાંઈ ભડવાપણું પેલું બેઈ ધરમની લાજ, આગળ તે કાંઈ એવું નેતું પણ એવું મંડાણું આજ એવું મંડાણું આજ છે માટે કામ ક્રોધ ને લેભ તે માટે, કહે ગોવિંદરામ બદલામું બેઠું ભેખમાંઈ ભડવાપણું પેઠું ખાઈ ધરમની લાજ, - ૯૮ મેર ગુરૂ ને વાંસે ચેલા નવરા નરકે જાય, ગુરૂ મરીને શ્વાનજ સજે શિશ ગડા ખાય; શિષ ગીગડા ખાય તે શામાટે ઠગીને દ્રવ્ય લીધું તે માટે, કહે ગેવિંદરામ જમપુરીમાં પહેલા; મેર ગુરૂ ને વાસે ચેલા તે નવરા નરકે જાય. « શીતલદાસ પણ બળતી સગડી બડબડ કાઢે બેલ, જ્ઞાન ગુછી તે જાણે નહીં જાણીયે ભુકો ખેલ; જાણી ભુકો ખેલ તે ખેલે ને રેણી કરણીની કોરને પિલ, કહે ગેવિંદરામ બાવું પડું તેનું ઘર ગયું બગડી, શીતલદાસ પણ બળતી સગડી બડબડ કાઢે બોલ. આ પ્રમાણે ધર્મના નામે દુનિયાને અનાચાર અને અધર્મમાં દેરી જનાર Page #284 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ સાધુને કઈ ઉપમા આપવી તે ગંભીર પ્રશ્ન છે. સને ૧૯૧૧ “ ગુજરાતી ” પત્રમાં “સંદિગ્ધ સંસાર અથવા સાધુ કે શયતાન ” નામક વાર્તામાં કેટલાક દાંભિક ધર્મ પ્રત્યેના સંબંધમાં લખે છે કે 'हिन्दुस्तान के साधु ' ये हमारे आजके व्याख्यान का विषय है. आजकल हिन्दुस्तानमें साधुओंकी संख्या भयंकरतासे बढती जाती है, और उन्के निर्वाहकाभार स्वल्प आयवाले आरत भारत के गृहस्थ निवासीओं के सरपर पडनेसे दिन दिन भारतवर्ष अवनतिके समुद्रमें डूबता जाता है. कदाचित् यहां कोइ ए शंका उपस्थित करेगा के साघु तो संसार बंधनको तोडनेवाले और धर्मका मार्ग बतानेवाले है, वो अवनतिके कारण किस रीतिसे हो सकते हये ? ये शंका यथार्थ है और मयेंभी कहता हुँ के यदि साधु-सच्चा साधु, निःस्पृही और उद्योगी के कर्तव्यपरायण हो, तो वो अवश्य उन्नतिके शिखर उपरही ले जाता है. परंतु अयसे साधु बहोत कम मिल सकते हये. विशेषताः आजकलके साधु निरक्षर, जाहिल, और दुर्व्यसनी ही होते हये. जो विद्वान् तथा प्रतिष्ठित . हये वो निज कर्तव्यको भुल मान, अभिमान, प्रतिष्ठा तथा वैभवविलासमें तल्लीन होकर, साधु नाम धारण करते हुवे बडे गृहस्थ बने बयठे हये. अर्थात् भारतवर्ष के गृहस्थ इन साधुओंके पालनपोषण में जो धनका व्यय करते हये उस्का बदला उन्हें कुछभी नही मिलता हय. देशमें उद्योगहीन और आलस्य भक्तोंकी संख्या बढने के कारण देश दिन प्रतिदिन दारिद्रय के अंधःकारसे गीरा जाता हय फिर कोइ ये कहेगा के भाइ ! साधुओंका सिवा रामनाम जपनेके और कर्त्तव्य ही क्या हय ? क्यों के संसार के कर्त्तव्योंको छोड करके वो साधु बने हैं-अगर कर्तव्य करना होता तो साधु क्यों बनतें ? ये कोटि ठीक नहीं हय. जो ये मानेगे, तो फिर जितने कर्त्तव्यहीन पुरुष हों, उन सर्वको साधुही मानना होगा. साधुसंसारके अश्लील प्रपंचोंको तो त्यागता हय, परंतु फिरभी उसका एक कर्त्तव्य अज्ञान प्रजाको सज्ञान बनानेका हय. बीमारोंकी सुश्रुषा करना और दुःखी मनुष्योंके मनका सांत्वन करना येभी साधुओंका परम कर्तव्य हय. परमार्थ साधु होनेके बदले वर्तमान कालमें साधु स्वार्थ साधु ही बने फिरते हयें, लक्ष्मीका तथा ललनाका लोभ रखते हये, और खानपानकी वस्तुओंको स्वादसे चखते हयें ! यही उन्का आजकल परम धर्म, परम कर्तव्य और जीवन हो रहा हय. मर्येने अयसे अनेक साधु देखे हये के जो साधु के स्वरुपमें शयतान हयें-किसीने ठीक Page #285 -------------------------------------------------------------------------- ________________ પદિ મુસાધુ-અધિકાર ૨૩ कीया है के "नीम हकीम खतरये जान, नीम मुल्ला खतरये इमान !" यानी आधा हकीम जानको जोखममें डाल देता हय, और अर्धदग्ध धर्मगुरु धर्मका नाश करनेवाला होता हय. दुर्भागी भारतवर्ष में इस कहावतकी सत्यताका हम आजकल प्रत्यक्ष अनुभव कर रहे हये. साधु नामधारी शयतान अयसे दांभिक और गलकट्टे इंते हये के परमात्मा बचावे ! अनेक प्रकार के पाखंडोंका विस्तार करके अज्ञान पुरुष वर्ग और भाविक स्त्रीवर्गको वो भ्रममें डाल देते हये, और उन्के धन, शील, तथा सर्वस्वका हरण करके स्वयं महात्मा बने अमनचमन उडाते हये. सिर्फ इतना ही नहीं, वर्ना साधु-अहिंसा परमो धर्मका प्रतिपादन करनेवाले साधु-मनुष्य हिंसा और स्त्रीहत्या करनेको तो अपना परमधर्म मानते हयेंकहिये महाशय ! अयसे साधुओंको आर्यावर्त में होना क्या आर्यावर्त के उदयका चिह्न हय ? मयें अयसेही एक सयतान साधुका चेला था, और अपनी अज्ञानावस्थामें शयतान गुरुकी आज्ञानुसार मयें खुद अयसे कनिष्ट कर्म करता था-मगर जब आंखो खुली तो अयसे कर्मो पर तिरस्कार तथा धिक्कार होने लगा. गुरु शिष्य के संबंधका तोड डाला और पवित्रतामें जोवनको व्यतीत करके जनसमाजको अयसें साधुओंके कपट जालसे बचनेका मार्ग दिखला देनेका निश्चय कर लिया. मोरी सर्व महाशयाओंका यही प्रार्थना हय के किसी साधुमें विश्वास करते समय पात्र अपात्रका विचार करो, अंधश्रद्धालु न बनो, और विना कारण दीन करके धनका नाश न करो. अपात्रको दान देनेसे मनुष्य पाप भागी होता हय, ये क्या आप नहीं जानते ? मगर आजकल बहुधा रेशमकी गदी उपर बयठने वाले हाथीकी स्वारी करनेवाले, व्यभिचारमें रत रहनेवाले, और वैभवोंके भोगनेवाले कुपात्र ओंकोही दान दिया जाता हय; और सच्चे साधुओंका वो दांभिक न होने के कारण अपमान किया जाता हय यही कहावत ठीक मालुम होती हय के 'भरेको सब कोइ भरता हय, और गरीबोंको देना हो तो तीनपाच करता हय.' रुग्ण, अवयवहीन तथा साधनहीन किंवा सुशील कर्तव्यपरायणोंका परिपालन करो उन्के दुःखोंका क्षालन करों; परंतु पापी कलंकित साधुओंके संगका त्याग करो-उन्के दर्शनसे दुर रहो; नहीं तो जिन्दगीकी बरबादी होगी, और हर घरमें और सारे मुलकमें खाना खराबकी आबादी होगी." Page #286 -------------------------------------------------------------------------- ________________ ૪૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ચતુર્થ વળી તેજ વાતમાં કેટલાક ધર્મના દાંભિક સ્વરૂપ બતાવતાં લખે છે કે હવે આપણે વામાચારીઓના ધર્મ વિધિનું નિરીક્ષણ કરીશું. એ વામ માગીઓની ધર્મ કિયાએ સાધારણ શાકતધર્મની ક્રિયાઓથી વિરૂદ્ધ છે અને વામીએ તેમને જાહેર રીતે સ્વીકાર કરે છે. તેઓ શિવની શક્તિ સ્વરૂપીણી દેવીની જ પૂજા કરે છે, પરંતુ વિશેષતઃ એ છે કે, તેઓ પોતાની ઉપાસનામાં લક્ષમી, સરસ્વતી, માતૃ, નાયકા ગી. ની, એટલું જ નહી પણ અપવિત્ર નિ ડાકિની અને શાકિનીઓને પણ સ્વીકાર લે છે એઉપરાંત વામાચારીઓ અને દક્ષિણાચારીઓ ખાસ કરીને ભેરવના રૂપમાં શિવની પણ ઉપાસના કરે છે. શિવ ઉભયમાગીઓની ઉપાસનાઓને એક સામાન્ય વિષય થઈ પડે છે. વામાચાર્યોની ધર્મક્રિયાને પ્રકાર તત્રના એક ભાગમાંથી લેવામાં આવ્યો છે અને પંથ પરત્વે તે ધર્મક્રિયા વળી ઘણા ભાગોમાં વહેંચાઈ ગએલી છે, ઉપાસના તાત્કાલિક હેતુ પ્રમાણે ઉપાસ્ય શક્તિના વિશિષ્ટ સ્વરૂપે નિયત કરેલાં છે, પરંતુ દેવીની કોઈ પણ સ્વરૂપમાં પૂજા કરતી વખતે પંચ મકાર અથવાતે એમાંના અને મુક મકાની યોજના તે અવસ્ય થવી જ જોઈએ, એ સર્વ સાધારણ નિયમ છે. માંસ, મત્સ્ય, મદ્ય, મૈથુન અને મુદ્રા એ શક્તિ ધર્મના પંચમકાર. સર્વ શબ્દને પ્રારંભ “મા” અક્ષરથી થતો હોવાથી મકાર કહેવાય છે. એ પૂજાને અંત જેવી રીતે લાવવાનું હોય તેને પ્રમાણમાં તેવા મંત્રને ઉચ્ચાર કરવામાં આવે છે અને એ મામાં બહુધા બીભત્સ અથવા અશ્લીલ અર્થે રહેલા હોય છે. જ્યારે પૂજાને અપવિત્ર આત્મા (પિશાચે) એ પર સત્તા મેળવવાને અને તેમની સાથે વાતચીત કરવાને ઉદ્દેશ હોય છે ત્યારે એક મડદુ (મનુષ્યનું મૃતશરીર) અવશ્ય જોઈએ છે. ઉપાસક મધ્યરાત્રિના ભયંકર સમયે કબ્રસ્તાન, સ્મશાન અથવા તે વધસ્થાનમાં તે મૃત શરીરને લઈને એકલે જાય છે અને તે મડદાં પર બેસીને પિશાચને જે કાંઈ નૈવેદ્ય આપવાનું હોય છે તે આપે છે. આ ક્રિયાને તે કઈ પણ પ્રકારનાં ભય વિના પાર પાડી શકે છે તે ભૂત અને ગિની આદિ પુરૂષ અને સ્ત્રી પિશાચાત્માએ તેને વશ થઈ જાય છે–તેનાં ગુલામ થાય છે એમ માને છે. એ અને ઉપાસનાના બીજા પ્રકમાં એકાંતની એજના તે અવશ્ય કરવામાં આવે છે. એ ઉપાસના વેળાએ દેવીની પ્રતિ એકૃતિ અને સજીવ પ્રતિનિધિરૂપ એક સ્ત્રીની હાજરી તો અવશ્ય હેવી જ જોઈએ. જે વિધિ બહુધા સંમિશ્રત સમુદાયમાં કરવામાં આવે છે તે એ સમુદાયમાંના પુરૂષ ભેર અને વિરે મનાય છે તથા સમુદાયમાંની સ્ત્રીએ ભૈરવી કે નાયિકારૂપ લેખાય છે. મુખ્ય સ્ત્રી મધ અને માંસ દેવીના પ્રસાદ તરીકે દેવીભકતને વહેંચી આપે છે. કેટલાક મિત્રોને ઉચ્ચાર કરવામાં આવે છે, અંગુલીવડે અશ્લીલ મુદ્રાઓને વિધિ કરાય છે, બીજા પણ કેટલાક ભિન્નભિન્ન વિધિઓ કરવામાં આવે છે અને છેવટે એ સ્ત્રી પુરૂષ દેવીભક્તના Page #287 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ સાધુ-અધિકાર અત્યંત સિંઘ રાવ્યુત્સવ વ્યભિચારમય વિધિ-સાથે એ પૂજાને અંત થાય છે. એ શાકતવિધિ શ્રીચક અથવાતે પૂર્ણભિષેકના નામથી ઓળખાય છે. ખરી રીતે જોતાં એ અપવિત્ર વિધિઓને મૂળ તંત્રમાં નિષેધજ કરાયેલો છે, છતાં વામમાર્ગીઓએ વિધિને પરમ ઈષ્ટ વિધિ માને છે અને એમાં પૂર્ણ ભાવના રાખે છે. આર્યાવર્તામાં એ શક્તિધર્મના અનુયાયિ જનેની સંખ્યા ઘણી જ મોટી છે અને તેમાં પણ બ્રાહ્મણનું પ્રમાણ વિશેષ છે. એ શાકતધર્મમાં થિએફિલ સોસાયટી અને સ્વામી નારાયણના પંથ પ્રમાણે સર્વ જાતિ કે ધર્મને ભેદ ન માનતાં સર્વને સમાન ગણવામાં આવે છે. બહાર જુદી જુદી જાતિના અને જુદા જુદા ધર્મના લેકે પિતાના જાતિભેદ કે ધર્મભેદને ધારણ કરે છે, અને પિતે શાકત નથી એમજ બતાવે છે. પરંતુ સિંદુરનાં તિલક અને કટિએ લાલ રેશમના કકડાથી તેઓ શકિત તરીકે તરત ઓળખાઈ આવે છે. દક્ષિણાચારી અને વામમાર્ગીઓ ઉપરાંત શાકને એક બહુજ અશ્લીલ ત્રીજો પંથ પણ છે અને તે “કાંચલીય માર્ગના નામથી પ્રસિદ્ધ છે. એ કાંચલીય માર્ગને દક્ષિણ દેશમાં વિશેષ પ્રચાર છે. ગુજરાત અને કાઠિયાવાડમાં એ પંથને ચેના માર્ગના નામથી ઓળખવામાં આવે છે. એ પંથવાળાઓની ધર્મક્રિયાઓ કૈલ અથવા વામાચારીઓ જેવી જ છે. માત્ર એક વિશેષ વિધિથી એ પંથ બીજા શાત પંથેથી ભિા છે. સ્ત્રી મૈત્રીના ગ્રંથિઓને પુરૂષ સાથે મેળવી દેવી અને દેવીભકતમાં સ્ત્રીઓના સમુદાયને વધારે કરે એટલું જ નહી, પણ જે સ્વાભાવિક લજજાબંધન હોય તેને પણ તેડીને નિરંકુશ થઈ વર્તવું એ એ વિધિને આશય છે. એમ કહેવામાં આવે છે કે એ કાંચળીયા રથવાળાના ધર્મ વિધિના સમયમાં સર્વ સ્ત્રીઓ પોતપોતાની ચાળીઓ ઉતારીને ગુરૂના અધિકારમાં ત્યાં પડેલી એક પેટીમાં મૂકે છે. જ્યારે સાધારણ ધર્મક્રિયાની સમાપ્તિ થાય છે, ત્યારે પ્રત્યેક પુરૂષ તે પેટીમાંથી એક એક ચેળી ઉપાડી લે છે. જે સ્ત્રીની ચેળી જે પુરૂષના હાથમાં આવે, તે સ્ત્રી ગમે તે તે પુરૂષની નિકટતમ સંબંધીની એટલે કે ભગિનિ કે પુત્રી હોય તે પણ તેટલા સમયને માટે તે પુરૂષના કામ વ્યાપારની ભાગિની થાય છે. એટલે નિઃસર્ગકૃત નીતિના સ્વાભાવિક દુર્ગને પણ એ વિધિથી તેડી નાખવા માં આવે છે. મકરણ પ્રદેશમાં જે હિંગુલા દેવીનું સ્થાન આવેલું છે, તે બહુધા વામમાગીએ અને એ કાંચળીયા પંથના દેવીભક્તનું જ તીર્થસ્થાન છે !! પ્રતિવર્ષ ત્યાં હજારે શાક્ત મતવાદીએ યાત્રા માટે જાય છે. જે પ્રદેશમાં એ સ્થાન આવેલું છે ત્યાંની ભૂમિમાં પરવાળા જેવા એક જાતના દાણું થાય છે અને તેને રંગ લાલ Page #288 -------------------------------------------------------------------------- ________________ w ૨૪૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ હોય છે. જે લેકે હિંગલા દેવીની યાત્રા કરી આવે છે તેઓ યાત્રાના ચિન્હ તરીકે એ લાલ દાણાની કંઠી ગળામાં બાંધે છે કે જે “હુમરાના નામથી ઓળખાય છે. આજકાલ જે ગિરિ, પુરી અને ભારતી આદિ દશનામીઓમાંના અને ભ્રષ્ટ તતે ભ્રષ્ટ થએલા સાધુ છે, તેઓ સર્વ વામમાર્ગી અને કાંચળીયા પંથનાજ છે અને સર્વ દુરાચારોમાં અગ્રેસર છે એમ કહેતાં અતિશય ખેત ઉત્પન્ન થાય છે. : કુસાધુ ને બેધ. * વિશ્વાસ રાખી શરણે આવેલાને છેહ દે, તેના જેવું એકે પાપ નથી તે તે ખોળે સુતેલાનું માથું કાપવા જેવું જુલમી છે. ભલ ભલા બુદ્ધિશાળી લેકે પણ ધર્મના બહાને વિશ્વાસ કરે છે, તેવા ધર્મના અર્થી જનેને સ્વાર્થ અંધ બની ધર્મના બહાને જ ઠગવા એ મહા અન્યાય છે પિતામાં પલપલા છતાં ગુણ ગુરૂને. આડંબર રચી પાપી એવા વિષયાદિ પ્રમાદના પરવશપણાથી મુગ્ધ લોકોને ઠગવા તેના જે એકે વિશ્વાસઘાત નથી, ભેળા ભક્ત જાણે છે કે, આપણે ગુરૂની ભકિત કરી ગરુનું શરણ લહી, આ ભવજળ તરી જવાના. ત્યારે પથ્થરની નાવ પેઠે અને નેક દોષોથી દૂષિત છતાં મિથ્યા મહત્વને ઈચ્છનારા દંભી કુગુરૂઓ પિતાને અને પરીક્ષા રહિત અંધ પ્રવૃત્તિ કરનાર પિતાના મુગ્ધ આશ્રિતને ભવ સમુદ્રમાં જ બુડાડે છે, આમ સ્વ–પરને મહા દુઃખ ઉપાધિમાં હાથે કરીને નાંખે છે. જેનાં મહા કટુક ફળ તે ધર્મ ઠગને આ સંસાર ચકમાં ફરતાં વિશેષ વેઠવાં પડે છે. આ માટે જ શ્રી સર્વજ્ઞ દેવે ધર્મગુરૂને રહેણી કહેણી એક સરખી રાખી નિભાણેજ વર્તવા ફરમાવ્યું છે. આપણે પ્રકટ જોઈ શકીએ છીએ કે કેટલાક કુમતિના પાશમાં પડેલા અને વિષય વાસના થી ભરેલા છતાં, ધર્મગુરૂને ડેળ ઘાલી કેવળ પિતાને તુચ્છ સ્વાર્થ સાધવા અનેક પ્રપંચ રચી, અને અનેક કુતર્કો કરી સત્ય, અને હિતકર : સર્વજ્ઞ ઉપદેશને પણ ગોપવે છે. આમ પતે ધર્મગુરૂજ ધર્મ ઠગપણું આદરી મુગ્ધ મૃગલાં જેવા કેવળ કાનના રસીયા અને આંખ મીંચીને હાજહાજ કરનારા વાશ્રિત ભોળા ભકતને સ્વપરનું પ્રગટપણે બગાડે છે, તે વિવેકી હસે કેમ સહન કરી શકે? દિન દિનપ્રતિ તે પાપી ચેપ પ્રસરી દુનિયાને પાયમાલ કરે છે. તેથી તે ઉપેક્ષા કરવા યોગ્ય નથી જ. જગત્ માત્રને હિત શિક્ષા આપવાને બંધાયેલા દિક્ષિત સાધુઓ જેઓ સર્વજ્ઞ પ્રભુની પવિત્ર આજ્ઞા-વચનેને ઉરમાં ધારી રાખનારા, અને કપટ રહિતપણે તવત વર્તવા સ્વશકિત કુરાવનારા અને સર્વ લેભ લાલચને પરિહરિ જન્મ મરણના દુઃખથી ડરી લેશ માત્ર પણ વીતરાગ વચનને નહિ ગોપવતાં શ્રી સર્વજ્ઞ આજ્ઞાને પૂર્ણ પ્રેમથી આરાધવા ખપ ર્યા કરે છે, તેઓ જ ધર્મગુરૂના નામને સાચું કરી બતાવવા સમર્થ થઈ શકે છે. તેવા સિંહ વિશે રોજ સાચા સર્વજ્ઞ પુત્ર * જૈન હિતધ. Page #289 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. કસાધુ-અધિકાર. કહેવાય છે. બાકી, હાથીના દાંતની પેઠે દેખાડવાના પણ ન્યારા, અને ચાવવાના પણ ન્યા છે, તેમના નામને તે દેઢ ગાઉને નમસ્કાર!! ભ વિવેક ચક્ષુ ખેલી સુગુરૂ અને કુગુરૂ -સાચા ધર્મગુરૂ અને ધર્મ ઠગને બરાબર ઓળખી લેભી, લાલચુ, અને દંભી, કુગુરૂને કાળા નાગની માફક સર્વથા ત્યાગ કરી, અશરણુ શરણુ ધર્મધુરંધર અને સિંહ કિર સમાન સમર્થ સાચા સર્વજ્ઞ પુત્રનું પરમ ભક્તિ ભાવે સેવન કરવા તત્પર થાઓ? જેથી સર્વ જન્મ જરા અને મરણની ઉપાધી ટાળી,તમે અંતે અક્ષય પદ વરી શકે? ઉત્તમ સારથી કે ઉત્તમ નિયામક જેવા સદગુરૂનાજ દઢ આલંબનથી પૂર્વે પણ અસંખ્ય પ્રાણીયે આ દુખમય સંસારને પાર પામ્યા છે. આપણને પણ એવાજ મહાત્માનું સદા શરણુ હે! એવા પરોપકારશીલ મહાત્મા કદાપિ પ્રાણાંતે પણ પરવચન કરેજ નહીં કિંતુ જગતને એકાંત હિતકારી જ હોય છે મનન કરી ધારણ કરવા યોગ્ય વિચારશ્રેણિ પોતાના મનમાં મસ્ત રહેવું, જગતની પરવા કરવી નહિ, કંઈ પણ કામકાજ કરવું નહિ, આળસમાં દિન વ્યતીત કરવા કે ધર્મને નામે મિથ્યાચાર સેવવા એને સાધુપણું કેટલેક સ્થળે સમજવામાં આવે છે. જીવનમાં પ્રમાદ, આળસ, અવ્યવસ્થા, સંકુચિતતા વ્યગ્રતા અને ચિંતાએ ધામા નાખ્યા છે; કર્તવ્ય નિષ્ઠા, શ્રદ્ધા, ઉદારતા, પ્રેમ અને સત્યનિષ્ઠાને સ્થાને તેમનામાં કર્તવ્ય વિમુખતા, વહેમ, વાર્થ, સંકોચ, મેહ, કૃપણુતા, પ્રપંચ અને પ્રસારણુએ પ્રવેશ કર્યો છે; કેટલાક સ્થળેતે બહારના આડંબર, દંભ અને ડેળનાં જ નાટક - જવવામાં આવે છે. તે પણ શ્રદ્ધાનું તત્વ આપણુ લોકને પરંપરાએ માતાના ધાવણની સાથેજ મળતું હોવાથી એ જીવન પ્રત્યેની આપણું સન્માનવૃત્તિને લીધેજ હજી એ જીવન સુધારી લેવામાં આવે તે બહુ સારું કામ કરી શકે એમ છે. પ્રત્યેક સુવિચારક જાણે છે કે, કોઈ પણ સમાજની કે ધર્મની ઉન્નતિ, પ્રસાર, કે અવનતિને આધારે તેના ઉપદેશક વર્ગ ઉપર રહે છે, અને ધાર્મિક ઉન્નતિ વિના સામાજીક સુધારણાની આશા વ્યર્થ છે. સંસારિક અસ્પૃદય અને પારમાર્થિક નિઃશ્રેયસ ના ઉપદેશો ચગ્ય આચાર્યો દ્વારા નીકળતા અને શાસન ઉન્નત અવસ્થાએ પહેાંચતુ એ વાત પણ આપણુ ઈતિહારથી સુરસિદ્ધ છે. જંબુસ્વામી, ભદ્રબાહસ્વામી, હેમચંદ્રાચાર્ય, હરિભદ્રસૂરિ, મુનિસુંદર વગેરે આચાર્યોના પ્રયાસ પ્રત્યેક જૈન ધર્માભિમાનીને સવિદિત જ હશે. કાળે કરી ઉપદેશક વર્ગમાં શિથિલતા આવી, ગ૭ભેદના -કલહ વધ્યા. પરસ્પર વિદ્વેષનાં બીજ રોપાયાં, ઉપદેશક વર્ગ તરફથી તેમાં જળ સિંચન થતું ગયું, એક જૈન ધર્મ અનેક શાખા પ્રશાખામાં વહેંચાઈ ગયે, સંઘશકિત-સંયુકતબળ છિન્ન ભિન્ન થઈ ગયું, અને વ્યવહાર તેમ પરમાર્થના તેમ જૈન શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હેરલ્ડ, ઓગષ્ટ, સપ્ટેમ્બર ૧૯૧૩ Page #290 -------------------------------------------------------------------------- ________________ * વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, ચતુર્થ તત્ત્વજ્ઞાનના વાત્સવ સ્વરૂપનું જેમને બીલકુલ ભાન કે જ્ઞાન નહીં એવા નામના વેષધારી પુરૂષે ઉપદેશક વર્ગમાં ઉભરાવા લાગ્યા. આથી પરિણામે ક્રિયા જડતા શુકજ્ઞાન, બાહ્ય ક્રિયામાંજ રાગ, આંતર દેની સંવૃદ્ધિ, વિવેચક શકિતને અભાવે પરીક્ષક શકિતને અભાવ, અગ્યને આદર કર્તવ્ય-અકર્તવ્ય યોગ્ય-અયોગ્ય એચયન અજ્ઞાન. અને એવાં બીજાં અનેક હાનિકર અનિષ્ટ તત્તે પ્રજામાં પ્રસરી ગયાં. આ નામના ઉપદેશકે એ જે કાંઈપણ કર્યું હોય તે તે એટલુંજ કે જૈન પ્રજામાંથી ધર્મનું સંગામાત્ર નામ જતું અટકાવી રાખ્યું છે. ધર્મને સ્થાને ધર્મો ભાસ, જ્ઞાનને સ્થાને ક્રિયા જડતા આવ્યાં ખરાં, પણ કેઈને કોઈ રૂપે ધર્મ રો તે ખર (ઉપકાર !) નામના ઉપદેશકે એ ટકાવી રાખેલ એ નામના ધર્મથી કંઈ વિશેષ લાભ નથી, એવા ધર્માભાસથી સંતોષ માની બેસી રહેવું એ શ્રેયસ્કર નથી. જૈનદર્શન જે તત્વજ્ઞાનથી ભરપુર છે અને “તર્ક' પર બંધાયેલ છે. તેનું રહસ્ય પૂર્ણ જ્ઞાન પામવાની યેગ્યતા સંસાર વાસનામાં સુખ માનનારા, બહારના આડંબર-ટાપટીપ વિચાર શૂન્ય ક્યામાં લાગી રહેલા જ્ઞાન રહિત પુરૂષોમાં હોવી જ ઘટતી નથી. તે એ દર્શનના ઉત્તમ વિચારેને અન્યમાં સંક્રાંત કરવાની યોગ્યતા તે કયાંથીજ હોય! જૈન ધર્મ મલિન-અસ્વચ્છ નાસ્તિક-સાર રહિત અને અગ્રાહ્ય છે એવું કેટલેક સ્થળે મનાય જાય છે. તે પણ આવા નામના ઉપદેશકેને પ્રતાપેજ. લેક મત હમેશાં હાર્દ સમજીને બંધાતે નથી લેકને કંઇતત્ત્વ સમજવાની ઈચ્છા નથી અવકાશ નથી તેમ જરૂર પણ નથી. એ તે ઉપર ઉપરની ક્રિયા, બાહ્યવ્યાપાર અનુયાથી વર્ગના આચાર વિચાર અને ધર્મની કહેવાતી પુરાણ કથાઓ ઉપરથી કાંઈક સાધાર અને કંઈક નિરાધાર કલપનાઓને પ્રમાણુરૂપે ગણી મત બાંધે છે. આવા હવભાવવાળે પ્રજા વર્ગ, નામના ઉપદેકેના ઉપદેશ, શિથિલાચાર, જડકિયા પરાયણતા અને અનુયાયી વર્ગની અજ્ઞાન યુક્ત પ્રવૃત્તિઓ જોઈ વિરૂદ્ધ અનુમાન બાંધે તે તેમાં અપરાધ એમને નહિ પણ જૈન દર્શનના જ્ઞાન તથા કર્મ આદિના રહસ્ય અને ગે રવથી છેક અજ્ઞાન એવા ઉપદેશકે છે, એમ કહેવામાં ધૃષ્ટતા નહિ જ ગણાય. આમ આપણે જોયું કે કોઈ પણ સમાજ અને ધર્મની ઉન્નત અવસ્થા થવામાં વિદ્વાન ઉપદેશક વર્ગ બહુ અગત્યને ભાગ બજાવે છે અને વિશેષે કરીને એ વર્ગ જેમ ત્યાગી, નિરપૃડી, સવ સંગ પરિત્યાગી, જ્ઞાન વિજ્ઞાન યુક્ત, દેશકાલાદિને સૂમ વિવેક કરી કર્તવ્ય યેાજના ઘડનાર, તેને અમલમાં મૂકવાની શક્તિ ધરાવનાર અને તેથીજ પૂજ્ય અને વંદનીય હોય તેમ તે વધારે સારું કામ બજાઈ શકે છે. જૈન ધર્મમાં આવા સમર્થ ઉપદેશક થઈ ગયા છે. અહિં આ વાત લખત. લેખકને અભિમાન થાય છે કે જૈનમાં જે ચતુર્વિધ સંઘનું બંધારણ તથા તેના કત. ' વ્ય વિભાગ આદિની વ્યવસ્થા છે તે બહુ સુંદર, ઉપકારક અને સર્વ પ્રકારના Page #291 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ કુસાલુ—અધિકાર. ૧ દેશકાળ પરિસ્થિતિમાં કામ લાગી શકે તેવી ઉત્તમ છે. આ ધર્મ સીએને વીસરી નથી, માક્ષના અધિકાર તેના હાથમાંથી છીનવી લીધેા નથી તેને પણ પરમ ગતિ પામવાના અધિકાર સ્વીરાર્યાં છે; અને વિવેક વિરાગ સ‘પન્ન માક્ષેચ્છુ તેમજ શાસ્ત્ર ક્ત લક્ષણ યુક્ત શ્રી ઈચ્છાનુસાર પુરૂષની પેઠેજ દીક્ષા લઈ શકે છે. આવા સાધ્વીના વર્ગો માટે કેટલાંક ઉંચા પ્રકારનાં અધારણા બાંધવમાં આવ્યાં છે. ઉપદેશના લાભ શ્રી વર્ગ ચા±સજ મર્યાદામાં પામી શકે છે; તેમનેા સહવાસ અમુક નિયમ આધી- . ન રહી સેવી શકે છે અર્થાત્ એ વના વધારે લાભ લઈ શકાય એમ નથી. આ શ્રાવિકા વર્ગની ઉન્નતિ માટે સાધ્વીના વર્ગ 'ધાયા છે. સંસારની કટુતામાં વર્ગ તરફથી વધારે નહિ પણ ઘટાડા કરવા, તેને સ્વર્ગ મય બનાવવા, સ્ત્રીનાં કન્ય તેને યથાવત્ સમજાવવા, કતવ્યમાં ઉત્સાહ લેતી કરવા, ધર્મ અને નીતિના સ`સ્કાર ભરવા, તે સાધ્વી વર્ગને કેળવવાની કેટલી અગત્ય છે. એ વગેરે બાબતનુ. વિવેચન કરવાના અહિં પ્રસંગ નથી એટલે એ સખ’ધમાં મન `રાખવું પડે છે. તાપણુ સુવિચારક વિવેકી વાચક જોઇ શકશે કે, આ ધર્મ અને નીતિના સસ્કારથી સસ્કૃત થયેલા સાધ્વી વગથી શિખી શ્રી વર્ગ ધાર્મિક અને નીતિમય જીવન શિખી સંસાર સુધારી શકે છે, પેાતાને અને પેાતાનાં કુડુમ્બીઓને ઉચ્ચ ગતિએ લઇ જઇ શકે છે. પુરૂષ અને સ્ત્રી વર્ગ જે ત્રિ દિવસ સંસારના કાર્યના ભારથી દમાએલેા, ધમ અને પરમાર્થ જ્ઞાન પામી શકવાને અનુકૂળ નહિ તેની સ્થિતિમાં રહેલા છે, તેમને સાધુ અને સાધ્વી વર્ગ કે જે ઉપાય રહીત,નચિંત છે.ધમ અને ૫મા નાં તથા નીતિ અને વ્યવહારના સ્વરૂપને યથાવત્ સમજી તેમ સમજાવી શકે છે, ઉત્તમ પ્રકારનાં ચારિત્ર શીલ છે, તે ધર્મના સુવ્યવસ્થિત ખ’ધારણેાને લેઇ પેાતાના લાભ આપે—અલ્યુય અને નિઃશ્રેયસ્સાધક ઉપદેશ આપે એ અધરણુ કેટલુ' મધુ' ઉત્તમ છે ? ધર્મ, નીતિ, ચારિત્ર, સંચમ,તપ આદી સાત્વિક વૃત્તિ અને પ્રવૃત્તિએાના વાતાવરણ યુક્ત સ્થાનકે!, ઉત્તમ સંસ્કાર વાળા સયમી ચારિત્ર શીલ શાસ્રનિર્દિષ્ટ લક્ષણથો યુકત સાધ્યો વર્ગ અને શ્રદ્ધા-તમરતાયુક્ત ભાળા ભલા ધર્મ ઉપર રૂચિાળા શ્રાવક શ્રાવિકાનેા વર્ગ આ સર્વના સુટિત સચેગ; અડ઼ે આ દન કેટલુ' બધું રમ્ય, આકર્ષક અને રોચક છે? આ કેટલું બધું ઉન્નતિકર મધારણુ છે ? ધન્ય છે તે શસનના રચનારાઓને ! ધન્ય છે તેમની “નત્ત્વ ભાવના તથા ક્રિયા-કાંડાટ્ઠિના રહસ્ય જ્ઞાનવાળા ઉપદેશક વર્ગને, કે જેમના પ્રહંસથી, શુદ્ધ સ’કલ્પે થી સત્ય વિચારોથી જૈનધર્મ એક વખત સર્વોપરી પદને પાી ચૂકયા હતા, અકબર અને જ ુાંગીર જેવા બાદશાહેા પાસે પાતાંના તી સ્થગમાં હિંસા બધ કરવાના પરવાના લેઇ શકયા હતા ! એક વખત મ્હાટા મ્હોટા રાજા રાણાએ આ શાસનની સત્તામાં મસ્તક નમાવતા હતા, નિઃસ્પૃહી ત્યાગી સાધુ Page #292 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ મહાત્માઓના પગ પાસે પિતાના રાજ્યની સર્વ વિભૂતિ-ઐશ્વર્ય અર્પણ કરતા હતા તેમના સામે હાથ જોડી ઉભા રહેતા હતા, અને આ મહાત્માઓ પણું તત્વભાવનાએમાં, તત્વચિંતનમાં,સ્વકતવ્યમાં એટલા મસ્ત રહેતા હતા કે એ સર્વ થી લેશ પણ ડગતા નહિ કે ઘમંડ કરતા નહિ, પરંતુ ક્યાં છે એ મનહર ચિત્ર,કયાં છે એ ઉત્તમ વાતાવરણથીયુક્ત સ્થાનકે ક્યાં છે એ જ્ઞાની ચારિત્ર્યશીલ સાધુ મહાત્માઓ, કયાં છે એ ધર્મ પર રૂચિ રાખનારા શ્રદ્ધાળુ શ્રોતા વર્ગ, ક્યાં છે એ વખતનાં શ્રેષ્ઠ લાધ્ય પરિણામે ? શી કાળની વિચિત્રતા, ગ્રહના અવળા ગશી અગમ્ય કારણેની પરંપરા! આજ એમાનું કશું નથી. કશું નથી એટલે કેવળ શૂન્ય છે એમ નથી, અમારા આ ઉદ્દ ગાર સમગ્ર રીતે છે નહિ, હાય શકે પણ નહિ, ગમે તેમ તેઓ માનવદુષ્ટિ પરિચ્છિજ છે, અમુક મર્યાદાથી બહાર તેની ગતિ નથી, એટલે આ દષ્ટિની પરિચ્છિન્નતા તથા જ્ઞાનની અલપતાના અંશ, એ ઉદગાર કહાડવાનાં કારણેમાં ભળી જાય. આવી સ્થિ તિમાં ઉચ્ચારાયેલા આ ઉદ્ગાર માટે કષાય ત્યાગી સાધુ મહાત્માઓ તથા શ્રાવક વર્ગ ક્ષમાદષ્ટ રાખશે એવી આશા છે. વસ્ત્ર પાત્રાદિ ઉપકરણોની તાલ મેલ, શિષ્ય ક્ષેત્ર અને પુસ્તકેષણ, આહાર પાણીની તજવીજ અને ગોચરીના જ નિયમનું પઠન પાઠન જ્ઞાન, તથા ગામ ગપાટામાં સાધુ જીવન વ્યતીત થાય છે તેથી વધારે શેકની વાત કઈ છે વાર? કેટલેક સ્થળે તે સમજ્યા વગરના સૂત્ર સિદ્ધાન્તાના અશુદ્ધ મુખપાઠ સિવાય અન્ય શાસ્ત્રનાં વાંચનને, કાવ્ય વ્યાકરણ સાહિત્ય ફિલેસેડી આદિને અભ્યાસને, વિદ્વટ્ઝર્ચા ન, અન્ય ધર્મના વિચારેના સંસર્ગને વગેરેને નિષેધ હોઈ જ્ઞાન અને સુધારાનાં દ્વાર બંધ થયાં છે. ધર્મને નામે સંકુચિત દષ્ટિ, વહેમ, જડતા ઉપદેશાય છે. અને કંઈ પણ સ&િયા થાય તે ધર્મનો ભંગ થાય, સમક્તિ નાશ થાય. કર્મબંધ થાય એવી માન્યતાથી કેવળ અહત્વ પૂર્વક આત્મપરાયણ રહેવામાં ધર્મ અને મુનિવ સમાયેલાં રહમજાય છે. મુનિત્વ શામાં છે અને શાસ્ત્ર તેમ વ્યવહારની દષ્ટિએ વિચાર કરતાં એમ તો નહિ જ જણાય કે, નિયમ બદ્ધ ખાનપાનના પાલનમાં, ડાળ ડમાકવાળાં ટોપ ટીપીઓ ભાષણમાં, નાટકીયાં ગાયને રચવામાં અને જેવાં તેવાં પુસ્તકો બહાર પાડવામાં મુનિવ સમાયેલું છે, તે પછી પરસ્પર વિદ્વેષ કરવામાં અન્યના છિદ્ર તપાસવામાં, અન્યને જરા જેટલા દેષને માટે કરી બતાવવામાં ઝીણી ઝીણું વાતાને મનમાં રાખી કુસંપ વધારવામાં, પોતાના વાડા માંનાં ઘેટાંઓ બીજાના વાડામાં ન ઘુસી જાય તે માટે એક નાદાન ભરવાડ જેટલા જ જુસ્સાથી ડેટાં ડાંગેરાં લઈ સામ સામા શબ્દ વિષયથી ભર્યા પ્રહાર કર , વામાં, શિષ્ય કરવા માટે એક અમુક ગૃહસ્થ જેટલી ચિંતા સેવી ગમે તેવા પ્રપમાં પડવામાં, અને બિચારા ભેળા અજ્ઞાત વર્ગને ફસાવામાં મુનિત્વ શાનુંજ Page #293 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ, કુસાધુ અધિકાર ૪૭. હોય ? પરંતુ જનેઈના દેરામાં બ્રાહ્મણત્વ અને રાતા વસ્ત્રમાં સન્યાસીત્વ મનાય છે તેમ, મુનિત્વ પણ એવા એવા નિષિદ્ધ વ્યવહારમાં મનાઈ ગયું છે. વિરાગ, અભ્યાસ, વિચારણ, ધર્મધ્યાન, યોગાનુષ્ઠાન, પ્રજાહિતના સંક૯૫, અસ્પૃદય સાધક ઉ. પદેશ અને શિક્ષણ એનાં તે સ્વપ્નાંજ રહ્યાં છે. કોઈ કોઈ ઉપદેશકનાં વ્યાખ્યાન કવચિતજ સંભળાય છે. મનનાત મુનિને “મનન કરે છે માટે મુનિ” કહેવાય છે પરંતુ મનન શાનું? શું આહાર, નિદ્રા, ભય, મિથુનાદિ પશુધનુ ? શું કેવળ આપ સ્વાર્થનું ? પરદેષ દર્શન કે પરનિંદા કથનનું ? શાસ્ત્રનિષિદ્ધ ત્યાજ્ય વ્યવહારનું? ના, ના, એમ તે ન હોય અને નથી જ. એ મનન તે નિદ્રા, લેકવાત, શ. રીર આદિના વિસમરણ પૂર્વક આમભાવનું, શાસ્ત્રનું, લેકસ્થિતિનું, દેશકાલાદિનું, વારંવાર બદલાતી જતી જવાબદારીનું મનન છે. આવા મનનમાં મસ્ત એજ મુનિ. આવા મનનને પરિણામે નીપજતી સંશય અને વિપર્યય રહીત નિશ્ચિત કર્તવ્ય પ. દ્ધતિને ઘડવામાં અને જવાબદારી બજાવવામાં નિમગ્ન એજ મુનિ. આત્મહિત સાધી ચુકેલે, ભવસાગર તરી પાર ગયેલે, અહેતુક દયાથી લોકહિત અથે પ્રયતમાન એજ યતિ ” આનંદ ઘનમિમાં કહ્યું છે કે “આતમજ્ઞાની શ્રમણ કહાવે બીજા તે દ્રવ્ય લિંગીર.......” શાંત-દાંતા–ધીર -રાગદ્વેષ રહીત-જ્ઞાન, દર્શન, ચારિત્ર, સંયમમાંજ કીડા કરનાર–પ્રીત રાખનાર-તૃમિ લેનાર તેજ પૂજ્ય-વંદનીય જૈન મુનિ છે. શાસ્ત્ર દીપના પ્રકાશવડે આવું આદર્શ મુનિત્વ સ્પષ્ટ હમજાય છે. ચિત્તગત દેના સામચ્યવશાત્ આ વાત આપણે ન સમજીએ, એ પ્રકાશથી જ્ઞાન પામી તદનુસાર ન વતીએ, તે આપણે દોષ છે, અને તેની શિક્ષા પણ આપણે જ ભોગવવી પડે છે. ભેગવીએ પણ છીએ. તે પણ જમાન પલટાયો છે. હજુ પલટાય છે. મુદ્રણકળા, પત્રવ્યવહારાદિની થયેલી સગવડ, કેળવણીની સુલભતા, પાશ્ચાત્ય વિચારોને સહવાવાસ, નવશિક્ષિત યુવક વર્ગ, બદલાયેલા દેશકાળ સંબંધ અદિને યોગ થયો છે. અંધશ્રદ્ધા ધર્મઘેલછા, ગચ્છ ભેદનાકલહમતભેદની અસહિષ્ણુતા, હદય સંકેચ, સ્વાર્થ, આડંબર બાહ્યપૂલ, વિચારશૂન્ય, ધમભાસ, જડકિયા, પરાયણતા એ સર્વને સ્થાને કોઈ કે ઈ સ્થળે કંઈક કંઈક (સશે તો નહિજ ) ઘણે ભાગ હજી ઉપર કહી તેવી સ્થિતિમાં છે. વિચાર યુકત શ્રદ્ધા, ખરૂં ધર્માભિમાન, સહનશીલતા, હદય વિસ્તાર પરાર્થ બુદ્ધિ, તત્ત્વભાવના અને જ્ઞાનપર રૂચિ આંતરદે ટાળવાની પ્રવૃત્તિ તથા હરેકની કાં સાંભળવાની વૃત્તિ જોવામાં આવે છે. જમાને વિચાર સ્વતંત્રતાને છે. ન્યાયસિદ્ધ પ્રમાણેની કસોટીએ ચડાવેલા સિદ્ધાંતાજ સ્વીકારાય છે, દરેક સિદ્ધાંતનું રહસ્ય જોવાય છે, દરેક ક્રિયાનું પ્રજન-ફલ-વિધિ શપ છે, જેવું તેવું ચલાવી લેવામાં આવતું નથી; આવી સ્થિતિ થતી જાય છે–થવા પર છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ આથી મુનિવગ ઉપર પણ અસર થવા માંડી છે. એ વર્ગ પણ પેાતાની ખરી મહત્તા શામાં છે તે આસ્તે આસ્તે સમજવા લાગ્યા છે. જો કે પ્રમાણમાં અજ્ઞાન, અ`ધકાર અને અથડામણુ વિશેષ છે ખરાં, તે પણુ કઇક સહતેષ થાય એવી સ્થત સૂચક ચિન્હ જોવામાં આવે છે ખરાં. ૨૪૮ મુનિએએ કેવા થવુ' અને શુ કરવુ એ એ પ્રશ્ના હમેશાં વિચારવા જોઇએ. તેમના કેટલાક ધર્માં દેશકાયાની દૃષ્ટિએ ક્રેરવાય છે; કેટલાક નથી ફેરવાત!. જ માનાના વિચાર કરી પ્રજાહિત માટે તેમણે તપ રહેવુ' જોઇએ. ભગવાન્, શ’કર, બુદ્ધ, પતંજલી વગેરે પૂર્વોત્ય અને કેન્ટ, મીલ, હર્બટ, સ્પેન્સર વિગેરે પાશ્ચાત્ય ત વન, અર્થશાસ્ત્રી, ન્યાયશાસ્ત્રીના વિચારાતા પ્રવાહ, સબંધ, સહવાસ અને આ જુબાજુની હવાને અંગે બેસતા કેટલાક સ ંસ્કારી, એ સવ પર લક્ષ આપી. હાલની કન્ય ચેાજના ઘડવાના દ્વીધ દષ્ટિયા અભ્યાસ કરનાર, ઘડેલી યેાજનાને અમલમાં મૂકનાર તેમજ મૂકાવવાની શક્તિ ( સત્તા ) ધરાવનાર મુનિવની અત્યારે જરૂર છે, પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાના ઉલ્લેખા અને સ્વતંત્ર લેખાથી વાકેફ થઇ નવ શિક્ષિત યુવકે ને નવીન પદ્ધતિએ જૈન ધર્માંનાં રહસ્યભૂત તત્ત્વા સમજાવવાની અગત્ય છે. નવીન ફ઼િલેાસેાષ્ટ્રી સાથે જૈન તત્ત્વજ્ઞાનને સરખાવો સર્વ હકીકત બરાબર રીતે સમજાવવા-ઉપદેશવા પૂરતી જ્ઞાન સામગ્રી મેળવવી જોઇએ. પ્રજાની જરૂરીઆતા અને પરિસ્થિતિ સમજી તેમના ઉદ્ધાર માટે વિચાર પૂરઃસર ઉપદેશ પદ્ધતિ ઘડવી જોઇએ પ્રજાહિત અને આત્મદ્ગિતના વિશુદ્ધ સકલ્પા અને સત્ય વિચારમાં નિમગ્ન રહેવુ' ોઇએ, એમ અનેક વિધિએ જમાનાની નજરે બતાવી શકાય એમ છે. સમાજરૂપ ગાડાને યોગ્ય માર્ગે દોરો જવાનું સારથીપણું જેને પ્રાપ્ત થયું છે એવા મુનિ વગ ચેાગ્ય માના જ્ઞાનવાળે, તેને માગે દેારા જવાથી શક્તિવાળે કુશળ, વિવેકી હેાવા જોઈએ એ નિઃસદેહ છે. એ વગ તેવે થાય તે માટે પ્રયાસ લેવાનું કામ સત્તુ છે. વાસ્તવિક રીતે મુનિએના કન્ય પ્રદેશ સોંકુચિત નહિં પશુ વિશાળ છે, વિસ્તાર ભયથી અહિં· તે કંઇક દિગ્દર્શન આ પ્રમાણે થઇ શકેઃ—— ( ૧ ) મુનિજીવનના પાયા વિશુદ્ધ વૈરાગ અને વિવેક ઉપર રચાવા જોઇએ. ( ૨ ) વિવેક—વૈરાગ સ`પન્ન જ્ઞાતિ મુનિ હેાય તેજ પેાતાના કર્તવ્ય પદેશનુ સ્વરૂપ હમજી તેમાં ચારે ખૂણે વિચરી શકે છે, ( ૩ ) કર્તવ્ય જાણુવાની ઈચ્છા, કર્તવ્ય સમજવાની શક્તિ અને કર્તવ્ય પાળવાની દૃઢતા એ કવ્ય નિષ્ઠાનાં ત્રણુ ભંગ છે, આ ત્રણમાંથી એક પણ અ’ગ જેમાં ન્યૂન ન હાય તેજ કન્યનિષ્ઠ રહી શકે છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. કુસાધુ–અધિકાર. ૪૯ (૪) આ વિવેક વૈરાગશીલ, જ્ઞાની, કર્તવ્યનિષ્ઠ મુનિના કાર્ય પ્રદેશ વિશાળ હાય છે. અને વગર ખતાન્યે તે તેમાં ઘૂમી શકે છે અને ઉચ્ચતમ પરિણામ લાવે છે. જ્યાં જ્યાં વિહાર કરવાના હોય ત્યાં ત્યાં લેાકેાની સ્થિતિ, ધર્મરૂચિ, જરૂરીઆતા વગેરેનું, જ્ઞાન મેળ હી, પછી લાંબે વિચાર કરી તઽનુષાર ઉપદેશ પદ્ધતિ રાખવી અને કંઇને કંઇ સારૂ કામ કરાવવું. ધર્માંની કેળવણીના, પુસ્તકાલયાને, સજ્ઞાનના પ્રસાર કરવા ધર્મવૃત્તિને સતેજ બનાવી સમાજમાં ધર્મ વૃદ્ધિ કરવી. કુસ’પ, વિદ્વેષ, ઝઘડા, તડ વાંધાના સમૂળ નાશ થાય તે માટે અનતા પ્રયાસ કરવા. શાસ્ત્ર જ્ઞાન પામી તેનુ' રહસ્ય લેાકેાને સ્હમજાવી ધર્મને નામે ચાલતી કેટલી ક વિનાશક રૂઢિઓને નાશ કરવા, લેાકેાને ભ્રમમાંથી કાઢી સાચી હકીકતથી વાકેફ્ કરવા. સાધુશળા અને સાધ્વીશાળા ખેાલાવવી તથા સાધુ સાધ્વીના વ` ઉચ્ચ પ્રકારા નીવડે એવા પ્રયાસ લેવા, નમાલા ગ્રંથા બહાર પાડવાની જગત્ની બૂડી મ્હાટાઇ મેળવવાની, અને જે પ્રવૃત્તિ સામાન્ય ગ્રસ્થ પણુ સેવી શકે તેવી પ્રવૃત્તિએમાં પડી કવિ-પડિત-લેખક ગ્રંથકાર કહેવડાવવાની લાલસાને અટકાવી માગધી અને સ'સ્કૃત ભાષામાં નિષ્ણાત થઈ ધર્મ શાસ્ત્રાનાં ગભીર રહસ્યાના ચિંતનમાં મસ્ત થઇ અપૂર્વ તત્વા મહાર લાવી નવીન પ્રકાશ પાડવા. ઉ ́ડા ઉતરી ખરાં મેતી બહાર લાવવાં, સપાટી ઉપર તરવાથી ક્રે કાંઠે કાંઠે રખડવાથી તેા નમાલાં શ‘ખલાં અને કેાડીએજ મળશે. આવાં શ‘ખલાં અને કેાડીથી રમવાની ખાલ રમતા મુનિને શેલે નિ§. · ધર્મના પ્રદેશમાંથી પ્રપ‘ચ, પ્રતારણા દૂર કરવાં, પ્રજાના હિત શેાધનમાં નિષ્કામ ભાવે મસ્તિષ્કનુ વ્યય કરવું. જૈન સમાજમાંથી ચેાગનું નામ જતુ રહ્યુ છે. યાગના ઉપદેશ તેા કેાઈકજ સ્થળે થતા હશે, તે આપણુ એક કન્ય છે. ચેાગ સાધવાને મુનિએને કેટલીક અગવડો છે ખરી, પણુ એક એવુ' ખાસ મ’ડળ સ્થાપી એકાંત સ્થળમાં એ શાસ્ત્રને અભ્યાસ થાય, કંઇક અનુષ્ઠાન થાય, અને યેાગ-વિદ્યા ખીલે તે અવશ્ય કઈ સિદ્ધિ જણાય. આ વિષય એવા છે કે તેના પર વિસ્તારથી લખવાની જરૂર છે. સુજ્ઞ મુનિવરે વિચારશે. લેખક પેાતાને ઉચ્ચસ્થાને બેસાડી કન્યના ઉપદેશ આપવાનુ' ઘડ નથી ધરાવતા, તે પણ એક સાધારણુ વ્યક્તિ છે. તેને ઇચ્છાએ મહાન છે ખરી, એ ઇ. ચ્છા પાર પાડવાની અનુકુળતા તેને હાથ નથી. આવી ઈચ્છાના વેગે આ લેખને જ કર Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ વ્યાખ્યાન સાહિત્ય સૌંગ્રહ. ચતુર્થ ન્મ આપ્યા છે. એ વેગથી તીવ્રતામાં કઈ વિરૂદ્ધ લખાયુ` હોય તે તે માટે ક્ષમા મળશે એમ તેને વિશ્વાસ છે, અ`તમાં મુનિનુ' નિશ્ચિંત અન્યગ્ર જીવન ગાળવાનું સદ્ભાગ્ય જેએને મળ્યુ છે. તે વ તે જીવનનુ' સ્વરૂપ અને ઉદ્દેશ યથાવત્ હૅમજી તેના સદુપયોગ કરે અને તેના કુશળ સારથીપણાથી સમાજ ઉચ્ચ સ્થાનને પામે એવી પ્રાથના પૂક આ કુસાચું અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. यतिशिक्षोपदेश - अधिकार, • ઉત્તમ પ્રકારના સાધુ થવાને માટે પ્રત્યેક સાધુએ યતિશિક્ષાના ઉપદેશ હૃદયમાં લેવા જોઇએ. જેના હૃદયમાં શિક્ષાના ઉપદેશ આરૂઢ થયા નહેાય તે સા ધુ પેાતાના ચારિત્ર ધર્મ તે મેળવી શકતે નથી. તેવે સાધુ કુસાધુ ગણાય છે; જેને વિષે ઉપરના કુસાધુ અધિકારમાં કહેવામાં આવ્યું છે. કુસાધુનાં લક્ષણે લક્ષમાં રાખવાથી સુસાધુ બનવાની ઇચ્છા પ્રગટી આવે છે, તેથી તે કુસાધુના અધિકાર પછી સુસાધુ થવા માટે ઉપયોગી એવે આ યતિશિક્ષાના અધિકારના પ્રારભ કરવામાં આવે છે. વૈરાગ્ય વગરના સકામ તપના કરતાં ગૃહસ્થાવાસ ધણે દરજ્જે સારા છે. अनुष्टुप् वरं गार्हस्थ्यमेवाद्य, तपसो भाविजन्मनः । सुत्रीकटाक्षलुण्टाकै लुप्तवैराग्यसम्पदः || १ || સુંદર ઓના કટાક્ષરૂપી લુટારાઓએ જેમાં વૈરાગ્યની સંપતિ લુંટી લીધી છે અને જેથી ભવિષ્યમાં પાછે . જન્મ લેવા ઇચ્છા રાખી છે, તેવા તપના કરતાં ગૃહસ્થાવાસ ઘણું દર સારા છે, ૧ સાધુના વેશમાત્રથી મેાક્ષ મળતા નથી રુપજ્ઞાતિ. ( ૨ થી ૧૧ ) स्वाध्यायमाधित्ससिनो प्रमादैः, शुद्धा न गुप्तीः समितीश्च धत्से तपो द्विधा नार्जसि देहमोहादल्पे हि' हेतौ दधसे कषायान् ५ अल्पेऽपीति पाठान्तरं ॥ ૬ ॥ Page #297 -------------------------------------------------------------------------- ________________ પદિ યતિશિક્ષપદેશ-અધિકાર. परीषहानो सहसे न चोपसर्गान शीलाङ्गधरोऽपि चासि । तन्माक्ष्यमाणोऽपि भवाब्धिपारं, मुने ! कथं यास्यसि वेषमात्रात् ॥३॥ युग्मम् હે મુનિ! તું વિસ્થાદિ પ્રમાદ કરીને સ્વાધ્યાય (સજઝાય થાન) કરવા ઈચ્છત નથી, વિષયાદિ પ્રમાદથી સમિતિ અને ગુપ્તિ ધારણ કરતું નથી, શરીર પર મમત્વથી બને પ્રકારનાં તપ કરતો નથી, નજીવા કારણથી કષાય કરે છે, પરીષહ તથા ઉપસર્ગ સહન કરતું નથી, (અઢાર હજાર) શીલાંગ ધારણ કરતા નથી તે છતાં તે મોક્ષ મેળવવા ઈચ્છે છે, પણ હે મુનિ! વેશમાત્રથી સંસારસમુદ્રને પાર કેવી રીતે પામીશ? વિવેચન-+અત્ર વ્યતિરેકરૂપે મુનિઓએ શું કરવું જોઈએ તે કહે છે. ૧ પાંચ પ્રકારને સ્વાધ્યાય મુનિએ દરરોજ કરવો જોઈએ. વાંચના (વાંચવું તે), પૃછના ( શંકા પૂછવી તે), પરાવર્તાના (સંભારવુંરીવીઝન), અનુસા (વિચારણા) અને ધર્મ સ્થા; આ પાંચ પ્રકારના સ્વાધ્યાય છે. ૨ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ તે પ્રવચનમાતા કહેવાય છે અને સાધુપણાનું ખાસ લક્ષણ છે નિર્જીવ માર્ગે સૂર્ય ઉગ્યા પછી સાડા ત્રણ હાથ આગળ દષ્ટિ રાખી, જેઈને ચાલવું તે ઇર્ષા સમિતિ. નિરવા, સાચું, હિતકારો અને પ્રિયવચન વિચારીને બોલવું તે ભાષા સમિતિ, અન, પાણિ વિગેરે બેંતાળીશ દેષ રહિત લેવાં તે એષણ સમિતિ. કઈ પણ વસ્તુ જીવ રહિત ભૂમિ જોઈને તથા પ્રમાર્જના કરીને મૂકવી કે લેવી એ આદાન ભંડમા નિક્ષેપણું સમિતિ. મળ, મૂત્રાદિ છવ રહિત ભૂમિએ તજવાં તે પારિષ્ઠાપનિકા સમિતિ. મનપુર અશુભ ચિંતવન માટે પૂર્ણ અંકુશ રાખવે અથવા સર્વથા મનોવ્યાપાર નકરે એ માગુપ્તિ. કઈ પણ પ્રકારનું સારું કે ખરાબ વચન બેલવું નહિ અથવા સવિઘ વર્ષ નિરવદ્ય બોલવું તે વચન ગુપ્તિ. કાયાને અજ્યમાં પ્રવર્તાવવી નહિ અથવા સર્વથા પ્રવર્તાવવી નહિ તે કાય ગુપ્તિ. ૩ સાધુએ બે પ્રકારનાં તપ કરવાં જોઈએ. બાહત૫–ઉપવાસાદિ કરી બીલકુલ ખાવું નહિ, ઓછું ખાવું, ઓછી વસ્તુઓ ખાવી, રસવાળી વસ્તુઓ ઘી વિગેરે ન ખાવાં, કર્મ ક્ષય કરવા માટે શરીરને કષ્ટ આપવું અને અંગોપાંગ ઇન્દ્રિઓ અને મનને સંકેચી રાખવા આ ધૂળતપ કહેવાય છે. અત્યંતરતપ–કરેલ પાપકૃત્યનું પ્રાયશ્ચિત લેવું, જિનદિ દશને યથાયોગ્ય વિનય કર, જિનાદિ દશનું યંગ્ય વૈયાવચ્ચ કરવું, વાંચના વિગેરે Page #298 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુ પાંચ પ્રકારના સ્વાધ્યાય કરવા, ધ્યાન કરવુ' અને ખાદ્ય અભ્યતર ઉપાધિ ના ત્યાગ કરવા. આ અત્યંતર તપ કહેવાય છે. ૨૫ર ૪ ચાર પ્રકારના ક્રોધ, માન, માયા અને લેાભ તથા તેને જન્મ આપનાર તેમજ તેની સાથે રહેનાર હાસ્ય, રતિ, આરતિ વિગેરે નાકષાય છે તે ન કરવા જોઇએ, અથવા ખની શકે તેટલે તેને ત્યાગ કરવા જેઇએ. ૫ ભૂખ, તરસ સહેન કરવા વિગેરે ખાવીશ પ્રકારના પરીષહે છે. તેનુ' સ્વરૂપ શાસ્ત્રમાં આપેલુ' છે. તથા મનુષ્ય અને દેવતા વિગેરેના કરેલા અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગો સમતાથી સહન કરવા જોઇએ. એ વખતે મનમાં જરાપણુ ક્રોધ, દ્વેષ કે કલેશ ન આણવા જોઇએ. એવી રીતે પેાતાનું વર્તન કરી સમતામય જીવન કરવું જોઈએ. ૬. શાસ્રકારે ચાર મુખ્ય અને તેના પેટા ભેદથી સેાળ પ્રકારના ઉપસર્ગ કહ્યા છે. ૧ દેવકૃત. ૧. હાસ્યથી, ૨ દ્વેષથી, ૩ વિમશથી ( વિચાર-સહુન કરી શકે છે કે નહિ તે દઢતા જોવા માટે પરીક્ષા કરવી તે ), ૪ પૃથવિમાત્રા ( ધર્મની ઈર્ષ્યા આદિને અંગે વૈક્રિય શરીર કરીને ઉપસર્ગ કરે છે તે ). ૨ મનુષ્યકૃત, ૧ હાસ્યથી, ૨ દ્વેષથી, ૩ વિમથી, ૪ કુશીલ મ ટે ( બ્રહ્મચારીથી પુત્ર થાય તે ળવાન હૈ ય છે એમ ધારીને ધર્મ વાસના વિનાનું માણસ બ્રહ્મચર્યથી ચળાવવા અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગ કરે તે ), ૩ તિર્યંચકૃત ૧ ભયથી ( મનુષ્યને જોઇને મને અનથ કરશે એમ ધારી સામા ધસે તે, ૨ દ્વેષથી, ૩ આહાર માટે ( ભૂખ લાગ્યાથી તેનુ નિવારણ કરવા માટે શિળાય ગૃધ્રાદ્વિ ઉપસર્ગ કરે તે ), ૪ પેાતાનાં બચ્ચાનાં રક્ષણ માટે, ૪ આત્મકૃત ૧ વાત, ૨ પિત્ત, ૩ કફ, ૪ સ’નિપાત, ૭ અઢાર હજાર શીલાંગ ધારણ કરવાં જોઇએ. એ અઢાર હજાર શીલાંગ શુ છે તે સંબધી જરા લ’માણુ પણ ઉપયાગી નેટ ઉપમિતિ ભન્ન પ્રપંચના પીઠમધના ભાષાંતરમાંથી અત્ર ઉતારી લેવામાં આવે છે. ચૈત્ર ત્રણ, કરણ ત્રણ, સંજ્ઞાચાર, ઇંદ્રિય પાંચ, પૃથ્વી કાયાર ભાદિક દેશ અને શ્રમધર્મ દશ તેણે કરીને અઢાર હજારશીલાંગ થાય છે શીલાંગ અટલે ચારિત્રના અવયવે (વિભાગ) તે નીચે Page #299 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ યતિશિક્ષપદેશ–અધિકાર. ૨૫૩ પ્રમાણે-ગ ત્રણ છે મન, વચન, કાયેગ, કરણ ત્રણ છે. કરવું, કરાવવું અને અનુમોદવું. સંજ્ઞા ચાર છે; આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા અને મૈથુન સંજ્ઞા. ઇદ્રિય પાંચ છે, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોબેંદ્રિય, પૃથ્વીકાયા રંભાદિક દશઃ પૃથ્વીકાય આરભ, અપકાય આરંભ, તેઉકાય આરંભ, વાઉકાય આરંભ, વનસ્પતિકાય આરંભ, બે ઇંદ્રિય આરંભ, તે ઇંદ્રિય આરંભ, ચરિંદ્રિય આરંભ, પંચેન્દ્રિય આરંભ અને અજીવ આરંભ યતિ ધર્મ દશ છે. ક્ષમા, માવ, આર્જવ, નિર્લોભાણું (મુકિત), તપ, સંજમ, સત્ય, શૈચ, અકિંચનપણું અને બ્રહ્મચર્ય. આમાંના દરેકનું એકેક પદ લઈ જૂદા જૂદા ભેદ કરવાના છે. પ્રથમ ભેદ દાખલા તરીકે નીચે પ્રમાણે કરાય-“મને કરી આહારસંજ્ઞા રહિત થઈ બેંદ્રિયને સંવર કરી ક્ષમાયુકત રહી પૃથ્વીકાયને આરંભ કરે નહી.” આ વાકય કાયમ રાખી “ક્ષમાયુકત’ શબદને બદલે માર્દવયુકત વિગેરે દશ ધર્મો મૂકે ત્યારે દશ ભેદ થાય, પણ તે બધા પૃથ્વીકાય સંબંધે જ થયા. તે જ્યારે અપકાય વિગેરે ઉપર જણાવેલા દશ ભેદ સાથે દશ દશ ભેદ કરે ત્યારે સે ભેદ થાય. તે બધા શ્રેત્રે ક્રિયે થયા, અને તેવી જ રીતે બાકીની ચાર ઇદ્ર સાથે મેળવતાં પાંચસે ભેદ થાય, તે દરેકને આહાર, ભય, પરિગ્રહ અને મૈથુન સંજ્ઞા સાથે મેળવતાં બે હજાર ભેદ થાય. મન, વચન, કાયાના પેગ સાથે મેળવતાં છ હજાર ભેદ થાય અને તેને કરવું, કરાવવું અને અનમેદવું એ ત્રણે કરણ સાથે મેળવતાં અઢાર હજાર ભેદ થાય. , આ ભેદને માટે શ્રી પ્રવચન સારોદ્ધાર ગ્રંથના પૃષ્ઠ ૩૩૯ મે ( પ્રકરણ રત્નાકર ભાગ ૩ જો) એક કેષ્ટક આપેલું છે તેની ખૂબિ એવી છે કે તે નજર આગળ રાખવાથી ૧૮૦૦૦ ગાથા બનાવી શકાય છે. જિજ્ઞાસુઓએ તે જરૂર વાંચવું, કારણ કે તે ઉપયોગી હોવા સાથે કર્તાની અપૂર્વ વિદ્વત્તા બતાવે છે, મેક્ષાથી જીવે ઉપર પ્રમાણે વર્તન કરવું જોઈએ. તું નથી કરતે સ્વાધ્યાય તેમજ નથી રાખતે સમિતિ ગુપ્તિ, વળી નજીવા કારણ સર કષાય કરી નાખે છે અને તપસ્યા કરતો નથી, તેમજ પરીષહ ઉપસર્ગ પણ સહન કરતું નથી અને સદરહુ શીલાંગ ધારણ કરતા નથી. તું જાણે છે કે મોક્ષે જવાના ઉપાય તે ઉપર કહ્યું તેમ સઝાય વિગેરે છે, તે પછી તું વાંછે છે મેક્ષ જવાનું અને કાર્ય કરે છે તેની વિરૂ હતાં. આ મેક્ષનગર દૂર છે, ત્યાં પહોંચવા માટે સંસાર સમુદ્રને પાર પામવો જોઈએ; તેને યોગ્ય નાવ તે તું તૈયાર રખતે નથી, ત્યારે તે ત્યાં કેવી રીતે જઈશ? તારે યાદ રાખવું કે વેશ માત્રથી મેક્ષ મળતું નથી, વેશાનુસાર કરણી-વર્તન જે ૧ જીવની બુદ્ધિથી અજીવને મારવાથી તેમજ ઉપકરણાદિકની પડિલેહણ નહિ કરવાથી જે આરંભ થાય તે અજીવ આરંભ કહેવાય છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચત ઇએ. બાકી તે મેરૂ પર્વત જેટલાં એવા મુહુપત્તિ જ્યાં તેમાં પણ કાંઈ આત્માનું વળ્યું નથી. ૨-૩ + તારા ક્યા ગુણ માટે તું ખ્યાતિની ઈચ્છા રાખે છે? न कापि सिद्धर्न च तेऽतिशायि, मुने क्रियायोगतपःश्रुतादि । तथाप्यहङ्कारकदर्थितस्त्वं, ख्यातीच्छया ताम्यसि धिङ् मुधा किम् ॥ ४॥ હે મુને ! તારામાં નથી કોઈ ખાસ સિદ્ધિ કે નથી ઉચા પ્રકારનાં કિયા, ગ તપસ્યા કે જ્ઞાન; છતાં પણ અહંકારથી કદઈના પામે પ્રસિદ્ધિ પામવાની ઈચ્છાથી હે અધમ ! તું નકામે પરિતાપ શા માટે કરે છે? ભાવાર્થ—અણિમા વિગેરે આઠ સિદ્ધિ, તારામાં હોય અથવા ઉંચા પ્રકારની આતાપના લેવા રૂપ કે ઘેર પરીષહ ઉપસર્ગોદિ સહેવારૂપ ક્યિા હોય કે ગવહન + ૨ થી ૨૭ અધ્યાત્મકલ્પ કુમ. ૧ આઠ સિદ્ધિઓ નીચે પ્રમાણે છે૧ અણિમા સિદ્ધિ. એથી શરીર એટલું સૂક્ષ્મ કરી શકાય છે કે જેમ સેયના કાણામાંથી દે ચાલ્યો જાય છે તેમ તેટલી જગામાંથી પોતે પસાર થઈ શકે. ૨ મહિમા સિદ્ધિ. આણુમા સિદ્ધિથી ઉલટી. એટલું મોટું રૂપ કરી શકે કે મેરૂ પર્વત પણ તેના શરીર આગળ જાનું પ્રમાણ થાય. ૩ લધિમા સિદ્ધિ. પવનથી પણ વધારે હલકા ( તેલમાં ) થઈ જાય છે. ૪ ગરિમા સિદ્ધિ. વજથી અત્યંત ભારે થઈ જાય. એ ભાર એટલે બધે થાય કે ઈંદ્રાદિક પણ સહન કરી શકે નહિ. ૫ પ્રાપ્તિ શક્તિ સિદ્ધિ. શરીરની એટલી બધી ઉંચાઈ કરી શકે કે ભૂમિ ઉપર રહ્યા છતાં અંગુ લિના અગ્ર ભાગ વડે મેરૂ પર્વતની ટોચ અને ગ્રહાદિકને સ્પશે. (વૈક્રિય શરીરથી નહિ) ૬ પ્રાકામ્ય શક્તિ. પાણીની પેઠે જમીનમાં ડૂબકી મારી શકે અને જમીનની પેઠે પાણીમાં ચાલી શકે. ૭ ઈશિત્વ. ચક્રવર્તી અને ઇંદ્રની ઋદ્ધિ પ્રગટ કરવાને શક્તિવાન થાય. ૮ વશિત્વ. સિંહાદિ દૂર જંતુઓ પણ વશ થઈ જાય-આદિશ્વર ચરિત્ર સર્ગ ૧ લે ૮૫ર-૮૫૯ 8 ગવહન–સૂત્ર સાધુથી વાંચી શકાય, અમુક વર્ષના દીક્ષા પર્યાય પછી વાંચી શકાય અને ગવહન ની ક્રિયા કર્યા પછી વાંચી શકાય. આ ત્રણે બાબત બહુ ઉપયોગી છે પણ તેના હેતુ સંબંધી વિશેષ વિવેચન કરવાનું અત્ર સ્થળ નથી; પરંતુ શાસ્ત્રના ઉપગી રહસ્ય ઉપર એ હકીક્ત બંધાયેલી છે. શ્રાવક આરંભમાં રક્ત હોય ત્યાં રહસ્યની વાત જાણવામાં આવતાં અપવાદ સેવી જાય. સાધુ પણ અમુક દીક્ષા પયય પછીજ અપવાદ માર્ગો ગ્રહણ કરી શકે, કારણ કે સંયમમાં અમુક વખત સુધી રમણુતાથી અને યોગવહન કરવાથી મન વચન કાયાપર યોગ્ય અંકુશ આવે એ યોગવહનના સામાન્ય હેતુ છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. યતિશિક્ષાપદેશ—અધિકાર. ૫ અથવા ચેાગચૂર્ણાદિ તને પ્રાપ્ત થયા હોય વા ઘેાર તપસ્યા-માસખમણુાદિ તે કરેલ હોય અથવા તે સૂત્ર સિદ્ધાંતનુ રહસ્ય પામત્રા જેટલું તેમજ વિદ્યાક્રિકનું ગીતા ચેાગ્ય જ્ઞાન તે મેળવ્યુ' હાય અને માન મેળવવાની વાંછા કરતા હાય તેા જાણે સમજ્યા ( એ કે એવા વિદ્વાન્ કે તપસ્યાવાન કર્દિ માન કરતાજ નથી ) પણ તું તે શું જોઈને અભિમાન કરે છે ? તારામાં એવા કયે અસાધારણ ગુણુ છે કે તું પ્રસિદ્ધિ મેળવવાની ઇચ્છાથી કટ્ટુના પાસી તે મળતી નથી એટલે સતમ રહ્યા કરે છે. અરે સાધુ ! ગુણુ તે કસ્તુરી જેવા છે; તેથી જો એ હોય છે તે પોતાની મેળે ભભુકી ઉઠે છે, માટે નકામાં ફ્રાંફાં મારવાં મૂકી દે અને તારૂ કન્ય કર, તારામાં લાયકાત હશે તે સ્વાભાવિક રીતે ખ્યાતિ વધશે એ તું નિઃસ ંશય સમજી રાખજે. ૪ નિર્ગુણ હેાય છતાં સ્તુતિની ઇચ્છા રાખે તેનુ ફળ raised भाग्यगुणैर्मुधात्मन् वाञ्छंस्तवाचीद्यनवाप्नुवंश्च । ईन् परेभ्यो लभसेऽतितापमिहापि याता कुर्गात परत्र ॥ ५ ॥ હું આત્મા તુ નિપુણ્યક છે છતાં પશુ પૂજા વિગેરેની ઇચ્છા રાખે છે અને તે મળતાં નથી ત્યારે બીજા ઉપર દ્વેષ કરે છે, (પણુ તેમ કરવાથી ) આ ભવમાં ખળતરા વહારી લે છે અને પરભવે કુગતિમાં જવાના છે. યેાગવહનની ક્રિયામાં અમુક વિધિ અને તપસ્યા કરવા પછી પાઠ વાંચવાના આદેશ મળે છે અને ઉદ્દેશ કહેવામાં આવે છે. એથી વધારે યોગ્યતા થાય ત્યારે ગુરૂ મહારાજ એ પાઠનું પુનરાવર્તન કરવા અને સ્થિર કરવા તથા તે સંબંધમાં શંકા સમાધાન વિગેરેની વાતચીત કરવાની રજા આપે છે એ સમુદ્દેશ એથી પણ વધારે યોગ્યતા થાય ત્યારે તેજ પાડો ભણાવવાની, સંભળાવવાની અને તેના ગમે તે લાયક ઉપયાગ કરવાની રજા આપવામાં આવે તે અનુજ્ઞા. આ ત્રણ ખાખ઼ત ધ્યાતમાં રાખવા યેાગ્ય છે. + યાગચૂર્ણ' પુદ્ગલની અનંત શક્તિ છે એ વસ્તુના સંયાગથી અથવા ધણી વસ્તુના સંયોગથી એવા પ્રકારનાં ચૂર્ણો નીપજાવી શકાય છે કે તેથી ધણુાચમત્કાર બતાવી શકાય. દાખલાતરીકે એ ચૂર્ણ પાણીમાં નાખવાથી માછલાં થઇ જાય, સિંહ થઇ જાય, જળ માર્ગ આપે વિગેરે વિગેરે અનેક આશ્ચર્ય થઇ શકે છે પુદ્ગલની અનંત શક્તિ છે તે (વસ્તુ વિજ્ઞાન શાસ્ત્ર)ના અભ્યાસીને તુરત સમજાઇ જાય તેવુ છે 27 * આત્માની અચિંત્ય શક્તિ અને નિર્લેપપણુ યાદ દેવરાવી પેાતાના સ્વભાવમાં રમણુતા કરવા માટે પ્રતિનાયકને ઉદ્દેશીને આ સભાધન મૂક્યું છે અથવા પ્રતિનાયકને પેાતાને ઉદ્દેશીને આખા ગ્રંથ વરૂપને ઉદ્દેશીને પાતાના આત્માને આવી રીતે મૂકવામાં આવ્યું છે. વાંચતા કે વિચારતા હેય તેા તેના શુદ્ધ કહી શકે તેટલા માટે આ સમાધન Page #302 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ચતુર્થ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ભાવાર્થ-તું નશીબને મળે છે, પરભવે દાનાદિ ક્યું નથી છતાં આ ભવમાં પ્રસિદ્ધિ મેળવવાની ઈચ્છા રાખે છે અને નથી મળતી ત્યારે ખેદ પામે છે, . પણ તેમાં તારી ભૂલ છે, કઈ પણ બાબતની ઈચ્છા રાખ્યા પહેલાં તેને માટે લાયક થવાની ઘણી જરૂર છે. જે સ્તુતિ મેળવવાની તારી ઈચ્છા હોય તે ગુણવાન થા, અભ્યાસ કર, તારી ફરજ બજાવ, સ્તુતિ એવી વસ્તુ છે કે જે તેને ઈરછે છે તેનાથી તે દૂર જાય છે, પણ જે તેને લાત મારી તેનાં કારણે મેળવે છે તેને તે વળગતી આવે છે મતલબ, સ્તુતિને ઈચ્છવાની જરૂર નથી, પણ ગુણ પ્રગટ કરવા માટે પ્રયાસ કરવાની જરૂર છે. અને ખાસ કરીને તું કેણુ છે? એક રીતે જઈશ તે તું તદ્દન વહેવારૂ જીવ છે, અનંત જીવ સમુદાયમાં માત્ર એક સમુદાયમાંને તું એક છે, ત્યારે સ્તુતિ શી? કેટલો વખત ચાલશે ? કેણુ યદ રાખશે? વળી બીજી રીતે જઈશ તે તું સાધુ છે, વર પરમામાનો યેષ્ઠ પુત્ર છે. તેનું શાસન તારા પર વર્તે છે, વીર પરમાત્મા કદિ સ્તુતિની ઈચ્છા કરતા હતા ? ઇંદ્રના મત્સવથી કે દશાર્ણભદ્રના સામૈયાથી તેઓના મનપર જરા પણ અસર થઈ હતી ? તારા વડીલ-તારા ઉપકારીને પગલે ચાલ, લાયક થા અને આ સારે પ્રસંગ મળ્યો છે તેને સદુપગ કરી લે. છતાં પણ જે તે સ્તુતિની ઇચ્છા કરીશ તે તેથી તેને શું લાભ છે? ગુણ વગર કોઈ તારી સ્તુતિ કરશે ? નહિ કરે, એટલે તને ખેદ થશે. વળી સ્તુતિ મેળ વવા માટે તારે ફેકટ પ્રયાસ કરે પડશે તે લાભમાં રહેશે. બાકી તે અત્ર સંતાપ અને પત્ર દુર્ગતિ છે માટે પહેલાં લાયક થા અને પછી ઈચ્છાકર. ૫ પરિગ્રહ ત્યાગ, परिग्रहं चेद्वयंजहा गृहादेस्तत्कि नु धर्मोपकृतिच्छलात्तम् । करोषि शय्योपधिपुस्तकादेगरोजी नामान्तरतोऽपि हन्ता ॥ ६ ॥ ઘર વિગેરે પરિગ્રહને તે તજી દીધા છે તે પછી ધર્મના ઉપકરણને હાને શયા, ઉપધિ, પુસ્તક વિગેરેને પરિગ્રહ શા માટે કરે છે? ઝેરને નામાંતર કર્યાથી પણ તે મારે છે. | ભાવાર્થ –ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ વિગેરે સર્વ સાંસારિક પરિગ્રહને હે મુને! તેં ત્યાગ કર્યો છે તે મહા કષ્ટ વેઠી આ પૈસા અને ઘર મહેલ વિગેરે ૫ રને મેહ ઉતર્યો છે, આવી રીતે તું સંસાર સમુદ્ર તરી જવાની અણી ઉપર આ વી ગમે છે, ત્યારે હવે તારી પાસે શયાની પાટ, પુસ્તક કે બીજા ઉપકરણે છે તેને પરિગ્રહ શા માટે કરે છે? તે વસ્તુની મૂછરૂપ પરિગ્રહ પણ તજી દે. - ૧ વાત વા પાર; Page #303 -------------------------------------------------------------------------- ________________ યતિશિક્ષપદેશ અધિકાર, આ પ્રસંગે પરિગ્રહ શુ છે અને પરિગ્રહ કોને કહેવાય તે સમજવું ઉપગી થઈ પડશે. ઉપકરણે તજી દેવાનું કે પુસ્તકને ત્યાગ કરવાને અત્ર ઉદ્દેશ નથી. પરિગ્રહ એટલે મૂછી. મુરઝા રૂરિયાદો યુરો. એક વસ્તુ ઉપર મારા પણાની બુદ્ધિ થાય-મમત્વ થાય એનો ત્યાગ કરતાં ખેદ થાય, એ પરિગ્રહ છે. એવા પ્રકારની મૂછ કોઈ પણ ઉપર રાખવી નહિ. ધર્મનાં ઉપકરણને નામે પણ સાંસારિક રાગ સાધુમાં કઈલાર થઈ જાય છે એ મનુષ્ય સ્વભાવની નબળાઈ કહે કે પં. ચમ કાળને પ્રભાવ કહે કે વિભાવ દશાને સ્વભાવદશામાં પલટન પામેલી સ્થિતિને આવિર્ભાવ કહે, ગમે તે કહે, પરંતુ એટલે સ્થૂળ પરિગ્રહ પણ ત્યાજ્ય છે. જે વસ્તુઓ ધાર્મિક ક્રિયામાં સાધનરૂપ છે તે તેટલે અંશે રાખવા એગ્ય છે, પણ તેના ઉપર મારાપણુાની બુદ્ધિ અથવા તે એને વારસો મુકરર કરવાની પોતાની સત્તા કે એને લગતી કોઈ પણ જાતની ખટપટ તાજ્ય છે. આ બાબત માં જે કાંઈ પણ અપવાદ હોય તે તે ગુણનિષ્પન્ન ગીતાર્થ અધિપતિ માટે છે, જેના સંબંધમાં અત્ર ઉલ્લેખ નથી આ છ કલાકમાં આ વિષય બહુ દષ્ટાંત આપીને ચર્યો છે. અધિપતિ વ્યતિરિક્ત વ્યક્તિએ શાસ્ત્રમાં ગણવેલાં ઉપકરણથી અધિક રાખવાં એ પણ પરિગ્રહ છે એ ઉપલક્ષણથી સમજી લેવું. હે મુનિ ! તુ કઈ પણ વસ્તુને ધાર્મિક ઉપકરણનું નામ આપી તેના પર ભછ કરીશ તો તે તને ભવાંતરમાં દુઃખ આપશેજ: નામ કેરવવાથી કાંઈ પરિણામ ફરી જતું નથી. પરિણામ તે અભિપ્રાય ફેરવવાથી ફરે છે. કેરી કિં પાકને “ફળ” કહી નામાંતર કરવામાં આવે છે તેથી તેનું દારણુ ફળ મળ્યા વગર રહેતું નથી, અથવા મીઠાઈનું નામ આપવાથી ઝેર પિતાનું ફળ આપ્યા વગર રહેતું નથી, એવી જ રીતે પરિગ્રહને બીજું કંઈ પણ કલિપત નામ આપવાથી કામ થતું નથી. તારી મરજી હોય તે તેને ધ પકરણ કહે કે ગમે તે કહે પણ જે તેના ઉપર તારી મૂછી હશે તે તે તેને પોતાને દુર્ગુણ બતાવ્યા વગર રહેશે નહીં. ૬ પરિષહ સહન-સંવર. शीतातपाद्यान्न मनागपीह, परीषहांश्चत्क्षमसे विसोढुम् । । कथं ततो नारकगर्भवासदुःखानि सोढासि भवान्तरे त्वम् ॥ ७ ॥ આ ભવમાં જરાપણુ ઠંડી, તાપ વિગેરે પરીષહ સહન કરવાને શકિતવાન થતું નથી તે પછી ભવાંતરમાં નારકીનાં તેમજ ગર્ભવાસનાં દુઃખે કેવી રીતે સહન કરી શકીશ? - ભાવાર્થ-હવે જૂદા જુદા વિષયે ઉપર પ્રકીર્ણ શ્લોકોમાં ઉપદેશ આપે - છે. એનું સાધ્ય મુનિજીવન છે અને બહુધા એક વિષય બીજા વિષય Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ સાથે ખાસ સંકળના ધરાવતું હોય એવું ધોરણ નથી. છતાં આ+ લેકમાં પરીષહ સહન કરવાને મુખ્ય ઉપદેશ છે. હે મુનિ ! જે દ્વારા નવાં કર્મો આવતાં અટકે એને શાસ્ત્રકાર સંવર કહે છે. વિભાવ દમામાં મનોવૃત્તિ ઘણું કરીને વિનાશને (અ) માગે જ ગમન કરે છે, કારણ કે તેના પર આધિપત્ય રાગદ્વેષ વિગેરેનું હોય છે. આ જીવને પ્રતિકુળ વિષય મળે છતાં પણ ચલાવી લેતાં શીખવવું, અને રાગાદિ શત્રુઓને દર અટકાવ એ સંવરનું કામ છે અને તે ખાસ કરીને પરીષહને જીતવાથી જ બની શકે તેમ છે. એ પરીષહ જેન શાસ્ત્ર કાર બાવીશ ગણાવે છે જેમાંના કેટલાક અનુકૂળ પણ હોય છે. એનું વિશેષ સ્વરૂપ અત્ર સ્થળ સંકેચથી લખી શકાતું નથી. એ પરીષહ સહન કરવાથી નવીન કર્મોની રાશિ અટકી પડે છે અને પૂર્વોપાર્જિત પ્રબળ કર્મો ક્ષય પામે છે એ બહુજ મેટે લાભ થાય છે. હે મુનિ ! તારા જીવનમાં આ પરીષહસહન તે બહુજ અગત્યને ભાગ બજાવે એમ હોવું જોઈએ અને યાદ રાખજે કે જે અત્ર તે ખુશીથી સહન કરવામાં પાછો પડીશ તે કુંભીપાક અથવા ગર્ભવાસનાં દુઃખે તે ખમવાં જ પડશે, ફેર એટલે કે અત્ર સ્વવથી અને છેડે વખત પરીષહે સહન કરવા પડશે જ્યારે ભવાંતરમાં એથી વિપરીત થશે. ૭ & महातपोध्यानपरीपहादि, न सत्त्वसाध्यं यदि धर्तुमीशः। તાવના લિં સમિતીય રિતે શિવત્રિ મનપાધ્યાઃ ૮. ઉગ્રતપસ્યા, ધ્યાન, પરીષહ વિગેરે સત્વથી સાધી શકાય તેવા છે તે સાધવાને તું શકિતવાન ન હોય તે પણ ભાવના, સમિતિ અને ગુપ્તિ જે મનથી જ સાધી શકાય તેમ છે તેને હે મેક્ષાથીં ! તું કેમ ધારણ કરતા નથી ? વિવેચન-+છ માસાદિક તપસ્યા અને મહા પ્રાણાયામાદિક ધ્યાન તેમજ મેટા ઉપસર્ગ પરીષહ સહન કરવાનું કદાચ પંચમ કાળના પ્રભાવે હાલ શારીરિક બળ ન હોય તે પણ તેઓ માટે રસ્તા બંધ નથી. તેઓ પણું ધારે તે લાભ પ્રાપ્ત કરી શકે તેમ છે. મનપર અંકુશ હોય તે તેને અનુસરે ઇંદ્રિય દમન, આત્મસંયમ, ગરૂંધન વિગેરે શારીરિક કષ્ટ વગરનાં મહા વિકટ કાર્યો પણ બની શકે છે. તેથી જ ઉપર કહ્યું છે કે તારાથી માસખમણ વિગેરે તપસ્યા, મહા પ્રાણવાયુદમન (મહા પ્રાણાયામ) વિગેરે ધ્યાન અથવા છૂળ બાવીશ પરીષહ સહન વિગેરે ન બને તે પણ તારે ધર્મ બુદ્ધિને અંગે ઉત્પન્ન થતી સંસારની અનિત્યતા ભાવવી, તારૂં એકવાણું વિચારવું, શરીરને અશુચિને પિંડ સમજી તેના પરની મમતા ઘટાડવી વિગેરે સુપ્રસિદ્ધ બાર ભાવના ભાવવી એ તારું ખાસ કર્તવ્ય છે, તેમજ વર્ણવેલી મૈત્રી, પ્રમેહ, કાર્ય અને માધ્યય * જુઓ આગળ લેક ૧૨ Page #305 -------------------------------------------------------------------------- ________________ યતિશિક્ષપદેશ–અધિકાર ૨૫૯ A એ ચારે ભાવના નિરંતર ભાવવી એ પણ તારી ફરજ છે. એ ઉપરાંત કોઈ પણ વસ્તુ લેતાં મૂકતાં, ચાલતાં, બેસતાં, બેલતાં ઉપયોગ રાખવે એમાં સમિતિને સમાવેશ થાય છે, જ્યારે મનવચન કાયાની પ્રવૃત્તિ પર અકુશ રાખે એ ગુતિ કહેવાય છે. એ સમિતિ ગુપ્તિ ધારણ કરવી તે તારા મને બળપર આધાર રાખે છે, અને તું ધારીશ તે એને અંગે ઘણું કરી શકીશ. ૮ ગરૂધનની આવશ્યકતા xहतं मनस्ते कुविकल्पजालैर्वचोप्यवद्यैश्च वपुः प्रमादैः । लब्धीश्च सिद्धीश्च तथापि वाञ्छन् , मनोरथैरेव हहा हतोऽसि ॥९॥ તારૂ મન ખરાબ સંક૯૫ વિકલપથી હણાયેલું છે, તારાં અસત્ય વચન અને કઠેર ભાષણથી ખરડાયાં છે અને તારું શરીર પ્રમાદથી બગડયું છે, છતાં પણ તું લબ્ધિ અને સિદ્ધિની વાંછા કરે છે ખરેખર ! તું (મિથ્યા) મનેરથથી હણાયો છે, ભાવ–“મનસાધ્યું તેણે સઘળું સાથું' તથા વચન, કાયાને નિગ્રહ કરવાની જરૂરીઆત છે એ ત્રણે યુગોને છૂટા મૂકીને પછી લબ્ધિ સિદ્ધિની ઈચ્છા રાખવી એ તદ્દન મિથ્યા છે, અસંભવિત છે. અવિચારી છે. એ પ્રસંગે લબ્ધિ થવાની કે સિદ્ધિ થવાની ઈચ્છા રાખવી એ મનમાં નકામો કલેશ કરાવનાર થઈ પડે છે. એનું પરિ ણામ કાંઈ આવતું નથી અને ખેદ થવાથી ઉલટી આત્મઅવનતિ થાય છે માટે ત્રિકરણ મેગેને મોકળા મૂકી દઈ લબ્ધિ સિદ્ધિ મેળવવાના નકામા મનેર કરવા જ નહિ. ૌતમ સ્વામીને લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી એ આપણે જાણીએ છીએ, પરંતુ એનું યેગવશીકરણ એટલું તે ઉત્તમ હતું કે વીરપ્રભુપર રાગ ન હોત તે પરમ જ્ઞાન પણ ઘણુ જલદી મેળવી શક્યા હોત. હે સાધુ ! યેગ વશ કરવાની બહુજ જરૂર છે. સંસાર દુખને આત્યંતિક નાશ અને સિદ્ધિલક્ષમીને પ્રસાદ તેનાથી બહુજ જલદી પ્રાપ્ત થાય છે. એટલું ધ્યાનમાં રાખવું. ૯ નિર્જરા નિમિત્ત પરીષહ સહન. महर्षयः केऽपि सहन्त्युदीर्याप्युग्रातपादीन्यदि निर्जरार्थम् । कष्टं प्रसङ्गागतमप्यणीयोऽपीच्छन् शिवं किं सहसे न भिक्षो ! ॥१०॥ - प्रथम पंक्तिस्थाने " दग्धं मनो मे कुविकल्पज.लैः " चतुर्थ पंक्तिस्थाने “ मनोरथैरेव हहा विहन्ये" રતિ વાદઃ આ પાઠાંતરમાં બીજા પુરૂષને ઉદ્દેશીને કહેવાને બદલે આત્માને ઉદ્દેશીને પ્રથમ પુરૂષમાં તેજ ભાવ રહે છે. એ પાઠ પણ સમીચીન છે. અને અર્થ “ મારૂ મન વિકલ્પથી બળી ગયું છે, વચન અસત્ય અને કઠોર ભાષણથી ખરડાયાં છે અને શરીર પ્રમાદથી બગડયું છે. છતાં પણ લબ્ધિ સિદ્ધિની વાંછા કરીને અરેરે ! હું મનેરથથી હણાયો છું” આ અર્થને ભાવ સમજાય તે છે. + *-- Page #306 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ જ્યારે મોટા ઋષિમુનિઓ કમની નિર્જરા માટે ઉદીરણું કરીને પણ આતાપનાદિ સહન કરે છે તે તું મેક્ષની ઈચ્છા રાખે છે ત્યારે પિતાની મેળે પ્રાપ્ત થયેલ અત્યંત અલ્પ કષ્ટને પણ તે સાધુ! તું કેમ સહન કરતું નથી. * ભાવ–કર્મને ઉદયકાળ પ્રાપ્ત થયા પહેલાં તેને પુરૂષાર્થથી આકર્ષણ કરી ભોગવી લેવા તેને “ઉદીરણ” કહે છે. (પૂર્વબદ્ધ કર્મોની નિજર કરવા માટે તેની સ્થિતિ પ્રાપ્ત થયા પહેલાં તેને ઉદયમાં લાવી ભેગવીને આત્મપ્રદેશથી ખંખેરી નાખવા માટે કઝાદિ સહન કરવું તે ઉદીરણા” કહેવાય છે.) અદભૂત ચારિત્રવાળ મહામાઓ આભલાભની પ્રાપ્તિ માટે કણને શોધે છે, પરમાત્માની પ્રાર્થના કરે છે કે “અમને એવાં કષ્ટ આપને વિપરા તુ ન રાશ્વત અમને નિરંતર વિપત્તિ હ–આ પ્રમાણે સ્તુતિ ક. રીને પણ શુદ્ધ દૃષ્ટિથી આત્મકલ્યાણ માટે વિપત્તિ ભેગવનાર ધીર, વીર પુરૂષાર્થ કરનાર મધ્યાહેનદીની વેળુમાં આતાપના લે છે, પણ માસની ખરી ઠંડીમાં કપડાં વગર નદીના તીર જેવા અતિ ઠંડીનાં સ્થળ ઉપર કાઉસ્સગ્ન થાને રહે છે અને બીજી અ. નેક કષ્ટ શોધીને ખમે છે. મોક્ષ સન્મુખ થવાની ઈચ્છા હોય તેને આ પ્રમાણે કરવાની ખાસ જરૂર છે, અને તે સાધુ ! તારી ઈચ્છા છે તે જ પ્રાપ્ત કરવાના છે, છતાં જરા કષ્ટ પડે કે તું હાય ય કરે છે અથવા નિસાસા મૂકે છે એ તને છાજતું નથી. ઉંચી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે કેટલાક સ્વાર્થને પણ ભેગ આપવો પડે છે, પરંતુ આમાં છે તેવું પણ કાંઈ નથી. આગતક કષ્ટ પણ સહન કરવામાં તું પાછો શા માટે પડે છે? આને બદલે ઉંચી સ્થિતિ પ્રાપ્ત કરવી એ તારે વાર્થ છે. +વળી દુનીયામાં કઈ પણ વસ્તુ એવી નથી કે જે અભ્યાસથી સાધી શકાય નહિ. ધર્મસંગ્રહમાં કહ્યું છે કે – एवं च विरतेरभ्यासेनाविरतिीयते । अभ्यासादेव सर्वक्रियासु कौशल्यमुमिलति, अनुभवसिद्धं चेदं, लिखनपठनसंख्यानगाननृत्यादिसर्वकलाविज्ञानेषु सर्वेषामुक्तमपि Mાન ક્રિયા સર્વા, અભ્યાસાત્સસ્ટાર વેરા | अभ्यासाद् ध्यानमौनादि, किमभ्यासस्य दुष्करम् ॥ વિરતિને અભ્યાસ પાડવાથી અવિરતિને પરાજય થાય છે, અભ્યાસથી સર્વ કિયામાં કુશળતા પ્રાપ્ત થાય છે, લેખન, પઠન, સંખ્યા, ગાયન, નૃત્ય વિગેરે સર્વ કળાવિજ્ઞાન અભ્યાસથી થાય છે, એ પ્રમાણે સર્વ વિદ્વાનોને અનુભવ સિદ્ધ છે. કહ્યું છે કે “અભ્યાસથી સર્વ ક્રિયાઓ થઈ શકે છે, અભ્યાસથી સર્વ કળાઓ પ્રાપ્ત કરાય છે. અભ્યાસથી ધ્યાન મન વિગેરે થાય છે, અભ્યાસ પાસે શું મુશ્કેલ છે?” આવી રીતે અભ્યાસ પાડવાની જરૂર છે. ગુણિને પ્રવચન માતા કહેવામાં આવે છે, Page #307 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. યતિશિક્ષાપદેશ-અધિકાર. તેનું કારણ પણ એ જ છે. એ બરાબર પ્રાપ્ત કરવાથી ભગવાનની સર્વ આજ્ઞા ૫. ળાય છે. હવે પછીના શ્લોકમાં મુનિને સીધી રીતે અને આક્ષેપરૂપે શિક્ષા આપી છે, તે બહુ ઉપયોગી છે, તે પ્રકીર્ણ હવા સાથે યથાસ્થિત છે તેથી તે પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે. ૧૦ ચારિત્ર પ્રાપ્તિ-પ્રમાદ ત્યાગ, प्राप्यापि चारित्रमिदं दुरापं, स्वदोषजैर्यद्विषयप्रमादैः। भवाम्बुधौ धिक् पतितोऽसि भिक्षो, हतोऽसि दुःखैस्तदनन्तकालम्॥११॥ મહાકષ્ટથી પણ મળવું મુશ્કેલ એવું આ ચારિત્ર પ્રાપ્ત કરીને પિતાના દે ષથી ઉત્પન્ન કરેલા વિષય અને પ્રમાદ વડે હે ભિક્ષુ ! તું સંસારસમુદ્રમાં પડતું જાય છે અને તેના પરિણામે અનંતકાળ સુધી દુખ ખમીશ. ભાવ--+કર્મબંધન દ્વારા તારા પોતાના ઉત્પન્ન કરેલા વિષય પ્રમાદે છે અને તેને જે પ્રચાર થવા દઈશ તે પછી અનંતકાળ સુધી તારે દુખે ખમવો પડશે. મુખ્ય વાત એ જ છે કે વિષય પ્રમાદ અને તજજન્ય દિયા ભવભ્રમણને જ હેતુ થાય છે. સુજ્ઞજીવ વિચાર કર્યા વગર પ્રવૃત્તિ કરતા નથી, એમ જાણવા છતાં આ જીવ ગમે તેવું વર્તન ચલાવે તો પછી વાસ્તવિક રીતે અનંત દુઃખસમુદ્રમાં ડૂબતું જાય તેમાં નવાઈ નથી. ૧૧ પરીષહ સહન કરવાને ઉપદેશ (સ્વવશતામાં સુખ.) द्रुतविलम्बित. सह तपोयमसंयमयन्त्रणां, स्ववशतासहने हि गुणो महान् *। परवशस्त्वतिभूरि सहिष्यसे, न च गुणं बहुमाप्स्यसि कञ्चन ॥ १॥ તું તપ, યમ અને સંયમની નિયત્રણ સહન કર. પિતાને વશ રહીને (પરી- - હાદિનું દુઃખ ) સહન કરવામાં મોટે ગુણ છે. પરવશ પડીશ ત્યારે તે દુઃખ બહુ ખમવું પડશે અને તેનું ફળ કાંઈ પણ થશે નહિ. વિવેચન–તપ બાર પ્રકાર છે છ બાહા અને છ અત્યંતર. બાહ્યતામાં ઉપવાસ વિગેરે આવે છે, અને અંતરંગ તપમાં પ્રાયશ્ચિત વિગેરે આવે છે. + યમ પાંચ છે. જીવ વધત્યાગ, સત્ય વચન ઉચ્ચારણ, અસ્તેય (નષ્ટ થયેલું, પડેલું, વિરમરણું થયેલું અથવા ફેકેલું પદ્રવ્ય ન લેવું તે અથવા સર્વથા ચારે પ્રકારનાં અદત્તને ત્યાગ કરે તે), અખંડ બ્રહ્મચર્ય અને ધનની મૂછીને ત્યાગ; એટલે ટૂંકમાં કહીએ તે પાંચ અણુવ્રતે કે મહાવ્રતનું આદરવું એ યમ છે. ઉપર લખેલાં પાંચ મ. * गुणो महान् इतिस्थाने शिवं गुण इति वा पाठः Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ હાવતેનું આચરણ, ચાર કષાયને ત્યાગ, મન, વચન, કાયાના પેગો પર અંકુશ અગર નિરોધ અને પાંચ ઈદ્રિનું દમન-એ સત્તર પ્રકારે સંયમ છે. આ તપ, યમ અને સંયમને પાળવામાં થતા બાહ્ય કષ્ટને યંત્રશુ કહે છે, એ કષ્ટતે છે પણ તે સ્વહસ્તે વહોરેલું અને પરિણામે શુભ ફળ આપનારું છે. એ દુઃખને ભવિષ્યમાં મહાન લાભ દેનાર જાણી સહન કરવામાં આવે છે તેમાંથી પણ આનંદ મળે છે, અને મનમાં શાંતિ રહે છે. વળી બીજી પંકિતમાં કહે છે કે તે બહુ અગત્યનું છે. સ્વવશપણે સહન કરવામાં બહુ લાભ. ભર્તુહરિ કહે છે કે – अवश्यं यातारश्चिरतरमुषित्वापि विषया वियोगे को भेदस्त्यजति न जनो यत्स्वयममून् । व्रजन्तः स्वातन्त्र्यादतुलपरितापाय मनसः, स्वयं त्यक्ता ह्येते शमसुखमनन्तं विदधते ॥ ઘણુ વખત સુધી રહ્યા પછી પણ વિષયે આખરે તે જવના જ છે. લોકો છે તેને પોતાની મેળે તજી ન દે તે પણ તેનો વિયોગ થવાને તેમાં કોઈ બે મત છે જ નહિ. જો તેઓ પિતાની મેળે જશે તે મનપર મહા શેકની અસર મૂકીને જશે, જ્યારે આપણે જે તેઓને તજી દઈએ તે મહા શાંતિ આપે છે. આ હકીકત અનુભવ સિદ્ધ છે. ઘડપણમાં ઇંદ્રિયના વિષયે શરીરની નબળાઈથી તજવા પડે છે, ત્યારે પછી પૂર્વની ઈચ્છાને લીધે બાળ ચેષ્ટાઓ કરવી પડે છે. દાખલા તરીકે ગાંઠીઆને લોટ કરે પડે છે અને પાનને સુડીમાં મૂકી કાપવું પડે છે. મોટી વય સુધી વિષયે તજવાની ટેવ ન પડવાને લીધે આવી હાસ્યાસ્પદ સ્થિતિ પ્રાપ્ત થાય છે. તેને બદલે જે તે ઉમ્મર પ્રાપ્ત થયા પહેલાં સ્વયમેવ વિષને તજવામાં આવે તે બહુ આનંદ થાય છે. વળી આ મનુષ્યભવમાં દશ વીશ પચ્ચીશ કે પચ્ચાસ વરસ સંયમ પાળી વવશપણે જે આત્મવિભૂતિ પ્રાપ્ત થાય છે, તેનું ફળ જ્યારે ચિરકાળ સુધીનાં સ્વ . પ્રેમમાં પપ થાય છે અનમ Rાખ તપ, જપ, કથાન, સ યમ, ઘા મન વિગ૨ બાબqમા વી1 -- આવે કરવા ચીવટ રાખવી ગ્ય છે. ૧૨ Page #309 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. યતિશિક્ષાપદેશઅધિકાર. લાક સત્કારના હેતુ, ગુણુ વગરની ગતિ. वंशस्थ विल. ૨૬૩ गुणांस्तवाश्रित्य नमन्त्यमी जना, ददत्युपध्यालय भैक्ष्यशिष्यकान् । विना गुणान् वेषमृषेर्विभर्षि चेत्, ततष्ठकानां तव भाविनी गतिः ॥ १३ ॥ આ લેાકેા તારા ગુણાને આશ્રયીને તને નમે છે અને ઉપધિ, ઉપાશ્રય, આહાર અને શિષ્યે તને આપે છે. હવે જે ગુણુ વગર ઋષિ (યતિ)ને વેશ તું ધારણ કરતા હાઇશ તે ઠગના જેવી તારી ગતિ થશે. ભાવાથ અર્થ સ્પષ્ટ છે. મૂળ તારા સેવકે સારાં કપડાં તને આપવા ઈચ્છે છે. ઘરમાં સારી વસ્તુ કરે તે તને પ્રથમ આમત્રણ કરે છે. પેતે ઝુપડામાં રહે છતાં તને મહેલ જેવા ઉપાશ્રયે રહેવા આપે છે અને છેવટે પેાતાના વહાલા પુત્ર પુત્રીને પણ તારા શિષ્યપણે અણુ કરો દે છે; એ અધું તારામાં સાધુપણાના ઉત્તમ ગુણા વિગેરે દશ યતિ ધર્માં છે, એમ ધારોને આપે છે. આ ગુણ્ણા વગરના તારા જીવનને તે દંભી-પાપી-ધુતારાની ઉપમાં અપાય અને જીંદગીનુ ફળ પણુ તેવુજ મળે. આ તેરમા શ્લોકમાં લેકર જનથી અટકી મુનિપણાને ગુણુ હુણુ કરવા ઉં. પદેશ કર્યો છે, દ‘ભ-કપટ વિગેરે કરીને બહારથી દેખાવ કરનારને આ ઉપરથી બહુ સમજવાનુ છે. સ્વમાનના રૂપમાં આ જમાનામાં 'ભને સારૂ રૂપ આપવામાં આવે છે. બુદ્ધિમાન યતિએ તેમાં દભ શુ છે તે સમજી જવું જોઈએ, આ મીઠા અવગુણુ એધિવૃક્ષના ઘાત કરે છે અને પ્રાણીને પેાતાની ખરી ફરજ શું છે. તે ખ્યાલ આવવા દેતા નથી દરેક યતિ-સાધુએ યાદ રાખવુ કે તેનું કામ લેાકેાને કેવળ ખુશી કરવાનું નથી, પણ ખરાખર શુદ્ધ માગે ઢારવાનું છે, દુનિયાના ઉપદે શક હાવાના દાવા એકાંતમાં કુકર્મ કરે એવા શેખીનેાને માટે તે અધેા લેાક તૈયાર છે, પણ અત્ર કલ્પેલા મુનિવર્યાં તે મનમાં પશુ ખરામ વિચાર લાવે નદ્ઘિ અને કાયાનુ વર્તન તે બહુજ શુદ્ધ રાખે. આવા મુનિ તેજ સાધુ કહેવાય, ખાકી તા યતિના જતિ અને ગુરૂજીના ગોરજી થઇ ગયા છે.-તે શબ્દની માફક વનમાં પણ અપભ્રંશ ખતાવે છે. વીર પરમાત્મા શુદ્ધ પવનના ફેલાવા કરે ! ૧ આ શ્લાક પરથી વૈરાગ્યવાન પુત્રપુત્રીને શિષ્ય તરીકે વહેારાવવાના પ્રચાર અગાઉ હતા એમ જણાય છે. એ બાબતમાં ગૃહસ્થા અને માતા ઉદાર ચિત્ત રહેતાં હતાં. તેમજ સાધુએ પણુ શિષ્યને વહેારી લેતા હતા એમ જણાય છે. એ સંબંધમાં હીરવિજયસૂરિ વિગેરેનાં દાંત પ્રસિદ્ધ છે. એ સબધમાં શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં ત્રીજા પ્રકાશને છેડે સાત ક્ષેત્રના નિરૂપણમાં પુત્રપુત્રી વહેારાવવાના ક્રમ સ્પષ્ટ બતાવે છે . અને તે જ વિષયમાં શ્રી માનવિજયજી ઉપાધ્યાય ધર્મો સંગ્રહમાં સ્પષ્ટ ઉલ્લેખ કરે છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ લેાકરજન એ વાસ્તવિક રીતે શુ છે ? લેાકેા થાડા વખત કહે કે અમુક ચિત્ત સારા છે એમાં વન્યુ શુ ? જ્યાં સર્વ સુખ દુઃખના આધાર કબંધ ઉપર છે ત્યાં બાહ્યટષ્ટિની કિ'મત કેવળ મીંડા માત્ર છે. વળી અને છે એમ કે શુદ્ધ વર્તનવાળા પુરૂષને કેટલાક કારણસર કેટલીકવાર નુકશાન જાય છે ત્યારે લેકે તેની નિંદા કરે છે, પણ સાધુને તેવું કાંઇ હાતું જ નથી, મદ્યનાથના સ્તવનમાં ઉપાધ્યાયજીએ લેાકર'જન અને લેાકેાત્તર રંજનના તાલ કરી લેાકેાત્તર રજનને પ્રાધાન્ય આપ્યું છે. અનંત કાળચક્રના રેલામાં ઘસડાઇ જનાર પામર જીવ ! તારા માની લેધેલા નાના સર્કલના ઉપર ઉપરના વખાણુ માટે તું અધું ગુમાવી દેવાની ભૂલ કરીશ નહિ. ૧૩ કૃતિ સાવદ્ય આચરે તેમાં પરવચનના દાષ. *સપનાતિ. ( ૧૪–૧૫ ) पदेशाधिप्रतारित ददत्वभीष्टानृजवोऽधुना जनाः । भुङ्गे च शेषे च सुखं विचेष्टसे, भवान्तरे ज्ञास्यसि तत्फलं पुनः || १४ || વેશ, ઉપદેશ અને કપટથી છેતરાયલા ભદ્રક લેાકેા તને હાલ વાંછિત વસ્તુ આપે છે, તું સુખે ખાય છે, સુવે છે અને ફરતા ફરે છે, પણ આવતા ભવે તેનાં ફળ જાણીશ. ૨૪ ભાવા —તેરમા લેાકમાં આ બાબતમાં બહુ કહ્યું છે. હું યતિ ! ભદ્રક જીવે તને ગુણવાન્ ધારીને પાતે ન ખાય તેવી વસ્તુએ તને ખાવા માટે આપે છે, તેમ જ ત્તને દરેક પ્રકારની સગવડ કરી આપે છે, તેને તુ ગેરલાભ લે છે. સાધુપણાને એાગ્ય તારૂ' વન ન હોય તેા તારા તે વસ્તુપર કાઇપણ પ્રકારના હક નથી. હુક વગર તું કાંઇ પણ ગ્રહણ કરીશ તે દેવાદાર થઈશ અને તે ઉપરાંત દંભ કરવાથી મહા દુતિમાં જવુ પડશે. દંભ કરનારને ભવાંતરે તે મહા કષ્ટ થાય છે પણ અત્રે બહુ ઉપાધિ થઇ પડે છે; ખાટા દેખાવ જાળવી રાખવા અનેક ખટપટેા કરવી પડે છે અસત્ય એલવુ પડે છે ખુશામત કરવી પડે છે અને છતાં પણ ખુલ્લા પડી જવાના ચાલુ ભયમાં રહેવુ. પડે છે. ઉપરના શ્લેાકેામાં કહેલી હકીકત ઉપાધ્યાયજી ટુંકા શબ્દોમાં કહે છે. જે જુઠા દીએ ઉપદેશ, મનર ંજનને ધરે વેશ, તેનેા જૂઠા સફળ કલેશ હેા લાલ-માયા માસ ન કીજે, ” ત્યારે ઉપદેશ અને વન જુદાં રાખવાં એ માયામૃષાવાદુ થયુ એટલી વાત હાલ તુરત ધ્યાનમાં રાખવી આગળ ઉપર પ્રસ`ગે એ બાબતપર વધારે ખુલાસેા થશે. ૧૪ ઇંદ્રવંશા અને વંશસ્થના સ‘કર થવાથી ઉપજાતિ થાય છે. આ ઉપજાતિ તે જાતના છે. જીઆ છંદાનુશાસન. Page #311 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ યતિશિક્ષપદેશ-અધિકાર. નિર્ગુણ મુનિની ભક્તિથી તેને તથા ભકતને ફળ થતું નથી. आराधितो वा गुणवान् स्वयं तरन्, भवाब्धिमस्मानपि तारयिष्यति । श्रयन्ति ये त्वामिति भूरिभक्तिभिः, फलं तवैषां च किमस्ति निर्गुण ! ॥ १५ ॥ આ ગુણવાન પુરૂષની આરાધના કરી હોય તે તે ભવસમુદ્ર તરે ત્યારે આ પણને પણ તારશે એવા પ્રકારની બહુ ભક્તિથી ઘણુ માણસે તારે આશ્રય કરે છે. તેથી હે નિણ! તને અને તેઓને શું લાભ છે ? | ભાવાર્થ-આ સાધુ ગુણવાન છે એમ ધારી કેટલાક શ્રાવકે ભક્તિભાવથી તને વહેરાવે છે પણ તેથી તેઓને પુણ્યબંધ થશે એમ કલ્પી તેના કારણભૂત થ. વાથી તેને પુણ્યબંધ થશે એમ તું ધારતે હે તે તારી ભૂલ છે, કારણ કે તારામાં તેના ધારેલા સારા ગુણે જરા પણ નથી. તારામાં ગુણ હોય અને ભવસમુદ્ર તરવાની શકિત હોય તો જુદી વાત છે બાકી ખાલી કલપત કરવામાં તને કાંઈ પત્ર લાભ થવાને નથી, એટલું જ નહિ પણ હવે પછીના ગ્લૅકમાં જણાવવામાં આવશે એમ આ તારા વર્તનથી તે પાપનો બધજ થશે. બિચારા અલ્પજ્ઞાની ભદ્રભાવથી તારો ધર્મબુદ્ધિએ આશ્રય કરે છે તે સંસારસમુદ્ર તરવામાં તારી સહાયની ઇચ્છાથી કરે છે, એવી સહાય તે તું કાંઈ આપને નથી આપી શકતા નથી, ત્યારે તેને શું લાભ થાય? ૧૫ નિર્ગુણ મુનિને પાપ બંધ થાય છે. વાસ્થવરુ. (૧૬ થી ૧૯) स्वयं प्रमादैनिपतन भवाम्बुधौ, कथं स्वभक्तानपि तारयिष्यसि । प्रतारयन् स्वार्थमजन् शिवार्थिनः, स्वतोऽन्यतश्चैव विलुप्यसेंऽहसा ॥१६॥ .. તું પિતે પ્રમાદવડે સંસારસમુદ્રમાં પડી જાય છે ત્યાં પિતાના ભકતને તે કેવી રીતે તારવાને હો? બિચારા મેક્ષાથી સરળ જીવોને પિતાના સ્વાર્થ માટે છેતરીને પિતાથી અને અન્ય દ્વારા પાપવડે તું ખરડાય છે. ભાવાર્થ–મોક્ષ મેળવી સંસારજાળથી ફારેગ થવાની ઈરછાવાળા સરળ જીવે તારે આશ્રય કરી તારા ઉપદેશ પ્રમાણે વર્તન કરે છે, તેઓને છેતરીને તું અન્યદ્વારા ” પાપબંધ કરે છે અને તે લીધેલાં પચ્ચખાણ (મડાત્ર )ને વિષય કષાયાદિપ્રમાદસેવનથી ભંગ કરી ૮ પિતાથી પાપબંધ કરે છે આવી રીતે હે મુને ! તુ નિર્ગુણ છે તેથી તેને લાભ થતું નથી એતે નિઃસંશય છે ૩૪ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ છે, તારા જેવા દંભી, લેક સત્કારના અથને વસ્ત્ર કે અન્ન આપવાથી આપનારને લાભ થાય અને તેનું નિમિત્ત તું હોવાથી તેને લાભ થાય એ દાંભિક ખ્યાલ છેડી દે; પણ સમજી લેજે કે આવા વર્તનથી તે તું બેવડે ભારે થાય છે, મહા પાપથંકમાં ખરડાય છે અને અનેક ભવ સુધી ઊંચો આવી શકે નહિ એવા સંસાર સમુદ્રમાં ગળે પથ્થર બાંધીને ડુબતે જાય છે. હે યતિ! તારા હાથમાં સંસારસમુદ્રને તરવાનું વહાણું આવી ગયું છે તેને . આવી રીતે વાપરવાની તારી મૂર્ખતા તજી દે, કપ્તાન થા, પવન છે અને પેલે છેડે મેક્ષનગર છે તે સાધ્ય બિંદુ નજરમાં રાખી ત્યાં પહોંચવા યત્ન કર. વચ્ચે ખરાબા કે ડુંગર આવે છે તે ધ્યાનમાં રાખ અને મનમાં હિમત રાખ આનાકાને જે સાધુ ઉપયોગ કરતા નથી અને તેને સ્વતઃ નાશ કરી બચવાનાં સાધનને જ ઉલટા ડૂબાડવાનાં સાધનામાં ફેરવી નાખે છે તે કઈ પણ રીતે પિતાને તેમજ પિતાના આશ્રિતને કયાણને માર્ગ લેતા નથી અને સંસારસમુદ્રમાં રખડ્યા કરે છે અથવા તળીએ જઈને બેસે છે. ૧૬ ગુણ વગર સ્તુતિની ઈચ્છા કરનારૂં ઋણ. गुणैर्विहीनोऽपि जनानतिस्तुतिप्रतिग्रहान् यन्मदितः प्रतीच्छसि । लुलायगोऽश्वोष्वरादिजन्मभिर्विना ततस्ते भविता न निष्क्रयः ॥ १७ ॥ તું ગુણ વિનાને છે છતાં પણ લેકે તરફથી વદન, રતુતિ, આહાર પાણીનું ગ્રહણ વિગેરે ખુશી થઈને મેળવવા ઈચ્છા રાખે છે, પણ યાદ રાખજે કે પાડા, ગાય, ઘેડા, ઉંટ કે ગધેડાના જન્મ લીધા વગર તું તે દેવામાંથી છૂટો થઈ શકીશ નાહ. ભાવા–દેવું ભારોભાર તેની આપવું પડશે, લેણદેણ પતાવવી પડશે અને હિસાબ ચૂકતો કરે પડશે. તું સમજીશ નહિ કે લેકે વાંદે છે, પૂજે છે, આહાર વહરાવવા સારૂ આડા પડીને ઘેર લઈ જાય છે તે તને મફત પચી જશે. - અત્રે તારી ફરજ બજાવીશ તે તું તે સર્વ મેળવવા માટે હકદાર છે, નહિ તે આવતા ભવમાં બળદ કે પાડા થઈને ભાર ખેચી દેવાં પૂરાં કરવાં પડશે અથવા ગધેડા કે ઘડા થઈને વાહન ખેંચવાં પડશે. ભરૂચના પાડા થઈને દેવું આપવું પડશે માટે ગુણ વગર તુતિની ઈચ્છા રાખ નહિ. ગુણ માટે પ્રયાસ કર. પડાઈ. પછવાડે પૂછડું ચાલ્યું આવે છે, તેમ ગુણ પછવાડે સ્તુતિ તે ચાલી જ આવે છે. ૧૭ ધર્મના નિમિત્તથી રાખેલ પરિગ્રહ, परिग्रहात्स्वीकृतधर्मसाधनाभिधानमात्रात्किम मूढ ! तुष्यसि । न वेत्सि हेम्नाप्यतिभारिता तरो, निमज्जयत्यङ्गिनमन्बुधौ छैनम् ॥ १८ ॥ Page #313 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ યતિશિક્ષાપદેશ–અધિકાર •••••• હે મૂઢ ! ધર્મના સાધનને ઉપકરણદિનું નામ માત્ર આપીને સ્વીકારેલા પરિગ્રહથી તુ કેમ હર્ષ પામે છે? શું જાણતા નથી કે વહાણમાં જે સેનાને પણ અતિ ભાર ભર્યો હોય તે તે પણ બેસનાર પ્રાણુને તુરત જ સમુદ્રમાં બૂડાડે છે ! ભાવાર્થ- સેનું સર્વને પ્રિય લાગે છે, તેને રંગ જોઈને પ્રાણું મેહમાં પડે છે, છતાં પણ એક વહાણમાં તેને અતિ ભાર ભરવામાં આવે તે તે વહાણ પણ ડૂબે છે અને બેસનારને ડૂબાડે છે, તેવી જ રીતે પરિગ્રહ પ્રિય લાગે છે, બાહ્ય રૂપ જોઈ તેના પર મેહ લગાડે છે અને ખાસ કરીને ધર્મને નિમિત્તે કરવામાં આવતે પરિગ્રહ તે જરા પણ ખૂટે છે એમ કેટલીકવાર વિચાર કર્યા વગર અમજવામાં પણ આવતું નથી, છતાં પણ યતિજીવનરૂપ વહાણમાં એ બહારથી સુંદર દેખાતા પરિગ્રહરૂપ સર્વને અતિ ભારે ભરવામાં આવે તે ચારિત્રનાકા સંસારમમુદ્રમાં નાશ પામે છે અને એને આશ્રય કરનાર મૂઢ જીવ પણ ડૂબે છે. • આવી રીતે જીવ આત્મવંચન કરે છે એ માને છે ધર્મ, પરંતુ પોતાને મૂછ થાય છે તે સમજાતું નથી, પુસ્તકની મેટી લાઈબ્રેરી રાખે કે ભંડાર રાખે તેની સાથે અત્ર સંબંધ નથી અત્ર કહેવાને ઉદ્દેશ એ જ છે કે કોઈ પણ વસ્તુ ઉપર ધર્મને નામે પણ હદયમાં મારા પણાની બુદ્ધિને અહંમમ ભાવને ત્યાગ કરે, એ પ્રમાણે થશે નહિ ત્યાં સુધી તમે પરિગ્રહથી મુક્ત છે એમ કહી શકાશે નહીં. અલબત, પિતાની પાસે પૈસા રાખવા, અથવા અમુક નિમિત્ત મનમાં કલ્પી શ્રાવકને ત્યાં જમે રાખવા કે શાસ્ત્રને આદેશ દૂર કરી ઉત્સર્ગ અપવાદના નિમિત્ત વગર વધારે વસ્ત્રાપાત્ર.દિ રાખવાં એ તે અત્યાચાર જ છે અને બહુધા સંસાર વધારનાર જ છે; અત્ર તે જે હોય તેના પર મમત્વબુદ્ધિ તજવાનો ઉપદેશ છે. ૧૮ મત્સત્યાગ. ध्रुवः प्रमादैर्भववारिधौ मुने, तव प्रपातः परमत्सरः पुनः । गले निबद्धोरुशिलोपमोऽस्ति चेत्कथं तदोन्मज्जनमप्यवाप्स्यसि ॥१९॥ હે મુનિ! પ્રમાદ કરે છે તેને લીધે સંસાર સમુદ્રમાં તારે પાત તે જાણે નકકી જ છે પણ વળી પાછાં બીજા ઉપર મત્સર કરે છે તે ગળે બાંધેલી મોટી શિલા જેવું છે. ત્યારે પછી તે તું તેમાંથી ઊગે પણ કેવી રીતે આવી શકીશ? ૧ સંયમન નિર્વાહ માટે કામે લાગતાં વસ્ત્ર પાત્રાદિકને “ઉપકરણ” કહેવામાં આવે છે અને જે નકામાં મમતા બુદ્ધિથી એકઠાં કરેલાં હોય તેવાં ઉપકરણને અધિકરણ કહેવામાં આવે છે (યતિદિનચર્યા) આજ હેતુથી તેવા અધિકરણને અવ અતિભારરૂપ કહેવામાં આવેલ છે, Page #314 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, ચતુ ભાવા—પ્રમાદ કરવાથી સંસારસમુદ્રમાં પાત થાય છે, સાધુધર્મમાં આત્મજાગૃતિ રાખવી એ મુખ્ય ધર્મ છે. જાગૃત રાખ્યા વગર વ્યવહાર નિધ છે, હુંય છે, અધઃપાત કરાવનારા છે. આત્મજાગૃતિ ચૂકનાર પ્રમાદને વશ પડે છે અથવા પ્રમાદવશ પડેલે હાય તે આત્મજાગૃતિ કરી શકતા નથી, આ બન્ને વચન ખરાખર સત્ય છે. સાધુને અપ્રમત્ત અવસ્થામાં રહેવાનુ તેટલા માટે જ ફરમાન છે અને છદ્મસ્થપણામાં અપ્રમત્તદશા તેમજ પ્રમત્તદશાની સ્થિતિના સ`ખધમાં જે શાસ્ત્રકારના લેખ છે તે યથાસ્થિત છે, અત્ર તે વિશાળ અર્થવાળા પ્રમાદાચરણ, મદ્ય, વિષય, કષાય, વિકથા અને નિદ્રામાં ન પડવાના ઉપદેશ છે. એ પ્રમાદ કરનાર. જીવ અવશ્ય ઉત્ક્રાંતિમાં નીચા પડી જાય છે, અને સાથે જો મત્સર-ઇર્ષ્યા કરે તે તા પછી અધઃપાત થતી વખત ગળે મેટા પથરા બાંધે છે તેથી એનાથી તરીતે ઉ. પરજ આવી શકાતુ` નથી અને બિચારે। ક્ષણિકસુખ ખાતર અનત કાળ સુધી સં સારસમુદ્રને તળીએ સખડ્યા કરે છે. ૨૬૮ અત્ર પરમત્સર ન કરવા, પરઅવ વાદ ન બાલવા અને પ્રમાદ ન કરવા એ ઉપદેશ છે. સાધુજીવનમાં આ ઉપદેશ ખાસ ઉપયોગી છે, પણ બીજાને તેનુ' ઉપયેગીપણુ આછું નથી, ૧૯ वसन्ततिलका (૨૦થો ૩૧ ) जानेऽस्ति संयमतपोभिरमीभिरात्मनस्य प्रतिग्रहभरस्य न निष्क्रियोऽपि । किं दुर्गतौ निपततः शरणं तवास्ते, सौख्यञ्च दास्यति परत्र किमित्यवेहि || २० || મારા જાણવા પ્રમાણે હું આત્મન્! આવા પ્રકારના સયમ અને તત્રી તે (ગૃહસ્થ પાસેથી લીધેલાં પાત્ર, ભેજન વિગેરે ) વસ્તુએનુ ભાડુ' પણ પૂરૂ થતુ નથી. ત્યારે દુર્ગતિમાં પડતાં તને શરણુ શું થશે? અને પરલેાકમ સુખ દેણુ આ પશે ? તેનેા તું વિચાર કર. ભાવા —+ બાહ્યાચાર માત્ર વેશ રાખવામાં આવે અથવા તદ્દન બાહ્યાડમર માટે કરવામાં આવે તેનું ફળ શું તે અત્ર વિચારે છે. ગૃહસ્થ પાસેથી ભેજન, વસ્ત્ર, પાત્ર વિગેરે યતિને મક્ત મળે છે, જેને માટે સુરમહારાજ કડે છે કે ઉક્ત દેખાતા માત્ર તપ સયમથી તે તેનુ' ભાડુ' પણુ વળતું નથી. માટે હે યતિ ! તારૂ સમય ગોયમ માં વાયણ ગીતમ! સમય માત્ર પણ પ્રમાદ કરીશ નહીં.” એ વાક્ય પ્રમાદનું અત્યંત અન કારીપણું બતાવવા માટે જ સમય સરખા મકાળને માટે પ્રવર્તેલું છે. કેમકે સમયપ્રમાણ ઉપયેાગ છદ્મસ્થના હેતા નથી, પણ અંતર્મુહૂઁત્ત પ્રમાણુ જ હાય છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. યતિશિક્ષાપદેશ-અધિકાર. * ૨૬૯ દેવું ફેડવા માટે પણ તારે તારૂ વર્તન બહુ જ ઉચા પ્રકારનું રાખવાની જરૂર છે, જેઓ દુનિયાના ઉપદેશક હોવાને દાવે કરતા હોય તેઓનું ચારિત્ર તે એવું સરસ અને અનુકરર્ણય લેવું જોઈએ કે એમાં બે ભેદ પડે જ નહીં. બાહ્ય દેખાવ જૂદે અને આંતર વન તદ્દન જુદા પ્રકારનું એ વાત શુદ્ધ દશામાં વર્તનારા જી ની કલપના માં પણ આવે નહીં અને લોકે પિતાને માટે શું ધારે છે એ તે એના મનમાં ખ્યાલ પણ ન હોય. તેને કાંઈ પણ ખ્યાલ હોય તે તે પિતાની ઉંચા પ્રકારની ફરજને ખ્યાલ હોય છે. આત્માના આ ભવ અને પરભવના સુખ માટે વેશ અને વર્તનની ઐક્યતા કરવાની ખાસ જરૂર છે. + આવા બ્લેકે માં બાહ્યાડંબર–વેશ ધારણ કરનારને માટે બહુ કહ્યું છે ગોરજી, શ્રીપૂ, જતિ અને સંવેગી પક્ષમાં પણ કેટલાક માત્ર વેશધારી હોય તેમણે આટલી હકીત ઉપરથી બહુ બહુ સમજવાનું છે. દેરા ધાગા કરી, ગૃહકાર્યાદિ સાવદ્ય કામમાં સલાહ કારક બની દષ્ટિરાગી ભગતે બનાવી, મુગ્ધ પ્રાણીઓને ધર્મને નામે છેતરનાર, ધર્મને બહાને આજીવિકા ચલાવનાર, કેશના પટી પાડી ધર્મને દુનિઆની દષ્ટિમાં હલકો પાડનાર આવા મૂર્ખદત્તે પોતાની જાતને સંસાર સમુદ્રમાં પાડે છે અને સાથે ડેકમાં આશ્રિત જનને ડૂબાડવાના પાપરૂપ પથ્થર બાંધે છે તેથી તે ફરીને ઉંચા આવતાજ નથી. વળી કેટલીકવાર સંવેગી પક્ષ જેવા શુદ્ધ પ્રવાહમાં પણ કેટલાક નાપસંદ કરવા લાયક દેખાવ જોવામાં આવે છે. સંભળાય છે. ખસુસ કરીને તેવી શુદ્ધ ગુરૂજીઓના સમુદાયમાં પણ કેટલીકની સ્થિતિ પર ધ્યાન આપવાની બહુ જરૂર જણાય છે વેશથી કાંઈ લાભ નથી અને તેથી લોકોને છેતરવારૂપ નુકશાન છે એ પણ છે. વળી આટલું લખતાં સૂરિમહારાજ સારી રીતે જાણે છે કે વેશી કઈ વખત પ્રાણુ શરમની ખાતર–દેખાવ ખાતર ૫ અગ્ય રસ્તે જતાં અટકે છે. સાધુ–મહંત-ત્યાગી– વૈરાગી જતા ભાવનામય જીવનને દેખાવ રાખ્યાથીજ લે કો મહા ઉતમ વર્તનની આશા રાખે છે અને તેજ જગાએ જ્યારે કાંઈ પણ ચરિત્ર ન હોય ત્યારે કેટલું બેક કરવા જેવું ગણાય એ વિચાર કરવાથી સમજાઈ જાય તેવું છે + + ૨૦ વેશમાત્રથી કાંઈ વળતું નથી. आजीविकार्थमिह यद्यतिवेशमेष, धत्से चरित्रमपलं न तु कष्टभीरुः । तद्वेत्ति किं न न विपति जगजिघृक्षु પૃત્યુ તો શ ર વેપાત્રાવ . ? १ मेव इत्यपि पाठान्तरं दृश्यत । २ जनाजेवत्सुसित पाठान्तरम् Page #316 -------------------------------------------------------------------------- ________________ ર૭૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ તું આજીવિકા માટે જ આ સંસારમાં યતિને વેશ ધારણ કરે છે પણ કષ્ટથી બહી જઈને શુદ્ધ ચારિત્ર પાળ નથી; પણ તને ખબર નથી કે તમામ જગતને ગ્ર હણ કરવાની ઈચ્છાવાળું મૃત્યુ અને નરક કાંઈ કઈ પણ પ્રાણીના વેશ ઉપરથી ડરી જતાં નથી. ભાવાર્થ-કેઈ અજ્ઞાની છવ સંસારના દુખથી પીડાઈ દુઃખ ગર્ભિત વૈરાગ્યને ડોળ ધારણ કરી (યતિ થયા પછી) ત્યાં પણ શ્રાવકો પાસેથી સારી સારી ગેચરી મેળવવાનેજ લેભ ૨ખે છે, પણ ચારિત્રની ક્રિયા કરતું નથી, અગાઉના શ્લેકમાં ભાવાર્થરૂપે બતાવેલું વર્તન જરાપણ કરતા નથી, પરંતુ એક નવી જાત નેજ સંસાર આરંભે છે કેટલાક નામ ધારી શ્રી પૂજ્ય અને ગેરજીએ તે ચારિત્રના પ્રાણભૂત ચતુર્થવ્રત ભંગ કરવા સુધીની હદે પણ પહોંચી જાય છે, તેઓને તે આ અધિકારમાં રહેવાની પણ જગ્યા નથી. શિથિલાચારી, એકલવિહારી, આધાકમાં આહાર લેનાર વિગેરેને કભીરૂ કહ્યા છે પરીષહ ઉપસર્ગથી ડરી જનારા યતિને ઉદ્દેશીને કહે છે કે મૃત્યુ આખી દુનિયાને કોળીઓ કરી જતું વાટ જોઈ રહ્યું છે, તેના દાંતમાંથી કોઈ બચ્યું નથી અને તેની પેલી બાજુએ ભયંકર અંધકારથી ભરેલું દુઃખનું જ સ્થળ અને કલ્પના માત્રથી પણ શરીરને ધ્રુજાવનાર નરક દેખાય છે. આ બને (મૃત્યુ અને નરક) વેશની દરકાર રાખતા નથી તેઓ એવા સર્ણ છે કે કેઈને છેડતા નથી, છતાં પણ અગાઉના લોકમાં ભાવાર્થ તરીકે કહ્યું તેવું આચ રણ કરનારા મહાત્માઓ તે તેને પણ એવા જીતી જાય છે કે પાછા ફરી વાર તેનાં દર્શન પણ ન કરે, ટુંકામાં અજર અમર થઈ જાય છે. માટે શુદ્ધ ચારિત્ર ધારણ કરી મનમાં ખુશી થજે માત્ર વેશથી રાચીશ નહિ સાધુપણાની ફરજ એક બાજુએ અને બીજી બાજુએ નારકી તથા મૃત્યુ ધ્યાનમાં રાખજે ફરજ ભૂલ્યા તે બને રાક્ષસે તૈયાર છે એ મનમાં ચેકસ રાખજે. ૨૧ કેવળ વેશ ધારણ કરનારને તે ઉલટો દેષ પ્રાપ્ત થાય છે. वेषेण माद्यसि यतेश्चरणं विनात्मन् , पूजां च वाञ्छसि जनाद्वहुधोपधिं च । मुग्धमतारणभवे नरकेऽसि गन्ता, न्यायं बिभर्षि तदजागलकर्तरीयम् ।। २२॥ હે આત્મન ! તું વર્તન (ચારિત્ર) વગર માત્ર યતિના વેશથીજ મકકમ રહે છે (અહંકાર કરે છે, અને વળી લેકેની પૂજાની અપેક્ષા રાખે છે અને અનેક પ્રકારે વસપાત્રાદિ ઉપાધિ મેળવવાની ઈચ્છા રાખે છે, તેથી ભેળા વિશ્વાસ રાખનારા લોકોને છેતરવાથી પ્રાપ્ત કરેલ નરકમાં તું જરૂર જવાનું છે એમ લાગે છે ખરેખર તું અજાગળ કર્તરી ન્યાય ધારણ કરે છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ યતિશિક્ષા દેશ—અધિકાર, ૨૭૧ ભાવા ઉપધિ એ ધર્માંકરણ સાધુનાં વસ્ત્ર, પાત્ર વિગેરેના સમૂહવાચી શબ્દ છે. લેાકેા વંદન નમસ્કાર કરે એવી ઇચ્છા રાખવી અને અનેક પ્રકારની ઉપષિ મેળવવા ઇચ્છા રાખવી એ ગુણુ વગર ઠીક નથી. વઢત કોને ઘટે ? ઉપિધ શા માટે રાખવાની છે ? એ કાંઇ મેાજ શે!ખનુ` સાધન નથી, એ તે સંયમ ગુણુની વૃદ્ધિમાં અગવડ ન પડે તે સરૂ યેાજેલ સાધન છે આવા ખહ્યાચાર ઉપર વૃત્તિ રાખવી અને પેાતાનું વન જરા પણ ઉંચુ ન રાખવું એ પેાતાને હાથે પેાતાના વધ કરવા જેવુ છે, જેવી રીતે બકરીને એક ખાટકીએ મારવા તૈયાર કરી અને તે સારૂ છરી શોધવા લાગ્યા ખીજેથી તેને છરી પ્રાપ્ત થઇ નહિ, પણુ જાતિ સ્વભાવથી ખકરીએ ભૂમિ ઉખેડી, પેાતે દીઠેલી છરી હાટી, ઉપર ધૂળ નાખી, અને તે ભાગ ઉપર ગળુ રાખી તે છરી છુપાવવાની બુદ્ધિએ બેઠી. પરંતુ એમ કરવા જતાં એજ કાતિ વડે તેને નાશ થયા આ ! અજાગળ કત્તરી ) ન્યાય છે આવી રીતે પેાતાના હાથથીજ પેતાના નાશ કરવા એ અનુચિત વતન છે, માત્ર વેશ યતિને રાખવા અને વર્તન ખાટુ’ રાખવું. એયી ક્રુતિરૂપ દુઃખ સ્વહસ્તે મેળવવા જેવું થાય છે. શુદ્ધ ચારિત્રવાન પણ વંદન, નમસ્કાર કે ઉપધિની વાંચ્છા કરતા નથી પણ કર્દિ તેઓ કરે તે નીતિની અપેક્ષાયે કાંઇ પણ વાજબી ગણુાય, કારણ કે તેમ કરવાને તેઓના હુક છે. પણ હું નામધારી ! તારે તે એક પણ બચાવનું સાધન નથી. ૨૨ વતન વિનાનું લેાકરંજન, ખેાધિવૃક્ષને કુહાડા, સ’સારસમુદ્રમાં પાત. किं लोकसत्कृतिनमस्करणाचनाद्यै, रे मुग्ध तुष्यसि विनापि विशुद्धयोगान् । कृन्तन् भवान्धुपतने तवं यत्प्रमादो, बोधिद्रुमाश्रयमिमानि करोति पशून् ॥ २३ ॥ પરિચ્છેદ તારા ત્રિકરણ ચેગ વિશુદ્ધ નથી છતાં પણુ લેાકેા તારા આદર સત્કાર કરે, તને નમસ્કાર કરે અથવા તારી પૂજા સેવા કરે ત્યારે હે મૂઢ ! તું શા માટે સાષ માને છે ? સંસારસમુદ્રમાં પડતાં તને આધાર ફકત બેધિવૃક્ષનેા જ છે તે ઝાડને કાપી નાખવામાં નમસ્કારાદ્ધિથી થતા સતાષા પ્રમાદ આ ( લેક સત્કાર વિગેરે ) ને કુહાડા બનાવે છે. ભાવા મનની અસ્થિરતા ઓછી થઇ નથી વચનપર અકુશ આવ્યા નથી, કાયાના ચેાગે કાબુમાં નથી અને તેમ છતાં પણ લેકે વંદન, પૂજન ૧, ભક્તિ કરે ત્યારે તારા મનમાં આનંદ આવે છે એ કેટલું ખેાટુ છે? હું સાધુ ? તેવાં વંદન પૂજન ઉપર તારા હુક શુ છે ? તું જરા સમજ કે આ સંસાર એ સમુદ્ર છે, એમાં જે ડૂબે છે તેના છેડે અન’તકાળે પણ આવતા નથી, છતાં તેમાંથી બચવા માટે બેધિવૃક્ષ-સમ્યકત્વતરૂ પ્રાપ્ત થઈ જાય તે ખચાવ થાય છે. પરંતુ તને પ્રમાદ ૧ વાસક્ષપ બરાસ વિગેરે ઉત્તમ ગધેધી. Page #318 -------------------------------------------------------------------------- ________________ ર૭૨. વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ થાય છે તે શિથિલતાને લીધે આ વંદન નમક૨ ઉપર કહેલા વૃક્ષને કાપી નાખવામાં કુહાડાનું કામ કરે છે, એ વૃક્ષનો નાશ કરે ને તેવો કરીને એ વૃક્ષને એક વખત પણ આશ્રય તને ન મળ્યો તે પછી તુ સારસમુદ્રમાં ઘસડાઈ જઈશ ત્યાં તને કેઈ પણ પ્રકારને આશ્રય મળશે .હિ. તારા શુદ્ધ વેશથી તારી જવાબદારી કેટલી વધે છે તેને હું વિચાર કર દુનિયા તારી પાસેથી તારી પ્રતિજ્ઞાને અનુસાર કેટલા 'ચા વર્તનની આશા રાખે તેને ખ્યાલ કર હે મુનિ ! જરા “તારંગચક્ષુ ઉઘાડ આવે છેઆવી સામગ્રી તને ફરી મળવી બહુ મુશ્કેલ છે ડહાપણ વાપરી સમયને ઉપયોગ કર, ઉપલક્ષણથી મુનિને અધિકાર છતાં પણ શ્રાવકે ખાસ આ લેકના ભાવાર્થથી વિચાર કરી સમજવાનું છે કે શ્રાવકપણનો ઓળો ધારણ કરી ગુ સિવાય મારામારી કરી ધમાધમીથી નકારશી આદિનાં જમણુ જ વાં, અનેક પ્રકારની ભાવના વગર હકે, અનીતિથી, વગર ગુણે, એક વખતથી પણ વધારે વખત લેવાની તુટતા કરી, તેના હકદાર તરીકે પોતાના આત્માને માનવો એ બહુ વિચારવા જેવું છે. આ વિચાર શ્રાવકે પણ પિતાના આત્માને માટે આ ધિકારમાં દરેક સ્થળે કરવાનો છે. ૨૩ યતિપણુનું સુખ અને ફરજ, नाजीविकाप्रणयिनीतनयादिचिन्ता, नो रामभीश्च भगवत्समयं च वेत्सि। शुद्धे तथापि चरणे यतते न भिक्षो, तले परिग्रहभरो नरकार्थमेव ॥ २४ ॥ તારે આજીવિકા, સ્ત્રી, પુત્ર વિગેરેની ચિંતા નથી, રાજ્ય તરફની બીક નથી અને ભગવાનનાં સિદ્ધાંતો તું જાણે છે અથવા સિદ્ધાંતનાં પુસ્તકે તારી પાસે છે, છતાં પણ હે યતિ! જો તું શુદ્ધ ચરિત્ર માટે યત્ન કરીશ નહિ તો પછી તારી પાસેની વસ્તુઓનો ભાર (પરિગ્રહ) નરક માટે જ છે. આ ઉોવાથ-તારે બે પાંચનાં પિટ ભરવાં નથી, સ્ત્રી સારૂ સાડી કે બંગડીઓ લેવી નથી. પુત્ર નું વેવિશાળ કે લગ્નાદિ કરવાં નથી કે કુટુંબની અનેક ઉપાધિઓ કરવી પડતી નથી. તારે કમાવાની માથાકુટ નથી અને આ સમ્ર હરિકાના જમાનામાં તારે હાથ પણ હલાવવું પડતું નથી, તારી પાસે માટી પુંજી પણ નથી કે અગાઉના વખતમાં તને રાજય તરફથી ભય હતા અને હાલના વખતમાં નકામા કજી આના ખરચમાં લુંટાવાને ભય છે, તે ભય તારે હાય, આ સર્વ ઉપરાંત જ્ઞાની છે, સમજું છે, શાસ્ત્રવિદ્ર છે અને વીરરમામાએ-સ સમયને અનુકૂળ થાય છે તેવાં બતાવેલાં સિદ્ધાંતનું રહસ્ય જાણનાર છે. આટલી રાગવડ છતાં પણ જેને તું શુદ્ધ ચારિત્ર પાળતો નથી તે પછી તારું ભવિષ્ય અમને તે સારું લાગતું નથી તું • १ नो राजभाधरसि चागमपुस्तकानीति वा पाठः Page #319 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. યતિશિક્ષાપદેશ-અધિકાર. ૨૬૩ તારી પાસે નકામે સંચય શામાટે કરે છે? તું પરિગ્રહના ભારમાં દબાઈ જઈ નરકમાં જઈશ. અત્ર કહ્યા છે તે સામાન્ય પરિગ્રહ–વસ્ત્ર, પાત્ર, ઉપધિરૂપ જ સમજો. પંચ મહાવ્રતધારી હોઈ જેઓ પૈસા કે સ્ત્રીને પરિગ્રહ કરે તે તે પ્રત્યક્ષ દુરાચારી છે ગાડી ઘેડા રાખે, વાડી ખેતર રાખે, છડી પોકરાવે અને પધરામણીઓ કરાવે તેની વાત સૂરિમહારાજ બાજુ ઉપર જ મૂકે છે, જેનધર્મનું બંધારણ બહુજ ઉત્તમ છે, સાધુ અને શ્રાવકના વ્યવહાર બહુ વિચારી બંધાયેલા છે, તેમાં કેટલાક પેટભરા બગાડ કરી પોતાની જાતને સંસારના અનંત પ્રવાહમાં ઘસડાવી મૂકે છે! ૨૪ યતિ સાવધ આચરે તેમાં મૃષાક્તિને પણ દોષ. उच्चारयस्यनुदिनं न करोनि सर्व, सावद्यमित्यसकृदेतदथो करोषि । नित्यं मृषोक्तिजिनवञ्चनभारितात्तत् , सावधतो नरकमेव विभावये ते ॥ २५॥ તું હમેશાં દિવસ અને રાતમાં થઈ નવ વાર કરેમિભં તેને પાઠ ભણુતાં બોલે છે કે હું સર્વથા સાવદ્ય કામ નહિ કરું અને પાછી વારંવાર તેજ કર્યા કરે છે. આ સાવા કર્મો કરી તે ખોટું બોલનાર થવાથી પ્રભુને પણ છેતરતાર છે અને તે પાપના ભારથી ભારે થયેલા તારે માટે તે નરક જ છે એમ હું ધારું છું. ભાવાર્થ--તાલિમંતે સામા સવં સાવઝ નોf qવવાપિનાવીવા તિવિ તિવિજો અત્યાર એટલે આ આખા જીવનમાં મન વચન કાયાથી સર્વ સાવદ્ય કાર્ય પિતે કરીશ નહિ, બીજા પાસે કરાવીશ નહિ અને કરનારાઓને મનમાં સારા જાણીશ નહિ એવી રીતના શબ્દ નું દરરોજ બને ટંકના પ્રતિક્રમણમાં અને પિરિસિ ભણાવતાં વારંવાર બોલે છે અને છતાં પણ પાછું વતનનું ઠેકાણુ રાખતે નથી એ સપષ્ટરીતે ગેરવ્યાજબી લાગે છે. આથી તે તું બેવડે ભારે થાય છે, સાવદ્ય કર્મથી તને પાપ લાગે છે અને અસત્ય વચન બાંધવાથી પણ પાપ લાગે છે. વચન અને વર્તન એક સરખાં પ્રવર્તાવવાં જોઈએ જ્યાં મન વચન કાયાની ત્રિપુટી ત્રણ રસ્તા લે ત્યાં દુઃખના દરિયા ઉછળે છે. વચનદેખાવ—ઉપદેશ જુદા પ્રકારને કર અને વર્તન વિપરીત ૨ાખવું એથી પરભવમાં અનેક જાતની માનસિક ઉ. પાધિઓ ઉપરાંત નરકના જેવી મહા ભયંકર શારીરિક પીડાએ ભેગવવી પડે છે અને આ ભવમાં પણ દેખાવ જાળવી રાખવા કેટલીક બેટી ખટપટ કરવી પડે છે વિદ્વાને કહી ગયા છે કે – ૩૫ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. यथा चित्तं तथा वाचो, यथा वाचस्तथा क्रियाः । चित्ते वाचि क्रियायां च साधूनामेकरूपता || ચતુર્થ એટલે જેવા વિચાર તેવીજ વાચા અને વાયા તેવું જ વર્તન, એવી રીતે સાધુને મન વચન કાચાની પ્રવૃત્તિમાં એકી ભાવ હાય છે અત્ર એટલુ જણાવવું આવશ્યક થઇ પડશે કે અભ્યાસ દશામાં જેવી વાણી તેવુજ સર્વથા વર્તન હાઇ શકતુ... નથી પણ શુદ્ધ ચિત્તથી મનમાં તે વતન પેાંતામાં હૈાવાને દાવા કર્યા સિવા ય અને ખાટો ડોળ કર્યા સિવાય અભ્યાસ કરવામાં માધ નથી. ૨૫ સયમમાં યત્ન ન કરનારને હિતબાધ आजिविकादि विविधाभृशानिशार्ताः, कृछ्रेण केsपि महतैवसृजन्ति धर्मान् । तेभ्योऽपि निर्दय जिघृक्षति सर्वमिष्टं, नो संयमे च यतसे भविता कथं ही ।। २६ । આજીવિકા ચલાવવી વિગેરે અનેક પ્રકારના પીડાએથી રાત દિવસ બહુ હેરાન થતા કેટલાક ગૃહસ્થેા મહા મુશ્કેલીથી ધર્મ કાર્યો કરતા હાય છે તેએ પ સેથી પ ણુ હૈ દયાહીન યિ...! તું તારી સ` ઇષ્ટ વસ્તુ મેળવવા ઇચ્છા રાખે છે અને સચમમાં યત્ન કરતા નથી; ત્યારે તારૂ' શું થશે? ભાવા -સૂરિમહારાજ અત્ર બેવડી દકાના ખ્યાલમાં છે, બિચારા ભદ્રક શ્રાવકા મહા મુશ્કેલીએ પૂરૂ કરતા હાય છે, તેવા સામાન્ય સ્થિતિના શ્રદ્ધાળુ ખ`ધુએ પણ સાધુને જોઇને પેાતાની સારામાં સારી વસ્ત્રપાત્રાદિ વસ્તુ આપી દેવા અચકાતા નથી, આવાં ખરા પરસેવાથી મેળવેલાં દ્રવ્યથી ખરીદેલી વસ્તુએ તું લે છે, અને તારા પોતાના ફરજના કાર્ય માં તું સુસ્ત રહે છે. તુ ઇંદ્રિયાના સ ંયમ કરતા નની, કે મનપર અંકુશ રાખતા નથી, કે પાંચ મહાવ્રત ખરાખર નિરતિચારપણે પાળતા નથી. ત્યારે હું યતિ! તું જરા વિચારકર કે તારા આવા વર્તનથી શું પરિણામ આવશે ? દુનિયાના વ્યવહાર છે કે દૂધ પીવાની ઇચ્છા રાખનાર બિલાડી દૂધને જ જુએ છે પણ માથે પડનારી ડાંગને જોતી નથી. પરંતુ ધણીનુ કાર્ય કરી, પેાતાની ફરજ મજાવી, સુકે રોટલા પણ કેટલા સ્વાદિષ્ટ લાગે છે તેને તું અનુભવ કરજે, અનુભવીથી જાણી લેજે, તારી પાતાની ફરજ શું છે તે વિચારજે અને ખાસ કરીને સર્વ જીવે તરફ તારી ફરજ શુ છે તેના ખ્યાલ કરજે. કૈટલીકવાર સાધુને ન છાજતાં વન કઇ ફેાઇ વાર વ્યક્તિમાં જોવામાં આવે છે, મહાવ્રતના ભંગ થતા જોવામાં આવે છે, અથવા ન લખી શકાય એવા Page #321 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ યતિશિક્ષાપદેશ–અધિકાર ર૭૫ હા મઢ અભિમાનથી અન્ય ગુણવાનને નહિ નમવાપણું, સ્વદોષઢાંકણું અને દંભની હકીકત સાંભળવામાં આવે છે દુનિયાની સ્થૂળ મર્યાદાથી ઊંચી સપાટી પર ગયેલા હે તિવર્ય ! આ સર્વ સંસારને હેતુ છે, આવાં વર્તનમાં લાભ નથી, પણ એકાંત હાનિ છે તારાં કપડાંથી મોક્ષ મળવાનો નથી. મનને જ્યારે સંયમરંગ લગાડીશ ત્યારે જ આરો આવવાનો છે બાકી તે દંભબુદ્ધિથી જે વેશ પહે એ માત્ર નાટક ભજવવા જેવું છે. ૨૬ સંયમથી સુખ. પ્રમાદથી તેનો નાશ. यस्य क्षणोऽपि सुरधामसुखानि पल्यकोटीनृणां द्विनवती ह्यधिकां ददाति । किं हास्यस्यधम ! संयमजीवितं तत् , हाहा प्रमत्त पुनरस्य कुतस्तवाप्तिः॥२७॥ જે (સંયમ) ની એક ક્ષણ (મુહૂર્ત) પણ બાણું ક્રેડ પલ્યોપમથી વધારે વખત સુધી દેવલોકનાં સુખ આપે છે એવા સંયમજીવનને હે અધમ ! તું કેમ હારી જાય છે ? હે પ્રમાદી! ફરીવાર તને આ સંયમની પ્રાપ્તિ પણ કયાંથી થશે? ભાવાર્થ-ટીકાકાર ધનવિજ્ય ગણિ લખે છે કે સંયમજીવનની એક ક્ષણ પણ મનુષ્યને દેવકનાં સુખે બણું ક્રેડ પલ્યોપમથી વધારે વખત સુધી આપે છે. सामाइयं कुणंतो, समभावं सावओय घडियदुगं । आउं सुरेसु बंधइ, इत्तियमिताई पलियाई ॥ वाणवइ कोडीओ, लक्खागुणसठि सहसपणवीसं । नवसय पणवीसाए, सतिहा अडभागपलियस्स ।। સામાયિક કરતાં શ્રાવક બે ઘડી સુધી સમભાવમાં વ ત્યારે તે આટલું દેવતાનું અયુબ બાધે છે. બાણું ક્રેડ, ઓગણસાઠ લાખ, પચીશ હજાર નવશે ને પચીશ અને ત્રણ આઠમા ભાગ (૯૨, ૧૯, ૨૫, ૯૨૫) એટલા પપમનું દેવાયુ બાંધે છે” દતિ પ્રતિક્રમણુ«ત્રવૃત.” એક ક્ષણ માત્ર ચારિત્ર પાળવામાં અાટલા કાળ સુધી દેવતાનું મહા સુખ પ્રાપ્ત થાય છે. એ સુખનો ખ્યાલ આવે પણ મુકેલ છે. એક દિવસનું માત્ર ચારિત્ર પાળી કેટલાક જ ઘણા કાળ સુધીનું અનંત સુખ પામ્યા છે આવાં દષ્ટાંતે શાસ્ત્રમાં સુપ્રસિદ્ધ છે. એવું સુખ કયારે મળે ? જ્યારે સામાયિક બરાબર પાળ્યું હોય, વિરાધના ન કરી હોય ત્યારે જ તે સુખ પ્રાપ્ત થાય છે, અને આજ હેતુથી શાસ્ત્રકાર ભારતવથી અંતમુહૂર્તમાં મેક્ષ ટહે છે. સામાયિક એટલે સતાને જેમાં લાભ થાય છે તે સાધુ આ બે વખત સામાન્ય યિકમાંજ વર્તે છે. વાંચના ૨ને નવાઈ લાગશે પણ્ સાધુ ખાતાં પીતાં અને નિહારાદિ ૧ મુહૂર્ત-એ ઘડી (ધન વિજય ગણિ. ) Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુ દરેક ક્રિયા કરતાં પણ સામાયિકમાં જ છે, ઉદ્યમમાં વર્તે છે, એક ક્ષણુ માત્ર સામયિકમાં હાય તે ઉપર કહ્યું તેટલું તે સ્થૂળ સુખ મળે છે. આવુ` મહા ઊંચા પ્રકારનું સાધુનુ' જીવન તને પ્રાપ્ત થયુ છે. હવે જરા પ્રમાદ કરીને જો તુ આળસમાં વખત કાઢીશ કે વિષય કષાયમાં પ્રવૃત્તિ કરીશ તે અનંત સ’સારી વધશે, ઉપ૨ કહેલા મેટા લાભ મળશે નહિ અને ક્રીવાર પછી સયમની પ્રાપ્તિ થવી પણ મુશ્કેલ પડશે. ૨૭ બુદ્ધિમાન્ મનુષ્ય ઊંચામાં ઊંચા તપથી ભ્રષ્ટ થવામાં ભચ રાખતા નથી, એ આશ્ચયની વાત છે. शय्यालादपि तु कोऽपि भयं प्रपातात्, तुङ्ग ततः खलु विलोक्य किलात्मपीडाम् । चित्रं त्रिशिखरादपि दूरतुङ्गाद्, धान् स्वयं न तपसः पतनाद्विभेति ।। २८ ।। ફાઇ બુદ્ધિમાન મનુષ્ય શય્યાથી પણ પડવામાં અને તેનાથી ઉંચા ભાગ માંથી પડવઃ માં પેાતાના આત્માને પીડા થાય, એમ ધારી ભય પામે છે. પણુ આશ્ચર્યની વાત એ છે કે, ત્રણ લેકના શિખરથી પણ વધારે ઉંચા એવા તપથી પડ વામાં તેવે તે ભય પામતે નથી. ૨૮ પ્રાપ્ત કરેલા સયમના ત્યાગ કરનારા વિષે આશ્ચય. सन्त्येव कौतुकशतानि जगत्सु किन्तु, विपापकं तदलमेतदिद्वयं नः । पीवामृतं यदि वर्मान्तिरिष्टपुण्याः, समाप्य संयमनिधिं यदि च त्यजन्ति ॥ २७ આ જગમાં સેંકડો કંતુક બન્યા કરે છે, પરંતુ અમેને પૂગુ રીતે આશ્ચય કરનારાંતે એ કેતુક છે. એકતા પુણ્ય તિ મનુષ્યાને જો કાઇ અમૃતનું પાન મળ્યું તે પણ તેનું વમન કરી નાંખે છે અને કિસ ́યમરૂપ દ્રનેા ભડાર મળ્યે તા પણ તેને ત્યજી દે છે. ૨૯ અપ પણ વિષયાભિલાષ ઘણા અનથ ઉત્પન્ન કરે છે, दृष्ट्रा जनं व्रजसि किं विषयाभिलाषं, resort तव महज्जनयत्यनर्थम् । * ૨૮ થી ૩૩ આત્માનુશાસન. Page #323 -------------------------------------------------------------------------- ________________ -પરિચ્છેદ યતિશિક્ષાપદેશ—અધિકાર. स्नेहाद्युपक्रमजुषो हि यथातुरस्य, दोषो निशिद्धचरणं न तथेतरस्य ॥ ३० ॥ હે મુનિ ! ખીજા માણુસને જોઇ તું વિષયાભિલાષ તરફ શામાટે વળે છે? એ ષિય:ભિલાષ અલ્પ હાય તાપણુ મોટા અનથ ને ઉત્પન્ન કરે છે, જેમ રાગી માસ તેલ વગેરે ખાવાને ઉપક્રમ કરે તે તેનેમાટે જેવા તે નિષિદ્ધ આચરણુ કરવારૂપ દોષ ગણાય છે, તેવા નીરોગી માણસને માટે ગણાતા નથી, ૩૦ ઉત્તમ મુનિ સયમ્ને સાધવાથી મુઝાતા નથી. रम्येषु वस्तुवनितादिषु वीतमोहो, मुह्येथा किमिति संयमसाधनेषु । धीमान् किमामयभयात्परिहृत्य मुक्ति, पीत्वौषधं व्रजति जातुचिदप्यजीर्गम् ॥३१॥ રમણીય એવી વસ્તુ અને સ્રી વગરેમાં મેહુને છેડી દેનારા પુરૂષ સયમના સાધનાથી શું વૃથા મુ`ઝાઇ જાય ? અર્થાત્ મુઝાય નહિ; જે બુદ્ધિમાન મનુષ્ય રોગ થવાના ભયથી ભેજન છેડી દે અને ઔષધ પીવે, તેને શુ' કઢિ પણ અજીના રોગ થાય ? અર્થાત્ નજ થાય. ૩૧ મુનિએ વિષરૂપ વિષય ને માટે તપના ત્યાગ કરવા ન જોઇએ. રીનિ (૩૨-૨૩ ) त्यजतु तपसे चक्रं चक्री यतस्तपसः फलं, सुखमनुपमं स्वोत्थं नित्यं ततो न तदद्भुतम् । safe महच्चित्रं यत्तद्विषं विषयात्मकं, पुनरपि सुधीस्त्यक्तं भोक्तुं जहाति महत्तपः || ३२ ॥ ૨૭ જે ચક્રવર્તી તપને માટે ચક્રને ત્યાગ કરે છે, કારણ કે તપનું ફળ આત્મા થી ઉત્પન્ન થનાર નિત્ય અનુપમ સુખરૂપ છે તે તેમાં કાંઇ આશ્ચર્ય ની વાત નથી, પરંતુ મેટા આશ્ચર્યની વાત તે એ છે કે, સમુદ્ધિમાન્ પુરૂષ ત્યજી દીધેલા વિષયરૂપ વિષને પાછું' ભાગવવા માટે મોટા તપના ત્યાગ કરેછે. ૩૨ વિષયરૂપ વિષના ગ્રાસ લેનારા મુનિ પેાતાનું અહિત કરે છે. अहितविहितमीतिः प्रीतं कलत्रमपि स्वयं, सकृदपकृतं श्रुत्वा सद्यो जहाति जनोऽप्ययम् । स्वहितनिरतः साक्षाद्दोषं समीक्ष्य भवे भवे, विषयविषवद्यासाभ्यासं कथं कुरुते बुद्धः ।। ३३ ।। Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ અહિતમાં પ્રીતિ કરનાર માણસ પિતાને પસંદ એવી સ્ત્રીના તરફથી થયેલ અપકાર એક જ વખત સાંભળવામાં આવે તે તત્કાળ તે સ્ત્રીને ત્યાગ કરી દે છે, આ મહિતમાં તત્પર એવો ડાહ્યા માણસ ભભવ પ્રત્યક્ષ દેષ જેવા છતાં પણ વિષયરૂપ વિષના ગ્રાસ લેવાનો અભ્યાસ કેમ કરે છે? એ કાંઇ સમજાતું નથી. ૩૩ જ્ઞાની પણ પ્રમાદને વશ થાય તેનાં બે કારણે. રાપર્ણવિડિત. (૩૪ થી ૩૭) शास्त्रज्ञोऽपि धृतवतोऽपि गृहिणीपुत्रादिबन्धोज्ज्ञितोऽ प्यङ्गी यद्यतते प्रमादवशगो न प्रेत्यसौख्यश्रिये । तन्मोहद्विषतस्त्रिलोकजयिनः काचित्परा दुष्टता, बध्धायुष्कतया स वा नरपशुनूनं गमी दुर्गतौ ।। ३४ ॥ શાસ્ત્રને જાણનારો હય, વ્રત ગ્રહણ કરેલાં હોય તથા સ્ત્રી પુત્ર વિગેરેના બં ધનથી મુક્ત હોય છતાં પ્રમાદ વંશને પીને પારલૌકિક સુખરૂપ લક્ષમી માટે આ પ્રાણી કાંઈ યત્ન કરતો નથી તેમાં ત્રણ લેકને જીતનાર મહ નામના શત્રુની કઈ અવાઓ દુષ્ટતા કારણરૂપ હોવી જોઈએ અથવા તે તે નરપશુ અગાઉ આયુષ્ય બાંધેલ હવાને લીધે જરૂર દુર્ગતિમાં જનાર છે જેએ. | ભાવાર્થ—-ઉપરના લેકમાં કહ્યું તેમ હે યતિ ! તારે સંજોગો બહુ અનુકુળ છે, દુનિયાના સામાન્ય માણસે કરતાં તારી સ્થિતિ બહુ સારી છે, વળી તે જ્ઞાની છે, વ્રતધારી છે, ગૃહ કે સોના બંધનથી રાહત છે, છતાં પણ તારી ફરજ બજાવતે નથી અને અસ્તવ્યસ્ત પણે ઇદ્રિય અ યં ઉપાડી જાય ત્યાં જાય છે તેનું કારણ શું? મને તે લાગે છે કે જે મોહ રાજા પોતાનું સામ્રાજ્ય ચલાવી આ આખા જગને પ્રમાદ મદિરાનું પાન કરાવી નચાવે છે તેણે તને પણ છટકવા દીધું નથી, તું પણ તેના પંજામાં સપડાઈ ગયેલ છે; અથવા તે તું અવશ્ય નરકમાં જનાર છે. બને કારણોમાં વાત એકની એકજ છે મેહવશ પ્રાણી ઇંદ્રિયદમન, આત્મસંયમ કરી શકતો નથી અને તેથી પ્રશસ્ત ઉદ્યમ થતું નથી, આયુષ્યબંધ ભગવ્ય વિના છુટકે નથી, છતાં પણ અસાધારણ વીર્યો લાસ ફેરવે તે સંજોગોને એવા અનુકુળ કરી મૂકે કે એ અશુભ આયુષ્ય ભગવતી વખતે પાછી ફરીને અશુભ કર્મોની સંતતિ - ઉત્પન્ન ન થાય. હે મુનિ ! તારા સરખા પવિત્ર ઋષિ સન્યાસીએ તે મેહમારા. પણની બુદ્ધિ અને હું પણું તેને ત્યાગ કરે જેઇએ. ૩૪ મેક ધર્મોપરકણુપર મૂર્છા–તેથી દોષ. रक्षार्थ खलु संयमस्य गदिता येऽा यतीनां जिन र्वासःपुस्तकपात्रकप्रभृत्यो धर्मोपकृत्यात्मकाः । ५ दृढव्रतोऽपीति पाठः & ૩૪ થી ૩૬ અધ્યાત્મ ક૫મ. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૭ પછિદ. યતિશિક્ષપદેશ-અધિકાર मूर्छन्मोहवशात्त एव कुधियां संसारपाताय धिक्, स्वं स्वस्यैव वधाय शस्त्रमधियां यदुष्प्रयुक्तं भवेत् ॥ ३५ ॥ વસ્ત્ર, પુસ્તક અને પાત્રો વિગેરે ધર્મોપકરણના પદાર્થો શ્રી તીર્થકર ભગવાને સંયમની રક્ષા માટે યતિઓને બતાવ્યાં છે તે છતાં મંદ બુદ્ધિવાળા-મૂઢ જી વ. ધારે મોહમાં પડીને તેને સંસારમાં પડવાના સાધનભૂત બનાવે છે તેઓને ખરેખર ધિક્કાર છે ! મૂર્ખ માણુસ વડે અકુશળતાથી વપરાયલું શસ્ત્ર (હથિહાર) તેના પિતાનાજ નાશનું નિમિત્ત થાય છે. ભાવાર્થ-આ ઉપદેશ વધારે સ્પષ્ટ શબ્દોમાં છે. મૂછ એજ પરિગ્રહ છે. એમ સમજાઈ જાય તે પછી આ હકીકતમાં વિશેષ પ્રકાશ પાડવાની જરૂર રહેતી નથી. વાત એ છે કે આ જીવ સમજતું નથી કે પદાર્થ પ્રાપ્તિમાં સુખ નથી પણ સંતોષમાં સુખ છે. આ તે ભગવાને દીર્ઘ વિચાર કરી રાખવાની રજા આપવી એવી ઉપધિ—પાત્રો કે પુરતકાદિ વસ્તુ જે રાખવાનો ઉદ્દેશ સંયમ પ્રવૃત્તિનાજ છે તેજ મમતાથી સંસાર વધારે છે, તેમાં પાડે છે અને પાછો ઉચે આવવા દેતી નથી. શસ્ત્રથી પરને ભય ઉત્પન્ન કરાય છે, હરાવાય છે, અને પ્રાણ પણ લેવાય છે. પણ બંદુકને ખરે ઉપયોગ કરી ન જાણનાર જે દારૂ ભરીને તેને પિતાની તરફ જ તાકે તેથી પોતાનું જીવન પણ ખેઈ બેસે છે, તેવી જ રીતે સંસારને નાશ કરવાના પ્રબળ સાધનરૂપ ધર્મોપકરણ પર મૂછ રાખવાનું થાય તે યતિ જીવનને બહુધા નાશ થાય છે. | હે મુનિ ! અનુભવીના ઉપર લખેલા શબ્દ પર બરાબર મનન અને નિદિ, ધ્યાસન કરજે. એ ચમત્કારી ચાર લીટીમાં બહુ ઉત્તમ શિક્ષાને સમાવેશ કરવામાં આવ્યું છે. સમજુ વર્ગને ઉપદેશેલા પદ્યપર વિશેષ ટીકાને અવકાશ આપવાની આવશ્યક્તા અ૯પ જણાય છે. ૩૫ નિષ્પકની ચેષ્ટા, ઉદ્ધત વર્તન-અધમ ફળ. रङ्कः कोऽपि जनाभिभूतिपदवी त्यत्यक्त्वा प्रसादाद्गुरोवेष प्राप्य यतेः कथञ्चन कियच्छास्त्रं पदं कोऽपि च । मौखर्यादिवशीकृतर्जुननतादानार्चनैर्गर्वभाग आत्मानं गणयनरेन्द्रमिव धिग्गन्ता द्रुतं दुर्गतौ ॥ ३६ ॥ કોઈ ગરીબ-શાંક માણસ લોકોના અપમાનને યોગ્ય સ્થાનક તજી દઈને ગુરૂ મહારાજની કૃપાથી મુનિને વેશ પામે છે, કાંઈક શાસ્ત્રને અભ્યાસ કરે છે અને કઈ પદવી મેળવે છે, ત્યારે પિતાના વાચાળપણુથી ભદ્રક લોકોને વશ કરીને તે રાગી લોકે જે દાન અને પૂજા કરે છે તેથી પોતે ગર્વ માને છે અને પિતાની જાતને રાજા Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ વ્યાખ્યાન સાહિત્ય સ’ગ્રહ. ચતુ જેવી ગણે છે. આવાઓને ખરેખર ધિક્કાર છે! તે જલદી ક્રુતિમાં જવના છે, ( અનંતાં દ્રવ્યલિ`ગ પણ આવી દશામાં વ`વાથી જ નિષ્ફળ થયાં છે ). ભાવા —સાંસારિક સવ ભાવેા અપમાનને પાત્ર છે. ગરીબ કુળ, પરની અપેક્ષા, દાસપણુ, પરતંત્રતા વિગેરે સ'સારને અંગે થતા અનિવાર્ય સહચારી ભ વે છે. એના ત્યાગ થવા એ મહા પુણ્યના ઉદય છે; ગુરૂ મહારાજની મહા કૃપા થાય ત્યારે જ સદુપદેશ ધારા આ જીવરૂપ ક્ષેત્રમાં પડે છે, તેથી મુનિપણાના ઉદ્દગમ થાયછે, અને ઉક્ત અપમાનનાં સ્થાનકના ત્યાગ બની આવે છે. આવા મહુન્ લાભ પ્રાપ્ત થયા પછી જીવ શાસ્ત્રાભ્યાસ કરે છે, પડિતપદ વિગેરે પઢવીએ મેળવી પડે. ત તરીકે દુનિયામાં પ્રસિદ્ધ થાય છે અને વ્યાખ્યાન આપવા બેસે છે. ચેાગ્ય જીવા ઉપદેશ સાંભળી દાન શીળાદિ તથા પૂજા પ્રભાવનાદિ ધાર્મિક કાર્યો કરે છે, પરંતુ આ જીવ બિચારો ધ ક્રિયામાં પણ સ`સાર ચલાવે છે, એટલે સાંસારિક ભાવ-—પાફેંગલિક ભવને ત્યાગ કરી શકતા નથી, અને તે વખતે અહુંકાર આવે છે કે અહા! મારા ઉપદેશથી આ ધર્મ કરે છે; મારે। હુકમ માને છે, હુ રાજા જેવેા છું વિગેરે. અત્ર તારા હુકમ માને છે, એમ લાગે છે પણ વસ્તુતાએ તેમ નથી, ક્ષિપાઇ વા૨૮ લઈને આવે તો તાબે થનાર પ્રાણી સિપાઈના હુકમને તાબે થતા નથી, પણ માજીસ્ટ્રેટ તરફથી નીકળેલા વારટને તાબે થાય છે; તેન તારી પાસે ધર્મનુ વાટ (જિતેશ્વર મહારાજનાં વચન રૂપ સિકકા અને તેઓએ પહેરવા ફરમાવેલ વેશરૂપ 'યુનીફ્રામ) છે તેને જ તેઓ તાબે થાય છે, અને તેને જ માન આપે છે એમાં તારા અંગત માનની માન્યતા હૈાય તે એ અને તારી પાસે નહેતાં તે વખતની તારી અગાઉની સ્થિતિ તપાસી લે, યાદ કર. શ્રી ઉપમિતિ ભવ પ્રપંચના પીઠબધમાં ગ્રંથ કર્તા શ્રીસિદ્ધષિ ગણિ પેાતાનુ' ચરિત્ર આપે છે, તેમાં નિપુણ્યક નામનેા પેાતાના રીંક જીવ ગુરૂના પ્રસાદથી સાધુભાવ પામે છે ત્યારે પા। અહુ'કાર કરી કેવે અધઃપાત પામે છે એનુ' સ્પષ્ટ ચિત્ર આપ્યુ છે. ( જુઆ મૂળ પૃષ્ઠ ૧૪૨, ભાષાંતર પૃષ્ઠ ૧૬૫) અને વાસ્તવિક હકીકત પણ એજ છે વિષય કષાય મિશ્રિત હૈંભથી ગમે તેટલી ધકરણી કરવામાં આવે તેમાં કાંઇ લાભ નથી. એમાં પુણ્યધ થાય તે તે પણ સ`સાર છે. માટે પાગલિક ફળની અપેક્ષા રાખ્યા વગર શુદ્ધ અધ્યવસાયથી ધર્મક્રિયા કરવી, અભિમાનથી તે આ જીવ અનેક વખત ધન ખર્ચે છે, ક્રિયા કરે છે, કષ્ટ વેઠે છે, અને પ્રાણાંત ઉપસર્ગા પશુ ખમે છે, પરંતુ એના આશય શુદ્ધ નથી તેથી તેવી ફળ પ્રાપ્તિ થતી નથી. ૩૬ ૧ દરેક પેાલીસ અથવા લશ્કરીને હેદ્દાની રૂઇએ પહેરવા પડતા એક સરખા ડ્રેસ. Page #327 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ. પતિશિક્ષપદેશ-અધિકાર. અર્ધદગ્ધ સાધુ અવસ્થા-અધિકાર ર૮૧ ઇંદિયરૂપી ચોરાથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી રત્નોની રક્ષા. दासत्वं विषयप्रभोगंतवतामात्मापि येषां परस्तेषां भी गुणदोषशून्यमनसां किं तत्पुनश्यति । भेतव्यं भवतैव यस्य भुवनप्रद्योति रत्नत्रयं, भ्राम्यन्तीन्द्रियतस्कराश्च परितस्वं तन्मुहुर्जागृहि ॥ ३७॥ હે મુનિ! જે વિષયરૂપી સ્વામીના દાસ થઈ ગયા છે, તેમને જો કે આત્મા ઉત્કૃષ્ટ છે, પણ તેમનું મન ગુણ અને દેખથી શૂન્ય થઈ ગયું છે, એટલે તેમને પછી નાશ પામવાનું કાંઈ રહ્યું નથી, તેથી તેમને જાગ્રતિ રાખવાની જરૂર નથી, પરંતુ તારે તે હીતા રહેવું. કારણ કે, આ ભુવનને પ્રકાશિત કરનારા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રને જે તારી પાસે રહેલાં છે, તેમને ચોરી લેવા માટે તેની આસપાસ ઇદ્રિયરૂપી ચોર લોકો હંમેશાં ફર્યા કરે છે. ૩૭ યતિને માટે ટુંક શિખામણ. મનહર. * ભુલે ફિરે શ્રમ તે કહત કછુ આર ઓર કરત ન તાપ દૂરી કરત સંતાપકુ; દક્ષ ભય રહે પુંની દક્ષ પ્રજાપતિ જેસે દેત પર દક્ષિણા ન દીક્ષા દેત આપકું. સુંદર કહત એસે જામે ન યુગતી કછુ; ઔર જાપ જપ ન જપત નીજ જાપકું, બાલ ભચે જવાન ભયે વય વીતે વધ ભયો, વધુ રૂપ હેઈકે વીસરી ગયે આપકું ૩૮ આ પ્રમાણે બોધ આપતાં આ યતિશિક્ષપદેશ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. अधदग्ध साधु अवस्था-अधिकार. કુસાધુના હિતાર્થે અને આત્મતેજ ઓળખાવવા યતિશિશ્નોપદેશ અધિકાર પૂર્વે લખાય છે પરંતુ જ્યાં સુધી મનરૂપી ઘોડાની સ્થિતિ સાધુ અવસ્થામાં દઢ થતી નથી ત્યાં સુધી ફક્ત સાધુવેશ પહેરવાથી આત્મકલ્યાણ સાધી શકાતું નથી પણ ઉલટું અને ભ્રષ્ટ તત જેવી અવસ્થા થઈ રહે છે. * સુંદરદાસ, Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ સંસારમાં કોઈ પણ જાતને મોહ કે મમત્વ રહી જવાથી અથવા સાધુ અવસ્થા પ્રાપ્ત થવા છતાં તાજ્ય કરેલ ભાવનામાં વૃત્તિ જવાથી તેવા અર્ધદગ્ધ સાધુની શી સ્થિતિ થાય તે જાણવાને આ અધિકાર લખવા માં અવે છે. અસ્થિર ચિત્તમાં અશાંતિ. અનુક્રૂ –(૧-૨). वने रतिविरक्तानां, रक्तानां च जने रतिः । अनवस्थितचित्तानां, न वने न जने रतिः ॥१॥ સંસારથી વિરક્ત પુરૂષોને વનમાં આનન્દ રહે છે. સંસારમાં આસકત પુરૂને જન સમાજમાં આનન્દ રહે છે, અને અસ્થિર ચિત્તવાળાઓને તે અરણ્ય અગર જનસમાજ બન્નેમાં આનન્દ હોતો નથી. ૧ હિત શિક્ષાનો દુરપયોગ. अपथ्यसेवको रोगी, सद्वेषो हितवादिषु । नीरोगोऽप्यौषधमाशी, मुमूर्षुर्नात्र संशयः ॥२॥ રેગી છતાં જે પુરૂષ અપથ્ય-રોગોત્પાદક પદાર્થોને સેવે છે. અર્થાત્ તેવાં ભેજનાદિ ઉપયોગમાં લે છે. અને જે પુરૂષ હિત ફાયદાકારક ઉપદેશ આપનારા એમાં વેષ રાખે છે. તથા જે પુરૂષ નીરોગી છતાં ઔષધે ખાધા કરે છે. આ ત્રણેય પુરૂષે મૃત્યુને ચાહનારા છે. તેમાં સંશય નથી. ૨ ગુરૂ ગુરૂમાં રહેલો તફાવત उपजाति. काष्ठे च काष्ठेऽन्तरता यथास्ति दुग्धे च दुग्धेऽन्तरता यथास्ति ।। जले जले चान्तरता यथास्ति, गुरौ गुरौ चान्तरता तथास्ति ॥३॥ જેમ કાઇ કાછમાં તફાવત છે. એટલે એક કાછ-લાકડું શેડી કિંમતે મળે છે, અને બીજું લાકડું તેનાથી સો ગણી કિંમતે પણ તેટલું મળી શકતું નથી, જેમ દૂધ દૂધમાં તફાવત છે. અને જેમ પાણું પાણીમાં અન્તર છે. તેમ ગુરૂ ગુરૂમાં પણ તફાવત છે. ૩. અંધકારનું સ્થાન. मन्दाक्रान्ता. प्रातः पुष्णो भवति महिमानोपतापाय यस्मात् , कालेनास्तं क इह न गताः के न यस्यन्ति चान्ये । Page #329 -------------------------------------------------------------------------- ________________ અર્ધદગ્ધ સાધુ અવસ્થા—અધિકાર. સાધુ આત્મનિંદા—અધિકાર. व्यथयति यदा लोकवास्तपोभि एतावत्तु स्तस्मिन्नेत्र प्रकृतिमलिनैव्योम्नि लब्धोऽवकाशः ॥४॥ પ્રાત:કાલે સૂર્યા મહિમા મારા ઉપતાપ માટે નથી એટલેકે પ્રાતઃકાલે સૂર્યના ઉદયથી અન્ધકારને! નાશ થઇ જાય છે, તેમાં મને કશેા ઉપતાપ નથી; કારણુ કે આ જગમાં કાળથી કયા પદાર્થા અસ્ત પામતા નથી, અથવા બીજા કયા પદ્યાર્થી અરત નહિ પામે ? અર્થાત્ તેમ સર્વનું થતુ' આવ્યું છે. પરન્તુ આમાં આટલી બાબત મને પીડા કરે છે. કે સ્વભાવથી મલિન એવાં તે લેાક બાહ્ય અન્યા રાએ તે આકાશમાં જ જગ્યા રહેઠાણુ મેળવ્યું છે. અર્થાત્ સૂર્ય અન્ધકારને જ્યાંથી કાઢી મૂકયુ છે. તે યાનના એક ભાગમાં અંધારૂ રહ્યું છે તે મામતની પીડા થાય છે. ૪ પરિચ્છેદ આ પ્રમાણે કરવામાં આવે છે. ૨૦૩ ઈંદ્ર વિજય. માનિકુ` હાય ન મધૃતા ગુણ, મદૃવતા તવ કાડ઼ેકેા માનિ; દાનિ ન હૈાય અદ્યત્ત જિકેાજી, અદત્ત ભયેા તેતે! કાઢુકા દાનિ; ધ્યાનિક' ચંચલતા નત્રિ વ્યાપત, ચ'ચલતા તમ કાલુકા યાની; જ્ઞાનિ ન હાય ગુમાની શુષ્ણેા નર, માન અહેતવ કાડ઼ેક જ્ઞાતિ પ અદગ્ધ સાધુની સ્થિતિ સમજાવતાં આ અધિકાર પૂર્ણ साधु आत्मनिन्दा - अधिकार. * સાધુ ( ત્યાગી અને સજ્જન) પુરૂષમાં, મનેાનિગ્રડું, મમત્વ ત્યાગ તેમજ માન માયાના વિધ્વંસ હાવા જોઇએ, અને તેમ હાય તેજ વેશ શાભા યુક્ત હોઇ શકે, કેમકે ત્યાગ અને મેહ એ ઉભયના સંબધ એક સ્થાને હાઈ શકતા નથી. આટલું છતાં પૂર્વે સાધુતા અયેાગ્ય વર્તનમાટે કહેવામાં આવ્યું છે. આવા દુષ્ણેાથી મુક્ત થવા વિચાર કરવા અને તે તજવાને મથન કરવુ તેમજ પેાતાના દોષ-ભૂલ માટે ૫સ્તાવા કરવા તે પેતાની ખેાવાએલ માજી હાથ કરવાને સાનેરી તક છે. અને તેથી સાધુ પુરૂષાને પેતાની ભૂલ સુધારવા માટે અને આત્મને ઓળખવા માટે આત્મનિંદ્યાના આ અધિકાર લખવામાં આવે છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, સાધુવેષના આડંબરની નિંદા, શાર્દ્રજવિાહિત (૧ થી ૪ ) कटयां चोलपटं वनौ सितपदं कृत्वा शिरोलुञ्चनं, स्कन्धे कम्बलिकां रजोहरणकं निक्षिप्य कक्षान्तरे । वक्त्रे वस्त्रम विधाय ददतः श्रीधर्मलाभाशिषं, वेषाम्बरिणः स्वजीवनकृते विद्मो गतिं नात्मनः ॥ १ ॥ ચતુર્થ કેડ પર ચાલપટ્ટાને ધારણ કરીને, શરીરપર શ્વેત વસ્ત્ર ( કપડાં) એઢીને, મ સ્તકના લેાચ કરીને, ખાંધે કામળી રાખીને, બગલમાં રોહરણ ( આઘા ) નાંખીને, તથા મુખ ઉપર વસ્ત્ર (મુખવસ્ત્રિકા ) રાખીને શ્રી ધર્મલાભ એવા આશીર્વાદને દેતા તથા પેાતાની આજીવિકાને માટે વેશના આડંબર કરતા એવા આત્માની (જી. વની ) કઇ ગતિ થશે ? એ અમે જાણતા નથી. ૧ પરિગ્રહની નિંદા. वस्त्रं पात्रमुपाश्रयं बहुविधं भक्ष्यं चतुधौषधं, शय्यापुस्तकपुस्तकोपकरणं शिष्यं च शिक्षामपि 1 गृह्णीमः परकीयमेव सुतरामाजन्म वृद्धाः वयं, यास्यामः कथमीदृशेन तपसा तेषां हहा निष्क्रयम् ॥२॥ ઘણા પ્રકારનાં વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય, ચાર પ્રકારના આહાર, ઓષધ, શય્યા, પુસ્તક, પુસ્તકના ઉપકરણ ( સાપડા, પાટલી વિગેરે ), શિષ્ય અને ઉપદેશ, આ સર્વ પારકી વસ્તુનેજ જન્મથી આરભીને અમે વૃક્ અત્યંત ગ્રહણુ કરીએ છીએ, એટલે કે દીક્ષા ગ્રહણ કરી ત્યારથી આર’ભીને અત્યારે વૃદ્ધ થયા છીએ ત્યાં સુધી પારકી વસ્તુઓજ ગ્રહણુ કરી છે. તેા અહા ! તે સર્વ વસ્તુના નિષ્પ્રયને ( ઋણુ ૨હિતપણાને) આવા તપથી અમે શી રીતે પામશુ? અર્થાત્ કાંઇપણ ઉત્કૃષ્ટ તપ કરતા નથી તેથી તે લીધેલી વસ્તુએના પ્રતીકાર કઇ રીતે પણ થઇ શકશે નહીં. ર પાખંડની નિદા अन्तर्मत्सरिणां बहिः शमवतां प्रच्छन्नपापात्मनां नद्यम्भः कृतशुद्धिमद्यपवणिग्दुर्वासनाशात्मिनाम् । पाखण्डव्रतधारिणां बकदृशां मिथ्यादृशामीदृशां, बद्धोऽहं धुरि तावदेव चरितैस्तन्मे हहा का गतिः ||३|| * ૧ થી ૩ કાવ્યમાલા ગુચ્છક સાતમે. Page #331 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સાધુ આત્મનિંદા-અધિકાર. અંતઃકરણમાં મત્સર (ટ્રેષ) ને ધારણ કરનાર, બહાથી શમતાને ધારણ કરનાર, ગુપ્ત રીતે પાપ કરનાર, નદીના જળથી (આત્માની) શુદ્ધિ કરનાર, મદિરા પાનવાળા વણિફની જેમ દુષ્ટ વાસના અને આશાને ધારણ કરનાર, પાખંડ વ્રતને અંગીકાર કરનાર, બગલાની જેવી દષ્ટિવાળા (બગથાની ), આવા મિથ્યાષ્ટિએના અગ્રભાગને વિષે તેવાજ આચરણેથી હું બંધાયેલો છું. તે અહે ! મારી શી ગતિ થશે? અથૉત આવા ચારિત્રેથી મારી દુર્ગતિ થશે. ૩. જ્ઞાનીની સ્તુતિપૂર્વક અજ્ઞાનીની નિંદા. ब्रह्मज्ञानविवेकनिर्मलधियः कुर्वन्त्यहो दुष्कर, यन्मुञ्चन्त्युपभोगभाज्यपि धनान्येकान्ततो निःस्पृहाः । सम्प्राप्तान पुरा न सम्पति न च प्राप्तौ दृढप्रत्यया, वाञ्छामात्रपरिग्रहानपि परं त्यक्तुं न शक्ता क्यम् ॥४॥ અહો ! બ્રહ્મજ્ઞાનના વિવેકે કરીને નિર્મળ બુદ્ધિવાળા પુરૂષે દુષ્કર કાર્યને કરે છે. કારણ કે તેઓ એકાંતપણે નિઃસ્પૃહ ( ઈચ્છા રહિત) થઈને ઉપગમાં ઉ. પગી ધનને પણ ત્યાગ કરે છે. પરંતુ અમને તે પહેલાં (પૂર્વ જન્મમાં ) પણ પ્રાપ્ત થયેલા નથી, અત્યારે ( આ ભવમાં) પણ પ્રાપ્ત થતા નથી, અને (હવે પછી એટલે આવતા ભવમાં) પ્રાપ્ત થશે કે નહીં તે વિષયમાં અમે દઢ વિશ્વાસવાળા નથી. તે પણ તે પરિગ્રહની માત્ર વાંછાને પણ અમે ત્યાગ કરવા સમર્થ થતા નથી, એ અતિ ખેદની વાત છે. ૪ ચારિત્ર પર અરૂચિ થવાનાં કારણે પૂર્વક આત્મનિદા. ધરા. किं भावी नारकोऽहं किमुत बहुभवी दूरभव्यो नभव्यः, किं वाऽहं कृष्णपक्षी किमचरमगुणस्थानकं कमेदोषात् । वह्निज्वालेव शिक्षा व्रतमपि विषवत्खड्गधारा तपस्या, स्वाध्यायः कर्णमूची यम इव विषमः संयमो यद्विभाति ॥५॥ શું હું કર્મના દોષને લીધે નારકી થવાનો હઈશ? કે બહુભવ (ઘણુ સંસાર વાળો) હઈશ ? કે દર ભવી હઈશ? કે અભવ્ય હઈશ? કે કૃષ્ણપખીયે હઈશ ? કે પહેલા ગુણસ્થાનક ( મિથ્યાત્વ ગુણસ્થાન) વાળે હઈશ? કે જેથી કરીને મને ધર્મ. . શિક્ષા (ઉપદેશ) અગ્નિજ્વાળા જેવી ભાસે છે, વ્રત પણ વિષ જેવું ભાસે છે, ત Page #332 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ , ૨૮૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પસ્યા બની ધારા જેવી ભાસે છે, સ્વાધ્યાય (સઝાયધ્યાન) કાનમાં સેય જે ભાસે છે, અને સંયમ ( ચારિત્ર) યમરાજની જેવો વિષમ ભાસે છે. ૫ આમ પશ્ચાત્તાપ દર્શાવતાં સાધુઆત્મનિંદા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. गुरु गृहस्थ भेद-आधिकार. સાધુ પુરૂષને ત્યાગગુણ એટલે તે મહાન છે કે તેથી તેમનામાં રહેલા તેજ અલોકિક પ્રભાવશાળી જોવાય છે. કેટલાકનું માનવું છે કે સંસારમાં ગૃહસ્થ તરીકે રહીને પણ લેભ, માન, માયા વિગેરે દુર્ગુણોને ત્યાગ કરવાથી પવિત્ર અને પ્રભાવશાળી જીવન પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ તે બાબતમાં કેટલેક અંશે ભૂલ છે. અલબત એટલું ખરું છે કે સગુણના સેવનથી ગૃહસ્થજીવન પ્રસંશનીય લેખાશે પરંતુ ગૃહસ્થજીવનમાં રહ્યા થકા જૂદા જૂદા પ્રસંગમાં વ્યવહાર દષ્ટિએ આવરણ આવી પડવાથી તેવા નિર્મોહજીવનમાં કવચિત્ અંતરાય આવી પડવાના દરેક સંભવ રહે છે. અને તેથી ગૃહસ્થને ગુરૂપદની ઉપમા વાસ્તવીક રીતે ઘટી શકતી નથી, મતલબ કે ગુરૂપદને એગ્ય થવા માટે પ્રથમ ત્યાગની જરૂર છે. તેથી ગૃહસ્થ ગુરૂ કહી શકાય નહિ તેની ખાત્રી માટે આ અધિકાર લખવામાં આવે છે. પ્રશ્નઆપે પ્રથમ સમ્યકત્વ પ્રાપ્તિના પ્રસંગમાં કહ્યું છે કે–તે જીવ શુદ્ધ તત્વના ઉપદેશક નિરારંભી ગુરૂ વિના અને રા ગૃહસ્થાદિકને વિષે ગુરૂભાવ લાવે નહીં, તે ગૃહસ્થ, ગુરૂભાવને યોગ્ય ન હોય તેથી તેમ કહ્યું છે કે બીજા કારણથી કહ્યું છે? ઉત્તર–મુખ્યપણે તે ગૃહસ્થ ગુરૂભાવને ચગ્ય જ નથી. ગુરૂ શબદન અર્થ શાસ્ત્રમાં એમ કર્યો છે કે-ધર્મ વસ્તુતત્વના જાણ, ધર્મન જ કરનાર, ધર્મમાં સદા રહેનાર અને ધર્મના જ ઉપદેશક જે હોય તેને ગુરૂ કહીએ. એ કહેલાં ગુરૂના લક્ષણ ગૃહસ્થમાં હોય નહીં તેથી તેનામાં ગુરૂભાવની ગ્યતા નથી એમ અમે કહ્યું છે. પ્રશ્ન-રજોહરણાદિ મુનિનાં ચિન્હ ધારણ ન કરવાથી ગૃહસ્થમાં ગુરૂપણું નથી કે કોઈ જ્ઞાનાદિકના અભાવના કારથી નથી ? ઉત્તર–હે ભદ્ર! વેષ અભાવ તે સર્વ મનુષ્ય દેખી શકે છે તેમાં વિશેષ નથી, પણ ધર્મ-વરતુતત્વના જાણ એ પ્રથમ કહેલું ગુરૂનું લક્ષણ તેનામાં હતું નથી તેથી તેનામાં ગુરૂપણું નથી. ॐतत्त्ववार्ता. Page #333 -------------------------------------------------------------------------- ________________ પરિકેદ. ગુરૂ ગૃહસ્થ ભેદ-અધિકાર. ૨૮૭. પ્રશ્ન-ગૃહસ્થ પણ મહા પંડિત હોય છે તે તેઓ ધર્મ-તત્વના જાણું કેમ ન હોય ? તેનામાં એ લક્ષણને અભાવ ઘટી શકતું નથી. ઉત્તર–હે ભદ્ર! પુત્રોને જાણવાની પીડાથી પીડાતી અને રૂદન કરતી અનેક સ્ત્રીઓની પાસે બેસવાથી જે વંધ્યા સ્ત્રીને તેની પીડાને અનુભવ થાય તે કાવ્ય, વ્યાકરણ, ન્યાય, તર્ક, છંદ, અલંકાર, કર્મગ્રંથ પર્યત પ્રકરણે વિગેરે ઘણું શાસ્ત્રને જાણ અને ઘણું આગમના સાંભળનાર ગૃહસ્થ મહા પંડિતને આગમના અભ્યાસી નિરારંભી મુનિની જે ધમ વસ્તુનો અનુભવ જાગે. પરંતુ તેમ થતું નથી તેથી ગૃહસ્થ મહા પંડિત ને પણ નિરારંભી મુનિના જે ધર્મ વસ્તુને અનુભવ જાગ અસંભવિત છે, તેથી અમે તે લક્ષણને અભાવ કહ્યા છે. પ્રશ્ન–હે મહારાજ! ગૃહસ્થને મુનિની જે ધર્મના સ્વરૂપને ભાસ નહીં જાગવાનું કારણ શું? ઉત્તર–હે ભવ્ય! ગૃહસ્થની આગમ ભણવારૂપ અગ્યતા હોવાથી તેને મુનિ જે અનુભવ જાગતે નથી, સર્વ કાર્યની સિદ્ધિ કરનારી યોગ્યતા ન હોવી તે મુખ્ય કારણ છે, બીજાં સર્વ તેનાં સહકારી કારણ છે. પ્રશન–ગૃહસ્થને આગમ ભણવાની યેગ્યતા ન લેવાનું કારણ? ઉત્તર–તેનું સવિશેષ કારણ તે કેવલીગમ્ય છે. અમે તે સર્વોએ આગ મમાં ગૃહસ્થને સિદ્ધાંત ભણવા ભણાવવાને નિષેધ કરે છે તે ઉપરથી એમ જાણી. એ છીએ, કે–અયોગ્યતા વિના સર્વ જીવોના પરમ ઉપકારી અરિહંત ગણધર જે કર્તવ્ય જેને સુખદાઈ હોય તેને તે કર્તવ્યને નિષેધ કરે નહીં માટે અોગ્યતા સિદ્ધ છે. પ્રશ્ન–આગમમાં કેવી રીતે નિષેધ કરેલું છે ? ઉત્તર–આગમમાં એમ કહ્યું છે કે-“જે કઈ સાધુ અન્ય તીથીને તથા ગૃહસ્થને સિદ્ધાંતની વાંચના આપે અથવા અનેરા પાસે અપાવે અથવા જે પિતાની મેળે આપતા હોય તેને અનુમોદે તે સાધુને એક માશી અથવા ચાર માસી પ્રાયશ્ચિત્ત જાણવું ? ઈત્યાદિ લેખેથી ખુલ્લી રીતે ગૃહસ્થને આગમ ભણવા ભણાવવાને નિષેધ સિદ્ધાંતમાં પ્રતિપાદન કરેલ છે. પ્રશ્ન–શું એટલા ઉપરથી જ ગૃહસ્થ ગુરૂ ન થઈ શકે કે બીજા પણ હેતુ છે? હે ભવ્ય! સર્વ અનર્થનું મૂળ અજાણ પણું એકલું જ સર્વ અયોગ્યતાનું મં. દિર છે, તેથી બીજા હેતુની જરૂર રહેતી નથી તે પણ બીજા હેતુઓ છે તે આ પ્રમા –જેમ સાધુ, માત્ર ધર્મ કાર્યનાજ કરનારા હોય છે તેમ ગૃહસ્થ માત્ર ધર્મ કાર્યનાજ કરનારા દેતા નથી, તેઓ છકાયના આરંભ, વિષય ભોગ, પુત્ર પુત્રાદિકના વિવાહ વિગેરે સાંસારિક કાર્યના પણ કરનારા હોય છે, તેથી સદા ધર્મકતી એવું Page #334 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ૨૮૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ગુરૂનું બીજું લક્ષણ કહ્યું છે તેને પણ તેનામાં અભાવ છે. વળી સાધુ, માત્ર ઘર્મોપદેશના કરનારા છે તેમ ગૃહસ્થ, માત્ર ધર્મોપદેશના કરનારા નથી, તેઓ તે સાંસારિક ઉપદેશ પણ કરે છે. તારે પુત્ર નથી માટે બીજી સ્ત્રી પરણું, તારી પુત્રી મટી થઈ છે તેનાં લગ્ન કર, દાણાને, ઘી, તેલને અથવા કપાસ વિગેરેને બજાર તેજ થવાને છે તેથી તેની ખરીદી કર ઈત્યાદિ અનેક આરંભના પણું કહેનારા હોય છે તેથી ધર્મોપદેશકરૂપ ગુરૂના ત્રીજા લક્ષણને પણ તેનામાં અભાવ છે, તથા જેમ સાધુ રાત્રિ દિવસ ધર્મ વ્યાપારમાં જ રહે છે તેમ ગૃહસ્થ રાત્રિ દિવસ ધર્મ વ્યાપારમાં વર્તતા નથી, તેઓ કવચિત્ દેવપૂજાદિ ધર્મ કાર્ય માં રહે અને કવચિત ખાન ભેજન કામ વિલાય વ્યાપાર રોજગારાદિ પાપ કાર્યમાં પણ પ્રવર્તે છે. તથા ધમ માં સ્થિતિરૂપ ગુરૂના ચોથા લક્ષણુને પણ તેનામાં અભાવ છે એટલે “ઘૉ વાત જ ઘ ણા ધર્મ ” એ ચાર લક્ષણને અભાવ હોવાથી ગૃહસ્ય ગુરૂ થઈ ન શકે પ્રશ્ન–હે મહારાજ ! સાધુ પશુ આહારાદિક તે કરે છે. ભિક્ષા લાવ, વસ્ત્રાદિ ધંઈ આપ, એમ શિષ્યોને આજ્ઞા કરે છે, એટલે સ્વાય ઉપદિશે છે, નિદ્રાદિકમાં રહે છે, એટલે આપે કહેલા ચારે લક્ષણ સાધુમાં પણ નિરંતર ઘટતા નથી, તેનામાં પણ ગુરૂપણું ઘટી શકશે નહીં. ઉત્તર–હે ભવ્ય ! સાધુઓનું શરીર ધમનું સાધન છે. શરીર વિના ઘર્મ સાધી શકાય નહીં તેથી તે શરીરને ટકાવવાના કારણરૂપ આહારને વસ્ત્રપાત્રાદિ ઉ. પકરણ ગવેષીને લાવવા છેવા શિવવા પડે છે. તેમજ બહિબ્રૂ મિગમન નિદ્રાકરણ વિગેરે કરવું પડે છે પણ તે સર્વ તેને ધર્મકૃત્યજ છે. તેથી તેઓ રાતદિન ધ મે વ્યાપારમાંજ રહે છે એમ સમજવું, માટે તેનામાં કહેલાં લક્ષણો ઘટી શકે છે. પ્રશ્નહે મહારાજ ! પૂર્વકાળના ઉત્તમ સાધુઓ તેવા હતા તેથી તેમનાં બધાં કૃત્ય ધર્મ કૃત્ય તરીકે કહી શકાય પણ આ કાળમાં તે શરીરને રૂખ પુષ્ટ કરનારા શોભનિક રાખનારા, ઢીલા, શિથિલ વિહારો, પાસસ્થા ઘણું દેખાય છે; ખરે. ખરા સાધુ દેખાતા નથી, તેથી તેમના કરતાં તે ગૃહસ્થ ગુરૂ શું ખોટા છે? ઉત્તર–હે ભદ્ર એવાં વચન ન બેસવાં, એમ બેલવાથી મહા દોષ લાગે. પાંચમાં આરાના અંત સુધી વીર ભગવાને ચતુર્વિધ સંઘની સ્થિતિ કહી છે. વળી તું રૂ પુષ્ટ વિગેરે વિશેષણે વાળને દેખીને ભડકે છે પણ શાંત પરિણામ કરી તેને હેતુ સાંભળ-પૂર્વકાળે ભરતક્ષેત્રમાં પાંચ પ્રકારના નિયંઠા એટલે નિગ્રંથ વિચ. રતા હતા. પરંતુ આગમમાં આચાર પ્રાયે કષાય કુશળ નિગ્રંથને ઉચિત પ્રરૂપે છે. કારણ કે તે મધ્યમ નિગ્રંથ હોય છે. આ પાંચમાં આરામાં તે બે પ્રકારના નિ. કંઠાજ વિચારે છે. બુક્કસને કુશીલપડિલેવી તેમાં બુકકસ આગમ બેધાદિ ગુણે કાં Page #335 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ગુરૂગ્રહસ્ય ભેદ–અધિકાર. ૨૮૯ ઈક શ્રેષ્ઠ હાય, બાકી બાહ્ય ક્રિયામાં તે ઘણું કરીને બંને તુલ્ય હાય, બુસને પિ’ડ ત્રિશુયાદિ ઉત્તર ગુગુમાં ઘણા અતિચાર હોય અને કુશીળડિસેવીને મૂળ ગુણુને ઉત્તર ગુણુ બન્નેમાં ઘણા અતિચાર હાય; એકવીશ સબળ દોષથી તેનું ચારિત્ર ચિત્ર કામરૂ હાય પણ અનાચાર બનેને ન હેાય, શરીરની શાલા વિભૂષા મુનિ પણામાં થઇ શકે તેવી હસ્તપાદ મુખ પ્રક્ષાલનારૂપ કરે, માહ્ય વ્યવહારથી પા સ્થાર્દિક જેવા દેખાય પણ પાર્શ્વસ્થાકિતમાં નિરપેક્ષ નિ'સ પરિણામી હાય ને આ વ્રતમાં સાપેક્ષ મૃદુપરિગુામી હોય, તેથી આ કાળે `પણુ સાધુ છે અને તે મના કૃત્ય તેમના નિયંઠાની હદમાં હાવાથી ધમય છે. આ હકીકતથી ગૃહસ્થાવસ્થામાં રાખવાના સદ્દગુણી વતનની મહત્વતા એછી સમજવાની નથી. કેમકે ત્યાગી પુરૂષની અપેક્ષાએ સદ્ગુણી પુરૂષ શ્રેષ્ઠ પદે હાઇ શકે છે. તે માટે પ્રશ્ન થાય છે કે~ *પ્રશ્ન—હે મહારાજ ? જૈન દન તેા સ્યાદ્વાદ રૂપ છે તે તે અપેક્ષાએ ગૃહસ્થને ગુરૂ ભાવને નિષેધ સથા કેમ કહી શકાય ? ઉત્તર—હે ભવ્ય! ગુરૂભાવ અનેક પ્રકારના છે, તે સર્વ પ્રકારના અમે નિષે ધ્યેા નથી. અમે તે સત્ર સર્વ જીવાને શુદ્ધ ધર્મોપદેશક ગુરૂભાવ ગૃહસ્થને ન હાઇ શકે તેથી તેના નિષેધ કર્યાં છે. અન્યથા કાઇક ગૃહસ્થ કાઇક ભવ્ય જીવને ધર્મોચાચરૂપ ધર્મોપદેશક ગુરૂ થઇ શકે છે, જેમ યુગમાહુને તેની શ્રી મદનરેખા થઇ હતી, તેણીએ અંત સમયે પેાતાના પતિને ધમ પમાડયા હતા, તેથી તે તેની ધર્માંચા થઈ અને તેથો યુગમહુએ દેવપણે ઉત્પન્ન થઈને તેની પાસે આવતાં પ્રથમ તેને વંદના કરી, પણ તેટલા ઉપરથી પાસે બેઠેલા વિદ્યાધરે તેને ઉત્તમ જાણ્યા છતાં ગુરૂભાવે વાંઢી નહીં. તેમજ ચારૂદત્તે ખકાને અંત સમયે શુદ્ધ ધર્મ પમાડયા, તેથી તે નદીશર નામે દેવ થયે, તે દેવે આવી ચારૂદત્તને ધર્માંચા જાણી ગુરૂભાવે વાંધા પણ પાસે બેઠેલા વિદ્યાધર મુનિના પુત્રએ તેને ગુરૂભાવે ન વાંઘા, આ પ્રકારે હાવાથી જિન વાણીના સ્યાદ્વાદપણામાં વાંધે આવતા નથી. આ પ્રમાણે ગુરૂ અને ગૃહસ્થ ગુરૂ ભેદ દર્શાવતાં આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. * તત્ત્વવાર્તા. 210 T v Page #336 -------------------------------------------------------------------------- ________________ ૧e. વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ कुवक्ता-अधिकार. વક્તા” શબ્દ કાંઈ ડી મહત્તાવાળે નથી. કારણ કે જગત્માના તમામ ધર્મો વક્તા પુરૂષોની વકતૃત્વ શકિતથી વિસ્તારને પામી શકે છે. પરંતુ જોઈશું તે વ્યાખ્યાન કર્તાઓમાં સુવક્તા ઘણુ શેડા હોય છે પણ વિદ્યાભ્યાસને અભાવે અગર તે અંધશ્રદ્ધા કે ગર્વ બુદ્ધિથી કુવક્તાઓનું બાહુલ્ય હોય છે, એક નીતિશાસ્ત્રમાં કહેલ છે કે – शतेषु जायते शूरः सहस्त्रेषु च पण्डितः । लक्षेषु जायते दाता वक्ता कोटिषु दुर्लभः॥ અર્થાત તે મનુષ્યમાં એક શૂરવીર પુરૂષ નિકળે છે, હજાર પુરૂમાં એક વિદ્વાન પુરૂષ મળી શકે છે, લાખ પુરૂમાં એક દાતા પુરૂષ પ્રાપ્ત થાય છે, જ્યારે વક્તા પુરૂષ તે ક્રોડ મનુષ્યમાં એક માળ પશુ દુર્લભ થાય છે. એટલે વિષય સબન્ધ વિગેરે સાથે ન્યાયથી બેલનાર વક્તા દુર્લભ હોય છે જ્યારે વિષયાતર કરી વાર્તાઓના અપ્રાસંગિક ગપાછો હાંકવા સાથે આડકતરી રીતે ગાવાવાળા ઘણા પુરૂષે હોય છે અને તે પુરૂષે એમ પણ સમજતા નથી કે-“અનારોજિત સાથે स्य वाग्जालं वाग्मिनो वृथा निमित्तादपराद्धेपोर्धानुष्कस्येव वल्गितम् " એટલે કે જેમ લયથી જેનું બાણ ખસી ગયું છે તેવા ધનુષ્યધારીની લડાઈ વ્યર્થ છે, તેમ પ્રસંગ વિગેરેના કાર્યની જેનામાં જ્ઞાન શક્તિ નથી એવા વાચાળ પુરૂષનું બેલવું વ્યર્થ છે. આવી રીતે વક્તવ્ય તેમ વકતાના ગુણ જ્ઞાન ઉપર ધમની મહત્તા અને વિશાળતા આધાર રાખે છે. તેથી વક્તાની પીછાણ થવા સાથે કુવક્તાના ભેદ સમજી શકાય તેટલા માટે આ કુવકતા-અધિકારનો આરંભ કરવામાં આવે છે. અસંભવિત વક્તવ્ય. અનુદ્દ૬. (૧ થી ૩). असम्भाव्यं न वक्तव्यं प्रत्यक्षं यदि दृश्यते । यथा वानरसंगीतं तथा तरति सा शिला ॥ १ ॥ જે પ્રત્યક્ષ નેત્રથી જોયું હોય તો પણ જે અસંભવિત છે, તે ન બોલવું. જેમ વાનવાનું ગીત અને શિલાનું તરવું. અર્થાત્ “પથ્થર તરે છે” તે વાત. ૧ Page #337 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. કુવા—અધિક્રાર. ન ગામી ત્રિપુટી. अहो ! व्यसनविध्वस्तैलोकः पाषण्डिभिर्बळात् । नीयते नरकं घोरं, हिंसाशास्त्रोपदेशकैः ॥ २ ॥ આશ્ચર્ય છે કે ! ચસનેા-સાંસારિક દુઃખેથી વિનાશ પામેલા, હિંસા જેમાં બતાવવામાં આવેલ છે, એવા શાસ્ત્રાના ઉપદેશ કરનારા એવા પાખડિ કુવકતાઓબળાત્કારથી લેકેાને ઘેર્ નર્કમાં લઇ જાય છે. ૨ માણિ હિંસાના સૃષા ઉપદેશકેા. प्रमाणीकृत्य शास्त्राणि यैर्वधः क्रियतेऽधमैः । सह्यते परलोके तैः श्वभ्रे शूलादिरोहणम् ॥ ३ ॥ ધર્મશાસ્ત્રાને પ્રમાણુ કરીને જે નીચ પુરૂષ પ્રાણીએાની Rsિ'સા કરે છે, તે પરલેાકમાં-યમનગર વિષે ખાડમાં શૂલ વિગેરે ઉપર ચડવાનું સ’કટ સહન કરે છે. ૩ દૂષિત રસામાં આસકિત, ( કાના—૪-૫ ) गणयन्ति नापशब्द, न वृत्तभङ्गं क्षयं न चार्थस्य । रसिकत्वेनाकुलिता वेश्यापतयः कुकवयश्च ॥ ४॥ રસિકપણાથી આકુળવ્યકુળ થયેલ એવા જાર પુરૂષા અને કુત્સિત કવિએ કુવકતા અપશબ્દને, ઘૃત્તના ભગતે તે અર્થના નાશને ગણતા નથી. એટલે કે જાર પુરૂષા કાઇ પે તને એ અવાચ્ય શબ્દો કહે તેને તથા શીલવ્રતના ભંગને અને પૈસાના નાશને ગણતા નથી. અને કુકવિએ ત્રિતામાં આવતા કુ-ખરાબ • શબ્દને, અનુષ્ટુપ્ દિ વૃત્તના ભગતે અને કેઇ સ્થળમાં શબ્દ ન મળતે હાય તે તેને પણ ગણતા નથી. પરંતુ કેવળ દૂષિત રસામાંજ આસકત રહે છે. ૪ અભિવને ઉપદેશ. कुग्गहगहगहिआणं, मूहो जो देइ धम्मउवएसं । सो चम्मासीकुकुर, वयणम्मि खवेइ कप्पूरं ।। ५ ।। કદાગ્રહરૂપી ગ્રહથી ગ્રહિત અર્ભાવને જે ધર્મોપદેશ આપે છે તે, ચને ભ ક્ષણ કરનાર કૂતરાને સુંદર કપૂર આપ્યા "રેખર કામ કરે છે. પ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૨ • વ્યાખ્યાન સાહિત્ય અંગ્રહ. ચતુર્થ નાટ્ય શાસ્ત્રાથી સંભાળવાની જરૂર ૩પનાતિ. (૬ થી ૮) किं मोदसे पण्डितनाममात्रात् , शास्त्रेष्वधीती जनरञ्जकेषु । तत्किंचनाधीष्व कुरुष्व चाशु, न ते भवेद्येन भवाब्धिपातः ॥ ६ ॥ મનુષ્યોને માત્ર રંજન કરનારા નાટકાદિ શાસ્ત્રને અભ્યાસ કરનાર તું “હું પંડિત છું” આવા નામ માત્રથી શું આનન્દ પામી રહ્યા છે? અથી તે બધા શાસ્ત્રો મોક્ષ માર્ગમાં કાંઈ કરી શક્તા નથી. તેથી કાંઈક એવું શાસ્ત્ર ભણું, ને તે કામ તુર્ત કર કે જે ભણવાથી તથા ક્રિયામાં લાવવાથી તારે સંસાર સમુદ્રમાં પડવું ન પડે. ૬ ઉપદેશનું પાત્ર પ્રમાણ विचारसारा अपि शास्त्रवाचो मृढेहीता विफला भवन्ति । मितंपचग्राम्यदरिद्रदाराः कुर्वन्त्युदारा अपि किं सुजातीः॥ ७ ॥ વિચાર કરતાં જેમાં ઘણો સાર ભરેલ છે, એવી શાસ્ત્રની વાણીઓ પણ મૂઠ લોકોએ ગ્રહણ કરેલી હોય તે તે નિષ્ફળ થઈ જાય છે. દષ્ટાન્ત છે કે કંગાલપણાને લીધે ડું રાંધનારી ગ્રામ્ય ( કુવડ) એવી સ્ત્રીઓને મોટા પ્રમાણમાં ભેજનની સામ શ્રીઓ આપવાથી તે સુન્દર જાતની કરી શકતી નથી, પરંતુ ઉલટી બગાડી નાખે છે. ૭ કુવકતાની જડતા, जडात्मको धारणया विमुक्तो वक्तुं न वेत्ता विशरारुवादी। प्रस्तावपद्विषयान्न वेदी व्याख्याधिकार्येषु जनः कथं स्यात् ।। ८ । જે વકતા પિતે જડાત્મા મૂબ ) છે ધારણાથી હીન છે. બેલી શકતો નથી. અથવા બોલે છે તે યદ્વાત&ા બેલી રહ્યા છે અને પ્રસ્તાવ, સભા, વિષય (પ્રસંગ) વિગેરેને જાણ નથી, અને પુરૂષ વ્યાખ્યાનના મુખ્ય કાર્ય માં કેમ જોડી શકાય ? ૮ આત્મશ્લાઘાથી જ્ઞાનાવરોધ, વરાથ. (૯-૧૧) अधीतिनोऽर्चादिकृते जिनागमः प्रमादिनो *दुर्गतिपापतेर्मुधा । * दुर्गतिपतनशीलस्य अब पापतेरिति पत्धातोः यडि डौ सासहिवावहिचाचलिपापतिरिति सूत्रेणषष्ठयां साधुः। Page #339 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ વક્તા અધિકાર ज्योतिर्विमूढस्य हि दीपपातिनो गुणाय कस्मै शलभस्य चक्षुषी ॥९॥ દુર્ગતિમાં પડનાર પ્રમાદી પ્રાણી સ્વાત્મપૂજા માટે શાસ્ત્રને અભ્યાસ કરે છે. તે નિષ્ફળ છે. દીવાની જ્યોતિમાં ફસાયલા દીવામાં પડનાર પતંગિયાની આંખે તેને થશે લાભ કરનારી છે? ૯ ભાવાર્થ-આંખ વગર જીવન અકારું છે, પણ તેજ આંખેને દુરૂપયેગ થાય તે તેઓજ આ જીવનને નાશ કરે છે. જેમકે પતગિયું આંખથીજ ફસાય છે. શાસ્ત્રાભ્યાસ વગર દુર્ગતિને નાશ થતો નથી, પણું જ્યારે તે જ અભ્યાસ પોતાની પૂજા સત્કાર માટે તેમજ પહેલી ખુરશી મેળવવા માટે એટલે માન ની પિપાસાથી થયે હોય ત્યારે નિષ્ફળ થાય છે એટલું જ નહિ પણ નુકસાન કરનાર થાય છે. જરા માન મળે તેને લાભ કહો તે ભલે, પણ શાસ્ત્રકાર એને નુકશાન કહે છે. શાસ્ત્રાભ્યાસના પરિણામે માન મળે છે, પ્રમુખની ખુરશી મળે છે કે ગ્રંથકાર થવાય છે, પણ અભ્યાસીના અભ્યાસના ફળ તરીકે એ ઈચ્છા નહે લી જઈએ, એ ઈચ્છા થઈ કે બ. ધું ગયું એમ સમજવું. શ્રીમાન હરિભદ્રસૂરિ મહારાજ તેટલા માટે વિષય પ્રતિભાસ જ્ઞાનની વ્યાખ્યા કરતા કહે છે કે એ જ્ઞાનથી પ્રવૃત્તિ કેવી કરવી તે સંબંધમાં તદ્દન નિરપેક્ષ વૃત્તિ રહે છે; એ વર્તન વગર જ્ઞાનથી લાભ થતું નથી તે જેમ અત્ર દષ્ટાંત આપીને સ્પષ્ટ કરવામાં આવ્યું છે તેમ અષ્ટકમાં તેવા જ્ઞાનને મહા અ. પાયના કારણરૂપ કહ્યું છે + આપણે વ્યવહારમાં પણ એ વાતને વારંવાર અનુભવ કરીએ છીએ. જે આ અવ્યવસ્થિત પણે બહુ અભ્યાસ કરી ગયા હોય છે તેઓને પોતાની પ્રવૃત્તિના સંબંધમાં બહુ વિવેક રહેતો નથી. એકલું મગજ કેળવાયું હોય અને અંતઃકરણ પર તેની છાપ ન પડી હોય ત્યારે આવું ભયંકર પરિણામ આવે છે અને અંતઃકરણની કેળવણીને તફાવત અત્ર સારી રીતે દષ્ટિગોચર થાય છે. એક વિદ્વાન ગણાતા મનુષ્યને અશુદ્ધ વ્યવહારમાં પ્રવર્તતે દેખવામાં આવે તો સમજવું કે તેનું જ્ઞાન પ્રથમની પતિ ઉપરજ છે, પ્રવૃત્તિમાં આત્માને યથાસિથત લાભ અલાભને સદ્દભાવ બતાવનાર જ્યાં સુધી તેના જ્ઞાનને વિષય થાય નહિ ત્યાં સુધી જ્ઞાન આપ્યું બર માત્ર છે, અને તે જ્ઞાનને શાસ્ત્રકાર અનેક પ્રસંગે અજ્ઞાનજ કહે છે. ૯ જ્ઞાનની ક્રિયા સાથે સંબંધ. अधीतिमात्रेण फलन्ति नागमाः समीहितैर्जीवसुखर्भवान्तरे । + જુઓ હરિભદ્રસૂરિનાં અષ્ટક નવમાનો ત્રીજો શ્લોક. જ ૯ થી ૧૪ અધ્યાત્મક૯પકુમ. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. स्वनुष्ठितैः किंतु तदीरितैः खरो, न यत्सिताया वहनश्रमात्सुखी ॥ १० ॥ ચતુર્થ જેવી રીતે સાકરને એજો ઉપાડવાના શ્રમથી ગધેડા કાંઇ સુખી નથી, તેમ માત્ર અભ્યાસથીજ ભવાંતરમાં ઇચ્છિત સુખ આપીને આગમા ફળતા નથી, પરંતુ તેમાં ખતાવેલ રાભ અનુષ્ઠાન કરવાથી આગમા ફળે છે. ૧૦ ભાવા—માત્ર અભ્યાસ કરી પરભવમાં તેથી સુખ કલ્પવુ એ વાત અસંભવનીય છે, અય્યત ઉચ્ચ પ્રકારનું સુખ પ્રાપ્ત કરવાનુ એક કારણુ છે ખરૂ પણુ એકલા અધ્યયતથી તે ફળ મળેજ છે એમ નથી, કારણુકે અભ્યાસી હાવા છતાં વ. નની અધમતાથી તેવુ ફળ મળતુ નથી એમ બને છે, તેમજ વળી અભ્યાસી ન હું ય છતાં સવત નથી ફળ પ્રાપ્તિ ધાય છે એમ પશુ બને છે, આથી માત્ર અભ્યાસ ઉપર કાંઇ પણું અધાર નથી. સુખ-વ્યાત્મક સુખ મેળવવાના ઉપાય શાસ્ત્રમાં ફર માવેલા અનુષ્ઠાન-ચિત્ર-વનમાં છે, જેવી રીતે ગર્દભ સાકરના એ.જો રૂપ ડે તેથી તેને કે ઇમીઠાશ આવતી નથી, તેવી રીતે જ્ઞાન પણુ વર્તન વગર માત્ર એજોજ છે એટલે જ્ઞાન પ્રમ ણે વર્તન કરે તેજ જ્ઞાનની મીઠાશ પ્રાપ્ત થાય છે, ઉપદેશમાળામાં ધર્માંદાસણ કહે છે કેઃ— जहा खरो चंदणभारवाही, भारस्स भागी नहु चंदणस्स । एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी नहु सुग्गइए || જેવી રીતે ચંદનને-સુખડને ભાર વહુન કરનારે ગધેડા ભારને! ભાગી છે, પશુ ચંદનનેા નથી, તેવીજ રીતે વર્તન વગરના જ્ઞાનને જાણનારા જ્ઞાનના ભાગી છે, પણ સુગતિના નથી. આ હકીકત ઉપરના Àાકમાં પણ તેજ રૂપમાં કહો છે. શાસ્ત્રાભ્યાસ સાથે વર્તનની સરળતા માટે જ©ાવવાનુ કે જેએ અભ્યાસની ખાતજ અભ્યાસ કરતા હોય, સભાએ જીતી પેાતાના વિજય ડંકા વગાડવાની ઈચ્છા રાખતા હાય, અકારણે શાસ્ત્રના શુષ્કવાદ કરવાનું આમંત્રણ કરતા હોય તેઓએ તેરમે બ્લેક ગેાખો રાખવા જેવેા છે. આ ઉપરાંત કહેવાતા પડિતા ઉપર આ અધિકારમાં સખત ચાખખા છે, ચેસ ગભીર શબ્દો યુક્ત ભાષામાં ખેલતા આવા ડાળ ઘલુઆની તે વખતની ખેડવાની ઢબછબ, મુખના રંગ અને આંખના અને હાથના ચાળા જોયા હોય તે જાણે મહ! ઉંડા તત્ત્વજ્ઞાનીનુ` ભાષણુ ચાલ્યું. વળી તે વખત શ્રતાને એમ પણ લાગે કે આવા માણસ તે અત્રેથી ઉડીને આર’ભાકિમાં કે આશ્રયમાં પ્રત્તા પણ નહીં હૈાય; પણ ખાનગી રીતે જે ખાવા પી વામાં, સાંસારિક સુખભાગમાં, વ્યવહારમાં, લેણદેણુમાં અને પ્રમાણિકપણામાં Page #341 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ કુવક્તા-અધિકાર. તેઓને વ્યવહાર જે હોય તે તેના જ્ઞાનની અસર માત્ર પણ તેમાં જણાતી નથી. આવા કેટલાક ડોળઘાલઓ બહુ નુકશાન કરે છે; જેતે ડૂબે છે અને પથ્થરના નાવની જેમ સાથે બેસનારને ડુબાડે છે, તેમજ ધર્મને . શું વગેરે છે. અમુક હદ સુધી જ્ઞાન અને ક્રિયાની જરૂર છે આટલા ઉપરથી ક્યારે એકાંત પક્ષ કરવાને આ હેતુ છે એમ ધારવાનું નથી; જ્ઞાનાભ્યાસની જરૂર બહુજ છે તે અમે સ્વીકારીએ છીએ, પણ કેટલાક પ્રમાદી જીવે તેનું બહાનું કાઢી કિયા તરફ અપ્રીતિને દેખાવ કરે છે. એટલું જ નહીં પણ શુદ્ધ ક્રિયા કરનારને હસી કાઢે છે, તેઓને નીચેના બે મહાન વાક્ય લક્ષમાં લેવાની આવશ્યકતા છે. ક્રિયા રહિત જ્ઞાન માત્ર નિષ્ફળ છે, કેમકે રસ્તાનો જાણનાર પણ ગતિ કર્યા વગર વાંછિત નગરે પહોચતું નથી. '' ( જ્ઞાનસાર ૯-૨ શ્રી મદવિજયજી ) “ક્રિયા વિના જ્ઞાન નહીં કબહું, ક્રિયા જ્ઞાન બીજુ નાહી; ક્રિયા જ્ઞાન દેઉ મિલત રહત છે, જે જલસ જલમાંહી પરમ ગુરૂ જેન કહે કયું હવે છે ” આ પણ એજ ધુરંધર વિદ્વાનનું મહાવાક્ય છે. કહેવાની મતલબ એજ છે કે દેખાવ કરો નહિ, શુદ્ધ વર્તન કરે; દરેક માણસ મેટે થવા કે ધનવાન થવા બંને ધાયેલો નથી, પણ ભલે-સાર થવા બંધાયેલ છે. આ અધિકારમાંથી એટલું પણ જણાય છે કે વિશેષ અભ્યાસ ન કર્યો હોય તે પણ શુદ્ધ શ્રદ્ધાથી ક્રિયા કરનાર છે. ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરે છે. છેલ્લા લેકમાં “રાસભનું' દષ્ટાંત મનન કરવા જેવું છે. જ્ઞાન ભણવાની પૂરેપૂરી-બહુજ જરૂર છે, પણ ભણુને પછી આગળ વધવું, એ હુંકાર કે દેખાવ કરે નહિ, મુખ્ય રસ્તો એજ છે કે જ્ઞાનને અભ્યાસ કરી પિતાને યોગ્ય ક્રિયા કરી શુદ્ધ વ્યવહાર કરે, કારણ કે જ્ઞાનનું ફળ જ વિરતિ છે. નહિ તે તે જ્ઞાન વદે છે. સાધુ હે તે સંસારની અસારતા વિચાર, ધર્મોપદેશ આપી લોકેને રસ્તે દેર, ઇંદ્રિપમ સંયમ કર, મન પર અંકુશ રાખ, તું શ્રાવક હે તે વ્રત દઢતા રાખ, વ્યવહા૨ શુદ્ધ રાખ, ચિત્તવૃત્તિમાંથી કચરો કાઢી નાખ, દેખાવ કરવાની ચાહનામાં ફસાઈ જઈશ નહિ. આ જમાનામાં ફક્સાવાનું કારણ બાહ્ય દેખાવ જ છે અને તેમાં ઘણું માણસે લલચાઈ જાય છે. ચિદ પૂર્વધર જ્યારે પ્રમાદવશ થઈ નિગેદમાં રખડે છે, ત્યારે સારી રીતે સામાયિક કરનાર ક્ષે જાય છે. તેનું કારણ સૂક્ષ્મ બુદ્ધિએ વિચારવા એગ્ય છે. શ્રદ્ધા પૂર્વક અનુષ્ઠાન સિવાય અંગારમર્દ કાચાર્યાનું જ્ઞાન શું કામ આવ્યું ? Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ અને કદકાચાર્યના પાંચશે શિષ્યોની ગતિ શી થઈ અને તેઓની પિતાની ગતિ જ્ઞાન છતાં પણ શમના અભાવે કેવી થઈ? તે વિચારવાથી ખાત્રી થશે કે જ્ઞાન સાથે ઉચ્ચ વર્તન, ઇંદ્રિય-દમન, ચિત્તપર અંકુશ વિગેરે હોય તેજ ધારેલ લાભ થાય છે. આ વિષયને અંગે શ્રી હરિભદ્રસૂરિ મહારાજનું નવમું અણક બહુ મનન કરવા ગ્ય છે. જ્યાં સુધી વિષયપ્રતિભાસ જ્ઞાન હોય છે, ત્યાં સુધી બહુ લાભ થતું નથી. ચાલુ જમાનામાં જ્ઞાનની તંગી નથી; જ્ઞાનીની પણ નથી; પણ બધા ઉપર કહ્યું તેજ જ્ઞાન જેવામાં આવે છે, આના પરિણામે ત્યાગ અને ગ્રહણનું શુદ્ધ સવરૂપ પણ મળતું નથી. અને તેથી ત્યાગ વૈરાગ્ય પણ થતા નથી. શાસ્ત્રકારે આ જ્ઞાનને અજ્ઞાન જ કહે છે. જ્યારે વસ્તુ સ્વરૂપનું શુદ્ધ ભાન કરાવનાર તતસંવેદન જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારેજ જ્ઞાની હોવાને દા કરી શકાય અને તેવા જ્ઞાની માટે આ આખા અધિકારમાં કાંઈ કહેવા જેવું રહેતું નથી. અત્ર જે આક્ષેપ છે તે પ્રથમના જ્ઞાન માટે જ છે. શાસ્ત્રાભ્યાસીને સંયમની જરૂર धिगागमैर्माद्यसि रञ्जयञ्जनान् , नोद्यच्छसि प्रेत्य हिताय संयमे । दधासि कुक्षिम्भिरिमात्रतां मुने क ते क तत् कैष च ते भवान्तरे ॥११॥ “હે મુનિ સિદ્ધાંતવડે તું લેકેને રંજન કર ખુશી થાય છે અને તારા પિતાના આમુકિમક હિત માટે યત્ન કરતો નથી તેથી તને ધિક્કાર છે? તું માત્ર પેટ ભરાપણુંજ ધારણ કરે છે, પણ હે મુનિ? ભવાંતરમાં તે તારાં આગ કયાં જશે, તે તારૂં જનરંજન ક્યાં જશે, અને તારો સંયમ કયાં જશે.?” , ભાવ–શાસ્ત્રાભ્યાસ કરીને શું કરવું તે ઉપર સામાન્ય શબ્દોમાં કહ્યું, અત્ર સ્પષ્ટ શબ્દોમાં મુનિને ઉદ્દેશીને કહે છે કે જે પાંચ ઇંદ્રિપર સંયમ ન હોય તે અભ્યાસ વ્યર્થ છે, પેટ ભરાપણું જ છે, એટલે કે સર્વ સંપન્કરી ભિક્ષા અધિકારી તું થઈ શક્તા જ નથી. આવા સાધુઓ નથી સાધતા આ ભવનું અને નથી સાધતા પરભવનું; તેવીજ રીતે પંડિત હેવાને દેખાવ કરનારા કેટલાક શ્રાવકે પણ તેજ સ્થિતિમાં હોય છે. જે “શુક્રપાઠી” કહેવાય છે તે આ વર્ગમાં આવે છે. અભ્યાસનું ફળ આત્મપરિણતિ સુધારવી એજ છે, એ ન બને તે પછી અભ્યાસ વિંધ્ય થાય છે. ગ્રંથકાર પિતે તે નીચેની બારમી ગાથામાં આથી પણ નીચી હદે તે વાત મૂકે છે, જીવનને હેતુ-અભ્યાસને હેતુ શું છે, કયાં રહી શકે છે તે વિચારે. કરંજન કર Page #343 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ કુવક્તા અધિકાર. * ૨૭. નાર અભ્યાસીનું પિટભરાપણું તેરમાં કલેકમાં વિસ્તારથી આવશે. આમાં ખાસ વિચારવા યોગ્ય એટલું જ છે કે પરભવમાં તું કયાં જઈશ? તારાં આગ કયાં જશે? અને તારે સંયમ ક્યાં જશે? વળી તારૂં પ્રેત્ય હિત કયાં જશે. અને જેઓની પાસેથી તું કીર્તિની ઈચ્છા રાખે છે, તેઓ ક્યાં જશે? જરા માની લીધેલા માન નામના મને. વિકારને તૃપ્તિ આપવા ખાતર તારૂ બહુ બગડે છે અને તૃપ્તિ પણ પૂરી થતી નથી, અત્ર મરણ તે અનિવાર્ય છે અને ત્યાર પછી તારી ગતિ તું જાણુતે નથી, અને છેવટે સંસાર સમુદ્રના ઉંડા ખડક ઉપર તારૂં જીવન વહાણુ તને દૂર ફેંકી દેશે, ત્યારે પછી તારો કીતિને લેભ અને તે ખાતર સહન કરેલા પરીષહે તને કાંઈ ઉપયોગી નહિ થાય, ઉદ્દેશ અત્ર એજ છે કે શાસ્ત્રાભ્યાસ કરીને સંયમ રાખ. ટીકાકાર નેટ લખે છે કે “પિતા પુત્રને શિખામણ આપવા સારૂ તિરસ્કારને શબ્દ લખે તે યુક્તજ છે.” ૧૧ મુગ્ધબુદ્ધિ પંડિત. वसन्ततिलका. धन्यः स मुग्धमतिरप्युदितार्हदाज्ञारागेण यः सृजति पुण्यमदुर्विकल्पः । पाठेन किं व्यसनतोऽस्य तु दुर्विकल्पैर्यो दुस्थितोऽत्रसदनुष्ठितिषु प्रमादी॥१२॥ “માંઠા સંકલ્પ નહીં કરનાર અને તીર્થકર મહારાજાએ ફરમાવેલી આશાઓના રાગથી શુભ કિયા કરનારો પ્રાણ અભ્યાસ કરવામાં મુગ્ધ બુદ્ધિવાળા હોય તે પણ ભાગ્યશાળી છે, જે પ્રાણું માઠા વિચાર કર્યા કરે છે અને જે શુભ કિયામાં પ્રમાદી હોય છે, તેવા પ્રાણીને અભ્યાસથી અને તેની ટેવથી પણ શો લાભ છે?” ૧૨ ભાવાર્થ–“તીર્થકર મહારાજે કહ્યું છે તે ખરૂં છે બાકી સર્વ મિથ્યા છે” એવી સામાન્ય બુદ્ધિવાળા પ્રાણી સંસાર સમુદ્ર તરી જાય છે, પણ જે પ્રાણી માઠા વિચાર કરતે હોય, સંસારમાં રામા રહેતો હેય, રાજકથાદિક વિકથામાં આ સત હેય અને શુભ ક્રિયામાં પ્રમાદી હેય, તે પ્રાણી વિદ્વાન્ હોય તે પણ કામને . શદ્ધ શ્રદ્ધા કેટલે લાભ આપે છે કે અત્ર જવાનું છે. શુદ્ધ શ્રદ્ધા વગર કાંઈ થઈ શકતું નથી, ગણુતરીમાં પણ જીવ ત્યારે જ આવે છે. અતીન્દ્રિય વિષયમાં શ્રદ્ધા રાખવાની જરૂર છે. મનુષ્ય પ્રવૃત્તિમાં પ્રાણીને વિચાર કરવાને પણ વખત મળશે નથી, તેથી જેઓએ વિચાર કર્યો હોય તેઓ પર આધાર રાખી તેઓને પગલે પગલે ચાલવું શ્રેષ્ઠ છે. મનુષ્ય જીવનને કાળ અ૯૫ છે, બુદ્ધિ મંદ છે અને અન્ય વ્યવહા. રમાં કાળક્ષેપ બહુ થાય છે, તેથી મોટે ભાગે તે જેઓનાં વચન આસ લાગતાં હોય તેની પરીક્ષા કરીને તેને અનુસરવું એજ માર્ગ ગ્રહણ કરવા ચોગ્ય જણાય છે. એકમાણું ભાત રસાઈ માટે ચુલા પર ચડાવ્યા હેય, તે તેની પરીક્ષા એક કણથી કરવી ૩૮ Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ પડે છે, તેમ વીતરાગદશા, શુદ્ધ માર્ગ કથન, અપેક્ષાઓનું શુદ્ધ સ્થાપન, નય સ્વરૂપને વિચાર અને સ્વાદ્વાદ વિચારશ્રેણી એ આપતાની પરીક્ષા માટે પૂરતાં છે. વિશેષ ક્ષપશમ હોય અને અનુકૂળતા હોય તેણે વિશેષ પ્રકારે પરીક્ષા કરવાને અત્ર નિષેધ નથી, પરંતુ ગમે તેમ કરી આતનાં વચન પ્રમાણે અનુષ્ઠાન કરવાની આવશ્યકતા અત્ર સ્વીકારી છે. - અત્ર જે માર્ગનું દર્શન કરાવવામાં આવ્યું છે, તેમાં પણ જ્ઞાન પ્રાપ્ત કરવાને નિષેધ નથી, પણ દુવિકલ્પને ત્યાગ કરવાને ઉપદેશ છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ૧૨ માનપદના અભિલાષાની સ્થિતિ, રાજકૂંવહત. (૧૩-૧૪) मोदन्ते बहुतर्कतर्कणचणाः केचिज्जयावादिनाम्, काव्यैः केचन कल्पितार्थघटनैस्तुष्टाः कविख्यातितः । ज्योतिर्नाटकनीतिलक्षणधनुर्वेदादिशास्त्रैः परे, ब्रूमः प्रेत्यहिते तु कर्मणि जडान् कुक्षिम्भरीनेव तान् ॥ १३ । ઘણા ન્યાયશાસ્ત્રના તર્કમાં નિપુણ એવા કેટલાક નૈયાયિક પુરૂ, વાદી પુ. રૂષોને જીતી જવાથી આનન્દ પામે છે. અને કેટલાક કવિ મનુષ્યો અર્થની ઘટનાથી રચેલ એવાં કાવ્યોથી “કવિ” એવી ખ્યાતિ પામીને સંતુષ્ટ થાય છે, અને બીજા વિદ્વાન જ્યોતિષ, નાટક, નીતિ, સામુદ્રિક શાસ્ત્રો ધનુર્વેદ આદિ શા. શાથી સંતોષ માની રહ્યા છે. પરંતુ આવતા ભવમાં હિતકારી કાર્ય તરફ જે તેઓ અજ્ઞ (બેદરકારી હોય તો અમે તે તેઓને ઉદરભરિ (પેટભરા ) જ કહીએ છીએ. ૧૩ ભાવાર્થ કેટલાક ન્યાયની કેટીમાં ઉંડા ઉતરી આનંદ માને છે, જ્યારે કેટલાક કવિ થાય છે, કેટલાક જોશી, નાટકકાર, રાજદ્વારી નીતિમાં કુશળ, સામુદ્રિક જ્ઞાનમાં કુશળ, શસ્ત્રવિદ્યામાં કુશળ અને કેટલાક પૃથકકરણશાસ્ત્રી, આંકડાશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, ખગોળવેત્તા, ભૂતળવેત્તા, વનસ્પતિવિદ્યા કશળ, ગણિતશાસ્ત્રમાં પ્રવિણ, વૈયાકરણ વિગેરે વિગેરે થાય છે; ઉદ્યોગ, ગુરૂકૃપા અને પશમ પ્રમાણે વિદ્વત્તા મેળવે છે, પણ જે તેમને ભવની બીક નથી તે આવતા ભવમાં હિતકારી ધર્માનુષ્ઠાન કરી શકતા નથી અને ધર્માનુષ્ઠાન કર્યા સિવાય આવતા ભવ માટે મેક્ષ તયાર નથી અને તે ધમી હોવા કરતાં ધમી હોવાનો દેખાવ માત્ર કરે છે. આ પ્રમાણે જ આદિ શબ્દ વાપરવાથી બ્રહ્મયામલ, રૂદ્રયામલ, વાસ્તુશાસ્ત્ર, કાત્યાયન વાસ્યાયન અને શકુન શાસ્ત્રનો સમાવેશ થાય છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ, કુવકતા-અધિકાર. હિય તે જાણવું કે તે માણસ પેટ ભરાજ છે અને કાળની સપાટીમાં લાગનારા પવન અનુસારે તણાઈ જવાના છે. અષ્ટકજીના ટીકાકાર કહે છે કે – अवसेसिया मइ सम्मदिठिस्त सा मश्नाणं । मइअन्नाणं मिच्छादिठिस्स सुयंपि एमेव ॥ સમ્યદૃષ્ટિની બુદ્ધિ તે “મતિજ્ઞાન” છે અને મિથ્યાષ્ટિની બુદ્ધિ તે “મતિઅજ્ઞાન” છે. મતિમાં કાંઈ ફેરફાર નથી. શ્રુતજ્ઞાનના સંબંધમાં પણ તેજ પ્રકારે સમજવું.” મહાતર્ક કરનાર હોય તે પણ જ્યાં સુધી જ્ઞાનની અસર આત્મિક શુભ પ્રવૃત્તિમાં થતી નથી, ત્યાં સુધી તેવા જ્ઞાનને શાસ્ત્રકાર અજ્ઞાન કહે છે, અને અજ્ઞાન તે કષાયાદિ મહારિપુએથી પણ વધારે ખરાબ છે. આથી અમુક વ્યકિત વિદ્વાન હોય છે તેથી કાંઈ બહુ ખુશી થઈ જવા જેવું નથી. વાસ્તવિક તુલના તે પ્રવૃત્તિ ઉપરજ રહે છે. અને જેઓ અમુક કાર્ય તે આત્મિક ઉન્નતિ અવનતિને અંગે શે સંબંધ છે તે વિચારતા નથી અથવા વિચાર કરવાની દરકાર કરતા નથી તેઓ વસ્તુતઃ અજ્ઞાની જ છે, સંસાર રસિકજ છે, સંસારમાં રખડનારાજ છે અને તેથી તેઓને પેટભરા કહેવા યુકત જ છે. જેઓ પિતાના પેટ પૂરતો વિચાર કરી બેસી રહે છે તેઓ પેટભરા કહેવાય છે, અત્ર સંસારના વધારનારને તે નામ આપવું બહુ સાર્થ છે, વિચાર કરીને સમજવા યોગ્ય છે અને સમજાઈ જાય તેવું છે. અમે કહીએ છીએ એમ મુનિસુંદર મહારાજ ભાર મૂકીને કહે છે. ગ્રંથકારને બહુ વચનથી લખવાને હક છે. એમાં માન જેવું કશું નથી. વસ્તુ સ્થિતિ લેકના મન પર ઠસાવવા માટે ભાર મૂકીને કહેવાની આ પદ્ધતિ બહુ અસરકારક છે. ટીકાકારના કહેવા પ્રમાણે તે સમાન ધર્મવાળાઓની એક વાકયતા એટલે સરખા વિચાર ધરાવનારાઓને સર્વાનુમતે થયેલે નિર્ણય બતાવે છે. ૧૩ धन्याः केप्यनधीतिनोऽपि सदनुष्ठानेषु बद्धादरा, दुःसाध्येषु परोपदेशलवतः श्रद्धानशुद्धाशयाः । केचित्वागमपाठिनोऽपि दधतस्तत्पुस्तकान् येऽलसा; अत्रामुत्र हितेषु कर्मसु कथं ते भाविनः प्रेत्यहाः॥१४॥ કેટલાક પ્રાણીએ એ શાસ્ત્રનો અભ્યાસ કર્યો ન હોય તે પણ બીજાના જરા ઉપદેશથી મુશ્કેલીથી સાધી શકાય તેવાં શુભ અનુષ્ઠાન તરફ આદરવાળાં થઈ જાય છે, અને શ્રદ્ધા પૂર્વક શુદ્ધ આશયવાળા થઈ જાય છે તેઓને ધન્ય છે? કેટલાક તે આગમન અભ્યાસી હોય અને તેનાં પુસ્તક પાસે રાખતા હોય છતાં પણ આ ભવ પરભવના હિતકારી કાર્યોમાં પ્રમાદી થઈ જાય છે અને પરલોકને હણી નાંખે છે. તેઓનું શું થશે ?” ૧૪ Page #346 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ થતુર્થ વિવેચન-વિદ્યા અને મુક્તિ પ્રાપ્તિને કે સંબંધ છે તે વિચારવા જેવું છે, વિદ્વાનને જ મોક્ષ મળે છે એમ નથી, પણ અભ્યાસની સાથે સરળતા–સદ્વર્તન • જોઈએ. સ્માઇલ્સ નામને એક પ્રખ્યાત ગ્રંથકાર કહે છે કે અસાધારણ વિદ્વત્તાની સાથે હલકામાં હલકા દુર્ગણે કેટલીકવાર મળેલા હોય છે, અને ઉચ્ચ ચારિત્રને વિદ્યા સાથે કાંઈ પણ ખાસ સંબંધ નથી; દેવ, ગુરૂ, ધર્મ પર શુદ્ધ શ્રદ્ધા, શુદ્ધ વસ્તન અને સરળ સેમ્ય પ્રકૃતિથી ઘણુ ભદ્રક જીવ તરી ગયા છે. હકીકત આમ છે છતાં પણ વિદ્યાવાનને સંસાર તો સહેલે પડે છે, એમાં તે જરા પણું શક નથી. જ્ઞાનીને વિચારણા-વર્તન સારા થઈ જવા બહુ સંભવ છે. અને અજ્ઞાની કરોડ વર્ષે જે કર્મક્ષય કરે તે જ્ઞાની એક શ્વાસે શ્વાસમાં કરી શકે છે, પણ આવી સગવડ છે તે સાથે જ જો જ્ઞાની પ્રમાદી થઈ જાય, આડંબર કરનારો થઈ જાય, વાહવાહ બેલનારો થઈ જાય, આશાભાવ રાખી ધમાચરણ કરે, તે તેને મોટું નુકશાન થાય છે અથવા ટૂંકામાં તેને અધ:પાત થાય છે. જેમ કર્મક્ષયનું પ્રબળ સાધન જ્ઞાનીને હાથમાં રહે છે, તેમ તીવ્ર કર્મબંધ અને જવાબદારીનું છેખમ પણ તેને માથે વધારે છે, જ્ઞાનવાને-વિદ્યાવાને બહુ વિચારીને દરેક કાર્ય કરવાની જરૂર છે. મૂળ શ્લોકમાં શાસ્ત્રને નહીં અભ્યાસ કરનાર એમ કહ્યું છે, તે અ૫ અભ્યાસ કરનાર માટે હોય એમ સમજાય છે. આ પ્લેથી અજ્ઞાનવાદને પુષ્ટિ આપી નથી તે ખાસ સમજવાની જરૂર છે. આ આખા અધિકારમાં જ્ઞાનને અલંપાશે પદ આપવામાં આવ્યું હોય ત્યાં વિષય પ્રતિભાસ જ્ઞાનને અગે તે કથન છે એમ સમજવું. તત્ત્વસંવેદન જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય, ત્યારે તે આ અધિકારમાં વર્ણવેલી સ્થિતિ હોય જ નહીં. તે જ્ઞાનવાનને હેય ઉપાદેયને શુદ્ધ નિશ્ચય હોય છે, તેની વૃત્તિ સ્વસ્થ હોય છે. આ તેવા જ્ઞાનવાળાનું વર્તન બહુ શુદ્ધ હોય છે અને તેની અને અ૫ અભ્યાસની કદિ પણ સરખામણ થઈ શકે જ નહીં, શાસ્ત્રકાર અ. જ્ઞાનવાદની કદિ પણું પુષ્ટિ આપતા નથી, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બાકી જ્ઞાનનાં પુસ્તકોને ભંડાર કબજામાં રાખવાથી અને મોટી સભાઓ જીતવા માત્રથી કાંઈ બહુ લાભ નથી એ અત્ર ઉદ્દેશ છે. ૧૪ આ પ્રમાણે કહી આ કુવક્તા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. * હરિભદ્ર અષ્ટક (૯-૬) Page #347 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ક ઉત્સર ભાષિષઅધિકાર. उत्सूत्र भाषिदोष-अधिकार. પૂર્વે આપણે જે કુવકતાનું સ્વરૂપ જોયું તેમાં મેટે ભાગે આ પ્રસંશાના અધિકારી અને બાહ્યાડંબરથી ભરપૂર વકતાના સ્વરૂપનું ભાન થાય છે. જ્યારે કેટલાક વકતા-જ્ઞાતા પિતાના જ્ઞાનને આડે માર્ગે લઈ જનારા પણ હોય છે. કે જે વધારે અધમ છે. ધર્મપ્રવર્તકો અને મહાન જ્ઞાતા યાને ત્રિકાળદશી કહે કે પછી કેવળજ્ઞાનની કઈ સ્થિતિએ પહેવા મહાપુરૂષે જે જે સૂત્ર-શાસ્ત્ર રચી ગયા છે તે સમજાવવામાં અને વધારે ફુટ કરવામાં પોતાના સમર્થને પુષ્ટિ મળે તેવા મનસ્વી તર્કો ઉમેરી મૂળ હેતુને ભૂંસી નાંખવો અથવા આડે માર્ગે લઈ જવાનું કામ અર્ધદગ્ધ આત્મ શ્લાઘાના ઉપાસક માં રહેલ હોય છે. આવા શાસ્ત્ર વચનનું ઉમૂલન કરનાર વર્ગ ઉસૂત્ર ભાષિ કહેવાય છે. તેવા પુરૂષે ખરૂં કહીએ તો સ્વ–પરનું અહિત કરે છે. કેમકે સૂવને અનર્થમાં લઈ જવાથી પિતે ડુબે છે અને બીજાને પણ આડે માર્ગે ડેરી જઈ ડુબાવે છે. તેવા ઉસૂત્ર ભા ષિનું સ્વરૂપ તથા તેના દેષની જવાબદારી આ અધિકારથી દર્શાવવા માં આવે છે. જનાજ્ઞા ભંગનું ફળ ut. (૧ થી ૧૧ ) जिणवरआणाभङ्ग उमगा उस्सुत्तले सदेसणयं । आणाभड्ने पावं ता जिणमयदुक्करधम्मं ॥ १ ॥ જિનભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અંશ માત્ર પણ ઉપદેશ દેવામાં આવ્યું હોય તે જીનભગવાનનીજ આજ્ઞા ઉલ્લંઘન કરી ગણાય, અથવા ચાલતા શુદ્ધ માર્ગનો ત્યાગ કરી અવળે માગે પ્રાર્તન કર્યું ગણાય. કારણ કે જીનભગવાનની આશા ભંગમાં એટલું બધું તે પાપ છે કે જિનધર્મ મેળવવો અતિશય કઠિન થઈ પડે છે. ૧ કેવા ઉપદેશકથી દૂર રહેવું ? बहुगुणविजाणिलओ उस्सूत्तभासी त हावि मुत्तव्यो । जह वरमणिजुत्तो विहुविग्धपरो विसहरो लोए ॥२॥ છ ૧ થી ૧૨ ઉપદેશ સિદ્ધાંતરનમાળા. Page #348 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સૌંગ્રહ. ચતુર્થાં સર્પની માં ઉત્તમ મિણ રહેલા છે. છતાં મસિહત સના ત્યાગજ કરવા જોઇએ. નહિતર જરૂર તેમાંથી વિઘ્ન ઉત્પન્ન થાય છે, તેમ સૂત્ર અથવા જિનવાણીનુ' ઉલ્લંઘન કરી ઉપદેશ દેવાવાળા કદાચ ક્ષમાદિ યુક્ત અથવા વ્યાકરણાદિ શાસ્ત્રમાં નિષ્ણાત હોય તેા પણ અવશ્ય તેવા માણસનેા ત્યાગ કરવા. ૨ પ્રસ’શા અર્થે ઉત્સૂત્રભાષિની સ્થિતિ, ૩૦૨ इयरजण संसणा धि उस्सूत्तभासीए ण भयं । हा हा ताण णराणं दुदाइ जइ मुणइ जिणणाहो || ३॥ અન્ય જીવાની પ્રશંસા કરવાથી, તે મને સારી રીતે માન આપશે એવા કારણથી જે જિન સૂત્ર વિરૂદ્ધ ખેલવામાં ભય રાખતા નથી તે જીવને ધિક્કાર છે. તે જીવનને આગામી ભવમાં એટલું બધુ દુઃખ પ્રાપ્ત થાય છે કે તે દુઃખ જાણવાને ધ્રુવળી ઋગવાન વિના અન્ય જીવમાં સામર્થ્ય નથી. ૩ ધીર પુરૂષાના તે તરફ અભાવ. उस्सूतभासियाणं बोहिणासो अणन्तसंसारो । पाणव्वए विधीरा उस्सूत्तं लाण भासन्ति ॥ ४ ॥ જો જીવ જિન સૂત્રનું ઉલ્લંઘન કરી ઉપદેશ દે, તેને સમ્યકત્વની પ્રાપ્તિ રૂપ એધિકના નાશ થાય છે‘ અને અનંત સંસાર વારવાર ભેગવવે પડે છે, અર્થાત્ ધીર પુરૂષા પ્રાણુનાશ સહન કરે છે પણ સૂત્રવિરૂદ્ધ ક્યારે પણ બેલવુ કે સાંભ ળવુ' સહેન કરતા નથી. ૪ વિપરીત આચરણની પ્રશંસામાં દોષ, मुद्धा रंजयणत्थ अविहियसंसं कयावि ण करिज्जं । किं कुलबहुणो कत्थवि युणन्ति वेसाण चरियाई ॥ ५ ॥ મૂર્ખાને પ્રસન્ન કરવા માટે મિથ્યાત્વીના વીપરીત આચરણની કયારે પણ પ્રશસા કરવી ચેાન્ય નથી. કુલવધૂ શું વેશ્યાના આચરણની સ્તુતિ કરે છે ! અર્થાત્ નથી જ કરતી. પ સસાર ભ્રમણના ભય. जिण आणाभङ्गभयं भवभयभीआण होइ जीवाणं भवभयअभीयाणं जिणआणाभञ्जनं कीडा ॥ ६॥ જે જીવ સ’સારથી ભયભીત છે તેને ભગવાનની આજ્ઞા ભંગના ભય રહે છે, જેને સંસારના ભય નથી, તેને જિન ભગવાનની આજ્ઞાને ભંગ કરવા તે પ્ માત્ર છે. ૬ Page #349 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ઉત્સત્ર ભાષિદોષ અધિકાર ૩૩. તપશ્ચર્યાની નિષ્ફળતા. ण सयं ण परं को वा जइजि अ उस्सुत्तभासणं विहि । ता हु बुसिणिझंतं णिरत्ययं तव कुडाडोवं ॥ ७॥ જિનસૂત્ર વિરૂદ્ધ બોલવાથી જેમાં આપણું અથવા અન્યનું કલ્યાણ નથી એવા દેષથી યુક્ત હે જીવ! તું નિઃસંદેહ રીતે સંસાર સમુદ્રમાં ડુબી ગયે, એટલું જ નહીં પણ તારા તપશ્ચર્યાદિ વૃથા જવાથી તે વૃથા આડંબર રૂ૫ છે. ૭ ગવભાષિત વકતા. त इयाहिमाणअहमा कारणरहिया अ णाणगव्वेण जे जपन्ति उसुत्तं ते सिं धिद्धित्युं पंडित्ते ॥ ८॥ જે જીવ ગર્વથી વગર કારણે અજ્ઞાનને લીધે સૂત્ર ઉલ્લંઘન કરી જિનમત વિ. રૂદ્ધ બોલે, તે તે પાપી કરતાં પણ મહા પાપી છે, એમ માને, ને એવી વિદ્વત્તાને ધિક્કાર છે. ૮ ગર્વ ઉત્સુત્ર ભાષાનું ફળ, जं वीरजिणस्स जिओ मरीइ उस्मूत्तलेसदेसणओ। सायरकोडाकोडिं हिंडिउं अइभीमभवरयणेण ॥ ९ ॥ ता ज इ इमं पि वयणं वारं वारं सुणन्तु समयम्मि । दोसेण अवाणिगत्ता उस्सुतुपयाइ सेवन्ति ॥ १० ॥ ताण कहं जिणधम्म कहणाणं कह पहाणवरगं कूडाभिमाणपंडिय डिआ बुडंति णरयम्मि ॥११॥ શ્રી મહાવીર સ્વામીના જીવ મરી અને સૂત્રથી વિરૂદ્ધ ઉપદેશ કર્યો તેથી કેડા કેડી સાગર પર્યત અતિ ભયાનક ભવરૂપી વનમાં ભમ્ય, આવાં વચન શાઅ. માં સાંભળતાં છતાં દેષ ન ગણે, ને મિથ્યા સૂત્રના વચનનું સેવન કરે, તે તેને જિન ધર્મ કે સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી, ત્યારે ઉત્તમ વૈરાગ્ય તે ક્યાંથી હોય? આ મિથ્યાભિમાની જીવ-મૂખ પંડિત અવશ્ય નરકમાં ડૂબે છે. ૯-૧૦-૧૧ આટલા પ્રમાણે કહી આ ઉત્સુત્ર ભાષિ દોષ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩e૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ आज्ञाभंग दोष-अधिकार. મહાન પુરૂની આજ્ઞા વિરૂદ્ધ બેલવું કે વિરૂદ્ધ સમજાવવું તે જેમ દોષ છે તેજ રીતે આજ્ઞાને ભંગ કરે એટલે ફરમાને વિરૂદ્ધ વર્તવું તે પણ દેવનું કારણ છે. કેમકે મહા પુરૂની આજ્ઞા હમેશાં હિતમય હોય છે. તે છતાં તેના ગારીને અને હેતુને સમજવા વગર કે ઈરાદા પૂર્વક તેનાથી વિરૂદ્ધ વર્તન કરવાથી અનેક આપત્તિ એ આવી પડે છે તેમજ પરમવાનું બગડે છે. આવા આજ્ઞાભંગના પ્રસંગો કેવી રીતે બને છે અને તેવા આજ્ઞાવિરાધકે કેવી અવસ્થાને પ્રાપ્ત કરે છે ? તે બતાવવા આ આજ્ઞાભંગ દેષ અધિકારને આરંભ કરવામાં આવે છે. આજ્ઞાને અનાદર કરવાથી સર્વ ક્રિયાઓ નિષ્ફળ છે. માર્યા. (૧ થી ૯ ) इयराण चक्कुराण वि आणाभङ्गे वि होई मरणदुहम् । किं पुण तिलोयपहुणो निणिन्ददेवाहिदेवस्त ।। १ ।। ચક્રવતી અથવા અન્ય રાજાની આજ્ઞા ભંગ કરવાથી ભયંકર દુઃખ પ્રાપ્ત થાય છે, ત્યારે ત્રણ લેકના પ્રભુ દેવાધિદેવ જિનેન્દ્ર ભગવાનની આજ્ઞા ભંગ કરવાથી શું દુખ ઉત્પન્ન ન થાય? અવશ્ય થાય. ૧ * આજ્ઞામાં હિતકર ભાવના, जगगुरुजिणस्स वयणं सयलाण जियाण होइ हियकरणं । ___ता तस्स विराहणया कह धम्मो कह णु जीवदया । ॥ જગદગુરૂ નિંદ્ર ભગવાનનું વચન સમસ્ત જીવને હિતકારી છે. તે વચન વિરૂદ્ધ આચરણ કરવાથી ધર્મ ક્યાંથી મેળવી શકાય ? અથવા કેવી રીતે જીવદયા પાળી શકાય? ૨ - અજ્ઞાન ભાવે તપશ્ચર્યા, किरियाफडाडोवं अहिंसा हंति आगमविहणं । मुद्धाण रंजणत्थं सुद्धाणं होलणत्थाए ॥ ३ ।। જે જીવ આગમ રહિત તપશ્ચર્યાદિ ક્રિયાને આડંબર બહુ રીતે કરે છે તેથી મૂર્ખ પુરૂષ પ્રસન્ન થાય છે, પણ જ્ઞાનીઓ તે તેના તરફ નિંદાભાવથી જોવે છે. ૩ - ૧ થી ૬ ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા. Page #351 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. આજ્ઞાભંગ દોષ અધિકાર ૩૦૫ કિયાહન પૂજા પણ નિષ્ફળ છે. जं तंबंसि पुज्जसि वयणं हिलेसि तस्स राएण । ता कह वंदसि पुज्जसि जिणवायठियं पि ण मुणसि ॥ ४॥ કઈ અજ્ઞાની પુરૂષ ડાકડમાળથી શ્રી જિનેન્દ્ર ભગવાનની ભકિત તથા પૂજા બહુ પ્રકારે કરે છે ખરા; પરંતુ તેમના વચન ( શાસ) પ્રમાણે વર્તન ન કરે, તે ભગવાનની કરેલી ભકિત અર્થાત્ નમસ્કાર કે પૂજા નિષ્ફળ છે. ૪ કદેવ અને કુગુરૂની પીછાણलोएवि इमं सुणियं जं आराहिज्जं तं ण कोविज्जो । मणिज्ज तस्त वयणं जइ इच्छसि इच्छियं काउं ॥ ५॥ . આ વાત તે જગત્ પ્રસિદ્ધ છે કે, રાજાદિકની સેવા કરીને, કાંઈ ફળ મેળવવું હોય, તે તેમની આજ્ઞા પ્રમાણે અવશ્ય ચાલવું જોઈએ. કદાચ આજ્ઞા પ્રમાણે ન ચાલે તે ઉલટો દંડ થાય છે, માટે હે ભાઈ! જો તું જિનંદ્રભગવાનની પૂજા કરે છે, તે તેમના વચન ( શાસ્ત્ર) પ્રમાણે ચાલ. તે શાસ્ત્રમાં કહ્યું છે કેઃ-રાગ દ્વેષાદિક ઉ. પન્ન કરવાવાળા ક્ષેત્રપાલાદિ જે દેવ છે, તેને સુદેવ નહીં માનતાં કુદેવ માનવા, અને પરિગ્રહધારી વિષયાભિલાષી જે ગુરૂ છે તેને સુગુરૂ નહીં માનતાં કુગુરૂ માનવા. ૫ ઉપર પ્રમાણે ભગવાનની આજ્ઞા છે, તે પ્રમાણે વર્તન નહી રાખવાથી, મેક્ષ કે જે ભગવાનની ભકિત-પૂજાથી ઉત્પન્ન થતું ફળ છે, તે ક્યારે પણ મળશે નહિ. આજ્ઞા ભંગથી દુઃખ વૃદ્ધિ बंधण मरण भयाई दुहाई तिक्खाइ अणेयदुरकाई । दुरकाण दुहणिहाणं पहुवयणासायणाकरणं ॥ ६ ॥ આ લોકમાં બંધન (કેટ) કે મરણ એ મહા ભયંકર દુઃખ છે, છતાં જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી જે અનેક જન્મમાં મહાદુઃખ ઉત્પન્ન થાય છે, તેની આગળ આ લોકનું દુઃખ કઈ હિસાબમાં નથી. (અર્થાત તુચ્છ છે.) ૬ આજ્ઞાપાલન વૃદ્ધિની મહત્તા. आणाइ तवो आणाइ संजमो तहय दाण माणाए । आणारहिओ धम्मो पलाल पुलव्य परिहाइ ॥ ७॥ જે ભગવાનની આજ્ઞાનું પાલણુ પિષણ કરવું, તેજ તપ, તેજ સંયમ, તેજ ૩૯ Page #352 -------------------------------------------------------------------------- ________________ MAAARA ૩૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ દાન દીધું કહેવાય છે. કારણ કે તેમની આજ્ઞાને જે ભંગ કરે, તે કહ ચ ધર્મ ગતે હોય તે તે ધર્મનો પરાળ (તરા)ની માફક નકામે જાણી ને તજી દે. ૭* આજ્ઞાભંગથી થતું ભવભ્રમણ भमिओभवोअणन्तो तुहआणा विरहिएहिंजीवहिं । पुणभमियन्यो तेहिं, जेहिं नंगीकया आणा ॥ ८ ॥ હે ભગવાન, જે જીવો આપની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, તે જ આ સંસા રમાં વારંવાર ગોથાં ખાય છે, એટલું જ નહિં પણ હે ભગવાન, જે પ્રાણીઓ તમારી આજ્ઞા ફરી સ્વીકારશે નહિ, તે પ્રાણુઓ આ સંસારમાં ભટકયા કરશે. ૮ આજ્ઞા ભંગ થનારની ત્રણે લોકમાં સ્થિતિ, जो न कुणइ तुहआणं, सो आणं कुणइ तिहुअणनणस्त । जोपुणकुणइ जिणाणं, तस्साणा तिहुवणेचेन ॥ ९ ॥ હે ભગવાન, જે મનુષ્ય તમારી આજ્ઞા પાળે નહિ તે તે માણસને ત્રણ લોક ની આજ્ઞા પાળવી પડે છે (સર્વત્ર ઠોકર ખાવી પડે છે, જે મનુષ્ય જિનેશ્વર ભગવાનની આજ્ઞા સ્વીકારે, તે તેમની આજ્ઞા ત્રણ લોક ઉઠાવે છે. (અથત ભગવાનની આજ્ઞા સેવનાર ભગવાન તુલ્ય બને છે તેથી તેમની આજ્ઞા ત્રણ લેક સેવે, એ સ્વાભાવિક સિદ્ધ છે.) માટે ભગવાનને જે જે ઉપદેશ હોય તે તે સર્વ મનુષ્ય ગ્રહણ કરે ઈએ, એ અભિપ્રાય છે. ૯ આ પ્રમાણે કહી આ આજ્ઞાભંગ દેવ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. क्रियाहीन ज्ञान निष्फळ अधिकार. સદ્દભાગ્યે કોઈ મનુષ્ય આજ્ઞા વિરૂદ્ધ ન વતે, પરંતુ કેવળ આજ્ઞાના અભ્યાસથી કાર્યસિદ્ધિ થતી નથી, કેમકે જગતમાં જ્ઞાન (જાણવા માત્રથી કૃતાર્થતાન થી પણ તે મુજબ વર્તન કરવું જોઈએ એટલે ક્રિયા વગરનું જ્ઞાન વ્યર્થ છે એમ ક હીએ તે પણ ખોટું નથી. તે બાબત એક ટુંક દાખલો આપીયે છીએ કે “એક વખત એક સ્ત્રી પુરૂષનું જોડું પિતાના ભુવનમાં ૨વિના વખતે શયનગૃહમાં હતું, ત્યાં ઘરમાં ચાર આવ્યા. તેને જોઈ સ્ત્રીએ પોતાના સ્વામીએ કહ્યું કે ચોર આ પ્રત્યુ ત્તરમાં પતિએ જણાવ્યું કે હું જાણું છું પછી તે ચેરે અ વી પેટી તેડી યથેચ્છિત * ૭ થી ૯ ગપ્પદીપિકાસમીર. Page #353 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ક્રિયાહીન જ્ઞાન નિષ્ફળ અધિકાર. ૩૦૭ ધન ભૂષણાદ્મિની ચોરી કરી. તે અરસામાં પાંચ સાત વખત પોતાના ધણીને સ્ત્રીએ કહ્યું કે આ ચાર ધન લઇ જાય છે વિગેરે, તેના જવાખમાં હું જાણું છું એવે જ ઉત્તર પતિએ આપ્યા કર્યાં અને છેવટ ચાર ચારી કરી ચાલ્યા ગયા તે પણ જાણું છું, જાણું છું, આમ જવાબ તે સ્ત્રીના ધણી આપતા રહ્યા. ત્યારે છેવટમાં બહુજ ગુસ્સે થઈ સ્રોએ જણાવ્યુ' કે તમારા જાણવામાં ધૂડ પડી ચાર બધું ધન લઈને ચાલ્યા ગયે ’’ આ પુરૂષના જેવુ જ ક્રિયાહીન જ્ઞાનીનું જ્ઞાન વ્યજ સમજવું માટે જ્ઞાન અને ક્રિયાના સંબધ સમજાવવા માટે આ પ્રસંગ યત્કિંચિત્ સમર્થન કરી આ અધિકરણના આરંભ કરાય છે. ક્રિયાની આવશ્યકતા. અનુષ્ટુપ્. ( ૧ થી ≠ ) ज्ञानी क्रियापरः शान्तो, भावितात्मा जितेन्द्रियः । स्वयं तीर्णो भवांभोधेः परं तारयितुं क्षमः ॥ १ ॥ શબ્દા—જ્ઞાની, ક્રિયાને વિષે તત્પર, શાંત ભાવનાથી વાસિત છે જેના આત્મા, જિતેન્દ્રિય, તેમજ ભવસમુદ્રને તરવાને અને ખીજાને તારવાને સમર્થ છે, ૧ વિવેચન—ગુરૂમુખથી સર્વજ્ઞ પ્રાક્ત આગમ જેણે ગ્રહ્મણ કર્યાં છે, તે જ્ઞાની કહેવાય, ક્રિયા પર એટલે ઉભયકાળે આવશ્યક પડિલેહૅણુ, આહારશુદ્ધિ, ઉગ્રવિદ્વારાઢિ, ક્રિયાને વિષે ઉદ્યમવંત, શાંત એટલે જેણે વિષય કષાયના સંગ તજ્યેા છે, ભાવિતાત્મા એટલે . સમ્યકત્વ ભાવના, ધ્યાન અને શુભ અધ્યવસાયાદિએ કરીને જેના માનસિક ઉપયોગ વાસિત છે; અને જિતેંદ્રિય એટલે વિષય પ્રવૃત્તિમાંથી ઈંદ્રિયાનું દમન કરીને પોતાને વશ જેણે કરી છે તે, પૂર્વેîકત સમગ્ર ગુણેાથી યુકત એવા મુનિ ભવરૂપી સમુદ્ર પોતે તરવાને અને પેતાથી અન્ય ભવ્ય જનેને તારવાને સમર્થ છે. માટે હે ચેતન, તુ' પણુ તૈવેા જ્ઞાન પૂર્વક ક્રિયા કરનારા થા. મરૂ દેવી માતા હસ્તી ઉપર કેવલજ્ઞાન પામ્યાં અને કાંઈ ક્રિયા કરી નહેાતી, એવું આલંબન લઇને ક્રિયામાં જે તત્પર નથી, તે અજ્ઞાની જાણવા, ૧ સંપૂર્ણ જ્ઞાનમાં પણ ક્રિયાનુ આલંબન. स्वानुकूलां क्रियां काले ज्ञान पूर्णोऽप्यपेक्षते । મીનઃ ત્રવાશોઽવ, તૈરુપૂવિક યથા ।। ૨ ।। શબ્દા—સ્વપ્રકાશ પ્રદ્વીપ જેમ તેલપૂર્તિ આદિની અપેક્ષા કરે છે, તેમ ] જ્ઞાને કરીને પૂર્ણ એવે પુરૂષ પણ સ્વ અનુકૂળ ક્રિયાની અપેક્ષા કરે છે. ૨ * ૧૨ જ્ઞાનસાર, Page #354 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. ચતુ વિવેચન—કેવળજ્ઞાને કરીને પૂર્ણ એવા કેનલી પણ પેાતાને ઉચિત ધર્મોપદેશ, વિદ્વાર, ચૈત્ર નિરોધ, શૈલેશ્ય ગમનાઢિ યેાગ્ય ક્રિયાનું આલંબન કરે છે, કારણ કે પૂર્વોક્ત ક્રિયા વિના શેષ રહેલાં કેવલીનાં કર્મ પણ ક્ષય પામતા નથી. તા છદ્મસ્થનુ શુ કહેવું ? તે માટે દષ્ટાંત કહે છે કે પ્રક્રીપ પતે ઉદ્યાતવાળા છતાં તેલ પૂરવાની અને વાટ વિગેરેની અપેક્ષા કરે છે. તેવી રીતે જ્ઞાન પણ માક્ષ સાધવામાં સહકારી ક્રિયાની અપેક્ષા કરે છે. ૨ ૩૦૮ ઉપદેશ પ્રમાણે આચરણમાં મુશ્કેલી, उपदेष्टुं च वक्तुं च, जनः सर्वोऽपि पण्डितः । तदनुष्ठानकर्तृत्वे, मुनयोऽपि न पण्डिताः || ३ || '''' શાસ્ત્રના ઉપદેશ કરવાને અને ભાષણ કરવાને તે સ જન (મનુષ્ય) સમૂહ પ'ડિત છે, પણ તે મુજબ વર્તાવાને તે મુનિયા પશુ પડતા નથી, અર્થાત્ કહેવા મુજબ વર્ત્તવુ મુનિયાને પશુ ડન છે. ૩ ક્રિયાથી પાંડિત્ય પ્રાપ્તિ, पटकः पाठकचव, ये चान्ये शास्त्रचिन्तकाः । सर्वे व्यसनिनो ज्ञेया यः क्रियावान् स पण्डितः ॥ ४ ॥ શાસ્ત્રાને ભણનારા અને ભણાવનારા, અને ખીજા શાસ્ત્રોનું ચિન્તન કરનારા પુરૂષો છે તે બધાએ ફાગઢ વ્યસનવાળા-દુઃખી જાણવા. પરન્તુ જે પુરૂષ શાસ્ર મુજબ ક્રિયાવાળા છે તે પડિત ગણાય છે. બીજાએ ગણાતા નથી. ૪ ક્રિયા વિના શાસ્ત્રાભ્યાસ તથા જ્ઞાનતપાદિકની નિષ્ફળતા, નવજ્ઞાતિ. * अधीत्य शास्त्राणि भवन्ति मूर्खा यस्तुक्रियावान् पुरुषः स विद्वान् । सुचिन्तितं चौषधमातुरं हि न ज्ञानमात्रेण करोत्यरोगं ॥ ५ ॥ ક્રિયાહીન પુરૂષા શાસ્ત્ર ભણીને પણ મૂર્ખ રહે છે, પરંતુ જે શાસ્ત્ર મુખ ક્રિયાવાળા પુરૂષ છે, તેજ વિદ્વાન ગણાય છે. ઔષધ સારી રીતે વિચારેલુ. હાય તા પણ તે જ્ઞાન માત્રથી આતુર રેગી મનુષ્યને નરેગી કરી શકતુ નથી પ ક્રિયાહીન ઉપદેશકની સ્થિતિ वसन्ततिलका. शास्त्रावगाह परिघट्टनतत्परोऽपि नैवाबुधः समधिगच्छति वस्तुतत्त्वम् । नानाप्रकाररसमध्यगतापि दवीं, स्वादं रसस्य सुचिरादपि नैव वेत्ति ॥ ६ ॥ ૩ થી ૬ સૂક્તિમુક્તાવળી Page #355 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ક્રિયાહીન જ્ઞાન નિષ્ફળ-અધિકાર. ૩૦૯ શાસ્ત્ર ભણવામાં તથા તેના ઉપદેશ આપવામાં કુશળ પણુ પાતે અબુધ (શાસ્ર ઉપદેશ પ્રમાણે નહીં ચાલનાર) એવા માણુસ હાય તેા (શાસ્ત્રમાં રહેલા ) શુદ્ધ તત્ત્વને જાણુતા નથી; કારણકે નાના પ્રકારના સામાં કાયમ રહેનારી કડછી સુંદર રસને સ્વાદ ાણી શકતી નથી. ૬ ચારિત્ર્યથી સર્વ સાધ્યપણું, उपजाति. सद्दर्शन ज्ञानतपो दमाच्या चारित्रभाजः सफलाः समस्ताः । व्यर्थारित्रेण विना भवन्ति ज्ञात्वेह सन्तश्चरिते यतन्ते ॥ ७ ॥ સમ્યત્વ શાસ્ત્રનું જ્ઞાન, તપશ્ચર્યાં અને ક્રમ ( ઇંદ્રિયને નિગ્રહ ) થી ભરપૂર ( પરિપૂર્ણ ) સ ંયોગે હાય, પરંતુ તે સર્વે જ્ઞાનતપાદિ ચારિત્રવાળા પુરૂષોનેજ ફળદાયક થાય છે અને ચારિત્ર ( સુવન ) વિના તે સર્વ વૃથા થાય છે એવુ... જાણીને સત પુરૂષા ચારિત્રને વિષે પ્રયત્ન કરે છે. ૭ લાકમાં શુચારિત્રયુક્ત મહાત્માઓનુ વિરલાપણું, शार्दूलविक्रीडित. केचित्काव्यकलाकलापकुशलाः केचित्र सल्लक्षणाः, केचित्तर्कवितर्कतच्च निपुणाः केचिच्च सैद्धान्तिकाः । केचिन्निस्तुपबीजशास्त्रनिरता ज्योतिर्विदो भूरय — चारित्रैकविला હાસવાસમવના: સ્વપાર પુનઃ સૂચઃ || ૮ | કેટલાક પુરૂષા કાવ્ય કળા-ચાસડ કળાના સમૂહને જાણવાવાળા છે, કેટલાક શુભ લક્ષગુશાસ્ત્ર એટલે સામુદ્રિકશાસ્ત્રને જાણનાર છે. કેટલાક ન્યાય સ· અ`ધી વિચારના તત્ત્વમાં નિપુણ છે, અને કેટલાક ધર્મના સિદ્ધાન્તને જાણવાવાળા છે. કેટલક ફેાતરા વગરના ખીજની માફક શુદ્ધ એવાં શાસ્ત્રમાં પ્રીતિવાળા છે, અને જ્યાતિષુ શાસ્ત્રને જાણવાવાળા તે ઘણા પુરૂષા છે. પરંતુ શુભ ચરિત્ર-પડિન્દ્રિય નિગ્રહાદિ-આનન્દના એક નિત્રાસરૂપ અર્થાત જે વીતરાગ થયા છે, એવા સૂરિ પૂજ્ય વિદ્વાનેા તે જગમાં ઘણા ઘેાડા છે. ૮ જ્ઞાનો–પાપીનો પીછાણુ. * દીવે લદને કુવામાં પડે તે જ્ઞાની પાપી કહેવાય છે. સાંભળે મધુ, સ * સ્વવિમાન. Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ મજે બધું, પણ કરે કાંઈ નહીં, તે જ્ઞાની પાપી કહેવાય છે. એવા માણસે વાતે બહુ મેટી મટી કરે છે, ઉપદેશ પણ બહુ આપે છે, ઉપર ઉપરથી દેખાવ પણ સારે સારો કરે છે, પણ અંતરમાં ઢમઢેલ ને માંહી પલજ ડાય છે. બીજાઓ તો અંધારાને લીધે કુવામાં પડે છે, પણ જ્ઞાની–પાપી તે પિતા હાથમાં મસાલ લઈને કુવામાં પડે છે. બીજાએ તે અજ્ઞાનથી, ખરાબ સંજોગધી, કે અકસ્માતથી ભૂલ્ય ચુયે મરે છે, પણુ જ્ઞાની–પાપી તે જાણી બુજીને આપઘાત કરે છે. બીજા પાપી. એમાં ને જ્ઞાની-પાપીમાં જે ભેદ છે, તે જ કે જ્ઞાની-પાપીએ તે આંધળા જેવા છે ને તેનું જ્ઞાન તે તેઓના હાથમાં મસાલા જેવું છે, પણ આંધળાને પિતાના હા. થમાંની મસાલ પણ જેમ કામ આવતી નથી, તેમ જ્ઞાની-પાપીને પિતાનું જ્ઞાન પણ કામ આવતું નથી, કારણ કે જે જ્ઞાન વડે પાપથી બચવું જોઈએ, તેજ જ્ઞાનથી તેઓ વધારે પાપ કરે છે. સમજ્યા છતાં, જ્ઞાન છતાં માણસો કેમ પાપ કરે છે, એ એક મોટો સવાલ છે; પણ તેને માટે મહાત્માઓએ કહેલું કે, જ્ઞાન છે તે બને બાજુથી ધારવાળી તરવ રવાળું છે, તેથી આપણું બંધન પણ કપાય છે, અને તેથી આપણું માથું પણ કપાય છે. જ્ઞાનની તરવારને કેમ ઉપયોગ કરે છે તેના વાપર. નારના હાથમાં છે. ભક્ત કે જ્ઞાનની તરવારથી પોતાના કર્મના બંધનને કાપી નાંખે છે. અને જ્ઞાન–પાપીઓ જ્ઞાનની તરવારથી પિતાનાજ હૃદયમાં જખમ પાડે છે. જ્ઞાની–ભકતોમાં ને જ્ઞાની–પાપીઓમાં એજ ભેદ છે કે, જ્ઞાની-ભક્ત તરતે જાય છે, ને જ્ઞાની–પાપી ડુબતે જાય છે. માટે ભાઈઓ ! મુરખ રહી જવાય તો ફિકર નહીં, પણ જ્ઞાની–પાપી ન થવાય એ સંભાળજો, નકશામાં વિલાયત જોયાથી કાંઈ વિલાયતને અનુભવ થાય નહીં, તેમજ માત્ર શાસ્ત્ર વાંચી ગયાથી ધર્મના નિયમ પાળ્યા સિવાય કોઇ ઉદ્ધાર થાય નહીં. છોકરાઓ નકશામાં જેમ ઝટ લઈને ઈરાનની હદ બતાવી દેય છે, પણ ખરા ઈરાનની હદ જેમ એ છેકરાએ જોયેલી નથી, તેમ પોથીમાંથી શાસ્ત્રીઓ અંદગીને , હેતુ કહી જાય છે, પણ તેઓ પોતે જીંદગીનો ખરે હેતુ સમજેલા હોતા નથી. જેમ છોકરાઓ પોતાની ખુશીઆરી બતાવવા માટે ઝટ આંગળી મૂકીને સહરાનું મેટું ઉજડ રણ બતાવી દે છે, તેમ પિરાણિક બાવાઓ જગતની ઉત્પત્તિ અને નાશની મેટી વાતે કર્યા કરે છે, પણ તેઓ પિતે જગતની ઉત્પત્તિ અને લયને ભેદ સમજે. લા હોતા નથી. છે.કરાઓ નકશામાં ઝટ લઈને ચીનની દીવાલ બતાવી દે છે, પણ ખરી દીવાલ તેઓએ કદી પણ જોઈ નથી; તેમજ ભટજી મહારાજે આપણને માયાનું મિથ્યાપણું સમજાવે છે, પણ તેઓએ જરા પણ માયાનું મિશ્રાપણું અનુભવે Page #357 -------------------------------------------------------------------------- ________________ કુબ્રાહ્મણ-અધિકાર લું હોતું નથી. છોકરાઓ નકશામાં જેમ જે પાનના જવાલામુખી પહાડ બતાવે છે, પણ એ પહાડે જેમ તેણે જોએલા નથી, તેમજ શાસ્ત્ર વાંચી ગયેલા પંડિતે જીવનું સ્વરૂપ બતાવે છે, પણ તેઓ પોતે જીવનું સત્ય સ્વરૂપ સમજેલા હતા નથી; અને જેમ છેકરાઓ એકજ આંગળી વડે કરીને એકજ સેકંડમાં હિમાલયનું ઉંચામાં ઉંચુ શિખર બતાવી દે છે, પણ એ શિખર જેમ આજ દિવસ સુધી કેઈએ જે થેલું નથી, તેમજ કથા વાંચનારાઓ પ્રભુનાં સવરૂપની વાત કરી જાય છે, પણ તેઓ કદી પણ એ સ્વરૂપને સમજેલા હતા નથી, કારણકે કહી જવું એ કાંઈક જુદી જ વસ્તુ છે, અને સમજવું એ કાંઈક જુદી જ વસ્તુ છે. વાતે કરવામાં ને અનુભવ લેવામાં તે જમીન આસમાનને ફેર છે, એવા અનુભવ તે ભાગ્યશાળી ભોજ લઈ શકે છે, અને પ્રભુના નામની લેહ લાગ્યા વિનાના પંડિત તે નાનાં બાળકોની પેઠે નકશે જોવામાં જ રહી જાય છે, આ ઉપરથી એમ સમજવાનું નથી કે શાસ્ત્ર જાણવાં નકામાં છે, પણ કહેવાને હેતુ એ જ છે કે, માત્ર પેટ ભરવા સારૂ, વારે કરવા સારૂ, હેટાઈ મેળવવા સારૂ, કે વિવાદ કરવા સારૂ, શાસ્ત્ર વાંચી જવાથીજ કાંઈ વળવાનું નથી, પણ વાંચેલું. હદયમાં ધારણ કરવું જોઈએ, અને તે જીદગીમાં પ્રત્યક્ષ રીતે અનુભવવું જોઈએ, તે જ તે કામનું છે. પણ તે ભક્તિથી (પ્રભુપ્રેમથી) થઈ શકે છે, માટે જેમ બને તેમ પ્રભુ ઉપરને પ્રેમ વધે તેમ કરે. પ્રભુપ્રેમને માટેજ શાસ્ત્ર છે, તે સારૂ જ આ પણી જીંદગી છે, તે સારૂજ આ દુનિયાં છે અને તેમાંજ-પ્રભુપ્રેમમાંજ મેક્ષ છે. માટે ભાઈઓ ! નકશામાં વિલાયત જેવાના જેવાજ નહીં રહી જતાં ધર્મનાં રહસ્ય કાંઈક અનુભવમાં આવે અને પ્રભુ ઉપરને પ્રેમ વધે તેમ કરે. +++ આ પ્રમાણે કહી આ દિયાહીન જ્ઞાન નિષ્ફળ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. कुब्राह्मण अधिकार, નજs આ અધિકારનો આરંભ કરતાં પહેલાં કેટલુંક તે સંબંધી જણાવવાની અને રહે છે. તેમાં પ્રથમ જણાવવાનું કે બ્રાહ્મણ ધર્મના ગ્રન્થમાં બ્રાહ્મણે ઉચ્ચ સ્થાને મૂકવામાં આવ્યા છે, અને તદનુયાયી વર્ગ ઘણું ભાવથી તે બ્રાહ્મણોને સ. ત્કાર કરતે આવેલ છે, અને અદ્યાપિ કરે છે. મતલબ કે બ્રાહ્મણ્ જાતિના પૂજ્યપશાનું કારણ પણ તે તે શાસ્ત્રોમાં ઘણે ઠેકાણે આપવામાં આવ્યું છે તે એ છે કે તે બ્રાહ્મણેએ અન્ય ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રાદિક કરતાં ઘણુંજ કઠણ નિયમ પાળન કરવાના છે. તે સંબંધમાં શ્રી કષભદેવ ભગવાને કીધું છે કે - Page #358 -------------------------------------------------------------------------- ________________ • ૩૧૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. "ब्राह्मणस्यचदेहोऽयं क्षुद्रकामायनेष्यते । कच्छाय तपसे चेह प्रेत्यानन्तसुखाय च" અર્થાત બ્રાહ્મણને આ દેહ તુચ્છ વિષયસેગ ભેગવવા સારૂ નથી, પરંતુ તપ અને કષ્ટ ભેગવવા વાતે છે. તેમ કરવાથી ફળ એ ઉપન્ન થાય છે કે આ દેહ તજ્યા પછી અનંત સુખ (મેક્ષ) મળે છે. પરંતુ ઉક્ત લેક પ્રમાણે જે બ્રાહ્મણે તપ કષ્ટ આદિ રવધર્મના શાસનેથી અન્યથા-બીજી રીતે વર્તે છે, તેઓને માટે ભારતદિમાં તેની નિંદાનું કથન પણ કરવામાં આવ્યું છે, અને તે ભાગ ઉપર જો તે બ્રાહાણસમૂહ લક્ષ આપી સુધરશે, તો તેને ઐહિક તેમજ પારલેકિક બનને લેકના સુખની પ્રાપ્તિ થશે. તેમ અન્ય વાચકવૃન્દ પણ આ લેખનને લાભ લઈ તેઓને સુધરવાનું જણાવશે તે પણ તેઓ શુદ્ધ ધર્મનું તત્વ જોઈ સુખી થશે. જે કારણથી આ અધિકરણને આરંભ કરવામાં આવે છે. અધમ બ્રાહ્મણનાં લક્ષણો. અનુષ્ક–(૧ થી ૫) कृषिवाणिज्यगोरक्षा राज्यसेवां चिकित्सितम् । જે ગ્રાહ્મ માર્વતિ તૃપા તે ન સંરાય છે ? // કૃષિ–ખેડ, વ્યાપાર, ગાય વિગેરેની સેવા કરી તેના દુધ, દહિ, ઘી વગેરે વિકય કરી વૃત્તિ ચલાવવી તે, અને વૈદુ, રાજ્યની નેકરી જે બ્રાહ્મણે કરે છે, તેઓ શદ્ર તુલ્ય છે, એમાં સંશય નથી. # ૧ સ્ત્રી સેવક બ્રાહ્મણે. ये स्त्रीवशं गता नित्यं, विश्वासोपहताश्च ये । ये स्त्रीपादरजःस्पृष्टास्तेऽपि शूद्रा युधिष्ठिर ॥२॥ હે ધર્મરાજા ! જે બ્રાહ્મણે હમેશાં સ્ત્રીઓને આધીન છે અને બીજાના વિશ્વાસથી જેઓ મૃતતુલ્ય થયા છે, અને જે સ્ત્રીઓના ચરણની રજથી સ્પર્શ કરાયેલા છે. અર્થાત્ સ્ત્રીઓના દાસરૂપ થઈ ગયા છે. તે પણ બ્રાહ્મણો શુદ્રતમ એમ શાન્તિપર્વમાં ભીષ્મપિતામહે રાજા યુધિષ્ઠરને કહ્યું છે. ૨ વળી ખેતીકાર બ્રાહ્મણી. हलकर्षणकार्य तु, यस्य विपस्य वर्तते न हि स ब्राह्मणःमोक्तः सोऽपि शूद्रो युधिष्ठिर ॥ ३॥ * ૧ થી ૧૩ પુરાણુ, મહાભારત તથા મનુસ્મૃતિ. Page #359 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. કુ બ્રાહ્મણુ—અધિકાર. ૧૩ રાજા ધર્મ ! જે બ્રાહ્મણુની વૃત્તિ-ધધા હળ ખેડવાના છે, અર્થાત્ કૃષિખેડ કરવાના છે, તે બ્રાહ્મણુ નથી પશુ શૂદ્ર છે. ૩ બ્રાહ્મણનાં પતિત આચરણા. हिंसकोऽनृतवादी च, चौर्ये तूपरतश्च यः । परदारोपसेवी च सर्वे ते पतिता द्विजाः ॥ ४ ॥ બ્રાહ્મણ હિંસા કરનાર, મિથ્યાવાદી (અસત્ય એાલનાર) અને ચારીના કામમાં પ્રીતિવાળા તેમજ ખીજાની સ્રીએને ભાગવવાવાળા છે, તે બધા બ્રાહ્મણા પતિત જાણવા, ૪ શાસ્ત્રાભ્યાસથી વિરકત વ. स्वाध्यायहीना वृषलाः परकर्मोपजीविनः । ઞાાાાનિનો, વિકાસયેનાતિપુ નિશ્તિા // | || જે બ્રાહ્મણા વાધ્યાય-વેદશાસ્ત્રથી હીન ખીજાના ધંધા ઉપર આજીવિકા ચલાવનારા અને આમન્ત્રણ વિના સવ સ્થાને જનારા છે, તે શૂદ્ર તુલ્ય છે અને સ વર્ણામાં નિન્દાને પાત્ર છે. ૫ ગેા વિક્રય કરનારા બ્રાહ્મણા. ૪૦. गोविक्रयास्तु ये विमा ज्ञेयास्ते मातृविक्रयाः । तेन देवाश्च वेदा विक्रीता नात्र संशयः ॥ ६॥ જે બ્રાહ્મણેા ગાવિક્રય-ગાયેા વેચવાનુ કામ કરનારા છે, તે પેાતાની માતાને વેચવાવાળા જાણવા અને ત બ્રાહ્મણેાએ સવ વેદે તયા દેવના વિક્રય કર્યાં એમ જાણુવું તેમાં સંશય નહિં. કારણ કે ગાયના શરીરમાં તમામ વેઢો તથા દેવેા રહ્યા છે, એમ બ્રાહ્મણ ધમના શાસ્ત્રમાં લખેલું છે. દ શુદ્રદાન સ્પર્શનું ફળ. अधीत्य चतुरो वेदान् साङ्गोपाङ्गान् सवृत्तिकान् । शूद्रात्प्रतिग्रहं कृत्वा खरो भवति ब्राह्मणः ॥ ७ ॥ અંગ, ઉપાંગ તથા વૃત્તિ સહિત ચાર વેઢાના અભ્યાસ કરીને જે બ્રાહ્મણ શુદ્ધ પાસેથી દાન ગ્રહણ કરે તે બીજા જન્મમાં ખર ( ગર્દભ ) ના અવતારને પામે છે. ૭ તાજય દાનથી ભવભ્રમણા. खरो द्वादश जन्मानि षष्टिजन्मानि शूकरः श्वानः सप्ततिजन्मानि इत्येवं मनुरब्रवीत् ॥ ८ Page #360 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ મૃતુ તેમાં ખર જન્મ સુધી ખર, સાઠ જન્મ સુધી સૂકર ( ડુક્કર ) અને સીત્તેર જન્મા સુધી શ્વાન-કૂતરા-ના જન્મને પામે છે. એમ મનુએ કહ્યું છે, ૮ અધમ વૃત્તિના બ્રાહ્મણેાનું સ્થાન सत्यं नास्ति तपो नास्ति, नास्ति चेन्द्रियनिग्रहः । સર્વભૂતા નાતિ, પ્રચારાજજીન્નનમ્ ॥ ૧ || બ્રહ્મણુમાં જો સત્ય નહે ય, તપ નહાય, ઇન્દ્રિય વિગ્રહ નહેાય, સર્વ ભૂત (પ્રાણી) ઉપર દયા ન હેાય, તે ઍ ચાંડાલનુ લક્ષણ છે, અર્થાત્ તે બ્રાહ્મણુ ચાંડાલ તુલ્ય જાણવા. ૯ તેમજ ૩૧૪ चतुर्वेद्यपि यो भूत्वा चण्डकर्म समाचरेत् । चण्डालस्तुविज्ञेयो, नवेदास्तत्र कारणम् ॥ १० ॥ જે બ્રાહ્મણ ચાર વેદને જાણનારા હોય તે પણ જો ઉગ્ર-બ્રાહ્મણુ ધર્મ વિરૂદ્ધ કર્મ કરે તેને ચાંડાલ જાણુવા. તેમાં-બ્રાહ્મણપણામાં-વેદો કારણરૂપ નથી. ૧૦ બ્રાહ્મણને તજવા ચાગ્ય માગ, . वार्धकास्सेवकाचैव, नक्षत्र तिथि सूचकाः । एते शुद्रसमा विदा मनुना परिकीर्तिताः ? ।। જે બ્રાહ્મણા વ્યાજ ઉત્પન્ન કરી નિર્વાદુ ચલાવનારા છે, બીજાની નેકરી કરવાવાળા છે, નક્ષત્રા અને તિથિઓને સૂચવવાવાળા અર્થાત્ જોશીના કામને ઠરનારા છે, આ બ્રાહ્મણ્ણાને મનુરાજ ઋષિયે શૂદ્ર સમાન કહ્યા છે. ૧૧ વળી અયેાગ્ય વર્તનથી નિધ અવસ્થા क्रूराश्चण्डाश्च पापाच, परद्रव्यापहारिणः । નિયાઃ સર્વમૂતેષુ, સાડાચાર્યજ્ઞાતિજી || || જે બ્રાહ્મણેા અત્યન્ત ક્રોધવાળા, પાપ કર્મ કરનારા, ળીળના ધનને ચારવાવા ળા, અને સવાઁ પ્રાણી માત્રમાં દયા વગરના છે, તેમા સવ વ માં ચાંડાલતુલ્ય છે. ૧૨ અધમ બ્રાહ્મણને ભાજન પ્રીતિ. मोदका यत्र लभ्यन्ते, न दूरे पञ्वयोजनी । વટવા યત્ર જયન્તે, ન પૂરે શયોની ! ? ।। લાડુભટાને લાડુ મળતા હાય તા ૨૦ ગાઊ પણુ દૂર નથી અને જો વડાંનું ભાજન મળતું તે ૪૦ ગાઉ પણુ દૂર નથી. અર્થાત્ ભાજન સારૂ આટલા પન્થને પણ ગણુતા નથી. ૧૩ Page #361 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ કુ બ્રાહ્મણ-અધિકાર ૩૫ અકરાંતિય જમણપ્રેમ.. परान्नं पाप्य दुर्बुद्धे, मा प्राणेषु दयां कुरु । दुर्लभानि परान्नानि, प्राणा जन्मनि जन्मनि ॥ १४ ।। એક ઉદરભરિ બ્રાહ્મણ સ્વ તનય-પુત્રને કહે છે કે હે દુર્બુદ્ધિવાળા ! પરાજબીજાના અને પ મી પ્રાણેમાં દયા રાખમાં એટલે જમતાં પ્રાણ નીકળી જાય તે પણ ભેજનનો ત્યાગ કરમાં. કારણ કે પરાજ દુર્લભ છે અને પ્રાણે તે જન્મે જન્મે મળી શકે છે જેથી પરાક્ષનું ભક્ષણ કરવામાં પ્રાણબાધાને પણ ગણમા. ૧૪ કેવા બ્રાહ્મણને આપેલું દાન નિષ્ફળ થાય છે? चण्डस्य पुत्रहीनस्य, दम्भाचाररतस्य च । स्वकर्मत्यागिनश्चापि, दत्तं भवति निष्फलम् ॥ १५ ॥ ક્રોધી, પુત્રહીન, દંભ-જુઠે ડાળ-ના આચારમાં પ્રીતિવાળે, અને જેણે પિતાના સંધ્યાવંદનાદિ કર્મોનો ત્યાગ કરેલ છે, એવા બ્રાહ્મણને આપેલું દાન નિષ્ફળ થાય છે. ૧૫વળી કહ્યું છે કે परदाररतस्यापि, परद्रव्याभिलाषिणः । नक्षत्रसूचकस्यापि दत्तं भवति निष्फलम् ॥ १६॥ બીજાની સ્ત્રીઓમાં પ્રીતિવાળે, બીજાના ધનની ઈચ્છા રાખનાર, અને નક્ષત્રોને બતાવનાર-તિકશાસ્ત્ર ઉપર આજીવિકા ચલાવનાર એવા બ્રાહ્મણને આપેલું દાન નિષ્ફળ થાય છે. ૧૬ તથા અભ્યાસીને કહે છે કે वेदविक्रयिणश्चापि, स्मृतिविक्रयिणस्तथा । धर्मविक्रयिणो विष, दत्तं भवति निष्फलम् ॥ १७ ॥ હે વેદાભ્યાસી ! વેદને વિક્રય કરનાર (વેચનાર) સ્મૃતિઓને વિક્રય કરનાર, અને ધર્મને વેચનાર અર્થાત્ પિતે ત્રત વિગેરે કરી, તે નિમિત્તે પૈસા લઈ બીજાને ફળ આપનાર એ જે બ્રાહ્મણ છે, તેને આપેલું દાન નિષ્ફળ જાય છે. ૧૭ તેમજ असिजीवी मषीनीवी, देवलो ग्रामयाजकः। धावको वा भवेत्तेषां, दत्तं भवति निष्फलम् ॥१८॥ * ૧૫ થી ૨૨ નારદીય પુરાણું. Page #362 -------------------------------------------------------------------------- ________________ ચતુર ૩૧૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, તરવાર બાંધી આજીવિકા ચલાવનાર એટલે લશ્કરની નેકરી કરનાર, ગળી વેચનાર, અથવા લેખન કરનાર, ધન લઈ દેવની પૂજા કરનાર ગામેટ અર્થાત્ જે આખા ગામનું ગેરપણું કરે છે તે, એક ગામથી બીજે ગામ સંદેશા અથવા પત્ર આપી વૃત્તિ ચલાવનાર, આ વૃત્તિ કરનારા બ્રહ્મણને આપેલું દાન નિષ્ફળ થાય છે. ૧૮ વળી पाककर्तुः परस्यार्थे, कवये गदहारिणे । अभक्ष्यभक्षकस्यापि, दत्तं भवति निष्फलम् ॥ १५ ॥ બીજા માટે પાક (રસોઈ કરનાર), કવિતા કરી ધન લેનાર, વવને ધ કરનાર અને અભક્ષ્ય-લશુન–પલાંડુ-વિગેરે પદાર્થોને ભક્ષણ કરનાર એવા બ્રાહ્મ. ને આપેલું દાન નિષ્ફળ જાય છે. ૧૯ અને शूद्रानभोजिनश्चैव, शूद्राणां शवदाहिनः । ઊંચામુનશાપિ, મવતિ નિમ્ II go | શના અન્નનું ભક્ષણ કરનાર, શોનાં શવ-મુડદાંને દાહ કરનાર અને વેશ્યા સ્ત્રો તથા તેના જાર પુરૂષના અન્નનું ભક્ષણ કરનાર એવા બ્રાહ્મણને આપેલું દાન પણ નિષ્ફળ થાય છે. ૨૦ બ્રાહ્મણોને નરકમાં જવાનો સિધ્ધો રસ્તો. विश्वासघातिनां चैव मर्यादाभेदिनां तथा । परान्नलोलुपानां च, नरकं शृणु दारुणं ॥ १ ॥ વિશ્વાસઘાત કરનારા, ધર્મની મર્યાદાને ભેદનારા, અને બીજાઓના અશનું ભક્ષણ કરવામાં લાલુપ-લેજવાળા–એવા બ્રાહ્મણને દારૂણ નરકની પ્રાપ્તિ થાય છે, એમ તું શ્રવણ કર. ૨૧ તથા– प्रतिग्रहरता ये च, ये वै नक्षत्रपाठकाः। ये च देवलोकान्नानां, भोजिनस्तान्शृणुष्व मे ॥२२॥ જે બ્રાહ્મણે દાન લેવામાં પ્રીતિવાળા છે, અને જેઓ નક્ષત્રને પાઠ કરનાર અર્થાત્ તિ શાસ્ત્રથી નિર્વાહ ચલાવનારા છે. અને જેઓ દેવક–દેવપૂજા કરી ધન ગ્રહણ કરનાર–બ્રાહ્મણનું અન્ન ભક્ષણ કરનારા બ્રાહ્મણો છે, તેઓને નરકની પ્રાપ્તિ છે, એમ તું મારી પાસેથી સાંભળ. ૨૨ પતિત બ્રાહ્મણનાં લક્ષણ अवती कितवः स्तेनः, प्राणिविक्रयकोऽपि वा । प्रतिमाविक्रयं यो वै, करोति पतितस्तु सः ॥२३॥ Page #363 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ કુ બ્રાહ્મણ-અધિકાર વ્રત કરનાર, કપટી, ચેરી કરનાર, પ્રાણી–ગાય, ભેંસ, ઘોડા, બકરાં-વિગેરેને વેચનાર, અથવા જે બ્રાહ્મણ મૂર્તિઓ–દેવ વિગેરેની પ્રતિમાઓ – વિય કરે છે, તે બ્રાહ્મણ પતિત છે એમ જાણવું. ૨૩ તેવીજ રીતે– जीवनाथ परास्थीनि, धृत्वा तीर्थ प्रयाति यः मातापित्रोपिना सोऽपिः, पतितः परिकीर्तितः ॥ २४ ॥ જે બ્રાહ્મણ આજીવિકા સારૂ માતા પિતા સિવાય બીજાનાં અસ્થિ-હાડકાં–ને માથે ધારણ કરી તીર્થમાં જાય છે, તેને પણ પતિત કહેલ છે. ૨૪ મનુષ્યને બ્રહ્મહત્યાનું પાપ, यस्तु योगरतो विप्रो, विषयेषु स्पृहान्वितः। तत्संभाषणमात्रेण, बह्महत्या भवेन्नृणाम् ॥ २५॥ જે બ્રાહ્મણ યોગ-સમાધિ-કાને કરનાર છતાં સાંસારિક વિષમાં ઈચ્છા રાખી તેઓને ભેગવે છે, તેની સાથે ભાષણ માત્રથી મનુષ્યને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. ૨૫ નીચ બ્રાહ્મણનો મનોરથ. આર્યા. विग्रहमिच्छन्ति भटा, वैद्याश्च व्याधिपीडितं लोकम् । मृतकबहुलं च विप्राः, क्षेममपिच निर्गन्थाः ॥१६॥ લડવૈયાઓ યુદ્ધની ઇચ્છા રાખે છે, વિદ્ય લેકે લેકને રોગગ્રસિત-ગવાળો ચાહે છે, નીચ બ્રાહ્મણે વધારે મરણને ઈરછે છે, અને જેના હૃદયની અજ્ઞાન. રૂપી ગાંઠ છૂટી ગયેલ છે, એવા મહામ ક્ષેમ અને સુભિક્ષ-સુખાકારી ચાહે છે. ૨૬ લાડુભટ્ટને અનેક પ્રકારની ઉપમા. उपजाति. , अगस्तितुल्याश्च घृताब्धिशोषणे, दम्भोलितुल्या वटकाद्रिभेदने । * शाकावलीकाननवहिरूपास्त एव भट्टा इतरे भटाश्च ॥३७॥ વીરૂપ સમુદ્રને પાન કરવામાં અગત્ય મુનિ જેવા, વડાંરૂપી ગિરિને નાશ કરવા ઇરના વજ જેવા, અને શાકની પંકિતરૂપ વનને બાળવામાં અગ્નિ જેવા (પુષ્ક શઠ ખાનારા) જે છે તે ભટ્ટ ( લાડુભટ્ટ ) કહેવાય છે. અને બીજાઓ ભટ-લડવૈયા કહેવાય છે. ૨૭ * ૨૬ થી ૨૮ સુભાષિત રત્ન ભાંડાગાર. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ વ્યાખ્યાન સાહિત્ય સૌંગ્રહ. ચતુ ભાજન પ્રિય બ્રાહ્મણાનું મહાવૃષભ સાથે શ્લેષ અલંકારથી નિરૂપણુ, वसन्ततिलका. क्षेत्रेषु सस्यमतिभक्ष्य चिरं महोक्षा भीतिं जने विदधतो निजगर्जनाभिः । स्वज्ञातिपीडनपरा विगतान्यचिन्ता विमा इवाद्य विचरन्ति परान्नष्टाः | २८ આજ શરઋતુમાં ધાન્યા સારાં પાકવાથી ક્ષેત્રામાં ધાન્યનુ લાંખા વખત સુધી ભક્ષણ કરીને પેાતાની ગર્જના ( એગ્ધા ) ના શબ્દેથી લેકમાં ભયને ઉત્પન્ન કરવાવાળા, પેાતાની જ્ઞાતિ-નાના આખલા વિગેરે–તે પીડા કરવાવાળા અને 66 દક્ષિણે ચકવામે ત્રિશુલ ” આવા ચિહ્નવાળા હોવાથી ડખા વગેરેમાં પુરાતા નથી તેથી ખીજી ચિન્તાથી રહિત એવા મહા સાંઢા મીજાના અન્નથી પુષ્ટ થયેલા બ્રાહ્મણ્ણાની માફક વિચરે છે. ઉપરના વિશેષણા બ્રાહ્મણેામાં ઘટાવે છે કે-આજ શ્રદ્ધપક્ષ હોવાથી યજમાનાના ધર્મ ક્ષેત્રામાં લાડુ પાયસ વિગેરે અન્નનું લાંબા વખત સુધી ભક્ષણ કરીને લેાકમાં પેાતાની ગનાએથી ભયને ઉત્પન્ન કરતા, પેાતા ની જ્ઞાતિને પીડા કરવામાં તત્પર અને ઘરમાં ભેજનાદિના ખર્ચે ન હેાવાથી બીજી ચિન્તા રહિત અર્થાત્ ચિન્તા વગરના પરાન્નથ પુષ્ટ થયેલા બ્રાહ્મણેા વિચરે છે. ૨૮ ભિક્ષુક બ્રહ્મણની બાર પ્રકારે કુશળતા શાર્દૂલવિઋતિ.-( ૨૯-૩૧ ) उच्चैरध्ययनं पुरातन पीभिः सहालापन, तासामर्भकलालनं पतिनुतिस्तत्पाक मिथ्यास्तुतिः । आदेशस्य करावलम्बनविधिःलेख क्रिया, होरागारुडमन्त्रतत्रक विधिभिक्षोर्गुणा द्वादश । २८ । ઉંચે સ્વરે ભણવું, જુની કથા કહેવી, સ્રોમાની સાથે વાતચીત કરવી, તેમનાં ખાળકાને લ!ડ લડાવવાં, સ્રિએના પતિનાં વખાણ કરવા, તેમની રસેાઇની કિંમઘ્યા સ્તુતિ કરવી, તેમના હુકમનુ હાથવડે ઉઠાવવુ', પંડિતપણુ તથા લેખ ક્રિયામાં કુશળપણું બતાવવુ', અને હેારા ગરૂડી મંત્ર તંત્રના વિધિ જાણવા એ ખારક્ષુિકના ગુણ છે. ૨૯ તેઓનું નિત્ય કર્મ प्रातःक्षालितलोचनाः करतले चञ्चलवित्राङ्कु स्तत्तत्स्थाननिवेशितोर्ध्व तिलका शैलान्तबद्धाक्षताः Page #365 -------------------------------------------------------------------------- ________________ પરિદ બ્રાહ્મણ-અધિકાર. ૩૧૯ को जानश्च मृतोऽयवा मृततिथिः कस्यालये वर्तते, चेत्थं हर्षशर्युताः प्रतिदिनं धावन्त्यहो भिक्षुकाः ॥३०॥ પ્રાતઃકાળમાં આંખે પાણીથી સાફ કર્યા પછી હાથમાં દભો અથવા દુર્વાના અંકુર રાખી, શ ૨ના તે તે ગ્ય ભાગમાં ઉર્વ (ઉભું) તિલક કરી અને વસ્ત્રના છેડામાં ચેખા બાંધી “આજ કેણ જન્મ્યો છે?” “આજે કણ મરી ગયે છે? ” અથવા “આજે કેને ઘરે મરણ તિયિ છે”? એ પ્રમાણે હજારગણે આનંદ પામી, અહ ? હમેશાં ભિક્ષુકો દોડે છે. ૩૦ કુલ્લાહ્મણોના લક્ષણોને બહાને દર્ભની ચેષ્ટાઓનું ઉપ્રેક્ષણ पाणौ ताम्रघटी कुशः करतले धोते सिते वाससी, भाले मृत्तिलकः सचन्दनरसो न्यस्तैकपुणं शिरः । • दूराक्षिप्रादागतिढतरव्याश्लिष्टदन्ता गिरः सोऽयं वश्चयितुं जगद्भगवतो दम्भस्य देहक्रमः ॥३१॥ એક હાથમાં તામ્રઘટતાંબડી બીજા હાથમાં દર્ભ અને ધેયેલ એવાં બે વચ્ચે, ભાલ-કપાલમાં ચન્દનના રસવાળું મૃત્તિકાનું તિલક, અને મસ્તક ઉપર એક કુલ તથા દૂરથી ઉતાવળા પગવાળી ગતિ, મજબૂત રીતે દાંતેને દબાવીને અશુદ્ધ પ્રાય એવી વાણી, તે આ ભગવાન દમને દેડક્રમ મિથ્યાઓળ કુબ્રાહ્મણની ચેષ્ટાઓને બહાને કરી જગને છેતરવાને પ્રવૃત્ત થયો છે. ૩૧ પુનઃ કુહ્માણના દંભનું વિશેષ ફેટને. aધરા. पीठीप्रक्षालनेन क्षितिपतिकथया सज्जनानां प्रवादः, मातीत्वाद्धयाम कुशकुसुमसमारम्भणव्यग्रहस्ताः । पश्चादते निमज्जत्पुरयुवतिकुचाभोगदत्तेक्षणार्धाः, प्राणायामापदेशादिह सरिति सदा वासराणि क्षयन्ति ॥३॥ પ્રાતઃકાળને પાટલાઓના ક્ષાલન કમથી, રાજાઓની વાતથી અને સર્જન, ના મહેટા વાદથી વ્યતીત કરીને ત્યાર પછી અર્ધી પહાર દર્ભ, પુષ્પો વિગેરે લેવામાં વ્યતીત કરે છે, અને ત્યારપછી મધ્યાહ્ન સંધ્યા વખતના પ્રાણાયામના બહાના થી નદીમાં સ્નાન કરતી પુરની સ્ત્રીઓના સ્તને તથા શરીરમાં અર્ધ કટાક્ષથી કુદષ્ટિ કરવાવાળા આ બ્રાહ્મણે સદા ત્રણે વખત તેઓ નદીનાં દિવસો ગાળે છે. ૩૨ " Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. * બ્રાહ્મણ ભટ્ટા, નિત લાડુનું ગાડું હવે નહિ ચાલશે, ભિક્ષા વૃત્તિ, ભુંડામાં ભુંડી ગણિ ધધેા જાલજે. તું માગી ખાય ચપટી ચપટી, તને લાજ નથી પડતાંજ લટી, તારૂ ડહાપણુ રાખ બધું દપટી,બ્રાહ્મણુ ભટ્ટા॰ મર માત અનેલુ' બહું ખાટુ, પણ તું ન ગણે મેાટુ' છેટું; તારૂ તા ચિત લાડુમાં ચાંટયું. બ્રાહ્મણુ ભટ્ટા॰ તુ' લેાહિ કેાળિયા ભૂખ ભરે, નદ્ધિ અંત કાળ લાડૂથી ડરે, તને કેમ શિખામણુ અસર કરે, બ્રાહ્મણ ભટ્ટા તન તારૂં હરામ થયેલુ છે, વળિ મન વિદ્યા વણુ મેલુ છે; તને સમજાવ્યાનુ` ન સે’ લું છે, બ્રાહ્મણ ભટ્ટા॰ તુજ દાઢ ગળ્યામાં સળકી છે, તેથી તેમાં પ્રીતિ વળગી છે; પણ નીતિથી એ અળગી છે, બ્રાહ્મણુ ભટ્ટા બહુ દિન ધૂાત ખાધુ પીધુ, કહિ “સ્વસ્તિ પ્રસન ” સીધું લીધું; હવે ખસકર બહુ સારૂં કીધું, બ્રાહ્મણુ ભટ્ટા॰ તને હાથ પગેા પ્રભુએ આપ્યા, નાથ ભાગિ પડયાં નથીરે કાપ્યા; થિ માટા કરી તમને થાપ્યા, બ્રાહ્મણુ ભટ્ટા॰ નથિ લાભ તને પણ ભિક્ષાથી, શ્રીમત ન કાઈ થયે. આથી, ગરિભાઇ સદા થઇ છે સાથી, બ્રાહ્મણ ભટ્ટા॰ ચંડાળ તણા ધંધા સારા, પણ તેથી ભુંડા છે તારો; ઉપદેશ વિચારી ને મારે, બ્રાહ્મણુ ભટ્ટા બહુ પ્રજા વધી પડી વિપ્રતણી, સાએ ગ્રહિ ગુરૂપદની કરણી; એથી અડચણ એમાં આવી ઘણી, બ્રાહ્મણુ ભટ્ટા॰ જીજ જજમાના ને ગોર ઘણા, પણ ઉદ્યમ ન કરે સજા; તેથી ર’ક પણામાં રહિ ન મણા, બ્રાહ્મણુ ભટ્ટા॰ મહારાજ પડયું છે નામ હવે, તે કેવળ બ્રાહ્મણુ મૂર્ખ થવે; જાણે આવ્યા અવતાર નવે, બ્રાહ્મણ ભટ્ટા વિદ્યા છે તારો કુળ દેવી, તે સમય પ્રમાણે તું સેવી; મેળવ પઢી પૉંડિત જેવી, બ્રાહ્મણુ ભટ્ટા તું પૂર્વ જને જો સ'ભારી, ઋષિવર વિદ્વાન હતા ભારી; મર મૂઢ પેટ પાળીમારી, બ્રાહ્મણુ ભટ્ટા॰ તે નામ બેન્કે બ્રાહ્મણુ કેરૂ', તુ' થયે। કાંકરા મટિ મેરૂ; કીધા આળસ ભ્રમને ભેરૂ, બ્રાહ્મણુ ભટ્ટા॰ છે સુભેાધ ચિંતામણિ, ટેક 33 ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ RHAMPORE ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ તુ ૪૪ ૪૫ ૪૧ Page #367 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ કુ બ્રાહ્મણ-અધિકાર ૩૨૨ બ્રહ્મવ તણે તું તજ ફાંકે, બળિ મરતે થી ભણીને બાંકે; નહિ વલ્લભ વાળ થશે વાંકે, બ્રાહ્મણ ભટ્ટા, ૪૭ લેભી બ્રાહ્મણ ભાવનગરમાં માધવજી ભટ કરીને બ્રાહ્મગુ રહે છે. શાસ્ત્રાનુસાર પિ તાને ધર્મ શું તે કાંઈ સમજને નહીં. જરા વાંચતા લખતાં નાનપણમાં શીખેલ, તે પણ ભાગ્યને ભૂલી ગયેલ હતું. પિતે બેસીને વાચાળ હોવાથી માની લીધું કે વિદ્યા ભણવાથી વિશેષ શું છે ? ભણેલા ઘણા ભૂખે મરે છે, વેદીઆ ઢેર જેવા હોય છે. આજકાલ હજારે બ્રાહ્મણો નવી નવી યુક્તિ કરી ભીખ માગવાનું લઈ બેઠા છે, તે કરવા આપણે ક્યાં કમ હશિ બાર છીએ? આપણે તે ધંધે ઈશ્વર સલામત રાખે તે બસ છે? બાપદાદા ના પના એમ ભીખ માગી મરી ગયા, તેમને કાંઈ અને ડચણ પડી નથી, તે આપ | જે યાને અડચણ દાની પડવાની છે, માટે ભવાની માથાકૂટ કેણું કરે. એવા નિશ્ચયથી તેણે પિતાને મળેલા બ્રાહ્મગુના અમૂલ્ય અવતારની ખરેખરી ફરજો સમજી કાંઈ સાર્થક કર્યું નહીં, પણ પિતાને વંશ પરંપરાને વારસામાં ઉતરેલા ભીખ માગવાને ધંધો શરૂ કર્યો, અને તેમાં ઘણું અક્કલ દેડાવી યુક્તિ કરી તે વાચક નીચેની હકીકતથી જાણી અજાયબ થશે. . “ભીખ ને ભારે તે સવારને સાર” એ કહેવત અનુસરી ભટજી સવારના ઉઠે ત્યારથી તે દશ બાર વાગતા સુધી, હાથમાં વટલેઈ સાથે ઘરોઘર ભટકવું શરૂ કરે. પાઠ પૂજા, સંધ્યા વંદનાદિ પોતે જાણતા હોય તે દરેકની ? વખત પ૨ નવાયું તે ભલે, નહિતર વગર ના હૈ પણ ભસ્મ ભુસી યા ટીલા ટબકાં કરી નીકળે, પુરૂષ કરતાં સ્ત્રી વર્ગમાં તેનું વધારે ફાવતું. કોઈને ધર્માત્મા તે કોઈને ગબ્રાહ્મણ પ્રતિપાળ, કેઈને સવરીબાઈ તે કઈને મીરાં બાઈ, કોઈને અન્નપૂર્ણા, તો કોઈને મહાલક્ષ્મી, વગેરે ઉમદી ઉપમા આપી પુલાવી પટાવી પુષ્કળ લોટ, દાળ આદિ ઘેર લાવતે; આ સવારનું તેનું નિત્ય કર્મ હતું. સંક્રાંતિનું પર્વ આવવાનું હોય ત્યારે આઠ દિવસ આગળથી ને આઠ દિવસ પાછળથી ભટજી ગામડામાં માગવા નીકળે. “સંક્રાંત પુન્ય પર્વણિ” ના લાંબા સાદથી ખેડૂતના ખળાં ગજાવી મૂકે, સવારથી સાંજ સુધીમાં ત્રણ ચાર ગામને ફેરી ફરી, બે ત્રગુ મણ દાણાને કોથળા ભરી, મજુરની પેઠે માથે ઉપાડી ઘેર લાવે. ખુદ સંક્રાંતને દિવસે શહેરમાં માગવા નીકળે, કેમકે શહેરવાળા તે પર્વના દિવસેજ આપે. શહેરને બધા ગામડામાં ફરી શકાય નહીં, જેથી પકા બ્રાહ્મણે સંક્રાંતનું પૂંછડું લાંબુ કરી દીધું. ન જ કૌતુકમાળા. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩રર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ બળેવ આવે ત્યારે ભટજી રક્ષા બંધનથી ( રાખડી બાંધી) બીજાનાં દુઃખકાપવાને પરગજુ થઈ પડે. સવારથી સાંજ સુધીમાં ઘરે ઘર અને ઉંબરે ઉંબરા ફરી વળે. ઘરનાં નાના મોટાં સ્ત્રી પુરૂ તથા હૈયાં છોકરાને રક્ષા બંધન કરે એટલું જ નહિં, પણ ખડીયા, કલમ, દેતણીઅરૂં, રજીયાં, ચોપડા, ઘેડીયા અને ઢેરાં ઢાખરને પણ રાખડી બાંધવા ચુકે નહિ. તેનું કારણ કે કાંઈ પણ કરતાં ઘરધણી ખુશી થઈ, દાશ યા પાઈ પૈસાની દક્ષીણુ અપે. એ રીતે રક્ષા બંધનના કલ્યાણકારી કામ સારૂ ભાઈબંધ, દેdદારે, ઓળખીતા, જેએલા, સાંભળેલા, ને છેવટ રસ્તાની ઝપટમાં આવતાની હાજરી લીધા વગર છેડે નહિ, બેસતા વર્ષને રોજ પશું તેજ મુ. જબ આશીર્વાદ આપવા નિકળે. આથી કરીને ભટજીની થયેલ ઓળખાણું કદાચ આપણે ભૂલી ગયા હોઈએ, પરંતુ આ તહેવાર ઉપર તે તે ખસુસ કરીને યાદ લાવી દર્શન આપેજ આપે. આવી ભટજીની વર્તણૂકથી કેટલાક કંટાળેલા લોકોએ આખી બ્રાહ્મણની કેમને “બ્રાહ્મણભાઈ માગે ને ભગવે એમ પ્રસિદ્ધ રીતે કહેવા માંડયું, જે કે સર્વ તેમ હોતા નથી. આ વર્ષના અમુક ભાગમાં એક વખત ટેલીઆ ભટ બની ટેલ નાખવા માંડે. શિ. યાળ હોય તે ડગલાની ટેલ નાંખે, લાંબા સાદથી “ટેલીઆ ભટની ટેલ છે. દાતારને મન સેહેલ છે; ડગલે ડગલે થાય છે, શિયાળ વહી જાય છે, ડગલે ડગલે પીળા પટી તે ડગલે ભટે પેહેર્યો નથી; ડગલે ડગલે રાતી કેર, તે ડગલે પહેર્યાને કેડ.” એવા એવા લાંબા ઘાંટાના કાન ફ્રેડનારા, તથા જે સાંભળી રોતાં છેકરાં છાનાં રહે ને ઊંઘતાં જાગી ઉઠે, તેવા અવાજથી ૫રહેલી ને પાછલી રાતે શહેરમાં સાદ પાડે, કેટલાક દિવસ તેની ટેલ થાય, એટલે શેરીના કે શેઠેરના મુખ્ય માણસે બરડે કરી ભટજીની વાંછના મુજબ ડગલા કે બીજી ચીજો પૂરી પાડે. કેઈ વખત કંકુના ચાંદલા કરી રૂપીઆ મેળવવાની ટેવ કરે. એક થાળીમાં શેર દેઢશેર કંકુ લઈને જે માણસે રસ્તામાં મળે તેમને ચાંદલે કરે, ને ઘેર ઘેર ફ. રીને ચાંદલા ઉપરાંત ઘરનાં બારણુની સાખે કંકુના થાપા મારે. એમ બે ચાર મ. હિના ફરફર કરી, છેવટ તમામને કંટાળો આપે. ના કહે તે મને નહિ, તે પિતાનું કામ કરે જ જાય, છેવટ દક્ષિણની ઉઘરાણું શરૂ કરે. દક્ષિણમાં રૂપા નાણું જે. ઈએ! ઘણું દહાડાની મહેનત મ ટે તે વગર તે ચાલે કેમ? વળી આટલા દિવસ તે મુંગે મેઢે ચાંદલા કરવાના હતા, પણ હવે તે બીજી યુક્તિ કરવી જોઈએ; તેથી કેઈએ ખરેખરૂં આપ્યું હોય, યા ન આપ્યું હોય, તે પણ લબા ઘાટાથી “એક રૂપીઓ બોથડભાઈના ઘરને આવ્યું છે, કાશી ક્ષેત્રમાં વાળે છે; અડધ રૂપો કાલાબાએ આપ્યો છે.” Page #369 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. કુ બ્રાહ્મણ-અધિકાર. કર) એ પ્રમાણે બૂમ પાડે. આવી રીતે બેસીને બીજાઓને તેમ આપવા લલચાવે છે. જશના ભૂખ્યા માણસો પુણ્ય તે શું, એ વાત સમજ્યા વગર ને પોતાને જશ ગવરાવવા ખાતર આપે, ભટજીને જે મળે તેથી વધારે પડતું બેલી આખા ગામમાં આપનારની નામના ગાય આ રીતે થોડા મહિનામાં કેટલાક રૂપિઆની ઉપજ કરી નાખે. કોઈ વખત ભટજી બે ચાર સાત્રિત કરી ચુંદડી કરી કંકુ, નાળીએ ૨, નાડાછડી, ત્રિશૂળાદિ લઈ પરગામ નીકળી પડે. ગામ વચ્ચે જઈ થાળી પીટી લેકો એકઠા કરે. પરાં માણસો ભેગાં થયાં કે એક જણ ચાદર ઓઢી ધૂણવા માંડી, સાક્ષાત્ બહુચરાજી માતાજી આવ્યાને ડાળ બતાવે. તેના સાત્રિતે “ધન્ય મા, ધન્યમા ના અવાજ વચ્ચે માતાજી આવ્યાની નિશાનીઓ માગે. એટલે મહેમાંથી નાળીએ૨, કંકુ, નાડાછડી વગેરે કાઢી આપે. આવી રીતના દેખાવથી ભેળા લેકે દાણા, દુણી, પાઈ, પૈસે, દીવાનું ઘી વગેરે માતાજીની આગળ હાજર કરે તે લઈને ચાલતા થાય આવી રીતની અનેક યુકિત ભટજીએ કરવા માંડેલી, તેથી પાસે થેડી મુડી થઈ તેનાં બે ખેતરે લીધાં, વ્યાજે રૂપીઆ આપવા માંડ્યા તેની ઉપજ પણ આવવા લાગી, પણ ભીખારી ભટજીને જીવ તે કવચિતજ ભીખારી મટે, એમાં નવાઈ નહિ, તેની સાબીતી નીચેની હકીક્ત વાંચનારને બતાવી આપશે. બીજા બ્રાહ્મણે ભણી કથા કરતા હતા, તે જોઈ ભટજીને પસ્તાવો થવા લાગ્યા તેથી ધીરે ધીરે અભ્યાસ કરવા માંડયે. થેલી મુદતે કથાઓ વાંચવાનું ખોખરૂં જ્ઞાન થયું કે પિતાની આ૫ બુદ્ધિ અને વાચાળ શક્તિથી કથાઓ વાંચવી શરૂ કરી. કોઈ વખત કોઈના ઘેર, તે કઈ વખત શેરી કે મંદિરમાં વાંચે, તેમાં પણ કથાની ખરી ખુબી સાંભળનારાઓ સમજી શકે છે કે નહી, ને તેને હેતુ પાર પડી શકે છે કે નહિ, એની તે દરકારજ શું કામ હાય ! ફકત લેકે રંજન થઈ ખડખડ હસે છે કે નહિ, એ ઉપર મુખ્ય ભટજીનું ધ્યાન જતું હતુ; તેથી “કથા ત્યાં વાત” હોવીજ જેઈએ, એમ કહી આડી તેડી સંસારની માયા ને વિષયની રમુજી વાતે, કિર વિગેરે વખતે વખત કહેવા માંડે, તે સાંભળવાને ઘણું લેકે ખુશીની સાથે એકઠા થાય. કથામાં ભટજીને જમવાનું કહે તેના જમણુની હકીકત કહેતાં મીઠું મરચું ભભરાવી પદ્યના આકારમાં મેટું જડીગળ કરી, ગાઈ બતાવે, એટલે બીજાઓ તુરત પિતાનો જશ ગવરાવવા માટે જમવાનાં નેતરાં ઉપરાઉપર આપે જાય. છેવટ કથાની પૂર્ણ હુતિ થતાં સુધીમાં ભટજી કેટલાક દાણા, લુગડાંલત્તાં, વાસસકુસણુને રૂપીઆદિ પેદા કરી લે. જ અતિશકિતવાળું-ગ૫ ભરેલું પદ્ય Page #370 -------------------------------------------------------------------------- ________________ ક૨૪ . વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ આ રીતે ભટજી પિતે પૈસાની સારી મુડી ને સ્થાવર મીલકતને ઘણુ થયો, • પણ ધંધે તે ભિક્ષાને ને ભિક્ષાનો રાખે ગયે. જાહેર વાતચિત ને સરકાર દરબારમાં પણ પ્રસિદ્ધ રીતે ભિક્ષાને ધંધેજ ચલાવ્યે જાય. એ વાતની કાંઈ લાજ કે શરમ લેલેખવે નહી. એક વખત કોર્ટમાં ભટઝની કેઇએ સહિતી આપી સમન્સ કઢ , તેથી કેર્ટમાં હાજર થવું પડ્યું. ત્યાં આગળ તેમ ધંધે પૂછવામાં આવ્યો કે ભિક્ષાવૃત્તિને બેધડક રીતે લખાવ્યો ને સાહેદી તે ખરે ખરી પૂરી. મૂળ કાટે તે ભટજીના ભીખારી ધંધાનો ખ્યાલ નહી લાવતાં તે સાહેદી ઉપર વજન રાખી ફેસલે આપે. તે કામની છેવટ અપીલ હાથકેરટમાં થઈ. વિદ્રાન જડજે ભી. ખારી ભટજીની સાહેદી ઉપર મોટી ટીકા કરી તેના બલવાને નીચે ની કોટે વજન આપ્યું હતું તે ભૂલ ઠરાવી ભીખારી સાહેદી ઉપર ભરોસે નહીં રાખતાં નીચેની કેર્ટને ઠરાવ ફેરવ્યો. આ ઉપરથી વાંચનાર એ ધંધા ની કેટલી આબરૂ તે સમજશે? એક વખત ભટજીએ વેવના મંદિરમાં શ્રીમદ્ ભાગવતની સપ્તાહ માં હતી. તેની પૂતિને રોજ કેડીલા વૈષ્ણએ મહારાજ સાહેબને હાથી પૂરતા સાજ સહિત માગી આણું, ભટજીને હાથી પર બેસાડી ઘેર મૂકવા ચ થા. શ્રીકાંત વૈષ્ણએ વસ્ત્રાલંકારથી ભટજીને રાજવંશી જેવા બનાવી દીધા હતા. આગળ ઢાલ, ત્રાંસ, નગારાં વાગે જાય છે, સેવકનાં ટેળાં ચાલ્યા જાય છે. વચ્ચે વચ્ચે ઉડતા ગુલાબથી આકાશ રાતું થઈ રહ્યું છે. પાછળ ભાવિક સ્ત્રીએ ઇશ્વર વિવાહનાં ગીતે મધુર રાગથી ગાય છે, તેમાં ભટ્ટણી પણ ચાલી આવે છે. એવી અનેક તરેહની શોભા થઈ રહી છે. ચાલતાં ચાલતાં વરઘેડે શાકપીડ આગળ આવી પહોંચ્યું; ત્યા આગળ એક ગૃહસ્થ ધર્મ દાખલ ભૂળ વહેંચતે હા, ને બ્રાહ્મણ સાધુને અકેક મૂળો આપને હતું, તે જોઈ હાથી પર બેઠેલ ભટએ જાણ્યું કે, “માગ્યા વિના મા પણ પિરસતી નથી” તે બેથા વગર રહેતી ની છેડતે શું ખબર પડશે કે આ બ્રાહ્મ છે, તેને મૂળ આપું ? અરે! તેમ થયું તે મૂળ છે તો! “મસ્ત કે મૂકી કેલે જેસી મજ” આવવાની નહિ ! અહો જીવ! આતે ઠીક નહિ, એમ ધારી તુક્ત લાંબે સાથી સાથે, તે લેવા ભાણ ઉભી રહી એ વખતે એક પરદેશી કવિ ભટજીની સ્વારી જેવા ઉભે હતો, તે અપાર સુધી ભટજીને માટે જમીનદાર કે સરકાર જાગુતે હ, પણ તેણે મેળો માગે, તેથી સમયે કે આ કઈ લેભી અને ભિક્ષુક છે. તેને ઘણે ફિટકાર આપે, અને ભટ્ટાણું જે મૂળ લેતી હતી, તેના પ્રત્યે કહ્યું કે. કંથડો કુંજર ચઢ, કનક કડદે હાથ; માગ્યાં મુક્ત ફળ મળે, (પણ) ભિખને માથે ભઠ્ઠ.” Page #371 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ વજ્રભાવના—અધિકાર. એ ફિટકારની કાંઇ દરકાર ન કરતાં ભટ્ટાણી મૂળા લઇ ચાલી ગઇ. ઇતિ. આ પ્રમાણે કુબ્રાહ્મણનું સ્વરૂપ દર્શાવી આ કુબ્રાહ્મણ અધિકાર પૂણુ કરવામાં આવે છે. શ્ય વમાવના-સાંધાર, વ્યવડા-ધમ અગર તેમ સૃષ્ટિક્રમનુ બંધારણ નિયમીત સમાન્ય અને દિર્ઘદષિ બુદ્ધિગમ્ય ભાવનાયુકત વાતાવરણાના આંદ્રે લનામાં એવું તેા ઉત્કૃષ્ટ ઘડાય રહે છે કે એ ક્રમના વિરૂદ્ધ રહેણી કરણી કરન ર સૃષ્ટિના નિયમના ભંગ માટે શુન્હેગાર ગણાય છે. એટલુંજ નહિ પડ્યુ તેવા વિરૂદ્ધ નથી સામાજીક પ્રગતિમાં તે પાછળ પડી જાય છે. આ સઘળુ છતાં પ્રકૃતિની ઘટના એકજ પ્રકારની હાઇ શકતી નથી. આત્માના ભગ્યાભવ્યપગાથી અગર તેા નિકાચિત કર્મોંના ચેગે અનેક આત્માએ એવા પણ હેાય છે કે જેવું દૃષ્ટિખીદુ તિા ભાવે કાર્ય કરે છે; સરલ માને કડીગ અને મુશ્કેલ પથને સરલ સમજી નિસ્ તર દુઃખી થવા પામે છે. આ ભવ અને પરભવનું બગાડે છે, છતાં પણ તેની મુળ વક્ર પ્રકૃતિ જેવીતે તેવી એક સરખી વિરૂદ્ધ જ દિશાએ વહુન કરે છે. ટુંકમાં જેમ બીજા વૃાના પદ્ઘત્રિત થવાથી જવાઞા શુષ્ક થાય છે તેમ આવા વક્રાત્મા પારકા સુખે દુઃખી થાય છે. અને જેમ ઘૂવડ પેાતાની ચતુરૈદ્રિના હક હેતુથી રાત્રીને દિવસ અને દિવસને અધકાર સમજે છે, તેમ આવા વક્ર ( ઝડ ) બુદ્ધિતા પુરૂષ! અન્યના કાર્ય તેમજ વત નને જુદીજ દૃષ્ટિથી તુએ છે. અને તેમા વક્ર વનથી આઘાત પામવા છતાં પણુ તા પરા મગર ઘેરે તે ચરા ના મુખ્ય વિચારને વળગી રહે છે. આવા વાત્માના સ્વરૂપને આળખાવવા અને તેવા ભાવથી ખેંચી શકવા માટે આ વક્રભાવના અધિકારનો અત્રે આરંભ કરવામાં આવે છે. 66 પરા ,, વર્તનમાં વભાવ. अनुष्टुप्. दूतो वाचिकविस्मारी, गीतकारी खरस्वरः । गृहाश्रमरतो योगी, महोद्वगकरास्त्रयः ।। १ ।। દૂતનું કામ કરનારા જો હુ એટલકે તથા છેતરનારા હાય, વૈ હાય અને ગભના સ્વર ( રાગ ) જેવા રવર હેય, ચેગી હેાય ને ગૃહશ્રમી ( સ્ત્રી પુત્રાક્રિકમાં પ્રોતિવાળા ) હૈાય. આવી રીતે ઉપર કહેલા ત્રણે પુરૂષો માટા ઉદ્વેગ કરનારાએ છે. ૧ Page #372 -------------------------------------------------------------------------- ________________ + + 1 ૩૬ ળ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.. ચતુર્થ વક પ્રકૃતિનું સ્વરૂપ. वसन्तल्मिका. धत्तुरकन्टक फलपतिरोधबुध्या, वैरं वृथैव कुरुषे पनसेन सार्द्धम् । सन्तो हसन्ति न भजन्ति च चेतसा त्वां, भ्रान्ता भवन्ति पुरुषास्तसेवनेन ॥२॥ હે ધતૂરાના કાંટા ? તને જે ફળ ઉત્પન્ન થતાં નથી તેમાં કણસને દોષ નથી કે તું ફણસની સાથે મિથ્યા વેર કરે છે. કારણ કે ડાહ્યા પુરૂષ પ્રીતિથી તારી સેવા કરતા નથી, એટલું જ નહીં પણ તારી ઉલટી મશ્કરી કરે છે, કારણ કે તારૂં સેવન કરવાથી મનુષ્ય ગાંડા થાય છે. ૨ વકભાષિનું દ્રષ્ટાંત. મુંદ્રામાં એક આડેખાં કરીને મિખાં હતું, તેને એવી તે વિચિત્ર ટેવ હતી કે કઈ પૂછે તો તેને જવાબ સીધી રીતે સામા માણસને આપે નહી. મિઆના લાભની વાત પૂછવામાં આવે તેને પણ એજ જવાબ આપે, તે બીજી વાતને આડે જવાબ આપે એમાં નવાઈ શેની? તેથી બનતાં સુધી તેને કઈ બોલાવતું નહીં. એક દિવસ ધીરજરામ તથા સૂર્યરામ કરીને બે પંડિત મિત્રોને પરસ્પર વાદ થયે, તેમાં ધીરજરામ કહે કે જે આપણે ભલાઈને નરમાશથી વર્તીએ તો સે માસુસો આપણી જોડે તેમજ તે તે બાબતમાં જે માણસ બીજા માણસને વાંક કાઢે છે તે તેમની ભૂલ છે. સામો માણસ આડો ચાલે તેનું કારણ આપણેજ આપણું તરફથી આપેલું હોવું જોઈએ એ ન્યાયશાસ્ત્રને ખાસ નિયમ છે.” બીજા પંડિત સૂર્યરામે કહ્યું કે “આપ કહે છે તે નિયમ છે ખરો, પણ એ સર્વેને લાગુ પડે તેમ નથી. કેટલાક માણસે ના સ્વભાવજ એવા હોય છે કે ભલાઈ ને નરમાશથી તેના સાથે વર્તીએ તે પણ તે તે સામેને સામો થયા કરે છે. કહેવાય છે કે બાર ગાઉએ બોલી બદલે, તરૂવર બદલે શાખા બુઢાપણામાં કેશ બદલે (પણ) લખણુ ન બદલે લાખા. આ રીત ધીરજરામને ગમી નહીં. તેથી એનું સમાધાન કરવા બંને એક જગેએ બેઠા, ત્યાં આગળ આખાં મીયાં નીકળે. તેની સાથે પિતાને છોકરો આંગળીએ વળગેલું હતું. મિઆને જોઈએ સૂર્યરામે વાતચીત કરવા માંડી. સૂર્યરામ-જમાદાર સાહેબ સલામ છે સલામ? મિયાં-(સામું જોઈને મનમાં ) સલામવાલા કેનહય? (મોટેથી) બેલ કયા, કામ હે કુછ ! * કેતુકમાળા. Page #373 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ વજ્રભાવના—અધિકાર. ૩૨૭ સૂર્યરામ—કામ તે શું? તમે ઘણા દિવસે આજ દેખાયા તેથી આનંદ થયે ને તમને એકલાવ્યા, મિયાં—મ' તે સાપ દિન ગ ઉમે ફીરતા હું એર તુમકુ દેખતા હું, લેકીન તુમ આંખ ખંધ કરકે ચલતા ડાગ તે કીસ તરેહસે' હમકુ દેખ શકે? સૂર્યરામ—આ છેકરા આંગળીએ વળગેલા તે આપને છે ? મિમાં—સુભાન અન્ના ! હુમેરા નડુિ તે કયા તુમેરા હૈ ? સૂર્ય રામ——ઘણી ખુશીની વાત ! આવા મેાટા દીકરે છે, પણ તેનુ' શરીર ઘણુજ નમળુ છે, તે તેને આ શિયાળામાં કાંઈ પાક કે દવા ખવરાવા તા શરીર ૩૪ થશે, મિ—અચ્છા ! મર સુક સુક્કે લડી હા જાયગા ! તેરે ચે ભાતકા ક્યા કામ હય ? સૂર્ય રામ—જમાદાર સાહેબ, અમે તે તમારા છેકરાના ભલાંની ખાતર કહીએ છીએ. તે શરીરે સારા થાય ને ઇશ્વર તેને સેા વર્ષની આવરદા આપે એમ અમેા ઇચ્છીએ છીએ. મિ—કયા તુમેરે કહેનેસે જીગાની લખી હાતી હુય ? ઇધર માર ડાલીએ ! તેરા ચઢે તે સૂર્યરામ—મીમ, તમારૂ નામ શું ? હું ભૂલી ગયા છું, તે કહેાને ? મિયાં—તેરે કયા કામ હય ? ચલ નહીં ખેાલતા. સૂર્ય રામ—અરે ભલા માણુસ ! માણુસ માણુસની સાથે વાત કરીને પૂછે, તેમાં તમે આડા જવાબ શામાટે ક્રે છે ? મિયાં—( અતિ ક્રેષ કરીને ) ભલા કિકુ` કહેતા હુય ? હમ તે ભલા નહિ લેકીન ખુરાજ હ્રય ! દેખ, અમી હમકુ પૂણેગા તે। માર ડાલુ'ગા ! એટલામાં એક ટટાખાર ભગલેભગડ જતા હતા, તેને સંભળાવવા સારૂ સૂ રામે મિઆને કહ્યું કે “ તમે અમને તે આડા જવામ આપે છે ને વળી મારવાની ધમકી આપે છે. તા યા ! હવે આ ભગલા ભ’ગઢને કેમ પાંસરે જવામ આપશે ? મિયાં—ઉસ્કા ખાવાકી કયા પરવા હુંય ? ઉસ્સે હમ ડરનેવાલા નહિ, ઈસ્કુ તેા કયા, લેકીન ઇસ્કા ખાવાકુ' ભી ઐસા જવાખ દેવે ! ભગલેાભંગડ આ વાત સાંભળીને સમજ્યું કે મને કાંઇક સીઆંએ કહ્યું, તેથી પૂછવા લાગ્યો કે “ કેમ સીમાં, મને કહેા છે ? ” Page #374 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. થતુ મિયાઁબહુ! તુમ તે કયા, લેકી તુમેરા આવાસે' ભી કીયા જાય. હુમ ડરનેવાલા નહીં વાહી દુસરા માતા! તુમકુ કિસ સખમ નદ્ધિ કેહે શકે ? ૩૨૮ ભગલાભ ગડજમાદાર, જવાદેને, તમારૂ નામઠામ તે મે' કાંઇ લીધુ નથી, ને નકામા સામા થએ દા તે એમાં માલ નિહુ વખત પર મારા જેવા કેઇ મળ્યા તે વાંસે હલકા કરશે. મિ—તુમ કયા મારનેવાલા ! તેરી તાકાત કય હુય એક પર ગીરા દઉ'ગા ! તેરી મરજી હૈાય તે આજા. સામે જમીન ભગલાભ’ગડ—ઠીક, આવી જાઓ. એમ કહી ખ'ને વઢી પડયા. મિઆંએ કેટલેાક માર ખાધા. ત્યારે નરમ પડયા, માણુસા આવી પડેાંચ્યાં તેમણે બન્નેને જૂદા પાડયા, આથી સૂર્યરામના કહેવાની ધીરજરામને ખાત્રો થઇ. આ પ્રમાણે વક્ર પ્રકૃતિનાં એળખ માટે કહી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. व्रतभङ्ग दोष-अधिकार, 46_ વ્રત આ શબ્દ ભિન્ન ભિન્ન વ્યક્તિમે!માં ચરિત્ર, સદાચાર, શીલ વગેરે પવિત્ર આચરણેથી પ્રયાજાય છે. તે વ્રતના ખીને એવા પણુ અર્થ થાય છે કે, અમુક કરેલ પ્રતિજ્ઞા-નિયમ વગેરે, એટલે બન્ને રીતે અથ કરતાં વ્રત શબ્દ ઘણી મહત્તા વાળા છે. તેથી તે સદાચરણુરૂપે સદા પાલન કરવા ચેગ્ય છે અને પ્રતિજ્ઞારૂપે સ્વી કારેલ હાય તા તેનું પરિપાલન બહુજ પ્રેમથી શ્રદ્ધા પૂર્વક કરવું જોઇએ. એવે ખીો ઉદ્દેશ છે. સ્ત્રીએ વિવાહ વખતે કરેલ પ્રતિજ્ઞાની ખાતર કર્માનુસાર સ્વામીનું ભરણુ થાય તે યાવત્જીવિત વૈધવ્ય પાળે છે, તેમ ઇતિહાસના ભાગમાંથી એમ પણ સાંભ ળવામાં આવ્યુ છે કે હજારા વીરનિતા સાધી એમે પેાતાના શીળ ધર્મની ખાતર અગ્નિમાં પડી પેાતાના સૌત્તમ દૈડુને ભસ્મીભૂત કરેલ છે. આવી રીતે ત્રત (શીલ) ની મહત્તા અનેક શસ્ત્રમાં છે તે સુન્ન મહીયે જાણે છે, છતાં કેટલાક બહુલ સ’સારી જીવા તે મહાન બંધારણને વિસરી જઇ વ્રતની મહત્તા ન સમજતાં અખી એલ્યા આખી ફાક' ના ન્યાયે વ્રત ભંગ કરતા જોવાય છે. આવા દુરાત્માના વરૂપને ઓળખાવવા અને તેવાથી બચી જવાના અધ્યયન માટે આ વ્રતભ’ગ દાષ અધિકારને અત્રે આરંભ કરવામાં આવે છે, Page #375 -------------------------------------------------------------------------- ________________ પરિપદ તભંગ દેશ-અધિકાર ૩૯ વતની દઢતા. आर्या. वरमग्गिमि पवेसो, वरं विसुद्धण कम्मुणा मरणम् । मा गहिय व्वयभङ्गो, मा जीअं खलिअसीलस्स ॥१॥ વિશુદ્ધ મનુષ્ય અગ્નિમાં પ્રવેશ કરી મરવું તે ઉત્તમ છે. પાણીમાં મર્જન કરી મરણ પામવું તે પણ ઉત્તમ છે. પરંતુ વ્રત-સુશીલ–ને ભંગ તથા નીચે જીવ. ન નક્કી ઉત્તમ નથી. અર્થાત્ વ્રત ભંગ કરીને જીવવું સારું નથી. ૧ ત્રતહીન જીવનની ગણના ૩iઝાતિ. गर्भेविलीनं वरमत्र मातुः, प्रसूतिकालेऽपि वरं विनाशः। असम्भवो वा वरमङ्गभानो, न जीवितं चारुचरित्रमुक्तम् ॥२॥ માતાના ઉદરમાં છોડ થઈને રહેવું અથવા ગર્ભમાંજ ગળી જવું સારું છે, અને જન્મ થતી વખતે મ૨ણું પામવું પણ ઉત્તમ છે કે ન જન્મવું સારું છે, પરંતુ અશુદ્ધ ચારિત્ર-આચારહીન એવું દેહધારી પ્રાણીનું જીવન સારૂં નથી. ૨ ઉત્કૃષ્ટ આભૂષણ, उपेन्द्रवज्रा निरस्तभूषोऽपि यथा विभाति, पवित्रचारित्रविभूषितात्मा । अनेकभूषाभिरलङ्कतोऽपि, विमुक्तवृत्तो न तथा मनुष्यः ॥३॥ જેમ ભૂષણોથી શણગારેલ ન હોય તે પણ વિશુદ્ધ ચારિત્ર-સદાચરણથી વિભુષિત આત્માવાળે પુરૂષ શેભે છે. તેમ અનેક ભૂષણેથી વિભુષિત કરેલો હોય તે પણ પવિત્ર બાચરણથી રહિત એ મનુષ્ય શોભતે નથી. સદાચરણની આવશ્યકતા. શિવર. वरं शृगोत्सङ्गाद्गुरुशिखरिणः कापि विषमे, पतित्वायंकायः कठिनदृषदन्ते विगलितः । Page #376 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ वरं न्यस्तो हस्तः फणिपतिमुखे तीक्ष्णदशने, वरं वह्नौ पातस्तदपि न कृतः शीलविलयः ॥ ४॥ મોટા પર્વતના શિખરના-ઉત્સગ-ખોળામાંથી કોઈ પણ વિષમ સ્થાનમાં આ દેહને પાડીને કઠિન શિલાઓના અન્તમાં ચૂરેચૂરા કરી નાખવો તે પણ સારું, તથા તીક્ષણ દન્તવાળા સર્પના મુખમાં હાથ નાખો તે પણ સારૂં, અગ્નિમાં પડવું તે પણ સારૂં, પરંતુ શીળ-સદાચરણને નાશ કરવો તે સારું નહિ૪ આ પ્રમાને વ્રતહિન જીવતવ્યની નિષ્ફળતા દર્શાવતાં આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. ગ્રંથ સંગ્રહિતા ગીતિ, विनयविजय मुनिनायं चतुर्य परिच्छेद एवमत्रव सङ्ग्रथितः सुगमार्थ व्यारख्यातॄणां मुदेसदाभूयात् વિનયવિજય મુનિએ આ (વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ) ગ્રંથનો ચતુર્થ પરિ. છેદ વ્યાખ્યાન કરનારાઓની સુગમતા માટે સંગ્રહિત કર્યો છે, તે સદા વ્યાખ્યાન કરનાર સાધુ તથા સાધ્વીઓ આદિના આનંદને માટે થાઓ. चतुर्थपरिच्छेद परिपूर्ण. ( Page #377 -------------------------------------------------------------------------- ________________ पंचम परिच्छेद. કુસાધુ અધિકારથી સાધુના કુલક્ષણેા અને તેને સુધારવાના પ્રસ‘ગેા માટે કહેવાયું છે, પરંતુ જેમની પ્રકૃતિ જ કેવળ અધમ આચરણાથી યુકત હાય છે, તેવા દુર્જન મનુષ્યેાના કુવન અને રીતભાતથી સાવચેત રહેવાની જરૂર છે. માવા દુરાત્મા પ્રાયશઃ પેાતે પત્થર સમાન વજનદાર હાવાથી નિરંતર ડુખતા જ ર્જાય છે, એટલું જ નિß પણ સરતચુકથી જે સહજ સમાગમ થવા પામે તેા તેના સ'ગતિ દ્વેષથી પણુ દુર્ગંધના પાસ લાગી જાય છે. એ તે સ્વાભાવિક છે કે સાડા ત્રણ હાથની કાયાના દરેક ભાગે સારા અને નિરંગી છતાં જો તેમાં ખોંદુમાત્ર સડો થવા પામે તે ક્રમે ક્રમે તે આખા શરીને બગાડે છે અને છેવટ દેતુને ચેકસ વખતે આત્માથી વિખુટા પડવુ. પડે છે. આટલા માટે આવા સહેજ પણ સડથી ખચવા અને તેને ચેપ ન લાગે તેમ સભાળથી નિર્દેળ કરવાને જેમ આપણી ફરજ છે, તેમ દુર્જનથી ખચી તેવા દુષ્ટતાના ચેપ ન લાગે તેમ તેનું કલ્યાણ કરવાને બની શકે તેટલા માટે દુનની એળખ આપવા તેવી કુસંગતિનાં ફળ સમજાવી તેથી સાવધાન રહેવાની સુલભતા ખાતર એ અધિકારાને પચમ પરિચ્છેદમાં ગુંથવામાં આવ્યા છે. दुर्जननिन्दा - अधिकार. - જગમાં સુજનેા કરતાં વંચક એવા દુર્જન મનુષ્યેાના સ્વેટા ભાગ છે અને તેએાના સંગમાં અન્ન લેકે પેાતાની ભુલથી સાતા જાય છે. તે દુન કાને કહેવા જોઇએ, તેમનુ' જેને જ્ઞાન નથી તે તુર્તજ તેવાના આડંબરમાં સાઈ જઈ પાતાના અનેક જન્મેામાં કરેલા પુણ્યને નાશ કરી આ લેાકમાં પણ અનેક દુઃખા ભગવી પણિામે નકમાં પડે છે. દુના પેાતાના પ્રપંચમાં અન્ન લેાકેાને તા ફસાવી દે છે, એટલું જ નહિ પરંતુ જે અપન્ન પુરૂષ તેના સપાટામાં આવે Page #378 -------------------------------------------------------------------------- ________________ ફકર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પંચમ તે તેને પણ પિતાની પ્રપંચજાળમાં એકદમ બાંધી લે છે, એટલે જગતના સુઝ માનવેએ તેવા બળ પુરૂથી બરાબર પિતાને બચાવ કરી ચ લવું. પરંતુ દુજે. નોથી બચવામાં પ્રથમ તે આ મનુષ્ય સુજન છે કે ? દુર્જન ? આ બાબત જે જાણવામાં આવે તેજ મનુષ્ય તેમાંથી બચી શકે. માટે તે દુર્જનની પિછાન આપવા સારૂ આ અધિકારનો આરંભ છે. આ અધિકારમાં ચન્દ્રમાં ને ૨૭ મા લેકમાં દુર્જન તરીકે જણાવવામાં આ વેલ છે અને ર૭ મા લેકમાં સુજન તરીકે જણાવવામાં આવેલ છે તે માટે કહે. વામાં આવે છે કે કવિ પિતે દરેક પદાર્થના ગુણોને ગ્રહણ કરી સુજનમાં ઘટાવે છે. અને તેજ પદાર્થના દેને ગણાવી દુર્જનમાં ઘટાવે છે, એટલે દરેક વસ્તુઓ ગુણ દેષથી યુકત હોવાથી તેમ થઈ શકે છે એટલે એક લક્ષથી એક પદાર્થને દુર્જનમાં ઘટાવ્યા તેથી તે દુર્જન તુલ્ય છે એમ ધારવાનું નથી કારણ કે તેમાં બીજા સટ્ટગુણો છે, તેથી તેને પદાર્થના દોષ તથા ગુણ બતાવી દુર્જનનું તથા સુજનનું સ્પષ્ટ લક્ષણ બતાવ્યું છે. તેમ હમેશાં દષ્ટ એકદેશી હોય છે. એટલે પુરૂષ કે કે? સિંહ જે તેથી કરીને પુરૂષ માં પુછડું વગેરે નથી પણ માત્ર સિંહનો તથા પુરૂષની હિમતનું ઐક્ય બતાવવા સારૂ તેવી ઉપમા આપશામાં આવે છે. આમ સુજન પુરૂષે શંકાને પરિહાર સમજ. બાકી દુર્જનપણને યથાર્થ ટન કરવાનું આ અધિકારમાં વર્ણન કરવામાં આવ્યું છે તેથી ભુમિકા માં વિશેષ લંબાણ નક્કિ કરતાં આ અધિકારનો જ આરંભ કરીએ છીએ. સુજ્ઞ મનુષ્યોએ ત્યાંજ અક્ષરસઃ નિરીક્ષણ કર દુર્જનથી બચી ચાલવું. આ અધિકારના પેટામાં ૨૯ અધિકાર છે. તેના નામ “૧ દુર્જન પુરૂષ ડામાં અહંકારી થાય છે. ૨ દુર્જન શિક્ષાને પાત્ર છે. ૩ દુર્જન પુરૂષને સ્નેહ પણ દુઃખદાયક છે. ' હું દુર્જનને પ્રથમ વન્દુ છું. ૫ દુર્જનેએ સેવેલ ઉત્તમ વસ્તુ પણ શેભતી નથી. ૬ દંભદેખષ. ૭ નાના (પ્રકારના) દૂત. ૮ પિશુનતા દેષ, ૯ કૃતધ્ર નિન્દા. ૧૦ મુર્ખ લેકે ગુણ પુરૂષને જાણતા નથી. ૧૧ નીચ પુ. રૂષ ઉત્તમ પુરૂષ સાથે સ્પર્ધા રાખે છે. ૧૨ દુર્જન પોતાના પ્રાણને ત્યજીને પણ બીજાને વિન્ન કરે છે. ૧૩ પરવિદ્મ સંતોષી. ૧૪ તીચ પુરૂષ બીજાને પ્રેરે છે. ૧૫ નીચ પુરૂષને અધિકાર મળતાં તે દુસહ થઈ જાય છે. ૧૬ નીચ પુરૂષ અશુભને જ ગ્રહણ કરે છે. ૧૭ સત્ય વસ્તુ પ્રાપ્ત થતાં અસત્ય વસ્તુ નાશ પામે છે. ૧૮ સત્ય વસ્તુના અભાવમાં અસત્ય વસ્તુની પ્રશંસા થાય છે. ૧૯ આ ઉત્તમ છે પણ આ ઉત્તમ નથી. ૨૦ ખેલ પુરૂષ સપપ જેવા અન્યના દોષને મેટા કરી જાણે છે. ૨૧ નીચ પુરૂષના વિનયને આડંબર. ૨૨ ખેલ પુરૂષની સુન્દરત ને આડંબર. ૨૩ ૬. જૈનના સર્વ અંગે માં ઝેર હોય છે. ૨૪ દુષ્ટને દુરાગ્રડ ૨૫ નીચ પુરૂષ નીચની Page #379 -------------------------------------------------------------------------- ________________ , પરિચ્છેદ. દુર્જનનિન્દા અધિકાર સેવા કરે છે. ૨૬ દુધને બળેલ મનુષ્ય છાશને પણ છોડી દે છે. ૨૭ પિતાના આ શ્રયનું નિકન્દન કરનાર, ૨૮ દુર્જનની ઉત્તમતા બીજાના નાશ માટે છે. ૨૯ દુજનનું હદય દુષ્ટ હોય છે. એમ ગણત્રીશ અધિકાર આપવામાં આવ્યા છે. પ. રંતુ તેઓનું આ દુર્જન નિન્દા અધિકારની સાથે એકપણું હોવાથી તે સંબંધે સર્વ તે તે અધિકારમાં જોઈ સુજન પુરૂષે જાણી શકે તેમ છે તેથી તેવા દરેક અધિકારને ભિન્ન ભિન્ન ન રાખતાં આ દુર્જન નિન્દા અધિકારને આરંભ કરવામાં આવે છે. દુજેનનો ત્યાગ. અનુષ્મા (૧૦ થી ૧૫ ) दुर्जनः परिहर्तव्यो, विद्यया भूपितोऽपि सन् । મનના મૂવિતઃ સર્પ, પિ ન મથક ? : વિદ્યાથી શણગારેલ દુર્જન હોય તે પણ (અવશ્ય) તેને ત્યાગ કરે કારણ કે મણિથી શોભિત સર્પ શું ભયંકર નથી ? ( અર્થાત્ પ્રાણહર છે) ૧ પરનિંદાનું વ્યસન. न विना परवादेन, रमते दुर्जनो जनः। काकः सर्वरसान् भुङ्के, विना मेध्यं न तृप्यति ॥॥ દુર્જન અન્યની સાથે વાદવિવાદ કર્યા વિના શાંતિ પામતો નથી. જેમકે કાગડો સર્વ રસનું ભજન કરે છે છતાં પણ અપવિત્ર વિઝાના આહાર વિના તૃપ્તિ મેળવને નથી. ૨ - છિદ્ર શેધવાને સ્વભાવ. बहुनिष्कपटद्रोही, बहुधान्योपघातकः । . रन्ध्रान्वेषी च सर्वत्र दूषको मूषको यथा ॥ ३ ॥ જે ઉંદર તે દુર્જન છે. કેમકે ઉદર બહુ કિંમતિ અને કાપી નાખનાર, સર્વ જતિનાં ધાન્યને નાશક, કાણાં (ભણ) ધનાર હોય છે. તે પ્રમાણે દુર્જન પુરૂષ, કપટ રહિત સપુરૂષને કેડ કરનાર, સર્વ પ્રકારે બીજાઓને નાશક, અને અન્યનાં છિદ્ર શેધનાર હોય છે. ૨ દુર્જન અને કુતરાની પુછડીની સમાનતા. वक्रतां विभ्रतो यस्य, गुह्यमेव प्रकाशते । कथं न च समानः स्यात्पुच्छेन पिशुनः शुनः ॥ ४ ॥ * ૨ થી ૮ સુભાષિત રત્વ ભાંડાગાર Page #380 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ પંચમ જેમ કુતરાની પૂંછડી જ્યારે વાંકી વળે છે, ત્યારે પેાતાની ગુદા ખુલ્લી દેખાય છે તેમ દુ ન વક્ર ( કુટિલપણું. ) ધા શુ કરે છે ત્યારે ગુહ્ય (ગુપ્ત પાપ) પ્રકાશે છે. ( અર્થાત્ દુ ન શ્વાન પૂછ માફક છે.) દુર્જન તથા હળનું તુલ્યપણું. ૩ आजन्मसिद्धं कौटिल्यं, खलस्य च हलस्यच । सोढुं तयोर्मुखाक्षेपमळपेकैव सा क्षमा ॥ ५ ॥ ખળ પુરૂષ તથા હળ એ બેઉ જન્મથીજ વાંકી રીત ચાલે છે, માટે તેના સુખનેા આક્ષેપ સહન કરવાને ક્ષમા (સહનશીલતા-ખીજા પક્ષમાં પૃથ્વી) સમ છે. સપ કરતાં પણ દુર્જનનો અધિક નીચતા. सर्पदुर्जनयोर्मध्ये, वरं सर्पो न दुर्जनः । सर्पो दशति कालेन, दुर्जनस्तु पदे पदे ।। ६ ।। સર્પ અને દુષ્ટજન એ એમાં સર્પ સારા પણ દુજન સારા નહીં, કારણ Y સર્પ તે કાળે કરોને ડસે છે અને દુષ્ટજન તે પગલે પગલે સે છે. ૬ દુર્જનના જાતિસ્વભાવ. दुर्जनो नार्जवं याति, सेव्यमानोऽपि नित्यशः । स्वेदनाभ्यञ्जनोपायैः, श्वपुच्छमिव नामितम् ॥ ७ ॥ દુષ્ટ મનુષ્યની હંમેશાં સેવા કરવામાં આવી હોય તે પણુ તે સરલ થતે નથી. કારણ કે જેમ વાંકુ' વળેલ કૂતરાનુ' પૂછડું, ભીંજવવુ કે ચાળવું એવા સેકડો ઉ. પાચેાથી સરલ થતું નયી, તેમ દુર્જનને! એ જાતિસ્વભાવ છે. છ દુનથી દૂર રહેવાની જરૂર. दुर्जनेन समं सख्यं, वैरं चापि न कारयेत् । उष्णो दहति चाङ्गारः शीतः कृष्णायते करम् ॥ ८ ॥ ખળ પુરૂષની સાથે મિત્રતા કે શત્રુતા કરવી નહીં. કારણુ કે અગ્નિના અંગારા ગરમ હાય તેા મળે છે અને ઠંડા હાય તા હાથ કાળે કરે છે. ૮ પેટ ભરી પ્રકૃતિ. कापुरुष: कुक्कुरव, भोजनैकपरायणः । लालितः पार्श्वमायाति, वारितो न च गच्छति ॥ ९॥ Page #381 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ જનનિજા-અધિકાર. ૩૩૫ ખળ પુરૂષ તથા કતરે બંને ભજનના યાર હોય છે. જે તેને લાડ લડાવવામાં આવે, તે પડખે આવીને ઉભું રહે છે, ને ના પાડ્યા છતાં પાછો જતે નથી. ૯ સનિપાતવર અને દુર્જનની એકતા. कचिदुष्णः क्वचिच्छीतः, कचित्साधारणो मतः । नेकरूपः खलजनः, सनिपात इव ज्वरः ॥ १० ॥ કોઈ વખતે ગરમ, કઈ વખતે ડે, અને કઈ વખતે સાધારણ (કાંઈક ઠંડો અને કાંઈક ઊને) એવા સન્નિપાત નામના તાવની માફક નીચ પુરૂષ એક રૂપવાળો હેતું નથી એટલે ક્ષણમાં રૂણ અને ક્ષણમાં તુષ્ટ દેખાય છે. ૧૦ ૪ દુર્જન અને ઝેરની સગાઈ. दुर्जनः कालकूटं च ज्ञातमेतौ सहोदरौ । अग्रजन्मानुजन्मा च न विद्यः कतरोऽनयोः ॥११॥ દુર્જન પુરૂષ અને કાલકૂટનું ઝેર આ બંને જણાં એક ઉદરમાંથી જન્મ્યાં હેય તેમ જાણુવામાં અાવે છે. પરંતુ આ બન્નેમાં મોટું પ્રથમ જન્મેલું) કેશુ? અને ન્હાનું (પછી જન્મેલું કેણ? તે અમે જાણતા નથી. ૧૧ | દુર્જનમાં ઝેરનું સ્થાન, वृश्चिकानां भुजङ्गानां, दुर्जनानां च वेधसा । विभज्य नियतं न्यस्तं, विषं पुच्छे मुखे हृदि ॥ १२ । વીંછીઓના પૂછડામાં, સર્પોના મુખમાં, દુર્જનના હદયમાં એમ (કર્મરૂપી) બ્રહ્માએ વિમાગ કરીને ઝેર નાંખ્યું છે. ૧૨ ખળપુરૂષના ઝેરની અદ્ભુત અસર. अहो खलभुजङ्गस्य कोऽप्यपूर्वो वधक्रमः । अन्यस्य दशतिश्नोत्रं प्राणैरन्यो विमुच्यते ॥ १३ ॥ અરે ! નીચ પુરૂષરૂપી સપને મારવાને કમ કઈ પણ અપૂર્વ (પૂર્વે ન થયેલે) છે કે એકને કાને કરડે છે અને બીજે મનુષ્ય પ્રાણુ મુક્ત થઈ જાય છે એટલે સર્પ તે જેને કરડે તેજ મરે અને ખળપુરૂષ તે એકના કાનમાં જઈને એવી વાત કરે છે તેવી બીજે મનુષ્ય કે જેના સંબંધની ખલ પુરૂષે વાત કરી હોય તે મરણ શરણ થાય છે. ૧૩ થી ૧૫ સૂક્તિમુકતાવળી. Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ૫ ચમ ઉદર અને નીચપુરૂષનું સરખાપણું. आखुभ्यः किं खलेातं, खलेभ्यश्च किमाखुभिः । येषां परगृहोत्खातादन्यत्कर्म न विद्यते ॥ १४ ॥ ઉદરે પાસેથી શું ખલપુરૂષે શીખ્યા હશે? કે ખલપુરૂ પાસેથી શું ઉંદર શીખ્યા હશે? કેમકે ઉન્ડર તથા ખલપુરૂષોને બીજાનું ઘર દવા સિવાય બીજે ધધ નથી. એટલે ઉદર જેમ બીજાનાં ઘરને પિતાના દાંતથી ખેઢી નાખે છે, અને ખલપુરૂષો બીજાના ઘરમાં ક્લેશ વગેરે ઉત્પન્ન કરી તેનાં ઘર ભંગવે છે અર્થાત્ બીજાઓને દુઃખ ઉત્પન્ન થાય તેમ કુકાર્ય કર્યા જ કરે છે. ૧૪ દુજેન મનુષ્યથી કેટલું દૂર રહેવું ? शकटं पञ्च हस्तेन, दशहस्तेन वाजिनम् । हस्तिनं शतहस्तेन, देशत्यागेन दुर्जनम् ।। १५ ॥ સુજ્ઞ પુરૂષે ગાડાથી પાંચ હાથ, ઘેડાથી દશ હાથ, હાથીથી સો હાથ હર ૨ હેવું; પણ દુર્જન મનુષ્યથી તે દેશ છોડવાને પ્રસંગ આવે છે તે દેશ છેડીને પણ અવશ્ય દૂર રહેવું. ૧૫ સજ્જન ક્ષમારૂપી ઔષધ શામાટે પીએ છે? સાર્યા. (૧૬ થી ૧૮): दुर्जनवदनविनिर्गतवचनभुजङ्गेन सज्जनो दष्टः । तद्विषघातनहेतोविद्वान् क्षान्यौपचं पिवति ॥ १६ ॥ દુર્જન પુરૂષના મુખમાંથી નિકળેલ વચનરૂપી સર્ષથી કરડાયેલ વિદ્વાન પુરૂષ તે ઝેરને નાશ કરવાના કારણથી ક્ષમા રૂપી ઔષધનું પાન કરે છે, ૧૬ - દુર્જનની કાકતાલીમ કાર્યસિદ્ધિ. साधयति यत्ययोजनमज्ञस्तस्य काकतालीयम् । दैवात्कथमप्यक्षरमुकिरति घुणोऽपि काष्टेषु ॥ १७ ॥ અજ્ઞાની મનુષ્ય વખતે કેઈ કાર્યને સિદ્ધ કરે છે. તે તેનું કાર્ય કરાતાલીય ન્યાય પ્રમાણે જાણવું એટલે કાગડાનું બેસવું અને તાડનું પડવું દેવયોગે સાથે થાય એમ સિદ્ધ થયેલું જાણવું. કારણ કે ઘુરુ (ઘ) નામને કીડો પણ કાષ્ઠ (લાકડા) માં દેવગથી કઈ રીતે અક્ષરને પણ કેતરે છે એટલે તે ઉપરથી ઘણને સાક્ષર ન માનવે તેમ દુર્જનને સુજન માનવે નહિ. ૧૭ Page #383 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. દુર્જનનિન્દા-અધિકાર. દુર્જનની બીજામાં દોષ જોવાની દૃષ્ટિ. अकलितपरस्वरूपः, स्वकमपि दोषं परस्थितं वेत्ति । नावि स्थितस्तटस्थानचलानपि विचलतो मनुते ॥ १८ ॥ જેમ વહાણુમાં બેઠેલો મનુષ્ય કાંઠા ઉપર રહેલાં અચલ (એવા વૃક્ષાદિ પદાર્થીને ચલાયમાન જુવે છે તદ્ધત્ બીજાના અને પિતાના રૂપને ન જાણનાર ખલપુરષ પિતાના દેષને બીજામાં રહેલે જાણે છે. ૧૮ અધમ પ્રકૃતિના સામાન્ય સ્વભાવજન્યલક્ષણો. માર્જિન, काके शौचं द्यूतकारेषु सत्यं, सर्प शान्तिः स्त्रीषु कामोपशान्तिः । क्लीवे धैर्य मद्यपे तत्त्वचिन्ता, राजा मित्रं केन दृष्टं श्रुतं वा ॥१९॥ કાગડામાં નિર્મળતા, જુગારીમાં સત્યતા, સર્પમાં ક્ષમા, સ્ત્રીમાં કામની શાન્તિ, નપુંસકમાં ધીરજ, મદ્યપાન કરનાર માણસમાં તત્વજ્ઞાનને વિચાર અને રાજા કેઈને મિત્ર હોય; એ બાબતે કોઈએ સાંભળી છે? અથવા જેઈ છે? સારાંશકે એ બાબત કદી બનતી જ નથી. ૧૯ અનર્થકારી સાક્ષર દુર્જન. રથોદ્ધતા. (૨૦ થી ૨૧) विद्यया विमलयाप्यलडुत्तो, दुर्जनः सदसि मास्तु कश्चन । साक्षरा हि विपरीतताङ्गताः, केवलं जगति तेऽपि राक्षसाः ॥२०॥ કદાચ નિર્મળ શુદ્ધ વિદ્યાથી દુષ્ટ મનુષ્ય શણગારેલ હોય તે પણ તેને સભામાં દાખલ ન કરવો. કારણકે સાક્ષર (વિદ્વાને) આ શબ્દને ઉલટાવીને એટલે અવળા અક્ષર બોલીએ તે રાક્ષસ (રાક્ષસે–દે) એ અર્થ થાય છે. આ ઉપરથી એ સમજવાનું છે કે કેવળ જડ અક્ષર અર્થને અનર્થ કરે છે ત્યારે ચૈતન્ય. વાળ ખળ પુરૂષ સભામાં શું અનર્થ ઉત્પન્ન ન કરે? ૨૦ દુર્જન ઉંચે સ્થાને રહી શકતો નથી. उन्नतं पदमवाप्य यो लघु, हेलयैव स पतेदिति ब्रुवन् । शैलशेखरगतः पृषद्णश्चारुमारुतधुतः पतत्यधः ॥२१॥ પર્વતના શિખર ઉપર ગયેલ જળબીંદુઓને સમુદાય બીજાને શિખામણ Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પંચમ છે તે આપતા છતાં મૃદુ પવનના કપાવાથી નીચે પડે છે, તેમ જે હલકા માણસ મહત્ સ્થાનને મેળવીને રમત માત્રમાં પાહે નીચે પડે છે. ૨૧ દુરાત્માએનાં સ્વભાવ સિદ્ધ દુર્લક્ષણા. ૩:વિન્વિત. अकरुणत्वमकारण विग्रहः, परधने परयोषिति च स्पृहा । स्वजनवन्धुजनेष्वसहिष्णुता, प्रकृतिसिद्धमिदं हि दुरात्मनाम् ॥ २२ ॥ નિર્દયતા, કારણુ શિવાય વર, પરધન તથા પરસ્ત્રી તરફ્ ઇચ્છા, કુટુંબ તથા મિત્ર કે જ્ઞાતિ તરફ અક્ષમા, એ સ` ખામત ખળ પુરૂષને સ્વભાવથી જ સિદ્ધ થચેલ છે. ૨૨ ખળ તથા શ્વાનના સમય. वसन्ततिलका. सूक्ष्मं विरोति परिकुप्यति निर्निमित्तं, स्पर्शेन दूषयति वारयति प्रवेशम् । लज्जाकरं दशति नैव च तृप्यतीति, कौलेयकस्य च खलस्य च को विशेषः ॥२३॥ કુતરા અને ખલ (દુર્જન) પુરૂષમાં કાણુ વિશેષ છે? અમને તે તે બન્ને સ રખા લાગે છે. કારણકે તે ખન્ને જણા કઢેર જેમ હાય તેમ ખેલે છે (ભસે છે) અને કારણ વિના ગુસ્સે થાય છે, તેમ સ્પર્શ માત્ર મનુષ્યને દૂષિત કરે છે, ચાલ તા મનુષ્યને પ્રવેશ કરતાં અટકાવે છે, લજ્જાવાળા મનુષ્યને ક ડે છે, અને કદી તુ ષિને પામતા નથી, આમ ખેલ તથા કુતરાની ચેષ્ટા સમાન હોવાથી તેનું સમાનપણું જ છે. ૨૩ નીચ પુરૂષને કર્યા ઉત્તમ પુરૂષ સેવે ? શાર્દ્રવિડિત. ( ૨૪ થી ૩૭ ) वाक्यं जल्पति, कोपलं सुखकरं कृत्यं करोत्यन्यथा, वक्रत्वं न जहाति जातु मनसा सर्पों यथा श्र्वीः । नो भूर्ति सहते परस्य न गुणं जानाति को कुलो, यस्तं लोक-विनिन्दितं खलजनंकः सत्तमः सेवते ||२३|| નીચ પુરૂષ કેમળ-સુખ કરનારૂ વચન બેલે છે, અને આચરણ તેથી જીદ્દી રીતે કરે છે. અને દુષ્ટ બુદ્ધિવાળા સર્પની માફક વકપણુ કોઇ વસ મનથી છેડતા નથી. બીજાની સમૃદ્ધિને સહન કરી શકતા નથી અને કાપથી આકુલ એવા તે Page #385 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનનિંદા અધિકાર ૩૩૯ ખળ પુરૂષ ગુણને જાણી શકતા નથી તથા લોકમાં નિદાને પ્રાપ્ત થયેલ એવા ત નીચ પુરૂષને ઉત્તમ એક પુરૂષ સેવે છે અર્થાત કે કઈ નહિ. ૨૪ દુર્જનનો સદા ત્યાગ કરવા જરૂર, नीचोचादिविवेकनाशकुशलो बाधाकरो देहिनाમારામોનિકાસનો નિતારજીનામનાં વર્ણમ सदृष्टिप्रसरावरोधनपटुमित्रप्रतापाहतः, कृत्याकृत्यविदा प्रदोपसदृशो वर्व्यः सदा दुर्जनः ॥ २५ ॥ કૃત્ય, (કરવા યેગ્ય) અને કૃત્ય (ન કરવા યોગ્ય) એવા કાર્યને જાણનાર પુરૂષે પ્રદેષ ( વારી રાત્રિના આરંભ) ની માફક સદા દુર્જનનો ત્યાગ કરે. તે દુર્જન પુરૂષ કેવો છે? કે નચ અને ઉચ્ચ પુરૂના વિવેકના નાશમાં કુશળ, (દેષ પણ ઉચાં નીચાં સ્થાનના જ્ઞાન નાશ કરવામાં કુશળ છે) મનુષ્યને પીડા કરનાર, { પ્રદોષ પણ શેર વગેરેથી મનુષ્યને પીડા કરે છે.) કેઈ પુરૂષની આશા તથા સુખને નાશ કરનાર, ( પ્રદેષ પણ દિશાના ફાંટાના જ્ઞાનને નાશ કરનાર છે એટલે તેમાં પૂર્વ પશ્ચિમાદિ જ્ઞાન થતું નથી.) મલિનતા (પાપીપણું )થી પોતાના શરીરને ઢાંકનારા પાપી લોકોને પ્રિય, (પ્રદેષ પણ ચોરીને પ્રિય હોય છે.) ઉત્તમ દૃષ્ટિ ( જ્ઞાન ) વાળા પુરૂષોના પ્રવેશને રોકવામાં ચતુર ) ( પેદેષપક્ષે નિરોગી આંખોની દર્શનશકિતને રોકવામાં ચતુર અને મિત્રના પ્રતાપને ચેતરફથી નાશ કરનાર (પ્રદેષ પક્ષે સૂર્યના પ્રતાપ (તેજ) નો નાશ કરનાર) એ દુર્જન તથા પ્રદેષ છે. એટલે આ બન્નેની ક્રિયા સરખી છે, માટે સુજ્ઞ પુરૂષે દુર્જ. નને સદા ત્યાગ કર ૨૫ ચન્દ્ર તથા દુર્જનનાં સમાન લક્ષણે, ध्वान्तध्वंसपरः कलङ्किततनुर्वृद्धिक्षयोत्पादकः, पद्माशी कुमुदप्रकाशनिपुणो दोषाकरो यो जडः। कामोद्वेगरसः समस्तभविनां लोके निशानाथव कस्तं नाम जनो महासुखकरं जानाति नो दुजैनम् ॥ २६ ।। મહું દુઃખને કરનાર એવા દુર્જનને કે મનુષ્ય ચન્દ્રની માફક ઓળખતે નથી ? અર્થાત્ ત || જાણે છે. હવે ઉપરના ત્રણ પદથી ચન્દ્રમાં અને દુર્જનનું સમાનપણું દર્શાવે છે કે ચન્દ્રમાં પ કલંકિત શરીરવાળો છે છતાં બીજાના અન્ય કારનો નાશ કરવામાં તત્પર થાય છે. તેમ દુર્જન પણ પોતે કલંકિત હેય છતાં બીજાને * ૨૪ થી ૩૫ સુભાષિત રત્નસંદેહ. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ શુદ્ધ ઠરવામાં તત્પર થઇ જાય છે. ચન્દ્ર (કળાની ) વૃદ્ધિ અને ક્ષયને ઉત્પન્ન કરનારા છે, તેમ દુનિ પણુ કાઇની વૃદ્ધિ (ચઢતી) થતી હાય તેા તેના નાશ કર નાર છે. ચન્દ્રમા પદ્મ (કમલ) નું ભક્ષણ કરનારા છે, એટલે હિમથી કમલને નાશ કરે છે. તેમ દુન પદ્મ (સખ્યા) જેટલું ધન હેાય તેટલુ ભક્ષ ગુ કરી જાય છે. ચન્દ્રમા કુમુદ નામના કમલેાને પ્રકાશ કરવા (ખીલવવા ) માં પ્રવીણ છે, તેમ દુન મનુષ્ય કુત્સિત ( નીચ ) પુરૂષાના આનન્દને પ્રકાશ કરવામાં હુશીયાર છે, ચન્દ્રમા દોષા ( શત્રી ) નૈ કરનારા છે તેમ દુ ન દેાષાની ખાણ છે, ચન્દ્રમાનું વિમાન જડ છે તેમ દુન મનુષ્ય પણુ જડ છે, ચન્દ્રમા લેકમાં સમસ્ત પ્રાણીને કામ ( વિષય ભાગ) ની પીડાને ( પાષણ કરવામાં ) રસરૂપ છે, તેમ દુ ન મનુષ્ય સમસ્ત પ્રાણીએમાં કામ ( વિષયભાગની ઇચ્છા અને ઉદ્વેગને કરવા માટે રસરૂપ છે. આમ ચન્દ્ર તથા દુનને કેણુ જાણતું નથી ? અર્થાત્ સત્ર જાણે છે. ૨૬ દુજન મનુષ્યથી સુજન પુરૂષા શા વાસ્તે ડરે છે ? दुष्टो यो विदधाति दुःखमपरं पश्यन्मुखेनाचितं, दृष्ट्वा तस्य विभूतिमस्तधिषणो हेतुं विना कुप्यति । वाक्यं जल्पति किञ्चिदाकुलमना दुःखावहं यन्नृणां, तस्माद्दुर्जनतो विशुद्धमतः काण्डाद्यथा बिभ्यति ॥। २७ ॥ જે દુષ્ટ પુરૂષ ખીજાને સુખી જોઈ ન શકવાથી તેને દુઃખી કરે છે અને બીજા મનુષ્યની સમૃદ્ધિ જોઇને કારણુ વિના ગુસ્સે થાય છે તથા ઉદ્વિગ્ન થઇને મનુષ્યને દુઃખ આપનાર એવા કાંઇક વચનને ખેલે છે તેથી દુર્જન મનુષ્યપી શુદ્ધ મતિવાળા સજ્જન પુરૂષા માણુથી જેમ ડરે તેમ ભયને પામે છે. ૨૭ ખલ પુરૂષને જ્ઞાન આપવાને કાઇ સમર્થ નથી. यस्त्यक्त्वा गुणसंहतिं वितनुते गृह्णाति दोषान्परे, दोषानेव करोति जातु न गुणं त्रेधा त्रयं दुष्टधीः । युक्तायुक्तविचारणाविरहितो विध्वस्तधर्मक्रियो, लोकानन्दिगुणोऽपि कोऽपि न खलं शक्रोति संबोधितुम् ||२८|| જે નીચ પુરૂષ બીજા મનુષ્યમાં શાને સમૂહ હોય તેને તજીને દોષોને ગ્રહણ કરે છે તેમ વિસ્તારે છે. ( જગત્માં પ્રસિદ્ધ કરે છે ) અને દુષ્ટ બુદ્ધિવાળા જે ખળ પુરૂષ ત્રણૢ પ્રકારના ( માનસિક, વાચિક, અને કાયિક ) દેષાને જ ત્રણ પ્રકારે ( કર્તા, કારયિતા, અને અનુમાદિતા એ ) કરીને કર્યાં કરે છે. પરંતુ કાઇ િ વસ ગુણુને કરતા જ નથી. કારણ કે પેાતે આ ચેાગ્ય છે. અને આ અચેાગ્ય છે, એવા Page #387 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનનિંદા–અધિકાર ૩૪૧ વિચારથી રહિત છે તેમ તેની સમગ્ર ધર્મક્રિયાઓ પણ નાશ પામી ગઈ છે. માટે તેવા દુર્જન પુરૂષને જ્ઞાન આપવાને લેકમાં આનન્દ આપનાર ગુણવાળે કોઈ પણ મહાત્મા શક્તિમાન્ થઈ શકતું નથી. ૨૮ સન્ત પુરૂષો મળ પુરૂષોથી શા માટે ડરે છે? दोषेषु स्वयमेव दुष्टधिषणो यो वर्तमानः सदा, तत्रान्यानपि मन्यते स्थितिवतस्त्रैलोक्यवर्त्यङ्गिनाम् । कृत्यं निन्दितमातनोति वचनं यो दुःश्रवं जल्पति, चापारोपितमार्गणादिव खलात्सन्तस्ततो बिभ्यति ॥ २९॥ દુઈ બુદ્ધિવાળે બળ પુરૂષ પોતેજ હમેશાં દોષમાં વતી રહે છે, તેથી બીજા મનુષ્યોને પણ દેષમાં રહેલાં માને છે. અને ત્રણ લેકમાં વર્તનારા પ્રાણીઓએ નિÈલ એવા કાર્યને કરે છે. તેમ કાનને દુઃખ આપનાર એવા (કટુ) વચનને બેલે છે. આ કારણને લીધે ધનુષમાં ચડાવેલા બાણથી જેમ (મનુષ્યો) ડરે તેમ સત્ પુરૂષ નીચ મનુષ્યથી ભયને પ્રાપ્ત થાય છે. ૨૯ દુર્જન મનુષ્ય સર્વત્ર પીડારૂપ છે. योऽन्येषां भषणाद्यतः श्वशिशुवच्छिद्रेक्षणः सर्पवदग्राह्यः परमाणुवन्मुरजवचक्त्रद्वयेनान्वितः। नानारूपसमन्वितः शरदिवोद्गको भुजङ्गेशव कस्यासौ न करोति दोषनिलयश्चित्तव्यथां दुर्जनः ॥ ३० ॥ જે ખલ પુરૂષ કુતરાના બચ્ચાં (કુરકુરીયા) ની માફક બીજાઓને ભસવામાં તૈયાર છે અને સર્ષની માફક છિદ્ર એટલે સર્ષ જેમ દર જોયા કરે છે, તેમ બીજાનું ( દુશ્ચિન્હ) જોયા કરે છે. અને જે પરમાણું (બહુ સૂક્ષમ) એવા રજકણુની માફક હાથમાં આવે તેમ નથી અને મુરજ (મૃદંગ ) ની માફક બે મોઢેથી બોલનાર છે. એટલે ઘડીમાં આમ ને ક્ષણમાં આમ એમ ભિન્ન ભિન્ન રીતે બેલી રહ્યા છે તેમ જ શર ઋતુની માફક નાના પ્રકારના રૂપોથી યુક્ત છે. તેમ સર્પના ઈશ (મહાસ) ની માફક વક (વાંકે) છે એ દેના ઘરરૂપી આ દુર્જન પુરૂષ ક્યા મનુષ્યના ચિત્તમાં પીડા કરતું નથી ? અર્થાતુ કે સર્વ મનુષ્યના મનમાં પીડા ઉત્પન્ન કરે છે. ૩૦ દુર્જનરૂપી સપને વશ કરવાને કણ સમર્થ છે? यत्साधूदितमन्त्रगोचरमतिक्रान्तो द्विजिह्वाननः, क्रुद्धो रक्तविलोचनोऽसिततमो मुश्चत्यवाच्याविषम् । Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ रौद्रो दृष्टिविषो विभीषितजनो रन्ध्रावलोकोदितः, कस्तं दुर्जनपन्नगं कुटिलगं शक्रोति कर्तुं वशम् ॥ ३१॥ સર્પની માફક જેના મુખમાં બે જ છે (એટલે ઘડી આમ બેલનાર અને ઘડી તેથી વિપરીત રીતે ભાષણ કરનાર) એ દુર્જનરૂપી સર્ષ સાધુ પુરૂએ બતાવેલ એવી મંત્રની ભૂમિને ઉલ્લંઘન કરી ગયે છે એટલે સર્ષ જેમ મંત્રેલ કુંડાળાને ઠેકી જાય તેમ તે શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરી ગયું છે. અને કોપાયમાન થાય છે ત્યારે લાલચોળ નેત્રવાળો અને કાળે થઈ ગયેલ જે ખલરૂપી સપ અવશ્ય (ન બોલવા ગ્ય એવા) વચન રૂપી ઝેરને મુકે છે એટલે પિતાના મુખમાંથી બહાર કાઢે છે તેમ જે સર્પની માફક ભયંકર નેત્રમાં ઝેરવાળે મનુષ્યને ભય ઉત્પન્ન કરનાર, બીજાના છિદ્ર જોવામાં તૈયાર થયેલ છે એવા વક્ર (વાંકી) ગતિ કરનાર તે દુર્જન રૂપી સપને વશ કરવાને કેણ સમર્થ છે? અર્થાત કોઈ પણ નહિ. ૩૧ સપુરૂષે દુર્જન કોને કહે છે? वैरं यः कुरुते निमित्तरहितो मिथ्यावचो भाषते, नीचोक्तं वचनं शृणोति सहते स्तौति स्वमन्यं जनं । नित्यं निन्दति गर्वितोऽभिभवति स्पर्धा तनोत्यूर्जिता, मेवं दुर्जनमस्तशुद्धधिषणं सन्तो वदन्त्यङ्गिनाम् ॥ ३२ ॥ જે કારણ વિના બીજાની સાથે વૈર કરે છે, મિથ્યા વચનનું ભાષણ કરે છે, નીચ પુરૂષે કહેલા વચનને સાંભળે છે. અને તેને સહન કરે છે. એટલું જ નહિ પર. તુ પિતાના વખાણ કરે છે તથા નિત્ય અભિમાની બનીને બીજાની નિન્દા કરે છે-૫રાભવ કરે છે અને ખેટી અદેખાઈને વિસ્તરે છે. મનુષ્યમાં શુદ્ધ બુદ્ધિથી હી એવા તે લક્ષણવાળા પુરૂષને સપુરૂષે દુર્જન કહે છે. એટલે આવા લક્ષણુવાળા દુર્જન પુરૂષના સંગને ત્યાગ કર એ સુજ્ઞ પુરૂષનું કર્તવ્ય છે. ૩૨ દુર્જનના મુખમાં સુવાક્યની ગેરહાજરી, भानोः शीतमतिग्मगोरहिमता शृङ्गात्पयोऽधेनुतः, पीयूषं विषतोऽमृताद्विपलता शुक्लत्वमङ्गारतः । वन्देर्वारि ततोऽनलः सुरस निम्बाद्भवेज्जातुचि नो वाक्यं महितं सतां हतमतेरुत्पद्यते दुर्जनात् ।। ३३ ॥ સૂર્યમાંથી શીતળતા, ચન્દ્રમાંથી ઉષ્ણતા, ગાયના શીંગડામાંથી દુધ, કેરમાંથી અમૃત, અમૃતમાંથી ઝેરની વેલી, કેયલામાંથી પાણું, અગ્નિમાંથી પાણી, પાણી Page #389 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનનિંદા-અધિકાર. ૩૪૭ માંથી અગ્નિ, અને લીંબડામાંથી સાકર ઉત્પન્ન થાય, પરંતુ સત્પરૂષોએ વખાણેલું વચન હત (હણાયેલ) બુદ્ધિવાળા દુર્જન પુરૂષમાંથી એટલે તેના મુખમાંથી નિકળતું નથી. ૩૩ સુજ્ઞ મનુષ્ય સર્ષની માફક કોને છોડી દે? सर्वोद्वगविक्षचणः प्रचुररुङ्मश्चन्नवाच्यं विषं, प्राणाकर्षपदोपदेशकुटिलस्वान्तो विजिहान्वितः । भीमभ्रान्तविलोचनोऽसमगतिः शश्वद्दयावर्जित छिद्रान्वेषणतत्परो भुजगवद्वयॊ बुधेदुर्जनः ॥ ३४॥ સર્વને ઉદ્દેગ ઉત્પન્ન કરવામાં ચતુર, ભયંકર તેજવાળે, ન બેલવા ગ્ય વ. ચનરૂપી ઝેરને મુકો, અન્યના પ્રાણ લઈ લેવાના સ્થાનના ઉપદેશને લીધે કુટિલ સ્વભાવવાળે, બે જીભવાળે, એટલે ઘડી આમ તે ઘડી આમ એમ બોલવાવાળે, ભયંકર ચકળ વક્કળ નેત્રવાળે, વાંકી ગતિવાળે, હમેશાં દયાથી વર્જિત, બીજાનાં છિદ્ર ગતવામાં તત્પર એ દુર્જન મનુષ્ય સર્ષની માફક વર્જવા યોગ્ય છે એટલે સજન પુરૂષે આવા દુર્જનને ત્યાગ કરવો હિતકર છે. ૩૪ સાધુ તથા દુર્જનની સમાનતા. धर्माधर्मविचारणाविरहिताः सन्मार्गविद्वेषिणो, निन्द्याचारविधौ समुद्यतधियः स्वार्थैकनिष्टापराः । दुःखोत्पादकवाक्यभाषणरताः सर्वाप्रशंसाकरा द्रष्टव्या अपरिग्रहबतिसमा विद्वजनैर्दुर्जनाः ॥ ३५॥ વિદ્વાન પુરૂએ દુર્જન પુરૂષને નિષ્પરિગ્રહ એવા વૃતિ ( સાધુઓ) સમાન જાણવા. કેમકે સાધુ બ્રહ્મદશાને પ્રાપ્ત થવાથી ધર્મ અધર્મના વિચારથી રહિત છે તેમ દુર્જન પુરૂ પણ ધર્મ અધર્મના વિચાર વગરના છે. સાધુઓ જગમાં ચાલતા અનેક સાંસારિક ધર્મોનો દ્વેષ કરનારા માને છે, તેમ દુર્જન પુરૂષ ઉત્તમ એવા ધર્મ માર્ગને ઢષ કરનારા ગણે છે. સાધુઓ મેહાન્ય પ્રાણીઓની નજરથી નિદાને ગ્ય એવા આચારવાળા છે. તેમ દુર્જનો પણ લોકનિન્દ એવા આચાર (ચેરી વગેરે) કરવામાં ઉદ્યમયુક્ત બુદ્ધિવાળા છે. સાધુએ પોતાના આત્માનું ભલું કરવું તેની એક નિષ્ઠાવાળા છે, તેમ દુર્જન પુરૂષો કેવળ સ્વાર્થપરાય છે. સાધુઓ બીજાને દુઃખ ઉત્પન્ન કરનાર વાતે (એટલે સત્ય વાત કહેવાથી મનુષ્યને દુઃખ થાય છે) તેઓ નિઃસ્પૃહી હોવાથી કરતા નથી, તેમ દુર્જન પુરૂષે પણ દુષ્કર્મ છુપાવવા મન રહે છે. સાધુએ એક મેક્ષસુખ સિવાય બીજા તમામ પ્રકારના સુખની નિન્દા કરવાવાળા છે, તેમ Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ દુના પણ સની નિન્દા કરવાવાળા છે. આમ અપરિગ્રહુ યાગી સમાન દુ રાતે જાણવા. એટલે આવા લક્ષણવાળા દુનાના ત્યાગ કરવા અને સાધુ મહાત્માની સેવા કરવી એવેા ભાવ છે. ૩૫ દુનને રાહુની તુલના. वीक्ष्यात्मीयगुणैर्मृणालधवलैर्यवर्धमानं जनं, राहुर्वासितदीर्धतं मुखकरैरानन्दयन्तं जगत् । नो नीचः सहते निमित्तरहितो न्यक्कारवद्धास्पृहः, किञ्चिन्नात्र तदद्भुतं खलजने येन केऽवस्थितिः ॥ ३६ ॥ જેમ રાહુ મુખરૂપ કિરણાથી જગને આનંદ આપનારા અને કમળના ૨સાના જેવા પેાતાના ઉજ્જવળ ગુણેથી વૃદ્ધિ પામનારા ચંદ્રને જોઇને તે સહન કરી શકતા નથી, પણ વિના કારણ તેના તિરસ્કાર કરવામાં પ્રુડા કરનારો થાય છે, તેમ નીચ માણુસ મુખ' તથા હાથથી જગને આનંદ આપનારા અને કમળના રેસાના જેવા પેાતાના ઉન્નળ ગુણેાથી વધતા એવા માણસને જોઇને તે સહન કરી શકતે નથી પણ કારણ વિના તેના તિરસ્કાર કરવામાં તે સ્પૃહા રાખનારા થાય છે. કારણુ કે, હુ નની સ્થિતિ વૃકના જેવી ડાય છે. ૩૬ ખળ પુરૂષ શુ' શું કરે છે? वन्द्यान्निन्दति दुःखितानुपहसत्याबाधते बान्धवाञ्छूरान् द्वेष्टि धनच्युतान् परिभवत्याज्ञापयत्याश्रितान् । गुह्यानि प्रकटीकरोति घटयन् यत्नेन वैराशयं, ब्रूते शीघ्रमवाच्यमुज्झति गुणान् गृह्णाति दोषान् खलः ॥ ३७ ॥ ખળ પુરૂષ જય લેાકેાની નિન્દા કરે છે, દુઃખિત લેાકેાને હસે છે, ભાઇએ સાથે કલેશ કરે છે ( હરકત કરે છે. ) શૂર પુરૂષોના દ્વેષ કરે છે. વ્યાપારાદિમાં દેવથી ખાટ આવતાં ધનહીણુ થયેલ એવા પુરૂષાના પરાભવ કરે છે, પેાતાના આશ્રિતજ નાને આજ્ઞા કર્યા કરે છે. છાની વાર્તાને પ્રસિદ્ધ કરી આપે છે. મહેનતથી વેરવાળા અન્તઃકરણને ઘટાવતા અવાચ્ય ( ન ખેલવાના) વચનને ખેલે છે. ગુણ્ણાના ત્યાગ કરે છે. અને દાણેને ગ્રતુણુ કરે છે. માટે સુજ્ઞ પુરૂષે આવા દુ. નથી દૂર રહેવું. ૩૭ ૧ મુખથી એટલે સારા મધુર વચને ખેાલવાથી. અને હાથથી એટલે દાન તથા જીનામા આપવાથી. Page #391 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. દુર્જનનિન્દા અધિકાર. શુદ્ધ દેડકાની હંસ પ્રતિ દુજનતા. પરા. हे पक्षिन्नागतस्त्वं कुत इह सरसस्तत्कियद्भो विशालं, किं मद्धाम्नोऽपि बाढं तदतिविपुलतां पाप मा बेहि मिथ्या, इत्थं कूपोदकस्थः शपति तटगतं दर्दुरो राजहंस, નિવઃ કાયઃ સારા મવતિ ઉર વિષમો નાપાન દષ્ટા ! ૨g | એક દેડકે હંસને કહે છે, કે “હે પક્ષી? તું ક્યાંથી આવે ?” “સરોવરથી” તે કેવડું છે? “ઘણું હોટું છે.” તું સત્યથી કહે શું મારા ઘરથી પણ વિશાળ છે? ‘તેનાથી તે ઘણું વિશાળ છે.” “હે પાપી! તું મિ બોલ નહિ.” આ પ્રમાણે કુવાના પાણીને દેડકે કાંઠે રહેલા રાજહંસને ગાળ્યો આપે છે તેમ જે ખળ પુરૂષ છે તે ઘણું કરીને લુચ્ચે અને નિત્ય અવળેજ હોય છે એટલે તે અજ્ઞાન તથા અપરાધી છતાં તે જોવામાં આવતું નથી. ૩૮ દુર્જન ભેટે તેપણ સારે નહિં. દેહા. #બાથ ભરી ભેટ્યા થકી, કરિયે નહિં વિશ્વાસ; ફેફલને લે બાથમાં, સૂડી કરે વિનાશ. दुर्जनोऽल्पेऽप्यहंकुरुते દુજેન થોડા ઝેરને પણ ગુપ્ત રાખી શકતું નથી. મનુષ્ય(૧-૪) विषभारसहस्त्रेण, गर्व नायाति वासुकिः । वृश्चिको बिन्दुमात्रेण, ऊर्च वहति कण्टकम् ॥१॥ પુષ્કળ વિષના ભારવડે વાસુકી નાગ ગર્વ ધારણ કરતા નથી, પણ ફક્ત એક બિંદુ માત્ર વિષથી વિછી આંકડે (ગર્વને લીધે) ઊંચે રાખે છે. ૧ ઉકત બાબતનું કેયેલ તથા દેડકાનું દષ્ટાંત. दिव्यं चूतरसं पीत्वा, गर्व नो याति कोकिलः । पीत्वा कदमपानीयं भेको रटरटायते ॥२॥ - ૧ આ લોકમાં પ્રભાતર છે. * દલપતરામ, Page #392 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ ક્રાયલ પક્ષી દેવને ચેાગ્ય એવી કેરીના રસનું પાન કરીને ગર્વિષ્ઠ થતું નથી, પરંતુ કાદવવાળુ' પાણી પીઇને દેડકા ડાઉ' ! ડરાઉં! ખખડ્યા કરે છે. ર ખલના આડંબર માટે કાંસ્ય પાત્રનું દૃષ્ટાંત. निःसारस्य पदार्थस्य प्रायेणाडम्बरो महान् । न सुवर्णो ध्वनिस्तादृग्, यदृक्कांस्ये प्रजायते ||३|| ઘણે ભાગે હલકા ( માણુસે ) આડંબર (ડે.ળ ) રાખનારા છે, જેમકે કાંસાના પાત્રમાં જેવા ધ્વનિ હેાય છે, તેવા ધ્વનિ (શબ્દ) સુવણુ માં હાતા નથી. ૩ દૂનની ચ’ચલ સ્થિતિ. अहो सुसदृशी वृत्तिस्तुलाकोटेः खलस्य च । स्ताकेनान्नतिमायाति स्तोकेन यात्यधोगतिम् ॥ ४ ॥ અહા ? ( આશ્ચર્ય છે કે ) નીચપુરૂષની અને તાળવાના કાંટાની સરખી વૃત્તિ છે કે જરા ભારથી ઉંચા થઇ જાય અને ઘેાડા ભારથી નીચે નમી જાય છે. આ મ ખલ મનુષ્ય પણુ ક્ષણે તુષ્ટ અને ક્ષણે રૂષ્ટ થતા વાર લાગતી નથી. ૪ કામલ મનુષ્યમાં પણ દુર્જન ગુસ્સે થઇ જાય છે. આર્યો. प्राकृत एव प्रायो, मृदुषु तरां दीप्यते नसत्पुरुषाः વાિિના તેજ વિશ્વસતિ, નિર્મુદ્દે સ્થાયતે સાર્જઃ ॥ · | ઘણું કરીને પ્રાકૃત ( નીચ ) કેમલ મનુષ્યમાં અત્યન્ત કાપ કરે છે. પણ સત્પુરૂષા કાપ કરતા નથી એટલે જેમ પાણીમાં મેાતીને શેાધનારા મનુષ્યેા પેાતાના માઢામાં તેલના કાગળા લઇ પાણીમાં ઉતરી તેને મુખમાંથી કાઢી તેના પ્રકાશમાં મેતીને શેખી શકે છે પણ ઘી નાંખ્યુ હાય તે તે જામી જાય છે. તેમ દુર્જન મનુષ્ય પરહિતમાં તે નિરૂપયેગી-જડ થઇ જાય છે. પ્ दुर्जनो दण्डयः દુર્જન શિક્ષાને પાત્ર છે. અનુષ્ટુપ્ ( ૧ થી ૪ ) खलानां कण्टकानां च, द्विविधैव प्रतिक्रिया । ઉપાનમ્મુલમો વા, સૂરતો વાણિ વર્ઝનમ્ ? ।। Page #393 -------------------------------------------------------------------------- ________________ દુર્જનનિંદા અધિકાર. 30. ખળ પુરૂષ તથા કાંટાને ( માત કરવા ) માટે ફક્ત એજ ઉપાય છે; પગમાં પહેરવાના જોડાથી તેમનું મુખ ભાંગી નાંખવું અથવા તેનાથી દૂર રહેવુ. ૧ કફ તથા ખળની સમાનતા. अहो प्रकृतिसादृश्यं, श्लेष्मणो दुर्जनस्य च । मधुरैः कोपमायाति कटुकेनैव शाम्यति ॥ २ ॥ પરિચ્છેદ ખળ પુરૂષ તથા ક અને પ્રકૃતિમાં સરખાં છે, કેમકે જેમ મીઠા વચનથી ખળ કાપે છે તેમ ગળી વસ્તુથી કફ કેપાયમાન થાય છે, અને કડવા વચનથી ખળ તથા કડવી ઔષધિથી કક્ શાંત થાય છે. ૨ દુષ્ટને સાફ કરવાના ઉપાય मालिन्यमवलम्बेत, यदा दर्पणवत्खलः । तदैव तन्मुखे देयं, रजो नान्या प्रतिक्रिया || ३ || જ્યારે દુષ્ટ પુરૂષ દર્પણુની માફક મેલા થાય, ત્યારે ( તેને સાફ કરવા માટે) તેના મુખમાં ધૂડ નાખો સાફ કરવા, એ સિવાય ( શુદ્ધ કરવા માટે ) ખીને ઉપાય નથી. ૩ કવિ ખળને નમન કરે છે. सदा खण्डनयोग्याय तुषपूर्णाशयाय च । नमोऽस्तु बहुबीजाय खलायोलूखलाय च ॥ ४ ॥ ફે તરાંમાટે હમેશાં ખાંડવા (શિક્ષા ) ને ચેાગ્ય, ખાંડણુીયે. તથા નિષ્કારણુ પડદા કરનાર ખળ પુરૂષને નમરકાર હા કેમકે ખાંડણીમાં જેમ ફેાતરા ચેાંટો જાય છે તેમ ખળપુરૂષમાં નિષ્કારણુ છડાનું આછાદન રહે છે. ૪ ખળ પુરૂષ શિક્ષાનેજ પાત્ર છે. स्त्रगधरा. मार्ग रुध्ध्वा सगर्व कमपिगतभयं गर्दभं कोऽपि पान्थो, संयोज्य हस्तौ विरचितविनतिः सादरं सम्बभाषे । आर्याध्वानं मदर्थ त्यज मयि च गते स्थास्यसि त्वं यथेच्छं नाश्रौषीदण्डितः सन् सपदि विचलितो दण्डय एवास्ति मूर्खः ॥५॥ ૧ થી ૪ સુભાષિત રત્નભાંડાગાર, Page #394 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પરચમ કેઈ એક ગર્દભ (ગધેડે) ગર્વથી માર્ગ રૂંધીને ભયરહિત ઉભે હતું, તે. ને એક મુસાફરે જઈ, બે હાથ જોડી,( વિનય પૂર્વક) નમ્રતા માન સાથે કીધું કે – હે આર્ય ! મારે માટે ( મારે જવા માટે ) ૨સે છેડી દ્યો. મારા ગયા પછી આપ મરજી માફક બિરાજશે. એમ કહ્યા છતાં ગર્દભભાઈ એ તે સાંભળ્યું નહીં, પછી મુસાફરે (પુષ્પાંજલિ) શિક્ષા કરી કે તરતજ (મહેરબાન સાહેબે) રસ્તે છોડ. (આ ઉપરથી એ સિદ્ધ થયું કે, મૂર્ખ શિક્ષાનેજ પાત્ર છે. ૫ દુષ્ટને શિક્ષા એજ શાંતિનું સ્થાન છે. એ મિઆ ભાઈકા ખેત હે, બેડી (વિધવા) બમનીકા નહિ.” જ બાદશાહી વખતમાં અમદાવાદથી બે મુસલમાન વારો નેકરીનો હુકમ થવાથી પરગામ જવા નીકળ્યા મિયાંને ઘેર તે હાંલેહાંલ્લાં કુસ્તી કરતાં હતાં, પિતાનું પિષણ બહુ મુશ્કેલીથી થતું, તે ઘડાને પેટપુર ખાવાની આશા શી? બિચારા ઘેડાના પેટમાં હાથ હાથના ખાડા પડ્યા હતા. ખેતરમાં લીલે-હરીઆળી જેવે ને ઘડાચડ ઢંકાય જાય એ ઊંચે મેલ જોઈને મિઓએ તે ઘોડા માં છૂટા મૂકી દીધા, પણ ખેતરના માલિકને ખબર પડવાથી જોરથી હાટે કર્યો કે ફકૃમિ. આંએ તરત ઘોડા બહાર કાઢી લઈ, જાણે કંઈજ બન્યું નથી. તેમ ડોલતા ડોલતા આગળ ચાલ્યા, ડેક ગયા એટલે એક સ્વાર બે, “યે ખેતરમેં કોઈ આદમી તીખા જાવા નહિ હૈ, ઈસ્મ ઘેડા છેડ દેગે?” તેને સેબીએ હા કહી તેથી ખેતરને મેલ ચરવા ઘોડાને છૂટા મૂકી દીધા. એ ખેતર કેઈ બિચારી વિધવા બ્રહળીના હતું, તે વખતે તે ત્યાં હતી, તેના ખેતરમાં ઘેડા પેઠેલા જોઈ સ્વાર પાસે જઈ પગે લાગી, ઘણાજ કાલાવાલા કર્યા, પણ દૈત્યને દયા શાની આવે? મિયાંભાઈએ ગણુકયું નહીં, પણ ઉલટી બે ચાર ગાળો દઈ મારવાની ધમકી આપી. બિચારી અબળા જાત શું કરે? લાચાર થઈ નુકશાન થયું તે જોયા કર્યું, મિયાંભાઈએ તે ઘેડ ચરાવતાં ચરાવતાં આગળ ચાલવા માંડયું. બ્રાહ્મણીનું ખેતર પૂરું થયું અને છેડે બીજું ખેતર આવ્યું, તે એ પણ બ્રાહ્મણનું જ હશે, એમ ધારી તેમાં પણ ચરાવવા જારી રાખ્યા, મિયાં ફુસકુઓને ખબર નહિ કે એ કોઈ જાગીદારનો વજીફે છે, નહિં તે શેઢા પર ચડત પણ નહીં. જાગીરદારના માણસોએ પિતાના વજફામાં ઘેડા સવાર સહિત પેઠેલા , એકદમ ડી કાંઈ પૂછપરછ કીધા વગર બને સ્વારેને ઘેથી હેઠે નાખી મારવા માંડયા એટલે એક મિયાં બે કે, “ તુમ કાયકુ હમ લકકું મારતા હય તુમેરાકુછ બિગાડ નહિ કીયા? એ ખેતરતે બેડી બમની કા હૈ ઈમે તુમેરા કયાં લીયા ? * કેતકમાળા. Page #395 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનનિંદા અધિકાર. ૩૪૯ “ એતે મિયાંભાઈકા ખેત હૈ બમનીકા નહી હૈ ” આમ બેલી સવારોને મણના છ પાંચ શેરી કરી જવા દીધા. હવે પછી મીયાં ખેતરમાં પેઠા અવલ તેના ધણુના નામ ઠામ પૂછવા ટેવ રાખી. જે જવાબમાં બેડી બ્રાહ્મણના, રાંડીકુંડી બાઈના, સાધુ વેગીના ખેતરો જણાય તો ખુશીની સાથે ઘેડા ચરાવા મંડી જાય, પણ જે મિયાંભાઈના કે કોઈ રજપૂત ગરાસીયાના જણાવ્યું તે “ચલોભ ઈ ચલે ” કહી ચાલવા માંડે, હીચકારા લેકે નબળા ઉપર જે જુલમ ગુજારે છે તે ઉપરની વાત બતાવી આપે છે. તેઓ સબળથી તે સદાય દેઢ ગાઉ દૂર રહે છે. અથાત્ પંચે તેને હાડે વિસમે છે ને જ્યાં લાગે ત્યાંથી તે ભાગે છે. ધિક્કાર છે એવા હીચક રાઓને. દુર્જન દંડથી જ પાધરે થાય છે. જૈસે કરી કાંબરી ચઢે ન દુજે રંગ.” * એક દિવસ અકબરશાહે પિતાના વહાલા ગુલામને પૂછયું કેમ વહાલા અને ઈનાજ તું સાચેસાચું બેલ કે, દુનિયાની કઈ પણ ચીજનો તને ઈચ્છા બાકી રહી છે? આવું નામવરનું બેલવું સાંભળી ગુલામ બે કે-જી હાંપનાહ! સર્વ મારા મનની ઉમેદ આ ૫ ના ગવરે પૂરી પાડી છે. પણ એક બાકી રહે છે માટે હજુ ૨ હુકમ આપે તે રોશન કરૂં. આ પ્રમાણે ગુલામનું બોલવું સાંભળી બાદશાહે ખુશીથી કહ્યું કે મારા પાર જાન? તું ખુશીથી જે બાકી રહ્યું હોય તે માગી લે, હું આપવા કબુલ કરું છું. અવે શાહને સ્વાલ થતાં ગુલામ બેલે કે સરકાર ! હું કેઈ દિવસ નાશી ગયે નથી માટે તે ઉમેદ મારા મનમાં બાકી રહી છે. આવું ગુલામ દને નછાજતું બોલવું સાંભળવા છતાં પિતાનું વચન પાળવા પાદશાહે કહ્યું કે ઠીક જે તારી ઉમેદ છે તે પૂરી કર ! પછી ગુલામ ત્યાંથી નાશી એક પોતાના દોસ્તના ઘરમાં સંતાઈ રહ્યું. વહાલા ગુલામનો વિયોગ થયે જેથી બાદશાહ ઘણુંજ બે ચેન થઈ ગયે અને હજુરીઆઓને હુકમ કર્યો કે અનાજ જ્યાં હોય ત્યાંથી શોધી મંગાવી મારી પાસે લાવે. પછી હજુર–મરજીદા અને કારભારી વગેરે તેને મનાવવા ગયા, પણ ગુલામભાઈએ તે ઉહ ઉહુજ કો ક્યું, મનાવા જનારાઓએ બહુજ તેને આજીજીથી યંગ્ય શુકને કહ્યાં, પણ કોઈનું કહેવું તેણે ધ્યાનમાં લીધું નહીં તેથી થાકીને છેવટે તેઓ પાછા આવ્યા; પરંતુ શાહ તે જેમ જેમ વધારે વખત થતે ગયે તેમ તેમ તેના વિયોગથી બહુજ આકુળવ્યાકુળ થયા અને ખાસમંડળને હુકમ કર્યો કે જે અઈનાજ મનાવી લાવે તેને અમૂલ્ય હીરાને હાર આપું. આવું શાહનું બોલવું સાંભળી બીજાતે કેઈએ હા પાડી નહીં, પણ શાહના બીરબલે કહ્યું કે ખાવિંદ! જ બીરબલબાદશાહ. Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પંચમ મનાવી લાવુ' છું જરા પણુ અકળાતા નહીં એમ કહી તે ગુલામ જ્યાં હતા ત્યાં ગયા અને મેલ્યા ચાલ્યા વગર જતાવેંત લાત મુકીએની ગરમાગર · મીઠાઇ ચખાડવા માંડી જેથી ગુલામ ગભરાઇ બેલ્યુ કે મહેરબાન મને શાસારૂં મારા છે.. હું કાં આપની સાથે આવવા ના પાડુ' છું, ખીરબલે કહ્યું કે ત્યારે થા ઝટપટ આગળ એટલું હેતાં તે તુરત ગુલામ આગળ થયા અને શાહના હુજુર લાવી ખડા કર્યાં તેને જોઇ પ્રેમઘેલેા શાહુ એકદમ ઉભેા થને ભેટી પડયા અને પૂછ્યુ કે વ્હાલા અઇનાજ ! તુંને બીરબલ શુ કરે: ક્રેઇને મનાવી લાવ્યા તે મને જણાવ ? અર્ધનારે જણાવ્યું કે બીરબલજીએ તે મને મહુને છત્રીશ શે એશ્યા ચાલ્યા વગર કરવા માંડયે તેથી મેં જાણ્યું કે હું જવાની હા નહીં પાડું તેા આ મારા હુમણાને હમણુાંજ પ્રાણ કાહાડી નાંખશે માટે તુરત આવવાની કબુલત આપી, અઇનાજનુ ખેાલવુ સાંભળી શાહ ખીરબલની વિચિક્ષણુતા જોઇ એટલે તે ખુશી થયા કે તેને અમુલ્ય હીરાનેા હાર ઇનાયત કરી દીધે. દુર્જનની કૃપાનુ` ફળ. અનુષ્ટુપ્ ( ૧ થી ૩) अनवस्थितचित्तानां प्रसादोऽपि भयंकरः । सर्पिण्यति किल स्नेहात्स्वापत्यानि न वैरतः ॥ १ ॥ વૈર નહિ પણ સ્નેહાવેશમાં સર્પિણી (નાગણુ) જેમ પેાતાનાં બચ્ચાંને ખાઇ જાય છે, તેમ અસ્થિર ચિત્તવાળા મનુષ્યની મહેરબાની પણ ભય કર થાય છે. એટલે દુનની કૃપા પણ દુઃખનું કારણ છે માટે તેની કૃપાની પણ ઇચ્છા રાખવી નહુિ, ૧ હલકી કાંધીના પ્રસગથી સાનાની શરમ. टंकच्छेदे न मे दुःखं, न दाघे न च घर्षणे । एतदेव महद्दुःखं, गुञ्जया सह तोलनम् || २ || સાનુ કહે છે કે-ટાંકણા મારી મને કાઢવામાં આવ્યુ', રેતીમાંથી જુદુ પાડવામાટે ખાળવામાં આવ્યું, અને તપાસ કરવામાટે ઘસવામાં આવ્યું, આ બાબતમાં મને દુ:ખ થયું નથી, પણ ચણુડીની સાથે તેાળાવામાં મને મહા દુઃખ ઉત્પન્ન · થયુ છે. ૨ મિત્ર તથા વેરી તરીકે પણ ખલના ત્યાગ કરવા જોઇએ. वर्जनीयो मतिमता दुर्जनः सख्यवैरयोः । भवत्यपकाराय लिन्नपि दशन्नपि ।। ३ ।। Page #397 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુનિંદા–અધિકાર. ૩૫૧ બુદ્ધિશાળી પુરૂષે દુષ્ટ મનુષ્યની સાથે મિત્રતા તથા શત્રુતાને ત્યાગ કરે, કારણ કે મિત્રતાથી ચાહતે અને શત્રુતાથી કરડતે કૂતરે દ્રહને માટે છે. ૩ દુર્જનને સ્નેહ પણ દુઃખદાય છે. એક ફખાં કરીને મીયાં હો, તે પેતાના ગામથી થેડે દૂરના ગામમાં હવાલદારો કરતે હરે, પોતાની વીશ વર્ષની ઉમરથી નોકરી કરતાં ચાલીશ વર્ષની ઉમર થવા આવી, તેથી વતનમાં જઈ રહેવાની મરજી હાઈને નેકરીનું રાજીનામું આપ્યું પરંતુ વશ વર્ષ સુધી નોકરી કરી તે મુદતમાં ગામના લોક સાથે હળીમળીને મેઢ મીઠાશ રાખી રહેવાથી તેના પર સર્વ ખુશી હતા. મિઓને ખાધાપીધાનું કાંઈ ખરચ બેસતું નહતું, હમેશાં એક પછી એક ઘરવાળે તેને ખવરાવતે હતે. વળી કેઈ વિવાહ કે કારજના પ્રસંગ ઉપર મિયાંને જમવાનું પહેલું મળતું કેટલાક પટેલીઆ જેકે તે એ સંબંધ બંધાઈ ગયો હતો કે વાર તહેવાર અને કઈ કઈ સાધારણ પ્રસંગ ઉપર મિયાંને નોતરવામાં આવતું હતું, એટલે સુધી સેકો તેના ઉપર પ્રીતિ રાખતા કે જાણે પોતાના કુટુંબને માણસ હેય નહીં ! જતી વખત મિયાં ઉપર ભાવ દેખાડવા લેક ડે સુધી વળાવવા આવ્યા. છેવટ સલામ કરી “આવજે, આવના” શબ્દોથી પરસ્પર રજા લીધી. ગામના લોક તે જ્યારે જ્યારે મિયાંની વાત નીકળે ત્યારે તેની તારીફ કરતા હતા, અને મિયાંને મળવાની કઈવાર આતુરતા રાખતા હતા. એક વખત પટેલીઆના છોકરા તથા ગામનાં માણસો મળી પંદર જણ એક દૂરને ગામ મેળે થતું હતું તે ઉપ૨ જવાને તૈયાર થયા. રસ્તામાં મિયાંનું ગામ આવવાનું હતું, જેથી રાજી થતા થતા તેને મળવાના ઉલ્લાસમાં રસ્તો કાપવા લાગ્યા. ગામને પાદર ગયા ત્યારે એક પહોર દહાડે પાછલે બાકી હતા. પૂછતાં પૂછતાં મિયાને ઘેર ટેળુંને ટેળું ઉભું રહ્યું. મિયાં આવકાર આપી સૌને ઉભા થઈ મળ્યા - ને સલામ કરી બેઠા. મિયાંએ કહ્યું “ધનઘી ! ધનદહાડે ! આજ તુમ સબ પટેલ લેક હમારે ઘરકું મીજબાન આયે, હમ બાત બત ખુશ હવા ” મેથી ઉપર પ્રમાણે બેલ્યો પરંતુ મિયાંના મનમાં તે કાંઈનું કાંઈ થવા લાગ્યું ! અરે પંદર વીશ ધરા (મરદ) આવીને બેઠા છે ! તેમને ત્યાં હજાર વ. ખત આપણે ખાધેલું છે, તે એક વખત ખવરાવવાની ના કેમ કહેવાય. પ્રથમજ પણું આવ્યા છે તેને રોટલા ખીચડી પણ આગળ ધરાયજ નહિ આતે કંસારના મેમાન છે! તેથી પાંચ સાત રૂપીએને ઘેર ગળી આવે એવું છે ! અરે ખુદા ! આતે પુરેપુરી કમબદ્ધિ આવી! ખર્ચ કરવાની મરજી તે નથી પણ મોડેથી તે ભલું મનવવું જે ઈએ? યુક્તિથી ખરચમાંથી બચીએ અને ભલાઈ લે એવું બવાય. * કેતુકમાળા. Page #398 -------------------------------------------------------------------------- ________________ ઉપર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ નેતે ઠીક આવા આવા અનેક વિચારે મિયાંભાઇના મનમાં એક પછી એક આવવા માંડ્યા આખર સૈાના સાંભળતાં ખીખીને કહ્યું કે આ સમ અપને બેત પીછાનવાલે હૈ, ઔર મૈને ખેત દરે ઉસ્કે વાં ખાના અચ્છા અચ્છા ખાયા હય, તો ઉન્હાંકે વાસ્તે કંસારકી તૈયારી બનાદે, ઔર કિસી, સેઇ પકા?કુ. એલાવ મે બજારમેસે ઘી, ગુડ, તરકારી વગેરે લાતા હુક' ’' એમ કહી સૈા મેમાનને ઘેર બેસારી બહાર ગયા. મેમાને જાણ્યું કે મિઆંના વ આપા ઉપર ઘણું છે. એને કસાર કરવાને કહ્યું ને ઘી ગોળ લેવા પણુ ગ``, વાહ ! શુ' ભલેા મણુસ છે ! સિપાઇ તે આવા હાય નહિ, “ સીઆભાઇનો યારી તે પાલગી સારી ” એમ કહે. વાય છે તે ફતેમાં ખાટુ' પાડે છે ? 79 મિઆંના મનમાં તે કપટ હતુ`. તેથી તુરત પેાતાના ભાઈબ ંધ જાલમખાંને ઘેર ગયા અને સર્વ વાતથી વાકેફ કરી કહ્યું કે “ àખ યાર અખી તે લાજ શરમ તેરે હાથમે’ હ્રય, જશકા જશ મીલે ને સીજમાનકુ` ખીલાના ન પડે ઐસા ઉપાય કરના મેરી હાલત અખી કૈસી હય સે। તુમ જાનતે હા એ સાલા પાંચ સાત રૂપિ યાકા નુકશાન કરે જાય ઉમ્મે અપને કયા ના ? અખીતા ઉનકા આપાકી પરવા ભી નહી હૈ ” જાલમખાં કહે અચ્છા, દોસ્ત મૈરી પાસ ઉસ્ડા ઉપાય તે હૈ, લેકીન ખેત મુશ્કિલ ખાત હૈ. તેમાં—કૈસા સુશ્કિલ હૈ, ખેલ તેા સચ્ચ, જાલમખાં—દેખ, મેરા ઐસા ઇરાદા હું કે મૈં પાંચ દશ આદમી જમા કરકે તેરા ઘરકી નજક આઊ' આર ગલી દેકે એવું કે ૮ એ સબ મીજબાનકું નીકાલ, એ મેરા ગુનેગાર હું, નહિ તે મૈ માર ડાલુગા.” ઉસી અબ્ન તુરૈ મેરી સામને હથીઆર લેકે ઉસ્ડી તરફસે લડાઇ કરનેકુ તૈયાર ડાના એ આતસે' સખ સીજખાન ડરકે મારે, ભાગ જાગ્મેંગે, ક્ખી ન ભાગ જાવે તે તે તરસે વખ્તપર અંકકા ભડાકા બી કરના પડેગા, ભડાકા સુનકે પીછે તે એ સમ ભાગ જાએગે મગર ઉસી બખ્ત ખડી હુશીયારી રખના કખી ગેલી ફ્રુટ જાવે તે જાન જાનેકા સટ્ટા હૈ ! તેમાંય ખાતે તેમીજખાન નીકાલનેકી બહુત અછી હૈ, લેકીન ખ’દુકકી ગાલીકી ખાત અછી નહિ હૈ. જાલમમાં—તમ, ચલ, ચલેજા તેરે ઘરકુ, જશ ખાલી પીટી કીસ તરેહુસે‘ મીલે ? “ જશ તા જાન ગયે મીલે” તે માલૂમ હું ? Page #399 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનનિદા-અધિકાર. ૩૫૩ : ફખાને દઢ વિચાર મેમાનને કાઢી મુકવાનો હતો તેથી લાઈલાજે તેનું કહેવું કબુલ રાખ્યું, ને પિતાને ઘેર જતી વખત જાલમખાંને પાછળથી આવવાનું કહેતે ગયે. ફતેખાંએ ઘેર આવી કમાડ બંધ કરીને મેમાનને વાસ્તે હોકા ભરાવ્યા ને અગાઉના વખતની વાત કરવા માંડી. જાલમખાંએ બીજા પાંચ સાત આદમીને બોલાવ્યા, ઢાલ, તરવાર, અને બંદુક હાથમાં લઈ લીધી, જામગરી સળગતી રાખી ફખાના ઘર આગળ તે માણસ સહિત આવી હાકોટે કર્યો કે, “ અરે હરામી લેક! આઈ જાઓ અબી મેદાનમેં! હમારા બડા નુકસાન કરકે ઘરમેં ઘુસ ગયા છે, તે તુમ સબ કયા સમજતે હે !! ચલે સતાબી કરે અરે એ ફખાં ફસકું સુનતા કર્યું નહિ? નીકાલ સબ લેકકું બહાર નીકાલ સબ લોકકું બહાર !!” પેલા બિચારા ગામડીયા લેકો તે ચોંક્યા કે આતે , કોને બહાર નીકળવાનું કહે છે ફતેખાંએ તેમને શાંત પાડી અંદરથી તાકો કર્યો કે “એ જાલમાં જુલમી, તુમ કિકું નિકાલનેકું બોલતે હે ? જાલમખાં–તુમેરા મીજબાનકું! ઉન્હાને હમારા બડા ગુહા કયા હૈ! તેમાં–કયા ગુન્હા કિયા હૈ? જાલમપાં-મેરા બાવા ઈનકા ગાંઉમે નેકરથા ઉસી બપ્ત ઈસુને ઉકુ મારાથા. ફતેખાંના પૂછવાથી પિલા ગામડીએએ જાલમખાં સાંભળે તેમ જવાબ દીધે કે, “ના ભાઈસાહેબ, અમે તે કાંઈ જાણતા નથી તેમજ એમના બાપને પણ દીઠા નથી ! તે અમોએ તેમને માર્યા તે કયાંથી હાય !!!” જાલમખાં–જબ તુમને નહિ તે તુમેરા ભાઈએ માર હેગા ! ઓ સબ એકાએકજ છે કે દુસા? યાદ રખે, મેં અબી છોડનેવાલા નહિ! યહ હથીયારસે માર મારકે ટુકડે ટુકડા કર ડાલુંગા. ગામડીઆઓ ગભરાવા લાગ્યા, તે જઈ ફતેખાએ પિલા ગામડીઆઓને હિંમત આપી કે જાલમખાને શે ભાર છે? તમને હું બેઠો છું ત્યાં સુધી ઉની આંચ આવવા દેનાર નથી. એમ કહી તે પણ ઢાલ, તરવાર, બંદુક લઈ લડવાને તૈયાર થયા. આથી પટેલીઆઓને હિમ્મત આવી તથા તેઓ નિષિ હતા, તેથી મનમાં એમજ હતુ કે આતે કઈકને બદલે કોઈકને વઢવા આવેલ જણાય છે. તેથી થેડીવારમાં ફતેખાં સમજાવી કાઢી મુકશે. આમ વિચારીને તેઓ નિર્ભયપણે બેસી રહ્યા, ૪૫ Page #400 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. પંચમ તેમાં ખડકીનાં બારણાં ઉઘાડાં મૂકી વચમાં ઉભા ઉભે કહેવા લાગ્યા “ એ જાલમખાં જીમી, હુમેરા ઘરકી લાજ લેતા હૈ ! એ સખ હુમેર ઘરકે મીજબાન હૈ. ઉન્હે કુ મારનેક આયા તે ઉનકી પેહેલા મૈ' તુમેરી સાથે લડુંગા મૈલી સિપાઈ બચ્ચા હાં ! લડનેમે કુચ્છ કમતી નહિં ડોં ! » ૩૫૪ જાલમખાંએ આ ખેલવાની કાંઇ ગણત્રી કરી નિહુ. તે જાણતે હતે કે “ ઉને પાણીએ કાંઈ ઘર બળવાનુ નથી ! ” પડ્યું હજી ગ મડીઆએ ડગ્યા નહિ, માટે કાંઇ તડાકા ભડાકા તા બતાવ્યા વિના છૂટકો નથી એમ ધારીને બંદુક હાથમાં લીધી પાંચ દશ ગાળે! પણ દીધી, અને “ અમે તેખાં ઉસ્કુ' નીકાલત હ્રય કે નહુિ ઢેખ તેરીખી કમબખ઼ી આઇ હૈ ! ” એમ કહી ખાલી બંદુકના બહાર કરવા માંડ્યા. આથી પટેલીઆએને ચટપટી થઇ તે તુરત ઉભા થઇ નાશી જવાના રસ્તા શેધવા મ’ડીપડ્યા, પણ વિચાર થયે કે તેખાં તેમની તક્થી જખરી લડત કરશે એની આશાથી મન · ને જવાનું બંધ રાખ્યું, વળી સાંજ પડી જવા આવી હતી તેથી ખીજે ક'ઈ જવું ગમતું પણ નહેાતું. આવી રીતનુ પટેલીઆએનુ નિડરપણુ જોઇ ગાળી ભરી બંદુક તૈયાર કરી તેમાં ઉપર તકી ( મનમાં તે ભીંત સમી વંશાની કરી હવે પછી એવા હાલ બધાના કરવાની ચેતવણી આપત્રાને હેતુ હતે. ) તુરત તેનેા બહાર કર્યાં. તેખાંએ પ્રયમથી જાણ્યુ હતુ કે ગે!ળી વાગવાની નથી. તેથી તેણે ખશી જવાની તજવીજ કરી નહુિ. તે ગે ળી છૂટી તે હાથપર વાગી, તેથી લેહી વેડુંવા માંડયું. આ દેખાવ પટેલીઆએ જેયે કે પેાતાના હાથ હેઠા પડય!. તે તુરત વ‘ડી ઉપરથી ફેંકી ઠેકીને ખીજે રસ્તેથી નાઠા તે નજીકના ગામમાં અંધારૂ થતાં પાંચી ગયા. તેખાંને વાગી જવથી જાલમખાં દીલગીર થયે, પણ તેમની લડઈના હેતુ જશને જશ મેળવી પટેલીઆએને ખવરાવ્યા વિના નસાડવાને હવે તે પાર ઉતશૈલે જોઇ સતાષ થયા. તેખાંએ તેના મિત્ર જાલમખાંને કહ્યું કે તુમ કહેતેથે કે, જશા જાન ગયે મીલે એ માત સચ્ચ હૈ. ફેકટનેા જશ મેળવા ઇચ્છવુ એના જેવી નાદાની ખીજી થે ડીજ હશે તે ખરેખરૂં કપટ છે, ને કેઇ રીતે ગુપ્ત હેતુ નો. ખાખરતા જાહેર થાય છે જ, તે વખત જશને બદલે જીતીઆં ખાવાં પડે છે, તેમજ કેઇ ફાટમાં જશ લેવા જાય છે તે તેને અસત્ય, વિશ્વાસઘ ત વગેરે નીચ પાપી કઞા કરવાં પડે છે, ને છેવટ પેાતાના જાન પણ જોખમમાં ઉતારવા પડે છે; એમ બતાવવાના આ વાતને હેતુ છે, માટે તેવા પ્રપ’ચથી સદા દૂર રહેવું જરૂરનું છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ ન રિચ્છેદ દુનિંદા—અધિકાર. ખળપુરૂષને પ્રથમ નમન કરવાનું કારણ, अनुष्टुप् दुर्जनं प्रथमं वंदे सज्जनं तदनन्तरम् । मुखप्रक्षालनात्पूर्व गुदप्रक्षालनं यथा ॥ १ ॥ ૩૫૫ હું ખળ પુરૂષને પ્રથમ નમીને પછી સત્પુરૂષને નમું. કારણ કે ( પ્રાતઃ કાળમાં ) પ્રથમ ગુદા પ્રક્ષાલન— ( ઝાડે જંગલ જવું તે ) કર્યાં પછી મુખ પ્રક્ષાલન ( દાતણ વિગેરેથી મુખ સાફ કરવું તે ) કરવામાં આવે છે. ૧ દુષ્ટના પાસથી સુજન પાસે કંટાળે. વસન્તતિજા. प्रायः स्वभावमलिनो महतां समीपे, तिष्ठन् खलः प्रकुरुतेऽर्थिजनोपघातम्, शीतार्दितैस्सकललोकसुखावहो ऽपि, धूमे स्थित न हि सुखेन निषेव्यतेऽग्निः || १ || સ્વભાવથી મન્નિન એવા ખળ પુરૂષ મહાપુરૂષાની સમીપ રહેતા હાયતા વણું કરોને તે ખળ પુરૂષની સમીપ આવતા અર્થિ જનેાના નાશને કરે છે, ત્યાં દ્રષ્ટાંત આપે છે કે અગ્નિ સમગ્ર લેકને સુખ આપવાવાળે છે, તેપણુ ધુમાડો હાય તાંસુધી શીત ( તાદ્ન ) થી પીડા પામેલા મનુષ્યેથી સુખે કરીને સેવી શકાતા નથી, ૧ દુર્જન સ`ગી સુજન પાસે જવાના ભય. શિવરિની. उपानीतं दूगत्परिमलमुपाघ्राय मरुता, समायासीदस्मिन्मधुरमधुलो भान्मधुकरः । परो दूरे लाभः कुपितफणिनन्दनतरोः, पुनर्जीवन्यायाद्यदि तदिह लाभोऽयमतुलः ॥ २ ॥ પવનથી આઘેલા ચન્દન વૃક્ષના સુગન્ધને છેટેથી સુઘીને મધુર એવા મધુ ( મકરન્દ ) ના લેભયી ભમરા આ ચન્તન વૃક્ષમાં ગયે, એટલે છેટે ઉભે હતા ત્યાં તેને મ્હે લાભ હતા પરં'તુ હવે કાપાયાન જેમાં સર્પ છે, એવા ચન્દનના વૃક્ષમાંથી જો ફી જીવતા પાછે અહિં માવે તે આ અતુળ ( ન તેાળી શકાય ) એવે એટલે દુજ નથી આવૃત એવા સુજન પાસે જતાં વધારે ભય છે. ૨ લાક્ષ Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ન વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ દુષ્ટના અમૂલ્ય સગીના ત્યાંગ, શાર્દ્રવિજ્ઞોટિત (૨ થી ૫ ) सौवर्णः कमलाकरः शशिशिलासोपानबन्धक्रमो, वारि क्षीरसहोदरं तटतरुश्रे गी सुखाः क्षोणयः । सर्व ते रुचिरं सरोवर परं निन्द्यः कुतोऽयं विधिः, कूटग्राहभयात्प्रयान्ति विमुखाः पान्या निदाघेऽप्यमी ॥ ३ ॥ ૫ ચમ હું સરોવર ! તારામાં રહેલા કમલેના સમૂહ સુવર્ણ સમાન ર'ગવાળે છે, અને ચન્દ્રકાન્ત નામના મણિએથી તારા તીરના પગથીયાંની સીડી બાંધેલી છે. તેમ ક્ષીર ( દુધ ) સમાન તારૂ પાણી છે, તથા કાંઠાના વૃક્ષેની પ`ક્તિથી સુખરૂપી એવી તારા કાંઠાની ભૂમિ છે. એમ તારૂ સ` સુન્દર છે. છતાં તને આ નિર્દેવા ચેગ્ય ( વિધિ ) દૈવ ક્યાંથી પ્રાપ્ત થયું ? કે આ ( ભયંકર ) ઉષ્ણુ ઋતુમાં પશુ મુસાફર લેાકેા ગુપ્ત રહેલા ઝુડાની ખીકથી વિમુખ ( આડું. મુખ રાખનારા ) થઈ ચાલ્યા જાય છે ? મતલખ કે સજ્જન પુરૂષા પાસે આવા ખ્રુડ જેવા દુજ ના હોય તે તેની પાસે કાઇ અી જન જતા નથી. ૩ આવળની નિરૂપયેાગી પ્રથા, गात्रं कण्टकसङ्कटं प्रविरलच्छाया न चायासह, निर्गन्धः कुसुमोत्करस्तव फलं न क्षुद्विनाशक्षमम् । बब्बूलद्रुम मूलमेति न जनस्तत्तावदास्तामहो, ह्यन्येषामपि शाखिनां फलवतां गुप्त्यै वृतिर्जायसे ॥ ५ ॥ હે બાવળના વૃક્ષ ! તારૂં શરીર કાંટાન્ય સંકટવાળુ' છે, તારી આછી છાયા મનુષ્યના થાકને હરણુ કરી શકતી નથી, તારા પુલના સમૂડ સુગન્ધ ક્રુિત છે. તેમ તારૂ ફળ મનુષ્યની ક્ષુધાને નાશ કરવામાં સમર્થ નથી એટલું જ નહિ પગુ ફળવાળાં બીજા વૃક્ષેાને પણ ઢાંકી દેવા સારૂ તુ વાડરૂપ થાય છે. એટલે તેમાંથી પણ ફળ બીજાને લેવા દેતા નથી, આવા તારા નિરૂપયે ગી લક્ષણથી મનુષ્ય તારાથી ખીએ . ૪ કુસંગ માટે ભ્રમરને ઉપાલ’ભ. किं कापि प्रलयानलैटिपिनो निर्दा भस्मीकृताः, किं वा दैवगजेन पङ्कजवनं निष्कन्दमुन्मूलितम् । આ બાવળ એ કેવળ નિરૂપયેગી વસ્તુ નથી, પરંતુ દુર્ગુણીના ચાકસ લક્ષણા ત્રાસનું કારણ છે તે ધટાવવાને આવા દૃષ્ટાંતા આપવામાં આવે છે, કર્તા. Page #403 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનનિંદા અધિકાર. ૩પ૭ किं वा हन्त कृतान्तकेसरिभयात्यक्तो मदः कुञ्जर, येनास्मिन्दिरसे करीरकुसुमे हा भृङ्ग ? विश्राम्यसि ।। ५॥ છે. ભમરા? પ્રલયના અગ્નિથી શું વૃક્ષ બળીને ભસ્મીભૂત થઈ ગયા છે? શું ઈદ્રના હાથીએ કેન્દ્ર સહિત કમલનું વન મૂળમાંથી ઉખેડી નાખ્યું છે? અથવા શુ કાળરૂપી સિંહના ભયથી હાથીઓએ પિતાના ગંડસ્થલમાં રહેલ મદને ત્યાગ કર્યો છે કે જેથી તું આ રસહીન કેરડાના પુષ્પમાં વિશ્રાનિત કરી રહ્યા છે? મતલબ કે ભમરાના વસવાના ત્રણ ઉચ્ચ સ્થાનકે ( વૃક્ષ, કમળે અને હાથીને મદ) હોવા છતાં તેને નીરસ કેરડાના વૃક્ષમાં રહેલે જઈ આ પ્રશ્ન છે. ૫ दम्भदोष. બાહ્યાડંબર. બગલાનો દંભ. અનુષ્યપુ (૧ થી ૨ ) पश्य लक्ष्मण पंपायां, बकः परमधार्मिकः । शनैश्च मुञ्चते पादौ, जीवानामनुकम्पया ॥१॥ । શ્રી રામચંદ્રજી લક્ષ્મણજીને કહે છે કે–હે લક્ષ્મણ ! પંપાનામના તળાવમાં પરમ ધાર્મિક એ આ બગલો જ ઉપર દયાની ખાતર ધીમે ધીમે પગ મૂકી રહ્યા છે એ જે. કેમકે તેના દંભી વર્તનને ઉત્તમ પુરૂષે જાણી શકતા નથી. ૧ મસ્યો ખુલાસે सहवास्येव जानाति सहवासिविचेष्टितम् । प्रशस्यते च रामेण, तेनाहं नकुलीकृतः ॥२॥ સહવાસીની ચેષ્ટાને સહવાસી જ જાણે છે. રામચન્દ્રજી બગલાના સહવાસી નથી તેથીજ બગલાની પ્રશંસા કરી રહ્યા છે. કેમકે તે નથી જાણતા કે એ કુળહીન કરાણે છે, અર્થાત્ આ બગલાએ મારા આખા કુળનું નિકન્દન કરી નાંખ્યું છે. ૨ દંભીનાં લક્ષણે. માર્યા. (૩ થી ૨૨) निर्गुणलोकपणतः, सगुणे स्तब्धः स्वबन्धुषु द्वेषी। परजनकरुणाबन्धुः, कीर्त्यर्थी दाम्भिको धूतः ॥३॥ Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ જે ગુણહીન એવા લેકને પ્રણામ કરે છે. ગુણવાન પુરૂષને દેખી અક્કડ રહે છે. પિતાના બધુઓનો દ્વેષ કરે છે અને બીન મનુષ્યનાં દયાથી બધુભાવ ધારણ કરે છે. તેવા કીર્તિના અર્થવાળા લક્ષણ વૃત પુરૂષને દંલી જાણ ૩ * સ્વાર્થસાધક દંભીઓ. कार्योपयोगकाले प्रणतशिराश्चादृशतवनकारी। सभ्रूभङ्गो मौनी, कृतकार्यो दाम्भिकः क्रूरः ।। ४।। દંભીપુરૂષ કાર્યના હેતુથી ( ગરજે), મસ્તક નમાવનાર તથા સૈકડે ચાટુ (મીઠાં) વચનને બેલનાર થાય છે. અને કાર્ય સિદ્ધ થયા પછી ભ્રકુટી વાંકી કરી મનવ્રત ધારણ કરનાર અને ક્રૂર ( નિર્દય) થઈ જાય છે. ૪ દંભી દેય. स्तम्भितविबुधसमृद्धिदैत्यों योऽभूत् पुरा जम्भः । दम्भः सोऽयं निवसति भूमितले भूतदेहेषु ॥ ५॥ દેવતાઓની સમૃદ્ધિને રોકનાર એ “જભ” નામને દત્ય જે પહેલાં થયે હતે. તે આ દંભરૂપે થઈ ભૂતલમાં ભૂત-પ્રાણી માત્રના શરીરમાં નિવાસ કરી રહ્યો છે. ૫ દંભી ક્રિયા ઉપર નિસ્પૃહતાનું સામ્રાજ્ય. शुचिदम्भः शमदम्भः स्नातकदम्भः समाधिदम्भश्च । निःस्पृहदम्भस्य तुलां यान्ति तु नैते शतांशेन ॥ ६ ॥ પવિત્રતાના દંભને રાખનાર, શમ (ઈન્દ્રિય નિગ્રહ પણ) ના દંભને રાખનાર નાતક (વિદ્યાસ્નાતક, વ્રતસ્નાતક અને વિદ્યાવ્રતસ્નાતક) આમ ત્રણ પ્રકારના સ્નાતકના અભિમાનને ધારણ કરનાર અને સમાધિ (યમ, નિયમ, આસન, પ્રાણ યામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આમ અષ્ટાંગ યેગ) ને જાણું છું, એમ દંભ રાખનારે આ ચાર પ્રકારના દંભીઓ નિસ્પૃહી દંભી પુરૂષની સ્પર્ધામાં પણ ટકી શકે તેમ નથી. એટલે નિસ્પૃહતાને દંભી સર્વોપરિ છે. ૬ શચનાં દંભ. शौचाचारविवादी मृत्क्षयकारी स्वबान्धवस्पर्शी । शुचिदम्भेन जनोऽयम् विश्वामित्रत्वमायाति ॥ ७॥ જ ૩ થી ૨૧ કાવ્યમાલા પ્રથમ ગુચ્છક. Page #405 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. શાચના આચારના વાદ પેતાના બાન્ધવાને જ સ્પર્શી શત્રુભાવને પામે છે, ૭ દુર્જનનિન્દા—અધિકાર. પટ કરવાવાળા એટલે મૃત્તિકાના ક્ષય કરનારા અને કરનારે મનુષ્ય પવિત્રપણાના ૬'ભથી જગતના અહિંસા વ્રતને દંભ संहृतबहुविधसत्वो, निःक्षेपणवारिवहुतृष्णः । सततमहिंसादम्भो वडवाग्निः सर्वभक्षोऽयम् ॥ ८ ॥ ઘણાં પ્રાણીઓના સહાર કરનાર અને બીજાની થાપણુના ધન રૂપી પાણીમાં ઘણી તૃષ્ણા રાખનાર એ સમુદ્રમાં રહેલા વડવાનલ નામના અગ્નિની માફક સત્તુ ભક્ષણ કરનારા મનુષ્ય છે તેથી તેને અહિંસા વ્રતના ભતે રાખનારા જાણવા. ૮ ઈંભની લીલા. मुण्डो जटिल नगरछत्री दण्डी कषायचीरी वा । भस्मस्मेरशरीरो दिशि दिशि भोगी विजृंभते दम्भः ॥ ९ ॥ કાઇ-માથુ' મુંડાવનાર તે કેાઇ જટા રાખનાર કોઇ નગ્ન ( નાગાતા ) કાઈ મસ્તક ઉપર છત્ર રાખવાવાળા, કાઈંડને ધારણ કરનારા, કાઇ ભસ્મ ( રાખ ) થી ાળા શરીર વાળા એવા દેતુ ધારી ( એટલે પાખડી રૂપે થયેલે ) દંભ જગમાં આનન્દ કરી રહ્યા છે. ૯ દુભીના આર્ડ અર. खल्वाट:: स्थूलत्रपुः शुष्क्तनुर्मुनिसमानरूपो वा ! शाटकवेष्टितशीर्षचैत्योन्नतशिखरवेष्टनो वापि ॥ १० ॥ ( કાઇ માથે ટાલવાળા, તેા કેાઇ સ્થૂળ શરીરવાળા, કાઇ શુષ્ક ( સુકાયેલ ) શરીરવાળા, તેા કોઇ મુનિના સમાન રૂપને ધારણ કરનારા કાઈ રેશમી વસ્ત્રથી મસ્તકને ખાંધનારા તા કેાઇ મન્દિરના ઉંચા શિખર સમાન જટાના કેશને બાંધતા રા, આમ અનેકરૂપે દ'ભી પુરૂષે જગને પેાતાના દ‘ભની જાલમાં ગ્રહણ કરેલ છે.૧૦ દંભનું કુટુંબ, लोभः पितातिवृद्धो जननी माया सहोदरः कूटः । कुटिला कृतिश्च गृहिणी पुत्रो दम्भस्य हुंकारः ॥। ११ ॥ અત્યન્ત વૃદ્ધ ( વૃદ્ધિ પામેલ ) લેાલ દ'ભના પિતા છે. માયા ( કપટ ) માતા છે. ફૂટ ( અસત્ય ભાષણ ) સÌદર ( સગેા ) અન્ધુ ( ભાઇ ) છે. અને કુટિલ એવી જે કૃતિ ( કામ ) તે સ્ત્રી છે અને માન ( હુંકાર કરીને જવાબ આપ્વા ) તે પુત્ર છે. અર્થાત્ આ સર્વ દંભના કુટુંબ છે. ૧૧ Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ શરીર ચેષ્ટાથી દ‘ભીના જોવાતા હાદ नयनाञ्चलैः सकोप कुटिकारवदनसंज्ञाभिः । बहुविधकदर्थनाभिः कथिताखिलहृदयवाञ्छितो मौनी ॥ १२ ॥ દંભી પુરૂષ માન રાખીને પશુ કેપ રહિત એવા નેત્રના ઇસારાથી ભ્રકુટી ચડાવી હુંકારવાળા મુખની સ‘જ્ઞાએથી અને ઘણુા પ્રકારની કુત્સિત ચેષ્ટાઓથી પા તાના હૃદયનું તમામ ઇચ્છિત દેશોવી આપે છે. ૧૨ પવિત્ર બ્રાલેકમાં દંભની દરખાસ્ત. रक्षन्परसंस्पर्श शौचार्थी बह्मलोकेऽपि । પંચમ दम्भः पुरोऽस्य तस्थावुत्थित एवासनाकाङ्क्षी ।। १३ ।। બ્રહ્મલેાકમાં પણ ખીજાથી સ્પર્શ ( અડકવા ) ને બચાવતા એટલે સ’કુચિત વસ્ત્ર કરી ચાલતા શૈચના જેને હેતુ છે, એવા દંભ આ બ્રહ્માજીની આગળ આસનની ઈચ્છા રાખીનેજ ઉઠીને ઉમેા રહ્યા એટલે પવિત્ર બ્રહ્મàકમાં પણ પેતાનુ અતિ પરિત્રપણું બતાવતે ઉભા રહ્યા કે આ બધા સ્થાનકે! અપત્રિત્ર છે જેથી મને પવિત્ર સ્થાનક આપે. ૧૩ બ્રહ્માના ઉત્તર. उपविश पुत्र ममाङ्के नियमेन महीयसातिचित्रेण । असि गुणगणोद्भूतगौरवसंवादिनानेन ॥ १४ ॥ હે પુત્ર ! દ’ભ ! મારા ખેાળામાં નિયમથી તું એક કારણકે ગુણુના સમૂહની મેાટાઇને કહેનાર એવા આ ( તારા ) અતીવ મેાટા ચારિત્રથી તુ' ( મારા ખેાળાના આસનને ) લાયક છે. ૧૪ દંભનુ વર્તન, इत्युक्तो विश्वसृजा तस्यां कमशंकया ससंकोचः । अभ्युक्ष्य वारिमुष्ठया कृच्छ्रे गोपाविशदंभः ॥ १५ ॥ બ્રહ્માજીથી આ પ્રમાણે કહેવાયલા દલે સંકેચની સાથે હાથમાં પાણી લઇ તે બ્રહ્માજીના ખાળાનાં છાંટયું. અને ( એમ પવિત્ર કરી ) પછી શ`કા છોડીને કથી તેમાં બેઠા. ૧૫ દભની નવી દરખાસ્ત. नौचेच्यमवश्यं यदि वाच्यं हस्तपद्येन । आच्छाद्य वक्त्ररन्धं स्पृष्टो न स्यां यथास्य वातांशैः ॥ १६ ॥ Page #407 -------------------------------------------------------------------------- ________________ કુદ પરિચ્છેદ દુર્જન-અધિકાર. • તમારે અવશ્ય ઉચે સ્વરેથી ન બોલવું. અને જે બેલવું પડેતે પ્રથમ તે હાથ રૂપી કમલથી મુખના છિદ્રને ઢાંકીને બોલવું. કે જેથી મુખના પવનના અંશ રૂપ થુંકના છાંટાથી હું અહિં સ્પેશિત ન થાઉ. એડલે મને તમારા થુંકના છાંટા ન ઉડે. ૧૬ દંભની જગતમાં મુસાફરી. अथ मर्त्यलोकमेत्य भ्रान्त्वा दम्भो वनानि नगराणि । विनिवेश्य गौडविषये निजजयकेतुं जगाम दिशः ॥१७॥ હવે (સ્વર્ગથી) દંભ મનુષ્ય લેકમાં આવીને વને તથા નગરોમાં ભ્રમણ કરીને ગેડ દેશમાં પિતાના વિજયની વજાને ચડાવીને પછી અન્ય દિશાને વિજ્ય કરવા ચાલ્યો. ૧૭ દંભનો નિવાસ, तदनु च गणकचिकित्सकसेवकवणिनां सहेमकाराणाम् । नटभटगायकवाचकचकिचराणां च हृदयानि ॥ १७ ।। ત્યારપછી દભ જોશી, વિદ્ય, નોકર, વાણુઆ, સોની, નટ, (નાચકરનારા, લડવૈયા, ગયા, કથાવાંચનારા, અને ચક્રવતિ રાજાઓના ગુપ્ત અનુચરોના હૃદયમાં પ્રવેશ કર્યો. ૧૮ દંભને પક્ષીઓમાં પ્રવેશ. मत्स्यार्थी चरति तपः सुचिरं निःस्पंद एकपादेन । तीर्थेषु वकतपस्वी तेन विहंगानगतो दम्भः ॥ १९॥ માછલાના અર્થવાળે તો પણ ઘણુ વખત સુધી એક પગે સ્થિર રહ્યો ને તપસ્વી એ બગલે તીર્થોમાં તપ કરી રહ્યા છે, તેથી (તે બગલા માત) દંભ. પિક્ષિઓમાં પેઠા. ૧૯ વૃક્ષમાં રહેલે દંભ. विपुल जटावल्कलिनः शीतातपवातकर्शिताः सततम् । वृक्षा जलार्थिनो यद्दम्भस्य विजृम्भितं तदपि ॥२०॥ મેટી જટા અને વલ્કલ (છાલ) ને ધારણ કરવાવાળાં તેમ હમેશાં તાઢ તથા તડકાથી દુબળ થયેલાં (એટલે ઉપરથી તપસ્વીના સમાન વેશ તથા તપ કરવાવાળાં) વૃક્ષે જળની ઈચ્છા રાખીને ઉભાં છે તે પણ દંભનું પ્રકટ સ્વ રૂપ છે. ૨૦ & ગે દેશમાં દંભી પુરૂષ વધારે છે એમ કવિને અભિપ્રાય છે. ---------- ~ રજા વધારે છે એમ કવિનો અભિપ્રાય છે Page #408 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પંચમ દંભને પ્રભાવ. दम्भविकारः पुरतो, वञ्चकचक्रस्य कल्पवृक्षोऽयम् । वामनदम्भन पुरा, हरिणा त्रैलोक्यमाकान्तम् ।। १ ।। શઠ લેકોને દંભને વિકાર કલ્પવૃક્ષ સમાન છે. કારણ કે પહેલાં ભગવાને વામન રૂપને દંભ કરીને આખું શ્રેલે કય ( બલિરાજાનું રાજ્ય) લઈ દબાવી દીધુ હતું. ૨૧ તદ ભનું સામ્રાજ્ય. शमदमभक्तिविहीनस्तोत्रनतदुर्ग्रहग्रस्तः । अभिभवति प्रतिपत्त्या साधुजनं कीर्तिचौरोऽसौ ।। २२॥ શમ (ઈન્દ્રિયનિગ્રહ) દમ (મનિગ્રહ) અને ભકિતથી હીન છતાં પણ તીવ્ર એવાં વ્રતરૂપી દુષ્ટ રહેથી ગળાયે એટલે અન્તઃકરણમાં શમ દમ, ભકિત નથી તે પણ દંભ બતાવવા સારૂ અનેક ઉપવાસાદિ વ્રતને કરવાવાળે એટલે કીતિન ચેર અથતુ કે આમ ઉપવાસાદિ વ્રત કરૂં તે લેકો મને ધર્મિષ્ઠ કહે, એવી કીનિી અભિલાષા ખાતર ઉપવાસાદિ વ્રતને કરનારે દંભી પુરૂષ સજજર પુરૂષને વિશ્વાસ પેદા કરી તેને પરાભવ કરે છે. ૨૨ ધૂર્તના ત્રણ લક્ષણ અનુષ્ય. (૧-૨) मुखं पद्मदलाकारं, वाचा चन्दनशीतला । हृदयं कतेरीतुल्यं, त्रिविधं धूतलक्षणम् ॥ १ ॥ મુખ પદ્ધ (કમલ) ના દલ સરખું છે. અને વચન ચન્દનસમાન શીતલ (ઠંડું) છે, પરંતુ હૃદય તે કાતર તુલ્ય છે એટલે આ ત્રણ ધૂર્ત (ધૂતારા) મનુષ્યનાં લક્ષણે છે. ધૂર્તનાં બીજા લક્ષણ. धृष्टो दुष्टोऽपि पापिष्टो, निर्लज्जो निर्दयः कुधीः। निश्शाङ्को यो भवेत्क्रूरः, एतध्धूर्तस्य लक्षणम् ॥३॥ દભીપુરૂષ બીજાનો પરાભવ કરનાર, દુષ્ટ, પાપી, લજજાહીન, દયારહિત, કુત્સિત ધ્યાન કરનારે (કબુદ્ધિવાળે) અને કર હોય છે છતાં પણ તે માટે તે શંકા રહિત હોય છે એટલે આ કહેલા દુર્ગુણે પિતામાં છે છતાં તે પિતામાં નથી એમ બીજાને બતાવવા સારૂ શંકારહિત થઈ વિચરે છે. ૨ Page #409 -------------------------------------------------------------------------- ________________ ખરે છે. દુનનિન્દા—અધિકાર. મંત્ર 'ભી ાગી. આર્યો. (૩ થી ૭) वेश्याकर्षणयोगी पथि पथि रक्षां ददाति नारीणाम् । रतिकामतन्त्रमूलं मूलं मंत्रं न जानाति ।। ३ । વશીકરણ તથા આકણુ કરવા સારૂ જેણે યાગ ધાર્યાં છે. એવા દંભીપુરૂષ સ્થળે સ્થળે સ્ત્રીઓને રક્ષા રાખ ) ની ચપટી આપી રહ્ય! છે એટલે આ રક્ષાથી તને પુત્ર, ધન વિગેરેની પ્રાપ્તિ થશે, તારે પતિ તને આધીન થશે ઇત્યાદિ કહે છે. જ્યારે “કૃતિ કામત ત્ર ” વાત્સ્યાયત શાસ્રના સૂલ મંત્રને પણ જાણતા નથી છતાં યાગમાર્ગના દંભ કરી રહ્યા છે ૩ વિષચી ગુરૂએ. बहवो रथ्यागुरवो, लघुदीक्षाः स्वल्पयोगमुत्पाद्य । व्याधा इव वर्धन्ते, मुग्धानां द्रविणदारहराः ॥ ४ ॥ ૩૩ કેટલાક શેરી શેરીના ગુરૂ થયેલા ( પામરા ) હલકી દીક્ષા લઇ ઘેાડા ચેગને ઉત્પન્ન કરી, પારાધીએની મફક અજ્ઞાની લેાકેાનાં ધન તથા સ્ત્રીઓનું હરણ કરનારા થઇને વધી રહ્યા છે. એટલે પાતા ઉપર વિશ્વાસુ અનેલાને ચેલા કરી તેઓની સંપત્તિ તથા શ્રીએને પણ ભાગવે છે. ૪ સામુદ્રિક શાસ્ત્રને દંભ રાખનાર દુર્જના. हस्तस्था धनरेखा विपुलतरास्याः पतिश्च चलचित्तः । मृगाति कुलवधूनामित्युक्त्वा कमलकोमलं पाणिं ॥ ५ ॥ સામુદ્રિક શાસ્ત્રને દંભ દર્શાવી કહે છે કે—આ સ્રીના હાથમાં રહેલી રેખા ઘણીજ વિશાળ છે. પરંતુ આને ધણી ચલચિત્ત ( ચલાયમાન ચિત્ત ) વાળે છે; એટલે ખીજી સ્રીએામાં પ્રીતિ વાળે છે, એટલે આ સ્ત્રી ઉપર તેના ધણીને પ્રેમ નથી એમ કહીને દ‘ભી પુરૂષ કુલવતી એના કમલ સમાન કામલ હાથનું મન કરે છે. પ દ‘ભી પ્રપ’ચથી સવ કાઇને ઠગી શકે છે. अभिनवसेत्रकविनयैः, प्राघूर्णोक्तिभिर्विलासिनोरुदितैः । जनवचननिकरैरिह कश्चिदवञ्चितो नास्ति ॥ ७ ॥ ૩ થી ૬ કાવ્યમાળા પ્રથમ ગુચ્છક Page #410 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પંચમ સેવક ( નાકર ) ના વિવિધ વિનયેથી. નત્રિત આવેલા પરેણા ( મેમાન ) ના ભાષણૈાથી વિલાસિની ( કામિની ) સ્રોના રૂદનયો, અને ધૂત જતેાના વચન ના સમૂÌાથી અહિં કોઇ પણ પુરૂષ ન છેતરાતા હાય તેમ નથી અર્થાત્ ઉપરના પ્રપંચો સર્વ જન સમૂહને છેતરે છે. છ ચાડીયા મનુષ્ય વિષધર કરતાં પણ વિષમ છે, આર્યો. विषधरतोऽप्यतिविषमः, खल इति न मृषा वदन्ति विद्वांसः । ચઢ્યું નજદ્વેષી, સાજીદ્ભવી પુનઃ વિષ્ણુનઃ ॥ ? ।।× ૩૬૪ ખળ પુરૂષ વિષધર ( સર્પ ) કરતાં પણ અતિ વિષમ ( દુઃખ દ યક ) છે, આ પ્રમાણે વિદ્વાના કડે છે તે વાત સત્ય જણાય છે. કારણ કે સર્પ “ ના” નાળીય ના દ્વેષને કરનારા છે અને ચાડીયેા (નીચ ) પુરૂષ ” સહ”કુળવાન્ મનુષ્યેાના દ્વેષ કરે છે. એટલે નકુના દ્વેષ કરનાર કરતાં સકુળને દ્વેષ કરનાર અ તે વિષમ છે આ વિદ્વાનેનુ કથન સત્ય છે. ૧ વડ અને ચાડીયાનુ સમાનપણું, दोषालोकननिपुणाः पुरुषगिरो दुर्जनाथ घूकाथ । दर्शनमपि भयजननं येषामनिमित्तपिशुनानाम् ॥ २ ॥ ખીજાના દે!ષને જોવામાં ચતુર ( ઘુવડ પક્ષે રાત્રિયે જોવામાં નિપુણ ) કાર વાણીવાળા ( એટલે ઘુવડની વાણી પણ કઠોર હોય છે ) આવા પ્રકારના દુ ન લેકે અને ધુવડ નામનાં પક્ષીએ છે. કારણ કે નિષ્પ્રયેાજન ખીજાનું ભુંડું સૂચવ વાવાળા ઘુડ તથા દુન લેાકેાનુ` દર્શન "પણ ભયને ઉત્પન્ન કરનાર છે. એટલે દુર્જનને જોઈને મનુષ્યને ભયની પ્રાપ્તિ થાય છે તેમ ધુડને દેખીને પણ અનિષ્ટ ફળની ધાસ્તીથી મનુષ્ય ડરે છે. ર ચાડીયાની ચાલણીની સાથે સમાનતા. स्वमपि भूरिच्छिद्रचापलमपि सर्वतोमुखं तन्वन् । તિતતુરયઃ વિષ્ણુનો, ફોવચ વિવેચનેઽધિષ્કૃતઃ ।। ૨ ।। જેમ પેતે ઘણા કાણાવાળી છતાં પેાતાના ચપળ મુને ચાતરફ ફેરવતી ચાલણી ફાતરાના વિભાગ કરવામાં અધિકારને પામી છે તેમ પેને ઘણા છિદ્ર (લાં × થી ૧૧ સુભાષિત રત્નભાંડ.ગાર. Page #411 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જ નિન્દા—અધિકાર. ૩૧ છન–દૂષણ ) વાળા હોય તેા પણ્ સવ ઠેકાણે પેાતાના ચપલતાયુકત મ્હાઢાને કેરવતા એવા ચાડીયે મનુષ્ય જગતના દોષના વિવેચન કરવામાં પામેલે છે. ૩ નીચનુ એસડ નોચ. पिशुनः खलु सुजनानां खलमेव पुरो निधाय जेतव्यः । कृत्वाज्वर मात्मीयं, जिगाय वाणं रणे विष्णुः ॥ ४ ॥ જેમ વિષ્ણુ ભગવાને પેાતાના ( તાઢીયા ) તાવને આગળ કરીને રણુસ‘ગ્રા મમાં માણાસુરને જયા હતા તેમ સજ્જન પુરૂષોએ જો ચાડીયા ( નીચ ) પુરૂષને જીતવા હોય તે તેના સમાન નીચ પુરૂષનેજ આગળ કરીને જીતવા. ૪ ચાડીયાની જીભની કાળી નાગણી સાથે સરખામણી. वदने विनिवेशिता भुजङ्गी, पिशुनानां रसनामिषेण धात्रा | अनया कथमन्यथा विलीठा नहि जीवन्ति जना मनागमन्त्राः ||५|| બ્રહ્માજીએ ખળ પુરૂષના મુખમાં જીભના નિમિત્તથી નાગેણુ મેલી છે ( જે જીભ છે તે સિ`ણીના જેવુ' કામ કરે છે ) એટલે કે જેમ નાગેણુ મનુષ્યાને કરડે છે અને મંત્ર ભણનારા પુરૂષ! પેાતાના બચાવ કરનારા ન મળી શકે અર્થાત્ પોતે મત્ર રહિત થાય તે અવશ્ય પેાતાનુ મરણુ થાય છે. તેમ જીભરૂપી સપિ ણી જેઓને કરડે છે, તેઓ જે મંત્ર રહિત થાય અર્થાત્ ત્રિચાર કર્યા વિના ચાલે ) તે અવશ્ય મરને શરણ થાય છે. ૫ સજ્જન તથા ચાડીયાની જીભમાં તફાવત. पुष्पिताग्रा. प्रकटमपि न संतृणोति दोषं गुणलवलंपट एष साधुवर्गः । अतिपुरुषरुषां विनापि दोषैः, पिशुनशुनां रुपतां प्रयाति कालः ।। ६ ॥ ક્ષણ માત્ર પણ ગુણુમાં આસક્ત એવા સાધુ પુરૂષાનેા સમૂહ બીજાના દોષ પ્રકટ દેખાતા હાય તે પણ તેને ઢાંકે છે ત્યારે ચાડીયા મનુષ્યા અન્યના દ્વેષ વિના પણ અત્યન્ત કઠેર રાષવાળાં વચનેાથી બરાડા પાડતાં ( કુતરાના પક્ષમાં ભસતાં ) જાય છે. દ ચાડીયા મનુષ્ય અતિદુષ્કર કામ પણ કરી શકે છે. द्रुतविलम्बित. कपिशुनस्य गतिः प्रतिहन्यते दशति दृष्टमपि श्रुतमप्यसौ । अतिसुदुष्करमव्यतिरिक्तदृक् श्रुतिभिरप्यथ दृष्टिविषैरिदम् || ७ || Page #412 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પંચમ ચાડી (નીચ પુરૂષ)ની ગતિ કેઈ ઠેકાણે શું હણાય છે? નહીં જ કારણ કે હલકી દષ્ટિવાળે પુરૂષ, પિતાને (સાધવામાં) બહુ શ્રમ પડે તેવું કાર્ય હેય, તે પણ ઝેરી નજરથી જોયેલું કે પોતાના (ઝેરી) કાનથી સાંભળેલું જે (મનુષ્ય કે કાર્ય ) હોય તેને દશીને (અવળું બેલીને નાશ કરે છે. ૭ શું ચાડીયાઓની જીભ ગુણના રસને જાણી શકતી હશે? શિવણિી. अभूदम्भोराशेः सहवसतिरासीकमलया, गुणानामाधारो नयनफलमिन्दुः प्रथयति । कथं सिंहीमूनुस्तमपि तुदति प्रौढदशन गुणानामास्वादं, पिशुनरसना किं रसयति ॥ ९ ॥ ચન્દ્રમ કે જે સમુદ્રમાંથી ઉત્પન્ન થયે છે. અને ત્યાં લક્ષ્મીજીની સાથે (બેન ભાઈ હોવાથી) રહે એ ગુણેના આધારરૂપી હોવાથી (શાન્તિ આપી) નેત્રના ફલને આપે છે એવા સુજન ચન્દ્રમાને પણ દાંતોથી હુ શા વાતે દુઃખ આપતે હશે? એટલે જેમ ચાડીયા (નીચ પુરૂષ) ની જીભ ગુણેના સ્વાદને જાણી શકતી નથી, તેમ રાહુને હેતુ સમજી શકતા નથી. ૯ દેષ શેધક દુર્જન, मन्दाक्रान्ता. जिह्मोलांकः कथयति पुरा हन्त हित्वा गुणौघानम्भः क्षारं गुणगणनिधेस्तस्य रत्नाकरस्य । विश्वे छिद्रानुसरणसमारुढसर्वेन्द्रियाणां, दोपे दृष्टिः पिशुनमनसां नानुरागो गुणेषु ॥ १० ॥ કપટી લેક ગુણના ભંડારરૂપ રત્નાકર (સમુદ્ર) ના ગુણેને તજીને રત્નાકર નું પાણી ખારૂ કર્યું છે, જેમ (દેષ બતાવી) બબડ્યા કરે છે, કારણ કે જગત માં દેવ શેધવામાં આ રૂઢ ઇંદ્રિવાળા, તથા ચાડીયા મનવાળા એવા દુષ્ટ પુરૂની દષ્ટિ દેષ જેવા માં રહે છે, પણ તેમની ગુણ ઉપર પ્રીતિ થતી નથી. ૧૦ ચાડીયાની જીભમાં કસ્તુરીની કિંમત शार्दूलविक्रीडित. વાત તાત તવૈવ સૂપ વન્નામ તૂIિ, જાન્તા તરવારિનાં વાસનાં યમામ જતા ! Page #413 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જન-અધિકાર. જાલા, यद्येवं पिशुनस्य हन्त रसनामूलेऽकरिष्यस्तदा, भायासेन विना भविष्यदतुला कीर्तिश्च निर्दोषता ॥ ११ ॥ હે દેવ ! વનની અંદર ચાલનારાં, ખડ ખાનારાં એવાં મૃગલાઓના નાભિદેશ માં જે તેં કરતૂરી ઉત્પન્ન કરી છે, તેમાં ખરેખર તારોજ દેષ છે, કારણ કે બળ પુરૂષની જીભ ઉપર જે તે કરતૂરી ઉત્પન્ન કરવામાં આવી હતી, તે તારી દેષ રહિતા મતિ (પુષ્કળ) કીર્તાિ મહાત્ શ્રમ વિના પ્રસિદ્ધિ પામત. ૧૧ | ચાડીયાને શિક્ષા એક દિવસ બાદશાહે બિરબલને પૂછયું કે “બીરબલ ચાડી કરનારને શું શિક્ષા કરવી યોગ્ય છે?” બિરબલે પોતાની ચાડી કરનારાઓને ઘાટ ઘડવાને દાવ આવ્યું જાણે છે કે “ગરીબ પરવર ! ચાડી કરનારને તેના કાન છેદ કરવાની શિક્ષા એગ્ય છે ! આ સાંભળી શાહ બોલ્યા કે “ ખરેખર તે ચાડી કરનારાઓ કા. ' તમા આવી પારકી આડી અવળી વાતે ભરાવે છે, તેમ તેઓ બેટી નપગી ગપ સાંભળી બીજાનું અનિષ્ટ કરવા ધારે છે, માટે કાન છેદ કરવામાં આવે તે બેશક થાડીયા ચાડી કરતા અટકે એમાં જરા શક નથી, એમ કડી પાદશાહ બીરબલની યુક્તિના વખાણ કરવા લાગ્યા. कृतघ्ननिन्दा. (સુખકાર ઉપર અપકાર.) નીચ પુરૂષને જે ડાળે બેસે તેનેજ કાપે. અનુષ્મણ (૧ થી ૧૧) यथा गजपतिश्रान्तश्छायार्थी वृक्षमाश्रितः । विश्रम्य तं द्रुमं हन्ति, तथा नीच स्वमाश्रयम् ॥१॥ જેમ હાથી છાયામાટે વૃક્ષને આશ્રય કરી વિશ્રાનિ થયા બાદ તે વૃક્ષને હણ નાખે છે તેમ નીચ પુરૂષ પિતાના આશ્રય સ્થાનને (કાર્ય સિદ્ધ થયા પછી) હ નાખે છે. ૧ - પૃથ્વીની ફરીયાદ. न हि मे पर्वता भारा न मे भाराश्च सागराः। છાશ મહામાર મારા વિવાઘાત ! ૨. પૃથ્વી કહે છે કે મને પર્વતને ભાર નથી સમુદ્રોને ભાર નથી પરતું જે પુરૂષે કૃતન, (કર્યા ઉપકારને નાશ કરવા વાળા અર્થાત ઉપકારી મનુષ્યને અપ . x બીરબલ બાદશાહ. Page #414 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ કાર કરવાવાળા) તેને મહાભાર લાગે છે તેમ વિશ્વાસઘાત કરનારા મનુષ્યનો અતિભાર લાગે છે. ૨ દુષ્ટને કરેલો ઉપકાર અપકારજ થાય છે. उपकारोऽपि नीचानामपकारो हि जायते । पयःपानं भुजङ्गानां केवलं विषवर्धनम् ॥३॥ જેમ સપને દૂધ પીવરાવવું તે કેવળ વિષની વૃદ્ધિ કરનારું છે. તેમ ખળ પુરૂ ને કરેલ ઉપકાર (ઉલટે) અપકાર રૂપે (હરૂપ) ગણાય છે. ૩ કેશ તથા કુપુરૂષો વકતા છોડતા નથી. अलकाश्च खलाश्चैव मूर्धभिः सुजनैधृताः । उपयुपरि संस्कारेऽप्याविष्कुन्ति वक्रताम् ॥ ४॥ કેશ તથા ખેલ પુરૂષને સુજન લેકે પિતાના માથા ઉપર ધારણ કરે છે, અને તેઓને ઉપરા ઉપર સંસ્કાર કર્યા કરે છે તે પણ તે (કેશ તથા ખત પુરૂષો) પિતાની વક્રતા (વાંકાપણું) ક્ષણે ક્ષણે પ્રકટ કરે છે. કે ખળને અહિત કરવાની પ્રથા. खलानां धनुषां चापि सद्वंशजनुपामपि । गुणलाभो भवेदाशु, परहृद्भदकारकः ॥५॥ ધનુષ જેમ સારા વંશ (વાંસડા) માંથી ઉત્પન્ન થયેલ છે તેમ નીચ પુરૂ ઉત્તમ વશમાં જન્મેલા છે તે પણ તેને જે ગુણની (યનુષ પણે ગુણ-દેરીપ્રત્યંચાની ) પ્રાપ્તિ થઈ હોય તે તે ગુણ-લાભ તુર્ત બીજાના હૃદયને ભેદનાર થાય છે. માટે દુર્જનમાં રહેલ ગુણ કશા કામને નથી. પા ઉલટે દુઃખ પ્રદ થાય છે. ૫ કત્રિમ નમ્રતાનું અનિષ્ટ છેવટ. स्वभावकठिनस्यास्य, कृत्रिमाम्बिम्रतो नतिं । गुणोऽपि परहिंसायै, चापस्य च खलस च ।। ६॥ સ્વભાવથી કડિન, બનાવટી નમ્રતાને ધારણ કરનાર એવા આ ધનુષ તથા ખળ પુરૂષને ગુણ (ધનુષ પક્ષે પ્રત્યંચા) પણ બીનની હીંસા માટે છે. ૬ સુભાષિત રત્નભાંડાગાર. Page #415 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનનિન્દા-અધિકાર. ૩૬ ખળ પુરૂષ અગ્નિ જેવો છે. यथा यथैव स्नेहेन भूयिष्ठमुपर्यते । धत्ते तथा तथा तापं महान्वैश्वानरः खलः ॥७॥ જેમ જેમ સ્નેહથી-ઘી કે તેલવડે અગ્નિમાં હોમ કરવામાં આવે, તેમ તેમ તે મોટો થયેલે અગ્નિ વિશેષ તાપને ધારણ કરે છે, તે પ્રમાણે જેમ જેમ ખળ પુરૂષને નેહ-પ્રીતિથી અધિક રીતે સત્કાર કરવામાં આવે તેમ તેમ તે અધિક સંતાપને (બીજાને દુઃખ દેવું તે) ધારણ કરે છે. અર્થાત્ ખળ તથા અગ્નિ અને દાહક સ્વભાવવાળાં છે. ૭ કૃતનને કરેલ ગુણ અવગુણને માટે થાય છે. વિસ્ટા રિમાળs, રાતિ પર્દ સતાં ! दुग्धधौतोऽपि किं याति वायसः कलहंसताम् ॥ ८॥ બળ પુરૂષ ગમે તેટલો સત્કાર પામ્યો હોય, છતાં પુરૂષોમાં કંકાસ ઉત્પન્ન કરે છે. કેમકે કાગડો કદાચ દૂધથી સ્નાન કરે તે પણ શું તે રાજહંસ બને ખરે ? (અર્થાત્ નહીં) ૮ ખળના ઉદયમાં અહિત. वर्धनं वाथ सन्मानं, खलानां प्रीतये कुतः। फलन्त्यमृतसेकेऽपि न पथ्यानि विषमाः ॥९॥ જેમ ઝેરનાં વૃક્ષે અમૃતના પાણીથી સિંચાય તે પણ હિતકારી ફળથી ફળતાં નથી, તેમ ખળ પુરૂષનું સન્માન તથા તેમની આબાદીનું) વધારવું, એ ખળ પુરૂષની પ્રીતિને માટે કયાંથી થાય? અર્થાત્ તેથી ખળપુરૂષ પ્રસન્ન થતા નથી.) ૯ | દુર્જનને શાંતિમાં આતાપ. सद्भिः संसेव्यमानोऽपि, शान्तवाक्यैर्जलैरपि । प्लुष्टपाषाणवदुष्टस्तापमेवाभिमुश्चति ॥ १० ॥ દુઈ મનુષ્ય પુરૂવડે શાન્ત વચનરૂપી પાણીથી સારી રીતે સેવા હોય તે પણ (ચુનાની ભઠ્ઠી માં) બળેલાં પથ્થરની માફક તાપનેજ મુકે છે, એટલે શાન્ત કરતાં પણ બીજાને સળગાવી દે છે. ૧૯ નીચ પુરૂષને ખળભળાટ अतियत्नगृहीतोऽपि, खलः खलु खलायते । शिरसा धार्यमाणोऽपि, तोयस्यार्थघटो यथा ॥११॥ Page #416 -------------------------------------------------------------------------- ________________ પંચમ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ જેમ પાણીને અધુરો ઘડો મસ્તક ઉપર ધારણ કર્યો હોય તે પણ જેમ તે ખળભળાટ કરે છે, તેમ અતિ મહેનતથી ગ્રહણ કરેલ હોય તે પણ નીચ પુરૂષ નક્કી ખળભળાટ કર્યા કરે છે. ૧૧ કૃતગ્નને ત્યાગ કરવારૂપ પૃથ્વીને ઉપદેશ. મા (૧૨ થી ) उपकारिणि श्रिधे, शुद्धरती यः पमाचरति पापम् । तं जनमसत्यसन्धं, भगवति वसुधे कथं वहसि ॥ १॥ હે ભગવતિ પૃથ્વિ? ઉપકાર કરનાર, વિશ્વાસુ, શુદ્ધ બુદ્ધિવાળે એ કોઈ મનુષ્ય હોય તેના ઉપર જે માણસ પાપને આરોપ કરે છે, તેવા સત્યહીન (ત્રણ પ્રતિજ્ઞાવાળા ) પુરૂષને તું કેમ વહન કરે છે? ( અર્થાત્ તારા શરીરમાં તેને ડૂબાવી દે.) ૧૨ કૃતનને કરેલો ઉપકાર નિષ્ફળ થાય છે. व्योमनि शम्वा कुरुते, चित्र निर्माति यत्नतः सलिले । स्नपयति पवनं सलिलैर्यस्तु खले चरति सत्कारम् ।। १३ ॥ જે મનુષ્ય બળ પુરૂષ ઉપર ઉપકાર કરે છે, તે આકાશમાં બે વાર (બે ગણું દઈને) હળ ખેડે છે, પાણીમાં યત્ન પૂર્વક ચિત્ર કાઢે છે, અને પાણીથી પવનને ભાન કરાવે છે (અર્થાત્ સર્વ નિષ્ફળ છે.) ૧૩ * કૂતરા કરતાં પણ કૃતન હલકો છે. शोकं मा कुरु कुक्कुर, सत्त्वेष्वहमधय इति मुधा साधो । कष्टादपि कष्टतरं, दृष्ट्वा श्वानं कृतघ्ननामानम् ॥ १४ ॥ હે કૂતરા તું સર્વ પ્રાણીમાં અધમ છે એમ માની વ્યર્થ શોક કર નહીં, કારણ કે તારાથી પણ અધિક કષ્ટકારી એ કૃતજ્ઞનામને શ્વાન (કૂવ) છે, તેને તે તું જે. ૧૪ કૃતધને મચ્છરની તુલના. अर्थग्रहणे न तथा व्यथयति कडकूजितैर्यया पिशुनः ધરાવાનધિ તુનતિ જ વવનમાં છે ? | જેમ કાનને પ્રિય શબ્દ (ગુગાટી કરનાર છર (શરીરમાં ચટકે ભરીને ) રૂધિર–ચ ખી. જે પીડ કરે છે, તેના સ્તાં ધ રે વ્યથા ગુગણ ટ શ જ ૧૩ થી ૫ સુકતમુક વલ Page #417 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુજ નનનન્દા—અધિકાર. ૭૧ બ્દથી કરે છે તેમ ખળ પુરૂષ પૈસા લઇ જવાથી જે પીડા કરી શકે તેના કરતા કડવા ( મમ લેઇક ) વચનથી વધારે પીડા કરે છે, ૧૫ + ઉચ્છ્વ ખળ મનુષ્યાને કાણુ પેાતાનુ છે? उपजाति. छायां प्रकुर्वन्ति नमन्ति पुष्पैः फलानि यच्छन्ति तटद्रुमा ये 1 उन्मूल्य तानेव नदो प्रयाति, तरङ्गिणां क प्रतिपन्नमस्ति ॥ १६ ॥ જે કાંઠાના વૃક્ષેા છાયા કરે છે, પુષ્પથી નમસ્કાર કરે છે. તથા ફળ આપે છે. તેજ વૃક્ષાને ( મૂળમાંથી ) ઉખેડીને નદી ચાલી જાય છે, એટલે તરગિણી નદીના તરંગની માફક ઉચ્છ્વ ખળ સ્વભાવવાળાં મનુષ્યાને કાણુ અંગીકૃત પેાતાનું કરેલ ) છે ? અર્થાત્ કે ઇ પણ પોતાનું નથી, ૧૨ કૃતી માણસ ઉપકાર કરનારના નારા કરે છે. वसन्ततिलका. संवर्धितोऽपि भुजगः पयसा न वश्यस्तत्पाल कानपि निहन्ति बलेन सिंहः । दुष्टः परैरुपकृतस्तदनिष्टकारी, विश्वासले इह नैव बुधैर्विधेयः ।। १७ ।। ધવડે પાળીને ઉજેરેલ સર્પ પણુ વશ થતા નથી, સિ'હું પણુ પેાતાના પાળકના ખળવટે નાશ કરે છે, તેમ પરોપકારી પુરૂષોથી ઉપકાર પામેલ દુષ્ટ પુરૂષ પરાપારીનુ જ અનિષ્ટ કરે છે, તેથી આ (માતમાં) સૂચન કરવાનું કે ડાહ્યા માણસે એ જરા પણુ તેવા દુષ્ટ મણુસના વિશ્વાસ કરવે નહીં ૧૭ એક કૃતજ્ઞીને ઉદ્દેશીને હાથી પ્રતિ કવિનું કથન. शार्दूलविक्रीडित (૧૮ થી ૨૯) पीतं यत्र हिमं पयः कवलिता यस्मिन्मृणालाडुरास्तापार्तेन निमज्य यंत्र सरसो मध्ये विमुक्तः श्रमः । धिक् तस्यैव जलानि पङ्किलयतः पाथोजिनीं मध्नतः कूलान्युत्खनतः कहीन्द्र भवतो लज्जापि नो जायते || १८ || + ૧૫ થી ૧૮ સુભાષિત રત્નભાંડાગાર. Page #418 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પંચમ હે કરીન્દ્ર ! હાથીના સ્વામી ! જે તળાવમાં તેં ઠંડું પાણી પીધું, જેમાંથી કમલના અંકુરનું ભક્ષણ કર્યું, તેમ તાપથી પીડાયેલા તે જે તળાવના મધ્યમાં નિમજ્જન [સ્નાન કરીને પિતાને થાક ઉતાર્યો, તેજ તળાવના પાણીને મેલાં કરતા કમલેનું મર્દન કરતા કાંઠાઓને ઉખેડી નાખતા એવા તને શરમ પણ થતી નથી, માટે તેને ધિક્કાર છે. ૧૮ ઉત્તમ સાધન છતાં ખળની વક્રતા. नो निधूतविषं पिबन्नपि पयः सम्पद्यते पन्नगो, निम्बाङ्गाः कटुतां पयोमधुघटैः सिक्तोऽपि नो मुश्चति । नोशीरैरपि सर्वदा विलसितं धान्यं ददात्यूपरं, नैवं मुञ्चति वक्रतां खलजनः संसेवितोप्युत्तमैः १९ સર્ષ દુધનું પાન કરતો હોય તે પણ તેનું ઝેર નાશ પામતું નથી; લેબડનું શરીર દુધ તથા મધુના ઘડાઓ વડે સૂચન કરવામાં આવે, તો પણ તે કડવાસને છોડતું નથી. તેમ ઉત્તમ પ્રકારના સુધીવાળ જલથી હમેશાં શોભાવવામાં આવે તે પણ રણની ખારી જમીન ધાન્યને આપતી નથી. તે જ પ્રમાણે ખળ પુરૂષનું ભલે ઉત્તમ પુરૂષે સેવન કરે, તે પણ તે પિતાની વક્રતા (વાંકાઈ) ને છોડતું નથી. કૃતજ્ઞતાને બદલે કૃતન્નતા મનહર છંદ 'જાડીમાં અજાડી મધપૂડો પાડયો પારધીએ, પાપી વાઘ અંગે પીડ પૂરણ પમાડી છે; દયાળુ મનુષ્ય દીઠે; દયા તેને દીલ આવી, તેથી તેણે તારી બારી, છુટ્યાની ઉપાડી છે; છાપો મારી છેડનારનાજ તે છોડાવ્યા પ્રાણ, તેમાં તેં શી જગતમાં બા'દુરી જગાડી છે, કહે દલપતરામ, કૃતજ્ઞતા કરી તેને, ખરેખરી કૃતઘતા, તેં કમ દેખાડી છે.– ૨૦ સિંહને શિકાર કરનાર નર નિરખીને, ચંપે એક અજ ચાલ સિંહને ચેતાવવા; જાણે ભાળી મારો ભાવ વિસારશે વેરભાવ, એથી મારે એની પાસે થશે જવા આવવા; કુદકા મારી સિંહે અજને વિદારી નાંખ્યું, કહ્યું શાણે કૅને, આવ્યે મને સમજાવવા અંતર વિચારી આમ, કહે દલપતરામ, જોરાવરને ન જેએ ડાપણુ શિખાવવા–૨૧ કૃતની સુરદાસનું દૃષ્ટાંત. સુરદાસકી ટેકી, લગી તે લગી, નહિ તે રામગુક તે લગાઈ હે. ચડતરના એક ગામમાં મથુરદાસ કરીને પાટીદાર રહેતું હતું. તેને કાંઈ સંતાન નહોતું; ઘણું ઘણું આણું બેઉ ધમપર સારી આસ્થા રાખતાં હતાં. તેમને - ૧ દલપત કાવ્ય ભાગ બીજો # કૈસુકમાળા Page #419 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનનિદા-અધિકાર જાત્રા કરવાની ઇચ્છા થવાથી ઘરની ગાડી ડી ડાકોરજી તરફ ચાલ્યા, ત્યાં આવી ગોમતી નાન ને રણુ છોડરાયના દર્શન કર્યા બાદ પાટીદારની સ્ત્રીએ પોતાના બેઉ હાથ પર છાપ લીધી. પાટીદારે તે એવા ડામથી બનશીબ રહેવાનું ધાર્યું. જાત્રા પૂરી કરીને પાટીદાર અને તેની સ્ત્રી ઘર તરફ પાછાં વળ્યાં. પટલાણી ગાડીને પણ ભાગ રોકી મોટી પલાંઠી વાળી ગાડામાં બેડી છે, પાટીદાર રાશે ઢીલી મૂકી પટલાણું સામું મોં રાખી વાત કરો અને બળદ અટકી જાય ત્યારે ડ: ચકારી વગાડતો જાય છે. તેવામાં એક સુરદાસ માર્ગમાં અહીંથી તહીં આથડીયાં ખાતે તેમની નજરે પડે તેને જોઈ પાટીદારની એારતને દયા આવી ને ગાડી ઉભી રખાવી બાવાને પૂછ્યું કે “મહારાજ ? આમથી તેમ રખડે છે શા સારૂ?” બાવાએ ઉત્તર દીધો કે જે બાઈ રસ્તા ભૂલ ગયા હૈ, બહુત દેરસે ઢંઢતા હૈ લેકીન પત્તા નહિ લગતા; મેં *સુરદાસ હૈ, ઔર શામકા વધ્યું , મેરે પર કિર પા કરકે નજીકકે ગાઉએ પહુંચવા તે રણછોડ જી તુમ્હારા ભલા કરેગા.” આવા કરૂણ જનક કાલાવાલા સાંભળી બાઈનું દાલ દયાથી પીગળ્યું, અને પિતાના ધણને કહ્યું આ સુરદાસને આપણું ગાડામાં બેસાડી નજીકના ગામ આગળ ઉતારી મુકી એ તો ઠીક. નહિ તે તેને આ વગડામાં કઈ જનાવર મારી નાખશે. પાટીદાર પહોચેલ હતું. બાઈના જે છેક પિચા હૃદયને તથા ભેળે નહોતે. તેણે કહ્યું, ઉપરકી તે અછી, મગર ભીતરકી તે રામજી જાગે, સુરદાસ મહાડેથી મીઠું મીઠું બેલે છે, પણ તે અજાણ્યો અને પરદેશી છે. માટે તેને સાથે બેસાડી લઇ જ તે અજાણ્ય કળ ચાખવા બરાબર છે. તેથી વખતે માથું પરિણામ પણ નીપજે. માટે આપણે તેને જે ચઢાવીએ. એટલે એની મેળે ચાલ્યા જશે. સુરદાસે ઘણી આજીજી કરવા માંડી તેથી તથા બાઈડીના ઘણું આગ્રહથી પાટીદારે તેને તેના સામાન સહિત ગાડીમાં બેસાડી ગાડી ચાલતી કરી. ડીવારે એક ગામ આવ્યું. ત્યાં આગળ ગાડી ઉભી રાખી સુરાસને પાટીદારે કહ્યું... સુરદાસ, આ જેમ મોટું છે માટે ઉતરી જાઓ, અમારે સાંજ પડે છે તેથી જલદીથી જવું છે. સુરદાસ-અબે કુનબી ? કીસકું ઉતરનેકું બોલતા હૈ! પાટીદાર–મહારાજ તમને સુરદાસ–હમને તુહારી ગાડી ભાડે કીયા હૈ, સે તુમ મુકામપે નહિ પહુચ+ વિષ્ણુના ખ, ચક્ર, ગદા, પદ્મના આકારમાં લોઢાના બિબા ઉના કરીને ચાંપે છે તે 8 સુરદાસ એક ભકત તથા કવિ થઈ ગયે તે આંધળે હતો તેથી હાલ દરેક સાધુ પિતાને -સુરદાસ કહે છે ને લેકે પણ તે જ નામે બેલાવે છે, Page #420 -------------------------------------------------------------------------- ________________ ૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ વાતા ઔર બીચમેં ઉતરને કહેતા હૈ, તે તુમકું ભાડા નહિ મીલેગા, ચલ, હમ ઔર હમારા એારત દેને કું ઉતાર દે!!! પાટીદાર–મહારાજ? તમારી ઓરત ક્યાં છે સુરદાસ-હમારી સંગ ગાડીમાં બેઠી હૈ એ. તુમ જાનત હૈ ઔર કાયકું પૂછતે હા, ક્યા હમારી ઓરતકું લે જાનેકા વિચાર છે!!! પાટીદારની સ્ત્રી જે પાસે બેઠી બેઠી આ બધી રક8 સાંભળતી હતી તે વિમિત થઈ ખેદ પામી કહેવા લાગી “મહારાજ! તમે તે મારા ભાઈ અને બાપને ઠેકાણે છે. અરે, તમે સાધુ થઈને આવું અણઘટતું અને જુઠું બોલે છે. તે મોટા પાપી થાઓ છે, તમે નર્કમાં પડશે, જલદીથી ઉતરી જાઓ નહિ તે જબરજ સ્તી કરી ઉતારવા પડશે.” સુરદાસે (મીજાજ ઈનેવે કહ્યું “અબે રંડી! તુમબી ફીર જાતી હૈ? કુનબી બડા ખબરદાર તેરેકુંબી ફીરા દઈ? લેકિન મા તુઝે નહિ છોડનેવાલા, ચુપકીસે હમારી સંગ ચલી આતી તે ઠીક છે, નહિતે અમલદારકી પાસ ફરીયાદ કરૂંગા.” પાટીદાર કહેવા લાગ્યું કે “આ તે ચીભડામાંથી વરાળ નીકળી. રાંડને હું પ્રથમથી જ કહેતું હતું કે, અજાણ્યાને સાથે બેસાડવાનું કહે મા. ૫ણ રડે માન્યું જ નહિ. હવે આ પરદેશમાં આપણું કે સાહેદી થશે?” આવું ત્રણે જણાનું બાઈડી બાબતના વાંધાનું બેલવું સાંભળીને ગામના લોકો ભેગા થઈ ગયા, પણ તેમનાથી એ વધે પતાવી શકાયે નહિ. સુરદાસે તે ગામના અમલદારને જાહેર કરી પાટીદાર તથા તેની ઘણીઆણી એ બેઉને પકડાવ્યાં. અમલદારે એક પછી એક એમ ત્રણે જણની હકીકત સાંભળી લીધી, તે એરત પિતાની છે એમ પાટીદાર કહેતે હતો પણ તે વખતે તે બાબતને સબળ પુરા નહે. બાઈડીના કહેવા પર વજન રાખવું એ જખમ ભરેલું હતું. કદાચ સુરદાસ તેને ખર ધણી હોય, પણ તેને છેડી દઈ બાઈની કણબી ર ાથે જવાની મરજી થઈ હોય તે કણબીની બાઈડી છું, એમ ખોટું બેલે એ સંભવિત છે. સુરદાસને પિતાની ઓરત છે, તે બાબતને તેને પણ સબળ પૂરો નહોતે, પણ સુરદાસને ડાકેર છમાં પિતાના હાથ ઉપર છાપ લીધેલી હતી તેવી જ તે ઓરતના હાથ પર પણ હતી; તેથી તે બેઉએ સાથે જાત્રા કરી છાપ લીધી હોય એમ સંભવ હતો. આવી રીતનાં શકાપૂર્વક અનુમાને ઉપરથી ખરી રીતે તે એરત કોની છે તે નક્કી કરાવી શકાય એમ જણાયું નહિં, ત્યારે ન્યાયાધીશે એ ત્રણે જણને જૂદી જૂદી કોટડીમાં પૂરી, તે ઉપર પહેરે ચાલતે રાખી તેઓ રાતમાં શું બોલે છે, તે બરાબર રીતે સાંભળી લેવા હુકમ કર્યો. Page #421 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. દુર્જનનિન્દાઅધિકાર. ૩૭૫ રાતમાં પેલા પાટીકાર અને તેની ધણીયાણીએ તે કલ્પાંત કર્યાં કર્યુ એટલે નિરાંત કરી સુવાનું તે કયાંથીજ હાય ? પાટીદાર ખેલતા હતુ કે “રાંડની જાત ભેળી છે. તેણે ભી સુરદાસને તે ની આજીજીથી ક્રયા ખ ઇ ગાડીમાં બેસડાળ્યે, તે આ કાંદામાં ફસાયા. હું પરમે શ્વર ! આ પરે પકારનું કામ કરતાં દુઃખી થઈએ છીએ, તેમાંથી ખચાવ કર. આતે નમાજ પઢતાં મસી કેાટે વળગી છે. આમાંથી છૂટુ' તે પછી રાંડને પૂરી શિક્ષા કરી એવી સમજાવુ` કે ફરીને ઉપરયી સારૂં જોઇ ભાળવાય નહિ. પાટીદારની ઓરત તેની કેટડીમાં ખેલતી હતી કે, “ હૈ રણછેડરાયજી ! અ મને સહાય થા. મારા ધણીની ના છતાં મેં આગ્રહ કરી સુરઢાસને ગાડીમાં બેસડા ન્યા તેનું આ ફળ ? ધરમ કરતાં ધાડ આવી. હે દીનદયાળ ! હે ભગવાન્ ! અમારી ખરી વાત છતાં માર્યાં જઇએ છીએ. તે તુ' નહિં સાંભળે તે ખીને કાણુ સાંભ ળશે ? કરવા ગચા કસાર તે થઈ ગઈ થુલી એના જેવુ' અમારે તેા થયું છે. કદાચ મને મારા ધણીથી છૂટી પાડી દુષ્ટ સુરદાસને સાંપવા વિચાર થયે તે મારે તે જી વવુ' નથો તેજ વખત આપઘાત કરી મારા પ્રાણ તજીશ, ” સુરદાસ તે નિશ્ચિ ંત ઉંઘતા હતા, વચમાં જાગી ઉઠતા, ત્યારે ખેલવા કે “ અપનેકું તો કુછ નુકસાન તેા હૈ નહીં. કુનખીકા પૂરાવા નહીં મીલેગા, તે ઉસકી આરત અપનકુ’ મીલેગી “ સુરદાસકી ટેકો લગી તે લગી, નહિ તા રામ- ' જીક તા લગાઈ હૈ.” સવાર થતાં પેહેરેગીરે એ ન્યાયાધીશને રાતની તમામ હકીકત જાહેર કરી. તે ઉપરથી ન્યાયાધીશને ખાત્રી થઇ કે એ એરત પાટીદાસનીજ છે, અને સુરદાસ ખાટા ગળે પડે છે; તેથી મજકુર એરત પાટીદારને હવાલે કરી ગળેપડુ સુરદાસને શિક્ષા કરી. પદ્મા તપાસ કર્યાં શિવાય કોઇ અણ્યા માણુસના ઉપર વિશ્વાસ રાખવાથી કાઇ વખતે ઘણી મુશ્કેલીમાં આવી જવાય છે, જો કે આખર સત્યજ તરે છે; તે પણ સાનુ' લઈએ કશી અને માણસ જોઈએ વશી. તને તા મીંઆઊ' પણ તારા માપને પણ મી'આશં * દમણ ગામમાં એઘાશા નામે કેાઇ મેટા વેપારી રહેતા હતા તેને વેપારમાં ભારે ખેાટ આવીને ઘણે દેવાદાર થઇ ગયા જેયી પેાતાની દુકાન બંધ કરી ઘરમાં સ’તાઇ રહ્યા. લેણદારા સમ્ર ઉઘરાણી કરવા મંડયા, આંટ પર આંટા ખચ પણ પત્તે લાગે નહી. કેટલેક ઇંડાડે તેમના જાણવામાં આવ્યુ કે બે ઘે। શાહુ અમુક ગુપ્ત જગાએ ઘરમાં ભરાઇ મેડ છે. તે ઉપરથી લે કે એ ૧૫૫ સે ઉઘરાણી કરવા * કેતુકમાળા. Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, પંચમ જવાને નિશ્ચય કર્યો. આ વાત બઘાશાના જાણવામાં આવ્યાથી ગભરાયે કે હવે લે કે અહીંયાં આવશે તેને શો ઉત્તર આપીશ? માટે તેણે પિતાની પિછાનવાળા પણ તેના લેણુદાર, ધીરજલાલ શેઠની સલાહ લેવાને ઈરાદે કરી તેને પોતાની પાસે બેલા. બેવાશા–શેઠજી આપ જાણે છે કે, હું હાલ ઘણી તંગી હાલતમાં આવી પડ છું, મારે એટલું બધું દેવું છે કે રૂપી એ એક રામ (આને) મુજબ ચુકવવા જેટલી પણ મારી પુંજી નથી. આપનું જે દેવું છે તે તે હું પુરેપુરૂ પતાવીશ પરંતુ હાલ બીજા લેણદારોની કનડગતમાંથી મોકળે કરવો તે તમારા જેવા પ્રભુએ નહિ. એ કાંઈ ઉપાય બતાવે કે તેઓ ઉઘરાણી કરતા જ બંધ થઈ જાય. ધીરજલાલ– ભાઈ તને ઈલાજ તે બતાવું પણ ગરજ સરી કે વિક વેરી એ પ્રમાણે થાય નહિ. બઘાશા–નાજી, એમ નહિ થાય. હું શું બેવકુફ છું જે કરેલ ઉપકાર ભૂલી જાઉં. ધીરજલાલ–તે ઠીક, સાંભળ. એ બાબતને ઇલાજ ટંકે છે. કેઈ લેણદાર ઉઘરાણુએ આવે તેને બીજે કાંઈ ઉત્તર નહિ આપતાં “મીઆઊં” “મીઆ ’ કર્યા કરવું એથી કરીને લેશુદારે ધારશે કે, આ બિચારો ગાંડો થઈ ગયો છે તે પડયા પર પાટુ શી મારવી?” એટલે ઉઘરાણી કરતા બંધ પડશે. આ ઉપાય બેઘાશાહને ઠીક ગમે. બીજે દિવસે થાપણું મૂકનારા તથા વેપ૨ કરનારા તમામ લેણદારે આવી તકાજો કરી લાગ્યા એક વેપારી_બોઘાશા અમારે હિસાબ ચુકવી આપે. બેઘાશા-મીઆ. બીજે વેપારી–પાધરે જવાબ આપતાં કાંઈ મોઢું દુએ છે. રૂપીઆ ગણી આપને? બેઘાશા–મીંઆ. સરાફ –મીંઆ વાળા તે જાણ્યું ડહાપણુ બાપની મતા હતી જે રૂપીઆ કથળી ભરીને લઈ ગયે હ; જે બિચારે ? લેતી વખતે તે નાણાવટી થઈને આ વ્યું હતું, પણ યાદ રાખ, કે રૂપીઆ લીધા વગર જનાર નથી. બેઘ શા–મંઆઊં, કઠિયારે–ભણુમાણસ ! મેં તે થાપણ મૂકી છે એમાં શું ખાધું પીધું છે? કઈ ઉતાવળના વખતમાં અમારા જેવા ઘરખુણીયાના રૂપિઆ કામ લાગતા તે હવે બેઠાની ડાળ શા માટે કાપે છે? અમને ગરીબને તે આપ. Page #423 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. દુનિનિન્દા અધિકાર ૩૭૭ બેઘાશા–મીંઆઉ!!! એક લેણદારને દીકરા-દેવાળીયાના દીકરા તું સમજે નહિ કે “ આ વાંઝીયાને માલ છે તે તને પચશે” પણ આતે પછવાડે આવડા આવડા દાંતવાળા બેઠા છીએ તે તારો જીવ લેશું. માટે ઝટ દઈને રૂપીઆ કાઢી આપ. બેઘાશા-મીઆઊં!!! પિંજારે—બેઘ ભાઈ આ શે ગજબ, રૂપીઆ લેતી વખત અમને “સે મણની તળાઇમાં સુઈ રહેવાનું કહેતા હતા, ને હવે આ શું સમજવું? અમારે રાંકરેષને પ્રાણુરેશ જવા દે ને રૂપિયા આપે. બોઘાશા–મીંઊં !!! રાંડરાંડ-અરે ભાઈ! રડી રૂએ માંડી રૂએ, પણ સાત ભરથારી તે મોંએ ન ઉઘાડે એમ હતું હશે ? તમે ઘણી તરફથી આવકવાળા, લાખાને વેપાર કરનારા, સારી શાખવાળા થઈને આ શું બેલે છે? મેં મારી રાંડીરેળાની થાપણ મૂકી છે તે ઉપર મારે રંડાપ છે, માટે આપો. બાઘાશા–મીંઆઊં!!! સોની–શેઠ તમારે પારકા ઘર ઉપર આ બધી ધામધૂમ ને વેપાર શામાટે કરે પડે હતે પોતાનું ઘર તપાસીને વાત કરવી એવું શું “સનું પહેરીએ કે કાન તૂટે.” આ લીધા છે રૂપીઆ તે તે આપવા પડશે. બેઘાશા–મીંઊં !!! ખે–સૂળાના પતીકા જેવા રૂપીઆ ગણી આપ્યા છે કે હવે આડે જવાબ શામાટે આપે છે? લેતી વખત આપવા પડશે એમ જાણતા નહતા ? બાઘાશા–મીઆ !!? આવી રીતે જુદા જુદા લેણદારોએ અનેક પ્રશ્ન કર્યા પણ તેને ઉત્તર મીઆ ઊં મીંઊં સિવાય બીજું કાંઈ બેઘાશા પાસેથી મળે નહિ. તેથી તે ગાંડ થઈ ગયે છે, એમ ધારી તે બધાએ નિરાશ થઈ ઉઘરાણું કરવી બંધ કરી. આ ઈલાજ બેઘાશાને રામબાણ જે થઈ પડે. ઉઘરાણીરૂપી દુઃખ દૂર નાશી ગયું જાણું તે ખુશી થયો પણ પછીથી તે લાભકારી વાત જોઈ હરામના આપેલ રૂપીયા જોડે મડાગાંઠ વાળી બેઠે. ગમે તેમ થાય પણ ચમડી તુટે પણ દમડી ન છુટે એવા ઠરાવ પર આવી ગયે. કેટલાક દીવસ વીત્યા પછી ધીરજલાલ શેઠે વિચાર્યું કે હવે તે બેઘાશાના સઘળા લેણદારે ઉઘરાણી કરતા બંધ પડયા હશે, માટે હવે જઈને મારાં નાણું Page #424 -------------------------------------------------------------------------- ________________ 8% વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ પતાવી લાવું. આ ઉમેદથી ધીરજલાલ શેઠે બેઘાશાહને ઘરે આવી પિતાના રૂપીઆની ઉઘરાણી કરતાં બેઘાશાએ ‘’ મીંઆઉં ” કહ્યું. ધીરજલાલ શેઠ તે ચક્તિ થઈ ને કહે છે, “અરે ભલા આદમી? મને પણ“ મીંબાઉ??? તને તે મીઆ પણ તારા બાપને પણ “મીંબા ” બેઘાશા એ ઉત્તર દીધે. આથી ધીરજલાલ પસ્તાઈ ને વીલે મેઢે ચાલ્યો ગયો. દુનિયામાં કેટલાક સ્વાર્થના ભુખ્યા હોય છે. તે પિતાને અર્થ સર્યો એટલે ઉપકારને આંખના પટા જેવો ગણે છે. તેમજ જે બે ફકત પિતાને લાભ તાકી બીજાનું ખરાબ કરવા ઇરછે તેને “હાથના કરેલ હૈયે વાગે છે.” તે વખતે પૂરે પસ્તાવો થાય છે. મુર્ખ લોકે ગુણી પુરૂષને જાણતા નથી. શ્રી રામચન્દ્રજી જ્યારે લંકાથી સીતાજીને લઈને અયોધ્યા પધારતા હતા ત્યારે રસ્તામાં કિષ્ઠિધા નગરીમાં ઉતરી વિશ્રામ લીધો. ત્યાં સીતાજીને દેખીને વાનરની સ્ત્રીઓ કહેવા લાગી કે– वसन्ततिलका. गौरी तनुर्नयनमायतमुन्नता च नासा कृशा कटितटी च पटी विचित्रा । अंगानि रोमरहितानि सुखाय भर्तुः पुच्छं न तुच्छमिति कुत्र समस्तवस्तु ॥१॥ આ સીતાજીનું શરીર ગેર છે. તે વિશાળ છે. નાસિકા (પિપટની માફક) ઉંચી છે. કટિભાગ પાતળે છે. અને વિચિત્ર પ્રકારની સુન્દર સાડી છે. તેમ અગો રોમથી રહિત છે એટલે સીતાજીનું સર્વ સૈનદર્ય સ્વામી એવા શ્રી રામચન્દ્રજીના સુખને માટે છે. પરંતુ (વિધાતાએ) તુચ્છ (નાનું સરખુ) પુછડું ન કર્યું તેથી આ બધું વસ્તુ સૌન્દર્ય શું કામનું છે? અર્થાત નકામું છે. આ ઉપર તાત્પર્ય એ છે કે મૂર્ણ માનવે બીજાના સૈન્દર્યમાં પણ ખામીઓ જોતાં વસ્તુના સૌન્દર્યને જાણતા નથી. ગામડાના લેક હાથીને જોઈ હાંસી કરે છે. - રાહૂવિશ્વલિત. ..... ऊर्णा नैष दधाति नापि विषयो वाहस्य दोहस्य वा, Page #425 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનનિદા–અધિકાર. આ હાથી (ઘેટાની માફક ) ઉનને ધારણ કરતું નથી. એટલે તેના શરીર ઉપર ઉન નથી કે, જેના ધાબળા વગેરે પહેરીએ. તેમ તે વાહનના (ઘોડા વગેરેની માફક) કામમાં આવતું નથી, તેમ આના હોટ પિટની ઘણા પ્રકારના ધાન્ય તથા પલલ (ધાન્યનાં ફેતર પીંછા વગેરે) થી તૃપ્તિ થાય તેમ નથી. હા કષ્ટ છે. કે, આના વાંસાના શિખર ઉપર ( દાણું) ની ગુણ કેમ ચઢાવી શકાય ? ( એમ સર્વ રીતે નકામે હોવાથી કેડી માત્ર ધનથી પણ (હાથીને) કેણુ વેચાતે રાખે! એમ ગામડાના (મૂર્ખ ) મનુષ્યથી હાથીની હાંસી કરાય છે. એટલે ગ્રામ્ય બુદ્ધિવાળા મૂખ લેકે વિદ્વાન પુરૂષોની પણ આ પ્રમાણે જ દશા કરે છે. કારણ કે તેઓને તેના ગુરુનું જ્ઞાન નથી. જેથી કવિ એ તેવા લોકોને ઉદ્દેશીને હાથી પ્રત્યે ગ્રામ્ય લેકની ઉકિતથી જણાવ્યું છે. ગુણ ગાયક પ્રતિ શેઠની યુક્તિ. મનહર એક શરણાઈવાળે સાત વર્ષ સુધી શીખી, રાગ રાગણી વગાડવામાં વખાણે છે; એકને જ જાચું એવી ટેક છેક રાખી દિલ શેઠ શેઠ પાસે જ લેવાને મંડાણે છે; કહે દલપત પછી બોલ્યો તે કંજુસ શેઠ, ગાયક નલાયક તું ફેકટ કુલાણે છે, પિલું છે તે બોલ્યું તેમાં કરી તે શી કારીગરી, સાંબેલું બજાવે તે હું જાણું કેશાણે છે; ગુણ ન સમજનાર ગોવાળ. સોદાગર એક શુક સારિકાને સારી રીતે, શીખવી કવિત નીત સારા સ્વરમાં; કોઈ ભારે ભૂપતિને ભેટ કરવાને ચાલ્યો. ગામડામાં વાસે વો વાળના ઘરમાં તારીફ સુણીને જેવા ત્યાં લોકે તમામ મળ્યા,ખી રીતભાત કશીન આવી નજરમાં કહે દલપતરામ ગામને ગમાર છે , તેવા તેતર તો છે મારા ખેતરમાં ૪ અશક્તિથી પારકા દૂષણ જેવાની પ્રથા અr (૧ થી ૫) दह्यमानाः सुतीवेण, नीचाः परयशोमिना । ગરાતત્પરું જતું, તતો નિવાં વતે છે ? A બીજાના યશરૂપી પ્રચંડ અગ્નિથી બળતા એવા નીચ પુરૂષે તેના પદને પામ વાને અશકત (અસમર્થ ) છે. તેથી તે ( પુરૂષ ) ની નિન્દા કરે છે. ૧ પરછિદ્ર શેધક વૃત્તિ. दूषयन्ति दुराचारा निर्दोषामपि भारतीम् । विधुबिम्बश्रियं कोकाः सुधारसमयीमिव ।।॥ Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૦. વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ જેમ ચક્રવાક (ચકોરપક્ષી) અમૃતમય ચંદ્રબિંબની શોભાને દૂષિત કરે છે, તેમ દુરાચારી પુરૂષે નિર્દોષ એવી ભારતી (વાણી)ને દૂષિત કરે છે. ૨ સજ્જન પુરૂષને ખલની સાથે સ્પર્ધા કરવાથી ગેરલાભ. का खलेन सह स्पर्धा सज्जनस्याभिमानिनः। भाषणं भीषणं साधु दूषणं यस्य भूषणम् ॥ ३ ॥ સજજન પુરૂષને નીચ પુરૂષની સાથે શી સ્પર્ધા (સરસાઈ) હોય? એટલે સજજન પુરૂષ નીચની સાથે સરસાઈ કરતાજ નથી. કારણ કે અભિમાની એવા નીચ પુરૂવનું ભાષણ ભયંકર હેઈને સાધુપુરૂષને દૂષણ રૂપ છે. જ્યારે ખલપુરૂષને તે તે ભાષણ ભૂષણરૂપ છે. ૩ * અધમ લેકની અસિમ અધમતા. अहो राहुः कथं क्रूरश्चन्द्रं गिलति मुञ्चति । गिलन्ति न हि मुश्चन्ति दुर्जनाः सज्जनवजम् ॥ ४ ॥ અહીં ! રાહુને શા વાસ્તે નિર્દય કહે તે પ્રશ્ન છે. કારણ કે ચન્દ્રમાને ગળીને પાઇ છેડી આપે છે પણ દુર્જન પુરૂ તે સજજન પુરૂષોના સમૂહને ગળી જાય છે તે પુનઃ છેડતાજ નથી. અથત દુર્જને રાહુ કરતાં પણ ખરાબ છે. 2 અધમ પુરૂષની કરવત સાથે સરખામણી. उद्वेजकोऽतिचाटुक्तथा मर्म-स्पर्शी हसन्नपि । निर्गुणो गुणनिन्दाकृत, क्रकचप्रतिमः पुमान् ।। ५ ।। દુર્જન મનુષ્ય અતિ ચાટુ (મીઠા) શબ્દના ભાષણથી પણ બીજાના મનમાં ઉદ્વેગ પેદા કરે છે. અને હસતા છતાં પણ બીજાના મને સ્પર્શ કરે છે. એટલે બીજને કલેજે ઘા મારે છે. તેમ પિતે ગુણહીન છે તેથી બીજાના ગુણેની નિન્દા કરી રહ્યું છે, એટલે અધમ પુરૂષ કરવતની સમાન છે. કારણ કે કરવત પણ લાકડાને કાપતી વખતે મીઠે મીઠે ધ્વનિ કરે છે, પણ તે વનિ સાંભળનારને ઉદ્દેગ ઉત્પન્ન કરે છે અને દાંતાથી હસતું હોય તેમ દેખાય છે છતાં લાકડાના મર્મ ભાગને કાપી નાખે છે અને તેમાં દેરી નથી તેથી બીજાના ગુણ (રા) ને કાપનાર છે તેમ અધિકારી સજજનને દુર્જન પણ પીડા કરે છે. ૫ * રિશarળીનયાકાહાનાનાં મવતિ વિધુતકાશી ” ચંદ્રમા ચકારપક્ષોને અંગારાની સગડી તુત્ય છે, કારણ કે ચકર દંપતિ (સ્ત્રીપુરૂષ)ને રાત્રિમાં એક બીજાનો વિયોગ વેઠવો પડે છે. જ ૩ થી ૫ સૂક્તિમુક્તાવલી Page #427 -------------------------------------------------------------------------- ________________ - પરિચ્છેદ દુર્જનનિલ અધિકાર નિષ્ણાજ શત્રુભાવ. ગાયો ( ૬ થી ૭) मृगपीनसज्जनाना, तृणजलसन्तोषविहितवृत्तीनाम् । लुब्धकधीवरपिशुना निष्कारणवैरिणो जति ॥ ६ ॥ મૃગલાં ઘાસ ખાઈને સુખી રહેનારાં, છતાં વગર કારણે તેમને પારાધી શત્રુ છે, માછલાં જળપાન કરી સુખેથી આજીવિકા ચલાવનારાં છે છતાં વગર કારણે ઢીમર (મચ્છીમાર) તેને શત્રુ છે તેમ પુરૂ સ્વયમેવ સંતેષી છે, છતાં ખલ પુરૂષ તેમના વગર કારણે શત્રુ છે. અહિત કર્તવ્યની પ્રકૃતિ अविकारिणमपि सज्जनमनिशमनार्यः प्रवाधतेऽत्यर्थम् । મરિન્યા વિવિદ ક્રાં હિપશ્ય યાં સદા હતિ | ૭ | જેમ કમલિનીએ હિમનું ભુંડું કર્યું નથી, છતાં તેને (કમલિનીને)તે હમેશાં - બાળી નાખે છે તેમ વિકારરહિત (કેઈનું બુરું ન કરનાર) એવા સજજન પુરૂષને પણ નીચ મનુષ્ય અત્યન્ત પીડા કરે છે. ૭ ઉત્તમ, મધ્યમ અને અધમાધમ બુદ્ધિનું કાર્ય रथोद्धता. दूषणं मतिरुपैति नौत्तमी, माध्यमी स्पृशति भाषते न च । वीक्ष्य पार्श्वमथ भाषतेऽधमो, सरटीति सहसा धमाधमः ॥6॥ . ઉત્તમ પુરૂની બુદ્ધિ (બીજાના) દૂષણને પ્રાપ્ત કરતી નથી, મધ્યમ લે, કેની બુદ્ધિ બીજાના દૂષણને સ્પર્શ કરે છે પણ તે બેલી હાર પાડતી નથી; અ. ધમ (નીચ) પુરૂષ દૂષણને જોઈને તેને વચનદ્વારા તુર્ત પ્રગટ કરી દે છે. જ્યારે અધમાધમ (નીચમાં પણ નીચ) પુરૂષ તે બીજાના દૂષણને પ્રસિદ્ધ કરવા સારૂ અત્યન્ત રાડારાડ કરી મુકે છે. ૮ પોપટની મધુરતાને અને જ્ય. उपजाति. सुभाषितस्याध्ययनेऽनुषक्तं, शुकं वराकाः प्रहसन्ति काकाः। . तमेव संसत्सु गिरं किस्न्तं, दृष्ट्वा भवन्ति त्रपयानतास्याः ॥ ९ ॥ Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ સુંદર ભાષણુના અભ્યાસમાં આસકત એવા પિપટને નીચ એવા કાગડાઓ હસે છે કે આ શું મફતની માથાકુટ કરી રહ્યો છે પરંતુ સાઓમાં મધુર વા ને બોલતાં તેને જોઈને તે કાગડાઓ લજજાથી હેઠાં મહેઠા રાખનારા થાય છે એટલે શરમથી નીચું જોઈ જાય છે તેમ વિદ્યાભ્યાસ કરનારની હાંસી કરનાર નીચ પુરૂષની અને એ સ્થિતિ થાય છે. ૯ સુજનની વાણી સામે દુર્જનની ભયંકરતા मालिनी. इदमपटुकपाटं जर्जरः पञ्जरोऽयं, विरमति न गृहेऽस्मिन्करमार्जारयात्रा । शुक मुकुलितजिहः स्थीयतां किं वचोभि स्तववचन-विनोदे नादरः पामराणाम्। १०॥ હે પિપટ આ તુટેલ કમાડ છે. અને આ તારૂં પાંજરું પણ જીર્ણ થઈ ગયું છે તેમ આ ઘરમાં નિર્દય એવા બિલાડાંઓનું આવવું બંધ પડતું નથી માટે તારી જી. ને દબાવીને સ્થિર થઈ જા. કારણ કે તારા મધુર વચનથી આ સ્થળે શું ફળ છે ? કેમકે તારા ભાષણનું શ્રવણ જે બીલાડાંને થશે તે ઉલટા તારા પ્રાણની હાનિ થશે. અલ્યાવસ્થામાં મદ બળ. શાર્દૂલવિડિતમ્ (૧૧ થી ૧૬ ) स्पर्धेतां सुखमेव कुञ्जरतया दिक्कुञ्जरैः कुञ्जरा ग्राम्या वा वनवासिनो मदजलपस्निग्धगण्डस्थलाः । आकालस्य कुतूहलं शृणु सखे प्राचीनपालोमलैः, प्रायः स्निग्धकपोलपालिरधमः कोलोऽपि संस्पर्धते ॥ ११ ।। ખેદયુકત કાળનું કૌતુક એ છે કે જન્મ વખતના ગંડસ્થળમાં રહેલા મલેથી ભીજાએલ ડુક્કર હાથીની સામે સ્પર્ધા કરે છે તે પછી મદના પાણીથી ભીંજાયેલ ગંડસ્થળવાળા ગામમાં રહેવાવાળા અથવા વનમાં વસવાવાળા હાથીએ પિતે હાથી છે તેથી દિશાના હાથીઓની સાથે સ્પર્ધા કરે તેમાં શું બેટું? ૧૧ દુર્જનનું ખરૂ સ્વરૂપ मेषं कोऽपि झरे पिबन्तमवदद्वारि च्युतं ते मुखादायातीति को न चैवमुरणोऽधोऽस्मीति वर्षात्पुरा । मा वोचो ढक रे न मे जनिरभूत्तातस्तवोक्त्वा गृहीत् , कश्चिदोषमसन्तमप्यथ वदन्दीनं खलो बाधते ॥ १॥ Page #429 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનાનંદા અધિકાર. ૩૩ એક નાર ( જંગલમાં ) ઝરાની અંદર પાણી પીતેા હતેા, તેજ વખતે એક ઘેટા પણ નારના નીચા ભાગમાં પાણી પીવા લાગ્યા, તેને જોઇ નાર ખેલ્યું, ( અરે મૂર્ખ'! ) તારા મુખમાંથી ( અ ુ' ) પાણી ( મારી તરફ ) આવે છે એ તુ જોતા નથી ? ઘેટા ( નરમાશથી ) બેયેા કે નરભાઇ! હુ· પાણીના ઢાળ ( નીચાણુમાં ) માં છું, ( એટલે ત્યાં પાણી આવવા સભવ નથી. ) ત્યારે નાર ( શરમાઈને યુકિત કરી બેયે કે ) (હે મૂર્ખ ! આ વાત આજની નહીં પણ ) એક વર્ષ પહેલાની કહું છું; જવાખમાં ઘેટે જન્યુાવ્યું કે હું નારસાઇ ! તે વખતે તે મારો જન્મ પણ નહતા. ( એ જવાબ સાંમળતાંજ ખીજી યુતિથી) તે એલ્યે કે આવી જાતના અપ રાધ તારા પિતાએ કર્યાં છે ( એમ સત્યાસત્ય સમજાવી નજર ચુકવી કુદકે! મારી ) તે ઘેટાને પકડી લીધા. આને સારાંશ એ છે કે ગરીબ માણસમાં ઢાષ ન હોય તે પણ તેમના ઉપર દોષના આરોપ કરી ખળ પુરૂષ તેને અનેક રીતે પીડે છે. કાયલ સામે કાગડાની અસ્થાને સ્પર્ધા. यस्याकर्ण्य वचः सुधाकवलितं वाचंयमानामपि, व्यग्राणि व्यथयन्ति मन्मथकथां चेतांसि चैत्रोत्सवे । रेरे काक वराक साकममुना पुंस्कोकिलेनाधुना, स्पर्धाबन्धमुपेयुषस्तव नु किं लज्जाऽपि नो जायते ॥ १३ ॥ ચૈત્ર માસના વસંતના ઉત્સવમાં અમૃતના ઉદ્ગારવાળા જેના શબ્દને સાંભળીને વાણીને નિયમમાં રાખનારા મુનિ લે કેાનાં ચિત્ત કામદેવની ક્થા તરફ વ્યગ્ર ( આસકત ) થઇ વ્યથાને પ્રાપ્ત થાય છે. એવી મીઠી કાયલ સાથે સ્પર્ધા કરતાં અરે તુચ્છ કાગડા ! તને શરમ કેમ . નથી આવતી ? કેમકે હું ક્રાગડા ! તુ' કયાં ? અને કાયલ થયાં ? ૧૩ સત્પુરૂષ ઉપર ખળની ખળતા, सम्यग्मार्गपुषः प्रशान्तवपुषः प्रीतोल्लसचक्षुषः, श्रामण्यर्धिमुपेयुषः स्मयजुषः कन्दर्पकक्षप्लुषः । सिद्धान्ताध्वनि तस्थुषः शमजुषः सत्पूज्यतां जग्मुषः, सत्साधून् विदुषः खलाः कृतदुषः क्षाम्यन्ति नोद्यदुषः || १४ || બીજા ઉપર ખાટી રીતે દેષાના આરેપ કરનારા એવા જે દ્વેષી ખળ પુરૂષો છે તે; ભગવત્ પ્રણીત શાસ્રને પેાષણ કરનારા, પ્રશાંત અંતઃકરણ તથા શરીરવાળા, શત્રુને જોઇને પણ પ્રફુલ્લિત નેત્રવાળા, પાંચમહાવ્રત (પ્રાણાતિપાત, ક્રૃષાવાદ, અનુ Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પંચમ નાદાન, મૈથુન, પરિગ્રહ.) ને સદા પાળનારા, અહંકાર રહિત, કામદેવરૂપી ઘાસ (ખડ) ને બાળનારા, સિદ્ધાંત માર્ગ પ્રમાણે ચાલેનારા, ક્ષમાવાળા, વિવેકી જનસમૂ હથી સેવાતા એવા જે વિદ્વાન સત્પરૂ છે, તેને ઠેષ કરે છે. ૧૪ સવ ગુણમાં ખળ પુરૂષની સર્વ વ્યાપકતા. जाडयं हीमति गण्यते व्रतशुचौ दम्भः शुचौ कैतवं, शूरे निघृणता मुनौ विमतिता दैन्यं प्रियालापिनि । तेजस्विन्यवलिप्तता मुखरता वक्तर्यशक्तिःस्थिरे, तत्को नाम गुणो भवेत्स गुणिनां यो दुर्जनैर्नाडिन्तः ॥ १५ ॥ લજજાળુ પુરૂષને વિષે જડતા. પવિત્ર વ્રત પાળનારને વિષે દંભ, શુદ્ધતામાં કપટ, શૂરવીર ઉપર નિર્દયતા, મનનશીલ પુરૂષને વિષે બુદ્ધિહીનપણું મધુર વાક્ય બેલનારને વિષે ગરીબાઈ, તેજસ્વીમાં ઉદ્ધતાઈ, વક્તા ઉપર વાયડાપણું, સ્થિર–શાંતને વિષે અશક્તિ, એમ ગુણીને ક ગુણ દુર્જન પુરૂષએ અંક્તિ (આળ ચઢવ્યા) વિનાને (બાકી) રાખે છે? ૧૫ દુર્જન પુરૂષોની દષ્ટિએ સુજન પુરૂષોના ગુણમાં દેષારે પ. सत्या योनिरुजं वदन्ति यमिनो दम्भं शुचेधूर्ततां, लज्जालोर्जडतां पटोमुखरतां तेजस्विनो गर्वतां । शान्तस्याक्षमतामृजोरमतितां धर्मार्थिनो मूर्खता मित्येवं गुणिनां गुणास्त्रिभुवने नापिता दुजेनैः ॥ १६ ॥ નીચ પુરૂષે સતી સ્ત્રીના જનસ્થાનમાં રાગને, યમ (ઇન્દ્રિય નિગ્રહ) કરનાર પુરૂષમાં દંભને, પવિત્ર મનુષ્યમાં ધૂર્ત પણાને, લજજાવાનું મનુબમાં જડપ મુને, ચતુર પુરૂષમાં વાચાલપણને તેજસિવ મનુષ્યમાં અભિમાનપણને, શાન્ત પુરૂષમાં અસમર્થ પણને, સરલ પુરૂષમાં નિબુદ્ધિપણને, અને ધર્માર્થ મનુષ્યમાં મૂર્ખ પણાને, કહી રહ્યા છે. એટલે આ પ્રમાણે ત્રણ ભુવનમાં ગુણી પુરૂના ગુણોને દુર્જન પુરૂએ દૂષિત કરી નાંખ્યા છે. ૯ ૧૬ * આ શ્લોકમાં સર્વષષ્ઠયન્ત પદને સમ્બન્ધાર્થે છે તેથી તે પુરૂષોના ગુણમાં દેશને આ રોપ કરે છે એમ વક્તવ્ય છે. તે પણ શુદ્ધ ગુજરાતી કરતાં સાતમીને અર્થ કરવાથી વિશેષ સ્પષ્ટ સમજી શકાય છે તેથી તેમ કરવું થયું ધાર્યું છે. Page #431 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુનિનિદા-અધિકાર ૩૮૫ નકટા મનુષ્યના શહેરમાં એક વેપારીનું જવું. ટાધરા. पण्याजीवस्तु कश्चित् कचिदपि नगरे यत्र विग्रासमग्रा व्यग्रोऽभूत्तत्र गत्वा गरूड इति वचस्तर्जितस्तालिकाभिः । तत्रत्यैरेव सर्वैरथ स कथमपि स्वां च चिच्छेद नासां, दुष्टाः स्वैरेव दोषैरधिगतसविधान्योजयन्त्येव साधून् ॥ १७ ॥ એક વેપારી કોઈ નગરમાં ગયો કે જ્યાં સર્વ મનુષ્ય નકટાં (નાક હિત) રહે છે, તેમને જોઈને સર્વ નાકકટાં મનુષ્ય એક બીજાને તાળી આપીને “આ ગરૂડ છે, આ ગરૂડ છે,” એમ મશ્કરી કરવા લાગ્યાં, આવી મશ્કરી નહીં સહન કરવાથી તેણે પિતાનું નાક મહા મહેનતે કાપી નાખ્યું, આ રીતે દુષ્ટ પુરૂષ સત્પરૂ ઉપર પિતાના દેષને આરેપ મેલીને દોષિત કરે છે. ૧૭ સત્પુરૂષ ફક્ત જ્ઞાનીનો ગુરૂ છે તે માટે દષ્ટાંત. * કોઈ એડ ગામમાં એક ભલે માણસ હતું તે સાને પ્રસંગોપાત બહુ સારે ઉપદેશ આપતા હતા, તેથી ઘણું લેકે તેને ગુરૂ તરીકે બહુ માન આપતા હતા; તેથી તે ભલા માણસની એક મૂર્ખ માણસને અદેખાઈ લાગી. તે મૂખને એમ વિચાર થયો કે એ માણસ બધાને ગુરૂ તે શા માટે થઈ બેઠે છે; એવા તે દુનિયામાં સ. તરસે પડ્યા છે. એ મફતનું માન ખાટી જાય છે ને મારે તે કઈ ભાવ પણ પૂછતું નથી. માટે એનું ગુરૂપણું ભૂલાવું તે હું ખરો. લાગ મળે ત્યારે પ્રયત્ન કરીશ એટ. લે એની મેળે પાધર થઈ જશે. એમ ધારી તેને લાગ જોવા લાગ્યા. એટલામાં તે ભલો માણસ બહાર ગામ જતો હતો, ત્યાં રસ્તામાં પેલો અદેખો મૂર્ખ માણસ સામે મળ્યો. તેથી પિતાના હાથમાં પી ડાંગ ઉપાડીને કહ્યું કે, ગામમાં બધાને ગુરૂ બને છે તે તું કે? ત્યારે તે ગુએ જવાબ દીધો કે, કેમ ભાઈ? તારે શું કામ છે? ત્યારે તેણે કહ્યું કે મારે તેની ખબર લેવી છે, ડીક પૂજા કરવી છે. ગુરૂ ચેતી ગયા, એટલે તેણે કહ્યું કે ભાઈ? હું તે જ્ઞાનીને ગુરૂ છું; અજ્ઞાનીને દાસ છું. તારે તે હું દાસ છું; હું કાંઈ તારે ગુરૂ નથી; મને તું શું કરવા મારે છે? એવી રીતે કાલાવાલા કરીને તેને સમજાવ્યા ત્યારે તેણે તેને છોડી દીધો. આવી રીતે સારા ગુરૂઓ છે કે જેમાં નવું જાણવાની ઇચ્છાવાળા છે, ધર્મ ઉપર પ્રેમવાળા છે, અને જેને પ્રભુના નામની લેહ લાગી છે. તેઓને માટે છે. આસુરી * સ્વર્ગ વિમાન. Page #432 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ વૃત્તિવાળા લેકેને માટે તે નથી એવા અદેખાઓ, નાસ્તિકે, લુચ્ચાઓ કે અરધા વટલેલાદુરથી સારા ગુરૂઓ ઉપર પથ્થર ફેંકે તેથી કાંઈ સારા ગુરૂઓનું ગુરૂપણું મટી જતું નથી, ઉલટી તેઓની તરફ લોકેની. દિલસે વધતી જાય છે, કારણ કે તેઓ એવા છલકાતા અધુરા ઘડાએ ની દરકાર કરતા નથી, પણ રેજ રે જ પિતે જાતે સુધરતા જાય છે, રાજ રજ પિતાને અભ્યાસ વધારતા જાય છે અને બીજાઓને સુધારવા તથા પ્રભુના રસ્તામાં લાવવા તેઓ રાત દિવસ મા રહે છે. માટે યાદ રાખજો કે ગુરૂઓનું ગુરૂપણું છે તેને આધાર એવા આસુર વૃત્તિવાળાએના બેલવા ઉપર નથી, પણ એ ગુરૂપણાને આધાર તે પ્રભુના નામની સાથે સંબંધ ધરાવે છે. માટે જ્યાં સુધી ગુરૂઓ સર્વ શક્તિમાન પ્રભુના પવિત્ર નામને પકડી રાખે ને પ્રભુના હુકમ પ્રમાણે દેશ કાળ વિચારીને ચાલે, ત્યાં સુધી શુભ કર્મ તેમને મદદ કરે છે, અને જ્યાં તેમની રહેણીકરણ સારી હોય ત્યાં સુધી તેમને ગુરૂ તરીકે માનવાને અને તેમને વાજબી મદદ કરવાને આપણે આપણું ધર્મ થી બંધાયેલા છીએ. | દર્શન માણસ માખીની જેમ પોતાના પ્રાણની દરકાર કર્યા વિના પણ પરનું અહિત આચરે છે. માયો (૧ થી ૫) त्यक्त्वापि निजप्राणापरहितविघ्नं खलः करोत्येव । कवले पतिता सघो, वमयति खलु मक्षिकान्नभोक्तारम् ॥ १ ॥ જેમ મક્ષિકા (જમનારના) કોળીયામાં પડીને (પિતાને પ્રાણ તજીને) - જન કરનારને વમન કરાવે છે તેમ પળ પુરૂષ પિતાને પ્રાણુના નાશનું જોખમ ખેડીને (પિતાને નાશ નહીં ગણકારીને) બીજાના હિતમાં વિશ્વ કરે છે. ૧ પારકાને ભેદનાર બાણ ऋजुरेष पक्षवानिति काण्डे प्रीति खले च मा कापीः । प्रायेण हि त्यक्तगुणः, फलेन हृदयं विदारयति ।। २ ॥ ખળ પક્ષે અર્થ (હે મિત્ર!) આ પુરૂષ સરલ છે. અને સ્નેહ પક્ષવાળે છે એમ જાણે ખળ પુરૂષમાં તું પ્રેમ કર નહીં; કારણકે ઘણું કરી તે પુરૂષ ગુણને ત્યાગ કરી પરીણામે હૃદયને ભેદી નાખે છે. Page #433 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનનિંદ-અધિકાર. . બાણ પણે અર્થ (હે મિત્ર!) આ સરલ છે પીછાંવાળું છે એમ ધારી બાજુમાં નું પ્રેમ કર નહીં, કારણકે તે ગુણ (ધનુષ્યની દેરીમાં) થી જુદું પડે છે કે તરત ફળ (ફળ) થી હૃદયને ભેદી નાખે છે. ૨ બીજા મનુષ્યોને સંહાર કરતાં દુષ્ટ થતે નાશ. नैवात्मनो विनाशं, गणयति पिशुनः एरव्यसनहष्टः । प्राप्य सहस्रविनाशं, समरे नृत्यति कबन्ध श्च ॥ ३ ॥ રણસંગ્રામમાં હજાર રીતથી પિતાને નાશ થવા છતાં વીર પુરૂષનું ધડ નૃત્ય કરે છે તેમ બીજાના દુખને જોઈને આનંદ પામનાર દુષ્ટ મનુષ્ય પોતાના નાશના પ્રકારને ગણકારતો નથી, ૩ પરાયાને દુઃખ આપતાં પાપીને સંતોષ. परपरितापनकुतुकी, गणयति नात्मीयमपि तापम् । परहतिहेतोः पिशुनः, सन्दंश इव स्वपीडनं सहते ॥४॥ પારકાના સંતાપમાં (દુઃખમાં) હોંશીલે એ દુષ્ટ પુરૂષ ( લેઢાની ) સાંઢશીની માફક પોતાના દુઃખને ગણકારતું નથી અને બીજાના નાશના હેતુથી પિતે પીડા સહન કરે છે. ૪ તુછ મનુષ્ય ઉજવલ પુરૂષને દેખી શકતો નથી. उज्वलगुणमभ्युदितं, क्षुद्रो द्रष्टुं न कथमपि क्षमते । । हित्वा तनुमपि शलभः, शुभ्रं दीपार्चिरपहरति ॥ ५॥ જેમ પતંગીયે પિતાના શરીરને છેડીને પણ ઉજવલ એવી દીવાની કાન્તિને, નાશ કરવા જાય છે તેમ ઉજવેલ ગુણતાળ ઉદય પામેલા પુરૂષને શુદ્ર (તુચ્છ મનુષ્ય કોઈ પણ રીતે દેખી શકતું નથી. અર્થાત્ પતગીઓ જેમ પરિણામે મૃત્યુ પામે છે તેમ દુર્જનની પણ અને એ સ્થિતિ થાય છે, પણ પ્રશ્નોત્તરથી ખળ પુરૂષની ખળતા. શાર્દૂલવિદા. करत्वं भद्र ! खलेश्वरोऽहमिह किं घोरे वने स्थीयते, शार्दूलादिभिरेव हिंस्रपशुभिः खाद्योऽहमि याशया । Page #434 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પંચમ कस्मात्कष्टमिदं त्वया व्यवसितं मदेहनांसाशिनः, प्रत्युत्पन्न→मांसभक्षणधियस्ते नन्तु सर्वान्नरान् ॥ ६॥ હે કલ્યાણ કારક ! તું કોણ છે ! હું બળ પુરૂષને અધિપતિ છું. શા માટે (આપ) ભયંકર વનમાં રહે છે? સિંહ વિગેરે હિંસક પશુઓ મારૂ ભક્ષણ કરે એવી ઇચ્છાથી રહું છું. આવું દુઃખ શા કારણથી સહેવું પડે છે? મારા દેહમાં રહેલા માંસ ખાવાથી મનુષ્યના માંસની (સિહ વિગેરે હિંસક પ્રાણીઓને ) ટેવ પડે ને (તે ટેવને લઈને કે સર્વ મનુષ્યોને હણી નાખે (તે ઠીક એવા મને રથથી આ દુઃખ સહન કરૂં છું.) અન્યને દુઃખ થવા દુઃખ ઇચછતા દુર્જન ધરા. दास्यत्यषैव किन्तु द्विगुणमणिसमग्रं परेभ्योऽभ्युदीर्य, प्रत्ता जग्राह कश्चिन्नुतजलनिधिना शङ्खिनो याचयित्वा । चिन्ताक्रान्तः स्ववित्तद्विगुणमितरगं वीक्ष्य भिन्नकचक्षु भूत्वा चक्रेऽक्षियुग्मोज्ज्ञितमितरजनं दुर्जनोऽन्यापदर्थः ॥ ७ ॥ કેઈ એક ગામમાં સેમ (ધનલભી) મનુષ્ય રહેતું હતું, જે કે તે નિધન ન હતે પણ બીજાની સમૃદ્ધિ જોઈ બન્યા કરે. અને વિચારવા લાગ્યો કે આ ગા“મમાં સર્વ મનુષ્ય કરતાં મારે વધારે ધન પ્રાપ્તિ કેમ થાય ? છેવટે એ વિચાર ઉપર આવ્યો કે સમુદ્ર રત્નની ખાણ છે. તે તે માટે મને રથ પૂર્ણ કરશે, એમ ધારી સમુદ્ર ઉપર તપશ્ચર્યા કરી, ત્રણ દિવસ માં સમુદ્ર મૃર્તિમાન્ થઈ પ્રસન્ન થયેને બોલ્યા કે આપને શું જોઈએ છીએ ? જવાબમાં બડુ ધનની માગણી કરી. સમુદ્ર એક શંખિની આપી, ને કહ્યું કે હે ભાઈ બા શબિની પાસે તું માગશે તે તને એક નેજ આપશે એમ નહીં પણ તારા આખા ગામમાં સર્વને તારાથી બેવડું ધન આ પશે. એ સાંભળી પેલે લોભી તે હર્ષ સ થે કિ કરવા લાગ્ય, શંખીનીની પૂજા કરીને લાખ રૂપીઆ માગ્યા, એટેલે શંખની એ લોભી ને લાખ અને બીજા મનુ બેને બે લાખ રૂપી બા આપ્યા, એ જોઈ તે બિયારે દુખી થઈ ગયે, કારણ બીજા કરતાં પિતાને વધારે ધન ઉત્પન્ન થાય એ ઉપાય રહ્યો નહીં, પછી . પિતે એ વિચાર કર્યો કે આખા ગામના મનુને જે આંધળા થઈ જાય તે સર્વની સમૃદ્ધિ ચોરી લઉં, એ વિચાર કરી શખિની સન્મુખ હાથ જોડી વિનતિ કરવા લાગે કે હે માતાજી! મારી એક આંખ ફેડી નાંખો તે સાંભળો સ્વભાવાનુસાર શખિનીએ તેમની એક આંખ ફાડી નાખી અને બીજા મનુષ્યની બને આંખે ફેડી નાખી અર્થાત્ દુષ્ટ પુરૂષ બીજાના દુઃખે સુખી હોય છે. Page #435 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. દુર્જનનિન્દા-અધિકાર વિશ્વસતાણી દુર્જન અનુષ્કા (૧-૨) परविघ्नेन संतोष, भजते दुर्जनो जनः । लभेदग्निः परां दीप्ति परमन्दिरदाहतः ॥१॥ જેમ અગ્નિ બીજાનું ઘર બાળવાથી અત્યંત તેજને પ્રાપ્ત થાય છે. તેમ દુર્જન પુરૂષ બીજા મનુષ્યને વિધ્ર કરીને તેથી (પિત) સંતોષ માને છે. ૧ સુજનને દુખ આપવાથી પ્રસિદ્ધ થતા દુજેને प्रायः प्रकाशतां याति, मलिनः साधुवाधया । ' नाग्रसिष्यत चेदक, कोऽज्ञास्यात्संहिकासुतम् ॥२॥ રાહુ સૂર્યનું ગ્રહણ કરી પ્રસિદ્ધિને પામે છે તેમ મલીન પુરૂષ સત્પરૂને પીડા કરવાથી ઘણું કરીને (જગમાં) પ્રસિદ્ધિને પામે છે. ૨ કુકમમાં ખલ મનુષ્યની બુદ્ધિને પ્રકાશ. . अतिमलिने कर्तव्ये, भवति खलानामतीव निपुणाधीः। तिमिरे हि कौशिकानां, रूपं प्रतिपद्यते दृष्टिः ॥३॥ જે અંધકારમાં ઘૂવડ પક્ષીઓની આંખ પ્રકાશ જોઈ શકે છે, તેમ ખલ પુરૂપિની બુદ્ધિ હલકા કામાં કુશળ બને છે. ૩ શક્તિહીન અધમ પુરૂષ બીજાથી કરતા કુકર્મો. - પ્રાર્યા. (૧-૨) प्रेरयति परमनार्यः शक्तिविहीनोऽपि जगदभिद्रोहे । तेजयति शस्त्रधारा स्वयमसमर्थः शिलां छेत्तुं ।। १ ॥ આયુધધારી મનુષ્ય પિતે અસમર્થ છે છતાં તે પત્થરને કાપવા પિતાના 2. અની ધાર સજીને કાઢે છે તેમ દુષ્ટ પુરૂષ (પિતે બીજાને હણવાને) શક્તિ રહીત , તે પણ જગના દેહને માટે બીજાને પ્રેરણા કરે છે. ૧ Page #436 -------------------------------------------------------------------------- ________________ ૩૯ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ આધકારમાં અધમતા. શ્રર્યા. अन्यस्मादब्धपदो, नीचः प्रायेण दुःसहो भवति । रविरपि न दहति तादृग्यादृक् सन्दहति वालुकानिकरः॥ १॥ સૂર્યના કરતાં સૂર્યથી તપેલી રેતી (મનુષ્યના પગમાં ફરફલા પાડીને) દાહ ઉત્પન્ન કરે છે, તેવી રીતે દુષ્ટ સ્વભાવવાળાને બીજાએ (રાજાએ) અધિકાર (બીજાને દુખ આપવામાં ) પિતે દુસહ ( દુખે સહન કરી શકે એવો એટલે દુઃખ આપના) થાય છે. ૧ જ ઉત્કર્ષમાં અધમતા. & રથોદ્ધતા. एवमेव न हि जीव्यते खलैः तत्र का नृपतिवल्लभे कथा । पूर्वमेव हि सुदुस्सहोऽनलः, किं पुनः प्रबलवायुनेरितः ।। ॥ સત્ય કહું છું કે ખલ પુરૂષ કોઈને જીવવા દેતા નથી, તેમાં વળી રાજાને તેના ઉપર પ્યાર થયે, તે હવે તે તેમની વાત જ શી કરવી ? કારણ કે જેમ અગ્નિનું સેવન કરવું એ પ્રથમથી જ દુસહ (સહન થઈ શકે નહિ તેવું) છે છતાં વળી તે અગ્નિને વધારે પ્રજ્વલિ થવા વાયુની મદદ મળે ત્યારે પછી તેનું વર્ણન શું કરવું? અર્થાત અસહ્ય થાય છે. ૨ વળી– वसन्ततितका. धूमं पयोधरपदं कथमप्यवाप्य, वर्षाम्बुभिः शमयति ज्वलनस्य तेजः दैवादवाप्य कलुषप्रकृतिमहत्वं, प्रायः स्वबन्धुजनमेव तिरस्करोति ॥ ३ ॥ જેમ ધૂમાડો અગ્નિમાંથી ઉત્પન્ન થયા છતાં (તેજ, પાણી, પવનની સાથે મળી ) મહા મહેનતે વાદળાંરૂપે બનવા પછી અગ્નિની ઉષ્ણતાનેજ વર્ષાઋતુમાં પાણી વડે દાબી દીએ દે; તેમ નીચ મનુષ્ય પ્રારબ્ધ સેગે (પ્રધાનાધિક) મહાપદને મેળવે તે પોતાનાજ બંધુને તિરસ્કાર ( અપમાનની સાથે શકિત નાશ ) કરે છે. ૩ * ૧ થી ૩ સુભાષિત રતન ભાંડાગાર. # તારપરૈનાની થોઢતા. ગણ, ન ગણુ, ૨ ગણ, લઘુ તથા ગુરૂ એમ ૧૧ અક્ષરનું એક ચરણ, તેવાં ચાર ચરણ મળી રથોદ્ધતા છંદ કહેવાય છે. Page #437 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ હર દુનિનિદા-અધિકાર. મૂર્ખ મનુષ્ય અસાર ગ્રાહી હાય છે. અનુકુ (૧૨) मूल् हि जल्पता पुंसां, श्रुत्वा वाचः शुभाशुभाः। अशुभं वाक्यमादत्त, पुरिषमिव शूकरः ॥१॥ જેમ ડુકર સારી વસ્તુ છોડીન વિષ્કાને ગ્રહણ કરે છે તેમ મૂખ મનુષ્ય, બેલનાર મનુષ્યની શુભ અને અશુભ એવી વાણીને સાંભળીને ( તેમાંથી ) અશુભ વચનને જ ગ્રહણ કરે છે. ૧ જેની પાસે જે હોય તે જ તે આપે. यद्यदिष्टतमं तत्तद्देयं गुणवते किल । अत एव खलो दोषान् साधुभ्यः संप्रयच्छति ॥२॥ “જેને જે ચીજ અગત્યની પ્રિય હોય તે તે ચીજ ગુણવાન પુરૂષને આપે છે.” તે પ્રમાણે અધમ પુરૂષ (પિતાને દેષ અત્યન્ત પ્રિય છે તેથી) સાધુ પુરૂષને દેનું દાન કરે છે. ૨ દુર્જન કેવી રીતે ગુણને છોડીને દોષને ગ્રહણ કરે છે? आर्या. त्यजति च गुणान्सुई, तनुमपि दोषं निरीक्ष्य गृह्णाति । मुक्त्वालङ्कतकेशान्, यूकामिव वानरः पिशुनः॥ ३ ॥ જેમ નીચ એ વાનર (વાંદર) (મેતી વગેરેથી) સુશોભિત એવા કેશે. ત્યાગ કરીને જેમ જુંને ગ્રહણ કરે તેમ દુર્જન પુરૂષ ગુણેને છેટેથી ત્યાગ કરે છે. અને ચેડા પણ દે ને દેખીને ગ્રહણ કરે છે. ૩ દેષ ગ્રહણ કરવામાં દુર્જન અને સાંઢીયાની સમાનતા. ૩પકાતિ (૪૫) कर्णामृतं सूक्तिरसं विमुच्य, दोषेषु यत्नः सुमहान्खलस्य . अवेक्षते केलिवनं प्रविष्टः, क्रमेलकः कण्ट कजालमेव ॥४॥ Page #438 -------------------------------------------------------------------------- ________________ ૩૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ કીડાના વનમાં પેઠેલ એ સાંઢીયે કટાના સમુહને જ દેખે છે. (રોધે છે.) પણ શુભલતાઓને દેખી શકતા નથી તહત દુજેન કાનને અમૃત તુલ્ય એવા ઉત્તમ ભાષણુના રસને છોડીને ખલ પુરૂષના દેષોમાં ઘણી મહેનત કરે છે. ( દેષ ગ્રાહી થાય છે.) ૪ દોષનું દાન કરવા છતાં દુર્જને પાસે રહેલે દેષસંગ્રહ समर्पिताः कस्य न तेन दोषा हठाद्गुणा वा न हृता खलेन । तथापि दौरैर्न वियुज्यतेऽसौ, स्पृष्टोऽपि नैकेन गुणेन चित्रम् ॥ ५॥ નીચ પુરૂષે ક્યા મનુષ્યને દેષનું દાન નથી કર્યું? અને બલાત્કારથી કેના ગુણનું હરણ નથી કર્યું (એટલે પોતાના સંબન્ધમાં આવવાથી કોને તે ગુણહીન નથી કરી મુકત ? છતાં જેમ ચાર બીજાનું દ્રવ્ય ચેરે છે તે પ્રથમ પિતાને પ્રાપ્ત થા. ય છે તેમ આ નીચ પુરૂષ દોષનું દાન આપ્યા કરે છે તે પણ તેના દોષ ખૂટતા નથી અને તેને પ્રાપ્ત થવા જોઈએ તે થતા નથી એ આશ્ચર્યની વાત છે ! ૫ દુર્જનને હલકી વસ્તુ પ્રાપ્ત કરવાનો પ્રેમ. રૂરિજી. कृमिकुलचितं लालाक्लिन्नं विगन्धि जुगुप्सितं, निरुपमरसप्रीत्या खादन्नरास्थि निरामिषं । सुरपतिमपि श्वा पार्श्वस्थं विलोक्य न शङ्कते, न हि गणयति क्षुद्रो जन्तुः परिग्रहफल्गुताम् ॥ ६ ॥ જ્યારે કૂતરે ઘણા કીડાથી વ્યાસ, લાળેથી ભીનું દુર્ગધીવાળું, નિંદવલાયક સવાદ વિનાનું માંસ રહિત એવા મનુષ્યના હાડકાને સ્નેહથી ખાને હોય છે ત્યારે કદાચ તેની પાસે દેવાધિરાજ (ઈંદ્ર) ઉભે હોય તે પણ પિતે શરમાતું નથી, તેજ પ્રમાણે હલકે માણસ પણ ( પુરૂષની સન્મુખ) હલકી વસ્તુ સ્વીકારવામાં શરમાતે નથી, ૬. ગુણ કરતાં દેષમાં દુર્જનને જણાતી મહત્તા. शार्दूलविक्रीडित. त्यक्त्वा मौक्तिकसंहति करटिनो गृह्यन्ति काकाः पलं, त्यक्त्वा चन्दनमाश्रयन्ति कुपितेभ्योऽतिक्षयं मक्षिकाः। Page #439 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનનિંદા-અધિકાર. ૩૯૩ हित्वान्नं विविधं मनोहररसं श्वानो मलं भुञ्जते, यदल्लान्ति गुणं विहाय सततं दोषं तथा दुर्जनाः ॥७॥ જેમ કાગડાઓ હાથીના (મસ્તક ઉપર રહેલ) મોતીના સમૂહને છેડીને (તેમાંથી) માંસ ગ્રહણ કરે છે, માખીઓ ચન્દનને ત્યાગ કરીને દુઃખી થયેલાંઓના ચાઠાંને આશ્રય કરે છે; કુતરાઓ મનહર રસવાળા વિવિધ પ્રકારના અને ત્યાગ કરીને મળ (વિષ્ટ નું ભક્ષણ કરે છે. તેમ દુર્જન પુરુ ગુણને ત્યાગ કરીને હમેશાં દેશનું ગ્રહણ કરે છે. દુર્જનો કયાં સુધી ગર્જના કરે છે. અનુષ્ય. तावद्गर्जन्ति मण्डूकाः कूपमाश्रित्य निर्भयाः। यावत्करिफराकारः कृष्णसर्पो न विद्यते ॥ १॥ જ્યાં સુધી હાથીની સુંઢના આકાર જે કળોત્ર (કાળીનાગ) સર્પ (પાસ) ન હોય ત્યાં સુધી કૂવામાં નિર્ભય રીતે રહેલા દેડકાઓ ડરાઉ ડરાંઉં ગર્જના કરે છે. ૧ દુષ્ટના સ્વાર્થનું દર્શન. નદિની. इह सासि सहर्ष मञ्जुगुञ्जाभिरामं, मधुकर कुरु कोलि सार्थमम्मोजिनीभिः । अनुपममकरंदामोददत्तश्मोदा, त्यजति बत न निंद्रां मालती यावदेपा ॥ २॥ હે ભમરા ! જ્યાં સુધી અનુપમ મકરંદના સુગંધથી આનંદને આપનાર એવી આ માલતી (પુષ્પલતા ) નિદ્રાને ત્યાગ ન કરે (એટલે ન ઉડે) ત્યાં સુધી તું આ તળ વમાં હર્ષથી સુંદર ગુરવ કરતાં મને હર રીતે કમલિની (કમળલતાઓ)ની સાથે ક્રીડા (રમણ) કર. ૨ સત્ય આગળ અસત્યની ઝાંખપ. अनुष्टुप्. खद्योतो द्योतते तावद्यावन्नोदयते शशी । उदिते तु सहस्रांशौ न खद्योतो न चन्द्रमाः ॥ १ ॥ ૫ ) Page #440 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ જ્યાં સુધી ચંદ્રમા ઉદય પામતા નથી, ત્યાં સુધી પતંગીઓ પ્રકાશે છે; પણ જ્યારે સૂર્ય પ્રકાશે છે, ત્યારે ચંદ્રમાં પ્રકાશી શકતા નથી ત્યારે પતંગીઓ તે કયાંથી પ્રકાશ કરે? (અર્થાત્ પચંડ તેજના પ્રકાશમાં અ૯૫ તેજ સવતંત્ર રીતે પ્રકાશી શકતું નથી.) અહી સૂક્તિ દ્વારા કોઈ સત્ય શાસ્ત્રોક્ત ધુરંધર ધર્મનિષ આચાર્યના પરાક્રમનું વર્ઝન છે. કે “હે કૃપાળુ ! આપના અનુપાવી સિદ્ધાંતે આગળ આ પાખંડી ધર્મના સિદ્ધાંતે શા હિસાબમાં છે? આપે જ્યાં સુધી સભા ભરી તેઓને પરાજય નથી કર્યો, ત્યાં સુધી આ પાખંડી ધર્મનિષ્ઠ આડંબરી પુરૂષો આડંબર કરી રહ્યા છે. ૧ દુર્જનની બડાઈ. निसीलनाय पद्मानामुदयायाल्पतेजसाम् । तमसामवकाशाय, बजत्यस्तमसौ रविः ।। २ ॥ પાના વિચાવા માટે, થડા તેજવાળા (ગ્રહનક્ષત્રાદિ)ના ઉદય માટે તથા (જગતમાં) અંધકાર પ્રસરે તેને માટે સૂર્યને અસ્ત થાય છે. સારાંશ-જ્યારે સત્પરૂ બીજાના સુખને માટે પિતે દુઃખમય સ્થિતિ ભેગવવાને તૈયાર થાય છે. ત્યારે દુષ્ટ જ બડાઈ કરે છે. ૨ કોઈ વખત જત્રી પણ નિંદ્ય છતાં પ્રશસ્ત છે. स्त्रीगामपि वचः कालेऽनुकूलं मन्यते बुधैः । दुर्गा वामगता किं न .स्यते मार्गगामिभिः ।। ३ ।। કઈ સમયે સ્ત્રીઓના વચનને પણ વિદ્વાન્ પુરૂષે અનુકૂલ માને છે. કારણ કે જ દુર્ગા (ચીબરી) નામની પક્ષીણું ડાબે પડખે રહી હોય તે તે વટેમાર્ગુઓ વડે શું નથી વખણાતી? અર્થાત તે શુકન મનાય છે. ૩ * ટુ શબ્દને આ શ્લોકમાં (ચીબરી નામે પક્ષી ) એમ અર્થ કરવામાં આવે છે પરંતુ ખરો અર્થ કરે એ કઠીન છે કારણ કે આ શકુનને વિષય છે એટલે શુકન ન લેવું એ વધારે સારું છે તો પણ મારાથી તે વિષે જેટલો શોધ થયે છે તે આપ મહાશયની દૃષ્ટિગોચર કર્યું છે શાર્ગધર પદ્ધત્તિમાં સુના (૧૬) પર્યાય શબ્દ આ પ્રમાણે આવા છે ૨થામાં રાકુનઃ સિતાક્ષા 9 વિ. કુમ ૯TI दुगों देवी चटका धनुर्धरी पाण्डवीच वर वर ॥ ३५४ ॥ पान्थजननी तथोमा ब्रह्मसुता शकुनदेवता स्वमासे । દયક્ષા મગ મવારે રણોતુ તે તે મે સિદ્ધિ ', ૨૫૫ Page #441 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનનિંદા-અધિકાર કાળની બલીહારી. વસંતતિ૮ (૪-૫) यस्यां स केसरियुवा पदमाववन्ध, गन्धद्विपेन्द्ररुधिरारुणिताङ्गणायाम् । तामय तदरीं धुतधूमलोमा, गोमायुरेष वपुषा मलिनीकरोति ॥ ४ ॥ બહેકી ગયેલા અને મદવાળા હાથીઓના રૂધિરથી રાતા આંગણવાળી જે ગુફામાં યુવક કેશરી વિહાર કરતે હતે; તે ગુફાને આજ વાળ ખંખેરનાર શીયાળ પોતાના શરીરથી મલીન કરે છે. ૪ અલ્પજ્ઞને ઉપાલંભ. इन्दुः प्रायस्यति विनश्यति तारकश्रीः, स्थास्यन्ति लीढतिमिरान मणिप्रदीपाः। अन्धं समग्रमपि कीटमणे भविष्यत्युन्मेपमेष्यति भवानपि दूरमेतत् ॥ ५ ॥ હેકીટમણિ! (પતંગીયા !) ચન્દ્રમાં પલાયન કરી જશે તારા મંડળની શેભા વિનાશને પામશે. અને અન્ધકારનું ભક્ષણ કરનારા મણિના દિવાઓ સ્થિર રહી શકશે નહિ એટલે તેને પ્રકાશ નહિં ટકી શકે. તેથી સર્વ જગત અન્ય થઈ જશે. તે વખતે તું “તેજ વિપણને પામીશ. આ વાત દૂર છે. કારણ કે આવા વખતમાં તે સૂર્યનો ઉદય થશે. તે વાતની તને ખબર જ નથી.' સર્જનના અભાવે દુર્જનનું સામ્રાજ્ય. રિવરિળ. गते तस्मिन्मानौ त्रिभुवनसमुन्मेषविरहव्यथां चन्द्रो नेष्यत्यनुचितमितो नास्ति किमपि । इदं चेतस्तापं जनयतितरामत्र यदपि, प्रदीपाः संजातास्तिमिरहतिबद्धोद्धरशिखाः ॥ ६ ॥ જ્યારે સૂર્ય અસ્ત થાય છે ત્યારે ત્રણ જગત્ની વિરહ વેદના ચંદ્રને થતી નથી તેના જેવું અયોગ્ય બીજું શું કહેવું! ( અર્થાત્ સૂર્યાસ્ત પછી ચંદ્રદય થાય છે.) તેમજ અંધકારને નાશ કરવા સારૂં ઉંચી શિખાવાળા દીવાઓ ઉત્પન્ન થાય છે. તે ઉપરથી મન અતીશે સંતાપ પામે છે. - સારાંશ-સૂર્યના તેજથી ચંદ્રતેજ પ્રકાશે છે માટે સૂર્યાસ્ત પછી ચંદ્ર પિતે પ્રકાશિત થવું ન જોઈએ છતાં કૃતજ્ઞતા ભૂલી જઈ કૃતજ્ઞતા બતાવવી એથી બીજી અપગ્ય શું ? તેમજ જે નુષ્ય જેમનાથી પોષાયો હોય તેમનું મહા ખંડિત કરવા તૈયાર થવું એ ઘણું જ અગ્ય છે. Page #442 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પંચમ નાયક વગરનું નિરંકુશ યંત્ર. शार्दूलविक्रीडित. एणः क्रीडति सूकरश्च खनति द्वीपी च गर्वायते, क्रोष्टा क्रन्दति वलाते च शशको वेगानुरुर्धावति । નિ:શા પોતાના સ્ત્રારોટને ઢીક્ષા, हंहो सिंह विना त्वयाद्य विपिने कीदृग्दशा वर्तते ॥ ७ ॥ હહે (ખેદ સૂચક સંબોધન) હે સિંહ તારા વિના આજ આ વનમાં કેવી દશા વતી રહી છે. કે હરિણ (મૃગ) રમત કરી રહ્યા છે. ડુક્કર (ભૂમિને પોતાના દાતરડાથી ) ખોદી રહ્યો છે. દીપડો મહા ગવમાં ગરકાબ થઈ ગયેલ છે. શીયાળા બરાડા પાડી રહ્યા છે. શશ (જયાં ત્યાં ) વળગી રહે છે રૂરૂ નામને મૃગલે (આમ તેમ) દોડી રહ્યા છે, અને હાથીનું બચુ લીલા (રમત) થી વૃક્ષની લતાને ઉખેડી રહ્યું છે. મતલબ કે સમર્થ નાયક ના અભાવમાં ખેલ પુરૂ પિતાનું કેવું ચાતુર્ય ભિન્ન ભિન્ન રીતે દર્શાવે છે તેનું દિગ્દર્શન કરાવવા સારૂ આ અન્યક્તિ છે. અન્યાયપાર્જિત ધન કરતાં નિધનની કિમત. वरं दारिद्रयमन्यायमभवाद्विभादिह . कृशताभिपता देहे पीनता नतु शोफतः જેમ સજાના રોગથી શરીરમાં પુણતા (જાડાઈ ) કરતાં નીરોગી શરીરની કૃશતા (પાતળાઈ) સારી છે તેમ આ જગત્ માં અન્યાયધી ઉત્પન્ન કરેલ સમૃદ્ધિ કરતાં દરિદ્રતા સારી છે; ૧ કુટુંબીના આશ્રય કરતાં મરણમાં શાંતિ वरं मृत्युनर भिक्षा वरं सेवापि वैरिणाम् । देवाद्विपदि जातायां स्वजना भिगमो न तु ।। २ ।। દેવથી કદી વિપત્તિ ઉત્પન્ન થાય તે મરણ પામવું સારું. ભીખ માગવી સારી અને દુશમનોની નોકરી કરવી પણ ઉત્તમ છે, પરંતુ સ્વજન (કુટુંબી ) ના આશ્રયની રહેવું એટલે સ્વજનની નેકરી કે વાચના કરવી સારી નથી. સદાચારમાં શાંતિ રૂપકાત. (૩-૪) दुःखं वरं चैव वरं च भैक्ष्यं, वरं च मौख्यं हि व रुजोऽपि । मृत्युः प्रवासोऽपि वरं नराणां, परं सदाचारविलनं नो ॥ ३॥ Page #443 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનનિંદા—અધિકાર. ૨૯ દુઃખ આવવું, ભિખ માગી આવિકા ચલાવવી, મૂર્ખતા ( જડ બુદ્ધિ ) કે અનેક પ્રકારના રેગે, મરણુ અને પ્રવાસ સમૃધી દુઃખ એ સ મનુષ્યને સારાં છે. પરતુ સદાચાર ( શુદ્ધ ચારિત્ર ) નું ઉલ્લંઘન કરવુ સારૂ નથી. ૩ નિધન વિગેરેના સુખના સ્થાને. गतार्थसार्थस्य वरं विदेशो, भ्रपतिज्ञस्य वरं विनाशः । कुबुद्धिसंगादूरमेकताङ्गौ, वरं दरिद्री बहुपापचित्तात् ॥ ४ ॥ જેના ધનતા થા ચાલ્યા ગયે છે. એવા મનુષ્યને વિદેશમાં વસવુ' સારૂ છે, પ્રતિજ્ઞા ભ્રષ્ટ લા ન્રુષ્ણનું મધુ સારૂ છે, બુદ્ધિવાળા પુરૂષના સ’ગ કરતાં પર્વતમાં એકતા કહે પત્થર જેવા બ. કહેવું સારૂં છે અને ઘણા પાપામાં ચિત્ત રાખનારા નાઢ્ય ) કરતાં દીન ( ગામ ) અનુ ઉત્તમ છે. ૪ અગ્નિ કરતાં દેશમાં ઉષ્ણતા. कोपस्प संगाद्वानेित्रनम् । समिबुद्धिता, गनिपातावाला ક્રેધન: સંગ કરતાં અગ્નિનુ સેવન કરવુ' ( ઍટલે તેમાં બળી મરવુ' ) સારૂ' છે. મનને વશ કરવા કરતાં પતિનું લઘુ વુ' સારૂં' છે, ( એટલે મન વશ કર વું દુષ્કર છે. એ કપટી ખુ વાળ! મનુષ્ય કરતાં અલ્પબુદ્ધિળાપણુ સારૂ' છે, અને ઉગ્ર એવા લેાભ કરતાં ગાઁ ( ખાડા ) માં તુ સાર છે. ૫ ઉત્તમતાની કરોટી, ।। ५ ।। इन्द्रवज्रा. गेही परं नैव कुशीकलिंगी, मूर्खों वरं याधिः प्रमादी । अन्धो वरं मा परविष्ट, मूको वरं या बहुकूटभाषी ।। ६ ।। ગૃહસ્થાશ્રમી પુરૂષ ઉત્તમ છે પરંતુ કેન્દ્રિત ચરિત્રવાળે યતિ ઉત્તમ,નથી, મુખ પુરૂષ ઉત્તમ છે પણ પ્રમાદરાખનાર વિદ્વાન પુરૂષ ઉત્તમ નથી, આંધળે મનુષ્ય ઉત્તમ છે, પણ બીજાના ધનમાં કે ( નજર ) રાખનાર ઉત્તમ નથી, મુંગે મનુષ્ય ઉત્તમ છે, પરંતુ ઘણા ફૅટ (અસત્ય) ભાષગુ કરનાર મનુષ્ય ઉત્તમ નથી. ૬ અનાચારથી અચવા ઉત્તમ માગ. વાસ્થ. वरं च दास्यं विहितान्यमार्गणादरं च शस्त्र्या न परस्त्रियां गमः । वरं विषं मा गुरुदेवञ्चनं, वरं विनाशो न कलङ्कि जीवितम् ॥ ७ ॥ Page #444 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સ ંગ્રહ પંચમ વિહિત ( શાસ્ત્રામાં કહેલ એવા ધર્મ વગેરે ) થી અન્ય વ્યવહારમાં શેષ કરવા કરતાં દાસપણું કરવુ` સારૂ' છે. શસ્ત્રી ( છુરી ) સાથે ભેટવું સારૂં છે. પરંતુ પરસ્ત્રીને ભેટવું સારૂં નથો, ઝેરનુ` ભક્ષણ કરવુ સારૂ' છે, પરતુ ગુરૂદેવને છેતરવા તુ કાય ઉત્તમ નથી, મરણુ સારૂં' છે, પણ કલિક જીવન સારૂ નથી. ૭ શુ' શું ગ્રાહ્ય છે ? અને શું શું ત્યાજ્ય છે? શિરિની (૮-૯) ૩૯૨ वरं मौनं कार्य न च वचनमुक्तं यदनृतं, वरं क्लैल्यं पुंसां न च परकलत्राभिगमनम् । वरं प्राणत्यागो न च पिशुनवाक्येष्वभिरुचिवरं भिक्षाशित्वं न च परधनास्वादनसुखम् ॥ ८ ॥ ચૂપ રહેવું એ સારૂ છે. પણ ખાટુ' એલવુ' એ ઠીક નથી. પરઓના સમા ગમ કરતાં મનુષ્ય ને નપુસક પણ શ્રેષ્ઠ છે. ચાડીયાના વચન ઉપર પ્રીતિ કર્યાં કરતાં પોતે મરવુ' એ પ્રશ‘સનીય છે, અને અન્યના ધનથી મેળવેલ સુખ કરતાં ભિક્ષાથી નિર્વાઠુ ચલાવવા એ ઉત્તમ છે. ૮ અયેાગ્ય આશ્રયથી ખચવાના સ્થાનેા. वरं शून्या शाला न च खलु वरो दुष्टवृषभो, वरं वेश्या पत्नी न पुनरविनीता कुलवधूः । वरं वासोऽरण्ये न पुनरविवेकाधिपपुरे, वरं प्राणत्यागो न पुनरघमानामुपगमः ।। ९ ।। પશુશાળા ( ઢોર બાંધવાની જગ્યા ) ખાલી રહે એ સારૂ છે પણ મારકણા અળદ તેમાં ખાંધવે એ સારૂં' નથી, વેશ્યા સ્ત્રીને પેાતાની સ્ત્રી બનાવવી એ ચેાગ્ય છે પણ ભ્રષ્ટ થયેલી કુલીનસ્ત્રીને ધર્મપત્નીને હક આપવા એ ચૈગ્ય નથી, અરણ્યમાં નિવાસ કરવા એ શ્રેષ્ઠ છે પણ વિવેક રહિત રાજાના શહેરમાં રહેવું શ્રેષ્ઠ નથી, પ્રાણ ત્યાગ કરવા એ સુથેાભિત છે પણ દુષ્ટ માશુસના આશ્રય નીચે આજીવિકા ચલાવવી એ સુશેાભિત નથી. ૯ વધારે સારૂં શુ ? મનહર છંદ. અતિ અપમાન કરી દયા વિના દીધું દાન, એવું દાન દીધાથી ન દીધુ* તેજ સારૂ છે; આળસ ન કીધી પણુ કપટનું કીધું' કામ, એવુ કામ કીધાથી ન કીધું તેજ સારૂં છે; Page #445 -------------------------------------------------------------------------- ________________ છિદ. દુર્જનનિન્દા અધિકાર ૩૯૮ પાણીની તરશ લાગે વિખ તણું પીધું પાન, એવું પાન પીધાથી ન પીધું તેજ સારૂ છે, કહે દલપ ઠગવા પ્રભુનું લીધું નામ, એવું નામ લીધાથી ન લીધું તેજ સારૂં છે. ૧ ખલ પુરૂષ પોતાનાં મોટાં ષણે દૂપણ જો તે નથી. अनुष्टुप् खलः सर्षपमात्राणि परच्छिद्राणि पश्यति । आत्मनो बिल्बमात्राणि पश्यन्नपि न पश्यति ॥१॥ ખળ પુરૂષ બીજાનું નાનામાં નાના સર્ષપાના દાણા ( એક જાતનું ધાન્ય) જેવડું છિદ્ર હોય તે પણ તેને જોઈને (જગતમાં જાહેર કરે છે ) પણ પિતાના છિદ્રો બીલાં (એક જાતનાં ફળ) જેવડાં હોય તે તે જોયા કરે તે પણ જાણે તે જ નથી (એમ માને છે. ત્યારે જાહેર તે કયાંથી કરે?) ૧ કવિત. મુખે ઊંટની આત્મ શ્લાઘા. ઊંટ કહે આ સમયમાં વાંકા અંગવાળા ભંડા, ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે; બગલાની ડેડ વાંકી પોપટની ચાંચ વાંકી. કુતરાની પૂંછડીને વાંકે વિરતાર છે. વારણની સુંઢ વાંકી વાઘના છે નખ વાંકા, ભેંશને તે શીર વાંકા શીગડાને ભાર છે; સાંભળી શીયાળ બેલ્યો દાખે દલપતરામ, અન્યનું તે એક વાંકુ આપનાં અઢાર છે. ૨ હંસ અને કાગડાને સંવાદ મનહર છંદ કાગ કહે રાગ મારે હંસથી રસિક રૂડે, અગતણે રંગ પણ જાણનાર જાણશે; મરદની મુછે રંગ હોય હંસ અંશ જે, રંગ બાંધી, રંગ મુજ અંગ તુલ્ય આણશે; પતિવ્રતા પતનિનો પતિ પરદેશ હોય, પતિજથી તે તે મારા બોલને પ્રમાણશે; શું કહું વિશેષ વાત સુણો દલપતરામ, વિવેક વિનાના લોક હંસને વખાણશે. Page #446 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહે. હું સ કરે હાડીયા તુ ચાડીયની ચાલ છે!ડ, આડીયા તારા તે મેલ ચાહી કેાણુ ચાખશે; આપનાં વખાણુ આપે. આપ કર આપ મુખ દુનિયાં ! તેખશે તેજ ગુણ દાખશે; માન મળે તને, તે હું નથી અપમાન દેતા, તે માન અપમાન જોગ માનવીએ ભાખશે; દાઝે અન્યા દ્વેષ કરે તેથી દલપત કહે, રાગ ર’ગ રૂડા ગણી તને કેણુ રાખશે, ૪ ખાલ આડંબર કરતા ઝેરી દુન શાર્દૂવારિત ( ૧ થી ૩) गाढं लिपति दूतोऽपि कुरुतेऽभ्युत्थानमा क्षणो दत्तेsसनमातनोति मधुरं वाक्यं प्रसज्ञाननः । चित्तान्तर्गतवञ्चनो विनयवान् विध्यावधिदुधीयदुःखामृतभर्मणाविषमयो मन्ये कृतो दुर्जनः ।। १ ।। દુન મનુષ્ય બીજાને મળતાં એકદમ ' મજબુત રીતે ) ભેટી પડે છે, અને છેટેથી પણ આંસુ વાળી આંખ કરીને Àા થઇ જાય છે, અને પાસે જતાં પ્રશ્નન્ન મુખ રાખીને અધું આસન આપે છે તથા અધૂર વાક્યને વિસ્તારે છે, પરંતુ ચિત્તમાં છેતરવાનુ કામજ કર્યાં કરે છે અટલે ખાં મહુઘ્ધન કેમ ખેતરૂ ? એ વિચાર કર્યાં કરે છે. પરંતુ ઉપરયો ન્દ્રિયને ડાળ કરે છે એટલે દુષ્ટમુદ્ધિવાળા દુર્જન મિથ્યા પાની અવિધરૂપ છે. એટલે દુઃખ (ત્રિખ ) તયા અમૃતના સ્થાન રૂપ એવા બ્રહ્મા એ ઝેર મય ( ઝેરમાંથી ) જ દુર્જનને ઉત્પન્ન કર્યાં છે એમ હું માનું છું. દુર્જનની પ્રચજાળ. ૪૦૦ प्रत्युत्थाति समेति नौति नमति प्रहादते सेवते, भुङ्गे भोजयते धिनोति वचनैर्गृह्णाति दत्ते पुनः । अङ्गं श्लिष्यति सन्तनोति वदनं विस्कारिताक्षणं, चित्तारोपितवक्रिमोऽनुक्कुरुते कृत्यं यदिष्टं खलः ॥ २ ॥ ચિત્તમાં વક્રપણાંને ધારણુ કરનાર ખલપુરૂષ બીજાને જે ઠીક લાગે તેવુ* ઇચ્છિત આચરણ કરે છે તે કેવી રીતે? કે બીજા મનુષ્યને આવતા દેખી ઉભા થઇ સાથે જાય છે. વખાણુ કરવા માંડે છે, નમસ્કાર કરે છે, હું અતાવે છે, સેવા કરવા લાગે છે, Page #447 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુનનિંદા—અધિકાર. ૪૭૧ પેાતે જન્મે છે તેને જમાડે છે . વિવિધ વતુન ડે પ્રીતિ ઉત્પન્ન કરે છે, કાય આવે કાંઇ વસ્તુ તેની પાસેથી ગ્રહણ કરે છે અને પાછી પણ આપી દેછે ( ક્ષણ માત્રમાં અગને ભેટવા માંડે છે અને વિકસ્તર તથા આ નેત્રવાળા મુખને વિસ્તારે છે આ સર્વ ચેષ્ટાએ બીજાને છેતરવાની બુદ્ધિથીજ કરે છે. ૨ દુષ્ટ મનુષ્યના કૃત્રિમ સ્નેહ. दूरादुच्छ्रितपाणिरार्द्रनयनः प्रोत्सारितार्थासनो, गाढालिङ्गनतत्परः प्रियकथाप्रश्रेषु दत्तादरः । अन्तर्भूतविषो बहिर्मधुमयश्वातीव मायापटुः, જો નામાથમપૂર્વના વિધિયઃ શિશિતો જુનૈનૈઃ ॥ ૨ ॥ દૂરથી કાઇ મનુષ્યને જોઈને ઉંચા હાથ કરવા, નેત્રમાં આંસુ લવવાં, અધ્ આસન પ્રેસવા માટે ખાલી કરવુ, ગઢ આલિંગન કરવામાં તૈયાર રહેવુ, સ્નેહીએની કુશળ કથાના પ્રશ્ના પૂછવામાં ભાવ બતાવતા ચિત્તની અંદર ઝેર (શાપણુ) રાખવુ. અને બાહેર મીઠાશ ( વિવેકની આડંબરતા ) બતાવવી, આવી જે કપટની અપૂર્વ નાટકની રચના અલ પુરૂષો શીખ્યા છે તે કેવી જાતની હાવી નેઈએ ? ૩ મચ્છર મારવાના સાંચાનું દ્રષ્ટાંત. ઇન્દ્રવિજય. શીતળ શાંત-સ્વભાવ સજે, ખળ માનવિ મચ્છર મારણુ સાંચા; વીશવસા વિશ્વાસ વસે, ઉપજે નહિ ખેદ પડે નહિ ખાંચા; વાત વિશેષ કહે દલપત, સ્ત્રી મેધ વિષે વિગતે કરી વાંચા; 8°ડક દેખી રહે ઠરી મચ્છર, ચંચળ થૈ પકડે પછી સાંચા, ૪ ખાખરાના ફળની સરખામણી. જો ભરપૂર ભલાઇ દિસે પણુ, ક્રુર પછિ કાળ જ કાપે; ખૂબ ખિલ્યેા દરસે તરૂ ખાખર, આખર તે કડવાં ફળ આપે, તેમજ દુષ્ટ તમામ તણી ગતિ, મિત્ર થઇ મન આપણું આપે; મિત્ર મટી દલપત કહે છે. શત્રુ સમાન સદૈવ સ’તાપે ૫ દાહા. ૫૧ બાથ ભરી ભેટયા થકી, કરિયા નહિ વિશ્વાસ; ફાફળને લૈ માથમાં, સૂડી કરે વિનાશ. હું ૧ ફળ-પીતપાપડી. Page #448 -------------------------------------------------------------------------- ________________ પંચમ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ નીચ પુરૂષના ગુણામાં ઝેર. *મનુષ્ય (૧ થી ૫) चारुता पहदारार्थ धनं लोकोपतप्तये । प्रभुत्वं साधुनाशाय खळे खलतरा गुणाः॥१॥ નીચ પુરૂષની સુન્દરતા બીજાની સ્ત્રીને જાણ કરવા સારૂ છે. અને ધન લેકેને સંતાપ કરવા સારૂ છે, તેમ તેની મોટાઈ સજાને નાશ કરવા સારૂ છે. એમ ખલ પુરૂષમાં રહેલા ગુણે પણ અત્યન્ત ખલ થઈ જાય છે. ૧ દુર્જનની રેંટના ઘડા સાથેની તુલના. . जीवनग्रहणे नम्रा गृहीत्वा पुनरुन्नताः । किं कनिष्ठाः किमु ज्येष्ठा घटीयन्त्रस्य दुर्जनाः ॥३॥ હજીને કાઇ છન લેવામાં પ્રથમ નમ્ર બની જાય છે, પછી જીવ ગ્રહણ કરીને ઉદ્ધત થાય છે. માટે રેટના ઘડા જેવા છે. કેમકે જેમ રેટના ઘડા પ્રથમ જીવન (જળ) લેતી વખત નમી જાય છે ને પાછળથી ઉંચા મુખ રાખી ઉદ્ધત બન્યા જેવા દેખાય છે એ રીતે દુર્જન તથા રેંટના ઘડાએ સરખા જ છે. દુર્જન સાંબેલા જેવો છે. कुर्वते स्वमुखेनैव, बहुधान्यस्य खण्डनम् । नमः पतनशीलाप, मुसलाय खनाय च ॥ ३। ખળ પુરૂષ પોતાના મુખ વડે ઘણે પ્રકાર બીજાનું ખંડન કરે છે, એટલે પતે પતન પાપ) શીળવાળે સાંબેલાતુલ્ય છે તેને હું નમસ્કાર છે. મતલબ - કે સાંબેલું પિતાના ગુખ ભાગથી મહું ધાન્યનું ખંડન કરો-- -- પાર પડવાના સ્વભાવવાળું છે તેમ દુર્જનને સ્વભાવ પણ છે. ૩ ધતુરાના ફળ સાથે દુષ્ટને મુકાબલે. अन्तर्मलिनदेहेन, बहिराहादकारिणा । महाकालफलेनेव, के खळेन न वञ्चिताः ॥ ४ ॥ અંદર મલિન દેહ (ચિત્ત) વળો અને બહારથી સુંદર આકારવાળો એ જે ખળ પુરૂષ તથા તેવું ધતુરાનું ફળ તેનાથી કયા પુરૂષ છેતરાયા નથી? ૪ ક ૧ થી ૫ સુભાષિત રત્ન ભાંડાગાર. પર જ સ Page #449 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. દુનનિન્દાઅધિકાર. દુજન તથા મચ્છર એઉ સર્દેશ છે. वसन्ततिलका. प्राक् पादयोः पतति खादति पृष्ठमांसं, कर्णे कलं किमपि रौति नैयिचित्रम् । छिद्धं निरूप्य सहसा प्रविशत्यशङ्कः सर्वे खलस्य चरितं मशकः करोति ।। ५ ॥ મચ્છર દુષ્ટ પુરૂષની માફક પગમાં પડે છે, વાંસાના ભાગમાં માંસમાંથી બટકાં ભરે છે, કાન પાસે વિચિત્ર પ્રકારના સુંદર શબ્દ કરે છે, અને છિદ્ર જોઈને શ'કા રહિત થઈ એકદમ તેમાં પ્રવેશ કરે છે, તેમ ખળ પુરૂષ પણ પ્રથમ પગમાં પડી નમન કરે છે, પાછળથી મારવાના ઉપાયા રચે છે, કાનને પ્રિય લાગે તેવી વિચિત્ર પ્રકારની વાર્તાઓ કહે છે ને પરિણામે છિદ્ર (દોષ ) જોઇ નિઃશંક થઈ તેમાં પ્રવેશ કરે છે. ખર્થાત્ દોષાને જાહેર કરી માન ખંડન કરે છે. પ વિષમય દુજ ન. અનુષ્ટુલ ( ૧ થી ૫ ) तक्षकस्य विषं दन्ते मक्षिकाया विषं शिरः । वृश्चिकस्य विषं पुच्छं सर्वाङ्ग दुर्जनो विषम् || १ || ૪૦૩ સપ્તે દાઢમાં, માખીને માથામાં અને વીંછીને પૂછ્યામાં ઝેર હૈાય છે; પણ દુષ્ટ પુરૂષના તે સર્વ અંગમાં ઝેર રહેલુ છે. ૧ ક્રાંટા ફરતાં ખલની દુષ્ટ ક્રિયાનો પ્રમલતા मुखेनैकेन विध्यन्ति, पादमेकस्य कण्टकाः दूरान्मुखसहस्त्रेण, सर्वप्राणहराः खलाः ॥ २ ॥ કાંટાઓ એકજ મેઢેથી મનુષ્યના પગને વીંધી નાખે છે, પરંતુ ખલ પુરૂશ્વેતા છેટે રહીને હજાર મ્હાઢેથી સર્વ મનુષ્યાના પ્રાણાનુ હરણ કરી લે છે. ૨ કવિ વિધાતાનો કૃતિમાં વિતર્ક કરે છે. निर्माय खलजिह्वाग्रं, सर्वप्राणहरं नृणाम् । चकार किं वृथा शस्त्रविषवीन्प्रजापतिः ॥ ३ ॥ ૧ થી ૬ સુભાષિત રત્ન ભાંડાગાર. Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ પ્રજાપતિએ (કમ્) મનુષ્યના સર્વ પ્રાણને હરણ કરનાર એવા ખેલ પુરૂપની જીભના અગ્ર ભાગને બનાવવા છતાં શ, ઝેર, અને અગ્નિને ફેગટ શા વાતે ઉત્પન્ન કર્યા હશે! એટલે કે તે શસાદિ સર્વનું કાર્ય ખેલની જીભને અગ્રભાગ કરી રહી છે. કુતરાનો અને દુર્જનની સમાનતા. जिहादूषितसत्पात्रः, पिंण्डार्थी कलहोत्कटः । तुल्यतामशुचिनित्यं, बिभर्ति पिशुनः शुनः ॥ ४॥ નીચ પુરૂષ હમેશાં કુતરાની સમાન એટલે કુતરો જેમ પોતાની જીભ ફેરવી બીજાના ઉત્તમ પાને દૂષિત કરી નાખે છે, તેમ દુર્જન પણ પિતાની જીભથી (વચન માત્રથી) સત્પાત્ર પુરૂષને દૂષિત કરી નાંખે છે. કુતરે જેમ પિંડ (આહા૨) નો અથી છે, તેમ ખેલ પુરૂષ પણ કેવલ પેટભરે જ હોય છે. અને કુતરે જેમ લડુમાં તૈયાર હોય છે, તેમ દુર્જન પણ કલહ કરવા માટે તૈયાર હોય છે, એકંદરે કુતરે જેમ અપવિત્ર છે, તેમ ખેલ પુરૂષ અપવિત્ર છે. ૪ અધમને અધીકાર. खलेन धनमत्तेन नीचेन प्रभविष्णुना । पिशुनेन पदस्थेन हा प्रजे क गमिष्यसि ॥ ५ ॥ ખલ, ધનથી મત્ત નીચ અને સમર્થ એ અધમ પુરૂષ અધિકારના પદ ઉ. પર આવ્યું છે. માટે હે પ્રજા ! હવે તું ક્યાં જઈશ? દુર્જનને દુષણ જોવામાં ઉત્સાહ. आर्या परवादे दशवदनः, पररन्ध्रनिरीक्षणे सहस्राक्षः । દ્રાવિજળ, વાયુદત્તાનઃ વિશુનઃ i ? || બીજાની નિન્દા કરવામાં મુખવાળે (રાવણ જે બીજાના છિદ્ર એવામાં હજાર નેત્રવાળે ( ઈન્દ્ર સમાન) અને ઉત્તમ ચરિત્ર રૂપી બીજાના ધનનું હરણ કરવામાં હજાર હાથવાળા સહસ્ત્રાર્જુન રાજા સમાન ખલ પુરૂષ હોય છે. ૬ દુરાત્માનું ચિત્ત કઈ રીતે ભેદતું નથી. अनुष्टुप पाषाणो भिधते टर्वज्र वज्रेण भिद्यते । सोऽपि भिद्यते मन्त्रैर्दुष्टात्मा नैव भिद्यते ॥१॥ Page #451 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુર્જનનિંદા અધિકાર. . ટાંકણાથી પત્થર કપાય છે, હીરે હીરાથી કપાય છે, સર્પ મંત્રથી ભેદાય છે (પરાજ્ય પામી પાછા ફરે છે) પણ દુષ્ટ પુરૂષકોઈ ઉપાયથી શાંત થતો નથી. ૧ ખળ પુરૂષને શાંત કરવાની મુશ્કેલી. શÇવિક્રીડિત.(૨-૩) मानं मार्दचतः क्रुधं प्रशमतो लोभं तु सन्तोपतो, मायामार्जवतो जनीमवमतेजिहाजयान्मन्मथम् । ध्वान्तं भास्करतोऽनलं सलिलतो मन्त्रात्समीराशनं, नेतुं शान्तिमलंकुतोऽपि न खलं मर्यो निमित्ताद्भुवि ॥२॥ કમળપણથી અભિમાનને, શાન્તિથી ધન, સંતેષથી લોભને, નમ્રતાથી કપટને, સંસારના તિરસ્કારથી જન્મને, જીભ (રસના ઈન્દ્રિય)ના જયથી કામદેવને, સૂર્યથી અકારને, પાણીથી અગ્નિને, મંત્રથી સને, શાન્ત કરવાને સંપૂર્ણ રીતે મનુષ્ય સમર્થ છે, પરંતુ કોઈ પણ કારણથી ભૂતળમાં ખળ પુરૂષને શાન્ત કરવાને કોઈ પણ સમર્થ નથી. ૨ દુર્જનને સુજન કરવામાં વિધાતાની નિષ્ફળતા. पोतोदस्तरवारिराशितरणे दीपोऽन्धकारागमे, निर्वाते व्यजनं मदान्धकरिणां दोपशान्त्यै सृणिः । इत्थं तद्धवि नास्ति यस्य विधिना नोपायचिन्ता कृता, मन्ये दुर्जनचित्तवृत्तिहरणे धातापि भग्नोद्यमः ॥ ३ ॥ વિધાતાએ અગાધ સમુદ્ર તરવાને વહાનું બનાવ્યું, અંધકારના નાશ સારૂ દી બનાળે, પવન રહિત સ્થાનમાં (પવન ઉત્પન્ન કરવાને) વિંજણે બનાવ્યું, બહેકી ગયેલા હાથીનું અભિમાન તેડવાને અંકુશ (કુંતણું) બનાવ્યું, માટે આ ઉપરથી સિદ્ધ થાય છે કે પૃથ્વીમાં એવી કઈ વસ્તુ નથી કે જેને ઉપાય બતાવવામાં વિધાતાએ વિચાર કર્યો ન હોય તે પણ મારી માન્યતા એવી છે કે દુષ્ટ મનુબની ચિત્તવૃત્તિ હરણ કરવામાં વિધાતાને ઉદ્યમ પણ નિષ્ફળ ગયા છે (અર્થાત વિધાતા પણ દુષ્ટને સજજન બનાવી શકે તેમ નથી.) ૩ નીચ મનુષ્યને નીચ મનુષ્યજ સેવે છે. - વસન્તરિલો. नीचं समृद्धमपि सेवति नीच एव, तं दूरतः परिहरन्ति पुनर्महान्तः। शाखोटकं मधुरपकफलैरुपेतं, सेवन्ति वायसगणा न तु राजहंसाः॥१॥ Page #452 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ જેમ પાકેલા મધુર ફળવાળું * શાખટક નામનું વૃક્ષ છે, તેની સેવા કાગડાને સમૂહજ કરે છે, પરંતુ રાજહંસે કરતા નથી, તેમ નીચ માણસ સમૃદ્ધિવાળે હેય તે પણ તેને નીચ માણસ જ સેવે છે, જ્યારે મહાપુરૂષે તેને દુરથીજ તજી દે છે દુર્જનથી દૂષિત મનવાળા પુરૂષોને સુજન પુરૂષમાં પણ શંકા રહે છે. दुर्जनक्षितमनसां, पुंसां सुजनेऽपि नास्ति विश्वासः । बालः पयसा दग्धो, दध्यपि फूत्कृत्य भक्षयति ॥१॥ જેમ દુધથી બોલે બાળક દહિને પણ ફુકીને જમે છે, તેમ દુર્જન પુરૂએ જેના મનને દૂષિત કરી નાખ્યાં છે, એવા પુરૂષને સુજન પુરૂષમાં પણ વિશ્વાસ હોતો નથી. ૧ કુળ દોષિત દુર્જને અનુષ્ય. (૧ થી ૩) यस्मिन्वंशे समुत्पन्नास्तमेव निजचेष्टितैः। दषयत्यचिरेणैव घुणकीट इवाधमः ॥१॥ જેમ ઘુણ નામને જીવડે જે વાંસડામાં ઉત્પન્ન થાય છે, તેજ વાંસડાને પિતાની ચેષ્ટા (ટેચવા ) થી ટુંક વખતમાં દોષિત (પિલો કરે છે તેમ દુષ્ટ પુરૂષ જે વંશ (કુળ)માં ઉત્પન્ન થાય છે, તેજ કુળને પેતાની ચેષ્ટા (કુકર્મ) થી ટુંક વખતમાં દોષિત (કલંકિત) કરે છે. શેઠનો દ્રોહ કરનાર નીચ જન. સાર્યા. (૨-૩) लब्धोच्छ्रायो नीचः, प्रथमतरं स्वामिनं पराभवति । भूमिरजोरथ्यादावुत्थापकमेव संकृणुते ॥ ॥ જેમ શેરી વગેરેમાં રહેલી પૃથ્વીની જ ઉત્થાપક (એટલે તરતજ તે ઉચી કરનાર ) મનુષ્યને જ પ્રથમ ઘેરી લે છે, તેમ નીચ પુરૂષને ઉચ્ચ અધિકાર મળતાં તે પ્રથમ પિતાના શેઠનેજ પરાભવ કરવા માંડે છે. શાન મનુષ્યની પાસે રહેતાં પણ દુર્જન શાન્ત થતું નથી. उपकारिण्यपि सुजने, स्निग्धेऽपि खलास्त्यजन्ति न प्रकृतिम् । ज्वलति जलैरपि सिन्धार) निहितोऽपि वडवामिः ।। ३ ॥ * શાખાટક, પીતળ, છાગી, ક્ષીરવિનાશન એ ચાર પર્યાય માનવ.અનિષમાં છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુનિનિંદા અધિકાર. જેમ સમુદ્રના મધ્યમાં રહેલો વડવાનલ નામને અગ્નિ સમુદ્રના પાણીથી જ્વાલાઓ કાઢી રહ્યો છે એટલે પાણીથી શાન્ત થવું જોઈએ ત્યાં તે ઉલટ પ્રજવલિત થઈ જાય છે એટલે સમુદ્રને તપાવી રહ્યા છે તેમ દુર્જન કદાચ ઉપકાર સહિ સુજનની પાસે રહેતા હોય તે પણ પિતાના નીચ સ્વભાવને છોડતા નથી. ૩ ઉત્તમ કુળમાં જન્મવા છતાં પણ ખલની અધમતા, શાર્દૂત્રવિરહિત (૪-૫ ) यद्वच्चन्दनसम्भवोऽपि दहनो दाहात्मकः सर्वदा, सम्पन्नोऽपि समुद्रवारिणि यथा प्राणान्तको डुंडुभिः (भः)। दिव्याहारसमुन्नवोऽपि भवति व्याधिर्यथा बाधक स्तद्वदुःखकरः खलस्तनुमतां जातः कुलेऽप्युत्तमे ॥ ४॥ ચન્દનના કાષ્ટ્રમાંથી ઉત્પન્ન થયેલ છે તે પણ અગ્નિ સર્વદા જેમ બાળવાવાળો છે, સમુદ્રના પાણીમાં સારી રીતે ઉત્તપન્ન થયો છે તે પણ ડુંભિ નામને સપી જેમ મનુષ્યના પ્રાણેને નાશ કરે છે. દિવ્ય (મેદકાર્દિ) આહારથી ઉત્પન્ન થયેલ છે, તે પણ રોગ જેમ મનુષ્યને પીડા કરનારે થાય છે, તેવી રીતે ઉત્તમ કુળમાં જન્મ્ય હોય તે પણ ખળ પુરૂષ દેહધારી મનુષ્યને દુઃખ કરનારે જ થાય છે. ૪ દુર્જને પોતાના માતાપિતા વિગેરેનો પણ નાશ કરે છે. लब्धं जन्म यतो यतः पृथुगुणा जीवन्ति यत्राश्रिता ये तत्रापि जने वने फळवति प्लोषं पुलिन्दा इव । निस्त्रिंशा वितरन्ति धूतमतयः शश्वत्खलाः पापिन- स्ते मुश्चन्ति कथं विचाररहिता जीवन्तमन्यं जनम् ॥ ५॥ જ્યાં પિતે જન્મગ્રહણ કર્યો છે. જ્યાંથી પિતાને ઘણા ગુણોની પ્રાપ્તિ થઈ છે તેમ જેને આશ્રય કરી આજીવિકાને કરે છે એવા ભિલલ કે જેમ તે ફળવાળા વનમાં દાવાનળ મુકી બાળી ભસ્મ કરે છે, તે પ્રમાણે જ્યાં જન્મ ગ્રહણ કર્યો છે, તેમ જેનાથી ઘણુ ગુણે પ્રાપ્ત કર્યા છે અને જેને આશ્રય કરીને પોતે સદા રહે છે, તેવા ફળવાળા મનુષ્યમાં પણ નષ્ટ મતિવાળા પાપી એવા ખળ પુરૂષે હમેશાં નિ. દંય થઈને તેનો દાહ કરી નાખે છે. જ્યારે આ રીતે તેઓ પોતાના આશ્રયદાતા જ ન્મદાતા ફળદાતાને નાશ કરી નાખે છે ત્યારે વિચાર રહિત એવા તે પુરૂષો બીજા પુરૂષને જીવતે કેમ મુકે? ૫ Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ દુષ્ટના ધર્માચરણથી અધમની વૃદ્ધિ. अनुष्टुप् व्याघ्रस्य चोपवासेन, पारणं पशुमारणम् । दुर्जनस्य विशिष्टत्वं परोपद्रव कारणम् ॥ १ ॥ પંચમ વાઘ જો ઉપવાસ કરે તે તેના પારણામાં પશુ હિંસાજ થાય, તેમ ખળ પુરૂષની શ્રેષ્ઠતા ખીજાને દુઃખનુ કારણ થાય છે. ૧ ખલ પુરૂષના ધર્મમાં હિંસા. आर्या (૨ થી ૪ ) धर्मारम्भेऽप्यसतां परहिंसैव प्रयोजिका भवति । काकानामभिषेकेऽकारणतां दृष्टिरनुभवति ॥ २ ॥ જેમ કાગડાએ સ્નાન કરે છે, ત્યારે વસાઇ થી અટકી જાય છે. તેમ ખળ પુરૂષા ધ કરે, તે પણ તેમાં બીજાની ર્હિ ંસાનું કારણ રહેલુ હાય છે. ૨ જાળ અને ખળનું ચરિત્ર સમાન હૈાય છે. वंशावलम्बनं यो विस्तारो गुणस्य या च नतिः । तज्जालस्य खलस्य च निजाङ्कसुप्तप्रणाशाय || ३ || જેમ જાળ વશ ( વાંસ ) ને અવલખીને રહે છે, ગુણ ( દારડા ) ના વિસ્તાર વાળી છે અને નમ્રતા બતાવે છે છતાં પોતાના અંક ( મધ્ય ભાગ ) માં સુતેલ પ્રા ણીના પ્રાણના નશ કરે છે. તેમ દ્રુન પણ વશ ( સારા કુળ ) વાળા ` હાય પુષ્કળ ગુણુવાળા હાય, નમ્રતાવાળા હાય, છતાં પેાતાના ઉપર વિશ્વાસ શખીને રહે. લા મનુષ્યાને નાશજ કરે છે. ૩ ખલને ગુણ પણ બીજાને ખાધક થાય છે. प्रकृतिखलत्वादसतां, दोष इव गुणोऽपि बाधते लोकान् । विषकुसुमानां गन्धः सुरभिरपि मनांसि मोहयति ॥ ४ ॥ ઝેરી પુષ્પાના અન્ય સુન્દર ( ખુશબેાદાર ) હાય તા પશુ ( સુ’ધનાર મનુષ્ય - ના ) મનમાં માહ ( મૂર્છા ) ઉત્પન્ન કરે છે તેમ દુષ્ટ લેાકેા વસાથી જ ખલ છે માટે તેને ગુણુ દેષની માફ્ક લેાકાને પીડા કરે છે. ૪ ૭ ૧ થી ૪ સુભાષિત રત્ન ભાંડાગાર * પર પરાથી વૃદ્ધ લોકોની કહેવત છે કે જ્યારે કાગડા ન્હાય છે, ત્યારે વરસાદ થતા નથી. Page #455 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દુનનિંદા—અધિકાર, કુસંગતિ અધિકાર. મધુર વાણી પણ ખલના મુખમાં જતાં વિગુણુ થઈ જાય છે. आर्या ( ૧–૨ ) सगुणापि हन्त विगुणा, भवति खलास्याद्विचित्रवर्णापि । आखुमुखादिव शाटी पदपरिपाटी कवेः कापि ॥ १ ॥ ૪૯ ગુણુ (ઢાર) વાળી વિચિત્ર પ્રકારના રંગથી રગિત સાડી ઉદરના મુખ થકી (ઉંદરના કાપવાથો) વિગુણ (દેારા વગરની) જેમ થઇ જાય છે; તેમ કાવ્યના રસ તથા અલંકારવાળી ઝડઝમક અક્ષરવાળી ત્રિની કવિતા, દુનના સુખથી ( ૪ઈનના બેલવાથી) વિગુણુ વિરસ થાય છે. ૧ દુજના સુજનના હૃદયમાં પણ પોતાના ખલત્વની અસર કરી દેછે. 'सुजनानामपि हृदयं, पिशुनपरिष्वंग लिप्तमिह भवति । પવનઃ વાળવાદ્દી, રથ્થાનું વનવો મતિ ।। ૨ ।। જેમ પુષ્પની સુગંધીવાળા પવન ( જે ) શેરીએમાં કરે છે, તે રજવાળા ( ક્રૂડની સુગંધીવાળા) થાય છે તેમ સત્પુરૂષે નું હૃદય પણુ દુષ્ટ મનુષ્યના સમાગમથી લેપાયેલું ( દુષ્ટ ) થઇ જાય છે. ૨ આ પ્રમાણે દુત પુરૂષાના વિવિધ ત્યાજ્ય લક્ષણે દર્શાવીને આ દુન નિદા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. कुसंगति अधिकार. ૭. જગમાં જેમ સત્સંગથી ઉત્તમ લની પ્રાપ્તિ થાય છે તેમ કૈસગથી મનુષ્ય તે નરકાદિની પ્રાપ્તિ થાય છે માટે દરેક વ્યક્તિએ સત્ર વ્યવહુાર કરતાં તેમાં કુસ ગતા નથી ? આ બાબતના પ્રથમ વિચાર કરી ને જો તે વ્યવહાર ક્રુસ`ગ રહિત હાય તે તેમાં જોડાવુ'. તેમ નવ યુવકોને વેશ્યા સ્ત્રી તથા તેના સ`ગી પુરૂષના સંગથી મહા નરક પાત્ર થાય છે, માટે તેનાથી ખરાખર ચેતીને ચાલવુ. આ વિષયની વધારે સમજ માટે આ અધિકારમાં મતાવવામાં આવ્યું છે કે જડ પદ ને પશુ સંગની અસર થાય છે, તેા ચેતન પ્રાણી મનુષ્યને કેમ ન થાય ? અંત એવ પેાતાનુ હિત ઇચ્છનાર પુરૂષ સત્ર કુસંગથી ડરી ચાલવુ’ પર Page #456 -------------------------------------------------------------------------- ________________ પંચમ ૪૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ કુસંગને બીજા શબ્દોમાં કહી તે દુર્જનની સેબત કહી શકાય. પૂર્વે આપણે ગત અધિકારમાં દુર્જનના દુરાચરણે માટે બહુ વિસ્તારથી જાણી ગયા છીએ તેવા દુરાચરણના અંગ કે સપર્શ માત્રથી કેવા અનર્થો થાય છે તે પણ જોયું છે કેમકે તેમના મન, વચન અને કાયા ત્રણે હળ હળ વિષથી ભરેલાં હોય છે. એટલું જ નહિ પણ તેની આસપાસનું વાતાવરણ પણ કેવળ દુર્ગધમય હોય છે આટલા માટે તેવાઓથી છેક નિરાળા રહેવાની વિશેષ આવશ્યકતા સમજાવવા આ કુસંગતિ અધિકારને આરંભ કરવામાં આવે છે. દુર્જન સમક્ષ રહેવાથી તાડનનો ભય. મનુષ્ય. (૧ થી ૭) छिद्राणां निकटे वासो, न कर्तव्यः कदाचन । घटी पिबति पानीयं, ताड्यते पश्य झल्लरी ॥ १ ॥ કોઈ પણ વખતે છિદ્ર (કાણુરૂપ એવા દુર્જન)ની સમીપે વાસ ન કર કારણ કે છિદ્રવાળી ત્રાંબાની વાટકરૂપ ઘટી કે જે ઘડીએ ઘડીએ પાણીમાં ડુબીને પ્રાણીનું પાન કરે છે છતાં તેને આશ્રય કરવાથી ટકરાની જાલર વારંવાર તાડનને પ્રાપ્ત થાય છે. ૧ રાવણના પાપે રાક્ષસોને નાશ. रावणेन कृते पापे, राक्षसानां तु कोटयः। हताः श्रीरामभक्तेन कुपितेन हनूमता ॥२॥ રાવણ નામના રાક્ષસે પાપ કર્યું અને તેના પાપથી શ્રી રામચન્દ્રજીના ભક્ત કે પાયમાન થયેલ હનુમાનજીથી કરડે રાક્ષસો હણી નખાણું. તેમ કુસંગીના સંગથી ઘણાને દુઃખ પ્રાપ્ત થાય છે માટે કુસંગ ન કરે. ૨ ઉત્તમ કુળના મનુષ્યને કુસંગની અસર, विकाराय भवत्येव, कुलजोऽपि कुसङ्गतः । जलजातोऽपि दाहाय, शङ्खो वह्निनिषवणात ॥३॥ મનુષ્ય ઉત્તમ કુલમાં જન્મે છે તે પણ કુસંગથી વિકારી થાય છે જેમકે શંખ જલ (શીતળ પાણ)માં જન્મે છે તો પણ તે અગ્નિના સંગથી દાહક થાય છે (અર્થાત્ શંખની કરેલી ભસ્મ ચુન ગણાય છે ને તેમાં પાણી નાખવાથી હાથ દાઝે એવું ગરમ પાણી થાય છે.) ૩ Page #457 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ કુસંગતિ-અધિકાર. ૪૧૧ કુસંગી પિતાના આશ્રય સ્થાનને નાશ કરે છે. વથા ગનપતિઃ શાન્તરૂછીયાથી વૃક્ષનાશિતઃ | विश्रम्य तं द्रुमं हन्ति, तथा नीचः स्वमाश्रयम् ॥४॥ જેમ થાકી ગયેલો હાથી છાયાને માટે વૃક્ષનો આશ્રય કરી તેજ વૃક્ષને હણી નાખે છે. તેમ નીચ મનુષ્ય પિતાને આશ્રય આપનારને હણી નાખે છે. * - - કુસંગનું ફલ. तेजोमयोऽपि पूज्योऽपि, घातिना नीचधातुभिः । लोहेन सङ्गतो वह्निः सहते घनताडनम् ॥५॥ અગ્નિ તેજોમય અને પૂજ્ય છે તે પણ નીચ ધાતુઓની સાથે મલવાથી હાથડાવડે ઘાટા પ્રહ રને સહન કરે છે તેમ સુજનને દુર્જનના સંગથી સંકટ સહન કરવું પડે છે. ૫ મૂખને સંગ ઈદ્ર ભવનમાં પણ ઉત્તમ નથી, वरं पर्वतदुर्गेषु, भ्रान्तं वनचरैः सह । न मूर्खजनसंसर्गः, सुरेन्द्रभवनेष्वपि ॥ ६॥ અરણ્ય તથા પર્વતને વિષે કે વનનાં પશુઓની સાથે ભટકવું સારું છે, પણ ઈદ્ર ભુવન-સ્વર્ગમાં મૂર્ખ મનુષ્યને સહવાસ સારે નથી. ૬. ઉચ્ચ પુરૂષને કુદરતી નીચ સંગની આપત્તિ. महतामप्यहो दैवाद्, दुर्वारा नीचसङ्गतिः । कपूरस्य कथं न स्यादंगारेण समं रतिः ॥ ७॥ - જેમ કપૂરને અગ્નિની સાથે રતિ (સંગ) થાય છે, એટલે કપૂરને આતિ કરવામાં અગ્નિથી સળગાવવામાં આવે છે તેમ મહાન પુરૂષને પણ દૈવથી નીચ મનુષ્યની સંગત થાય છે તે દુવર ( દુખે કરી નિવારણ કરી શકાય તેવી) છે. ૭ ખળની મીત્રતાનું ફળ, સા. (૮) पात्रमपात्रीकुरुते दहति गुणं स्नेहमाशु नाशयति । अमले मलं नियच्छति, दीपज्वालय खलमैत्री ॥ ८ ॥ = 4 થી ૭ સૂક્તિમુક્તાવલી, Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ ખળ પુરૂષની મૈત્રી અને દીવાની જવાલા સરખી છે. દીપકની જવાલા જેમ ચીમની વિગેરે શુદ્ધ પાત્રને કાળું કરી દે છે, તેમ દુર્જનની મૈત્રી પાત્ર (શુદ્ધ મા સ) ને અપવિત્ર અયોગ્ય બનાવે છે. દીપકની જવાલા ગુરુ (દીવાટ) ને કાળે છે તેમ દુર્જનની મૈત્રી સદ્દગુણ નાશ કરે છે. જેમ દીપકની જવાલા તત્કાળ સ્નેહ (તૈલ કે ઘી)ને નાશ કરે છે, તેમ દુષ્ટની મૈત્રી એહ (પ્રેમ)ને નાશ કરે છે. અને જેમ દીપકની જવાલા નિર્મળ વસ્તુમાં પણ મલ (મસ) લગાડે છે તેમ દુર્જન ની મૈત્રી પુરૂષને વિષે મલ(દોષ) નું આળ ચઢાવે છે. ૮, દુર્જનનો સંગ ન કર. न परं फलति हि किंचित् खल एवानर्थमावहति यावत् । मारयति सपदि विषतरुराश्रयमाणं श्रमापनुदे ॥९॥ ખળ પુરૂષને આશ્રય કર્યો હોય તે તે કાંઈ સારૂં ફળ આપતું નથી, પરંતુ ઉલટે જ્યાં સુધી પિતાનું ચાલે ત્યાં સુધી અનર્થનેજ આપે છે જેમકે પરિશ્રમ (થાક) ઉતારવા માટે પિતાને આશ્રય કરતા મનુષ્યને વિષ (ઝેર) નું વૃક્ષ મ રી ના ખે છે. માટે કેઈપણ દિવસ દુર્જનને સંગ ન કરો. ૯ ખળ પુરૂષના સંબંધમાં અશાંતિ. વન્તતિ (૧૦-૧૧) उद्भासिताखिलखलस्य विशृंखलस्य प्राग्जातविस्मृतनिजाधमकर्मपत्तेः। . दैवादवाप्तविभवस्य गुणद्विषोऽस्य नीचस्य गोचरगतैस्सुखमास्यते कैः ॥१०॥ . જેણે તમામ બળ પુરૂષને દીપાવ્યા છે તે મર્યાવગરને બળ પુરૂષ પિતાના પૂર્વે થએલા અધમ વર્તનને ભૂલી જઈ દેવગથી ભવને પામે છે. તેવા નીચ માણસના સંબંધમાં આવવાથી કેઈએ પણ સુખ મેળવ્યું છે? મતલબ કે નહિ જ. ૧૦ દુર્જનના સંગીને થતું ફળ. दुर्वृत्तसङ्गतिरनर्थपरंपराया, हेतुः सतां भवति किं वचनीयमेतत् । लड़ेश्वरो हरति दाशरथेः कलत्रं, पामोति बन्धमथदक्षिणसिन्धुनाथः ।।११॥ સપુરૂષને પણ દુષ્ટની સેબત તે ઘણું નુકશાન થવાનું કારણ છે તેમાં કહે વાનું શું ? જુએ તે રાવણે રામચંદ્રજીની સ્ત્રી સીતાનું હરણ કર્યું તેથી દક્ષિણ દિશાના સમુદ્રને બંધન થયું. ૧૧ Page #459 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ કુસંગતિ-અધિકાર. ૪૧૩ સરલને કુટિલના સંગથી હાનિ. રિવરિ. (૧૨-૧૩) स्वपक्षच्छेदं वा समुचितफलभ्रंशमथवा, समर्नेर्भङ्ग वा पतनमशुचौ नाशमथवा । शरः प्राप्मोत्येतान् हृदयपथसंस्थोऽपि धनुष ऋजोर्वक्राश्लेषाञ्जवति खलु सुव्यक्तमशुभम् ॥ १ ॥ વાંકા (કુટિલ) પદાર્થને આશ્રય કરવાથી સરલ મનુષ્યને નકકી પ્રસિદ્ધ રીતે અશુભ (અકલ્યાણ)ની પ્રાપ્તિ થાય છે. ત્યાં દષ્ટાન્ત આપે છે કે સરલ એવું બાણ વાંક એવા ધનુષના હદયમાં ( મધ્ય ભાગમાં ) રહેલ છે તે પણ તે તેનાથી ફેંકાતા પિતાની પાંખેના ભંગને (મનુષ્ય પક્ષે પિતાના પક્ષરૂપ એવા ભાઈ વગેરેના નાશને)ગ્ય એવા ફલા ( અગ્રભાગ) ના નાશને (મનુષ્યપક્ષે પિતાના પુણ્યકર્મના સંગથી પ્રાપ્ત થયેલ ઉત્તમ એવા ફલના નાશને ) પિતાના શરીરના નાશને અથ* વા અપવિત્ર સ્થાનમાં પડવાને (મનુષ્યપક્ષે નરકમાં પડવાને ) અથવા નાશને (મનુષ્યપણે મૃત્યુને) પ્રાપ્ત થાય છે. ૧૨ કુસંગીના સંગથી ઉત્પન્ન થતી દુર્જનતા. वरं क्षिप्तः पाणिः कुपितफणिनो वत्रकुहरे, वरं झम्पापातो ज्वलदनलकुण्डे विरचितः । वरं प्रासपान्तः सपदि जठरान्तर्विनिहितो, न जन्यन्दौर्जन्यं तदपि विपदां सद्म विदुषा ॥ १३ ॥ કપાયમાન થયેલા એવા સર્પના મુખ વિવરને વિષે હાથ નાખ્યો હોય તે સારૂં, પ્રજવલિત એવા અગ્નિ કુંડને વિષે પૃપાપાત કર્યો હોય તે સારે, કુંતણુને અગ્રભાગ તત્કાલ ઉદરના મધ્યભાગને વિષે નાખ્યો હોય તે સારો પણ પંડિતજને કુસંગીને સંગ કરે સારો નથી, કારણ કે તે આપત્તિનું ગૃહ છે. ૧૩ મેહક સ્ત્રીમાં ફસાયેલ કામાંધ પુરૂષને ભમરાની અન્યક્તિ, मन्दाक्रान्ता. गन्धैगढ्या जगति विदिता केतकी स्वर्णवर्णा, पद्मभ्रान्त्या क्षुधितमधुपः पुष्पमध्ये पपात । ગધપૂતરનું બસ ટછિન્નાલા, स्थातुं गन्तुं क्षणमपि सखे नैव शक्तो द्विरेफः ॥ १४ ॥ Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ હે મિત્ર ! સુવર્ણન જેવી સુંદર કાંતવાળી, જગતમાં સારી રીતે પ્રસિદ્ધ થયેલી, ઘણી ખુશબોદાર કેતકીના પુષ્પ ઉપર પદ્મની બ્રાંતિથી (આ પદ્ધ છે એમ માનીને) ભૂખે ભમર બેઠે. (પછી પિતાને લાભ એ મળે કે ) કેતકીની રજથી બેઉ આંખે આંધળો થયે, કાંટાથી પિતાની બેઉ પાંખ કપાઈ ગઈ, અને ત્યાં ક્ષણ વાર રહેવાને કે ત્યાંથી જવાને ભમરો અશક્ત થયે. એટલે “લેને ગઈ પૂત ઓર ઈ આઈ ખસમ” જેવું થયું. ૧૪ કલ્યાણાર્થીએ કુસંગ ન કરે. રિળી (૧૫૧૬) हिमति महिमाम्भोजे चण्डानिलत्युदयाम्बुदे, द्विरदति दयारामे क्षेमक्षमाभृति वज्रति । समिधति कुमत्यऽनौ कन्दत्यनीतिलतासु यः, किमभिलषता श्रेयः श्रेयस्सनिर्गुणसङ्गमः ॥ १५ ॥ દુને સંગ એ મહિમા રૂપી કમળને હિમ તુલ્ય છે, આબાદી રૂપી મેઘને પ્રચંડ પવન તુલ્ય છે દયા રૂપી પુષ્પના બાગને હાથી જેવું છે, કલ્યાણરૂપી પર્વતને વા તુલ્ય છે. કુમતિ રૂપી અગ્નિને વિષે કાષ્ટ તુલ્ય છે, અને અનીતિ રૂપી વેલાને કંદ (મૂળ) તુલ્ય છે, માટે કલ્યાણની ઈચ્છાવાળા મનુષ્ય દુષ્ટ સંગને અવશ્ય ત્યાગ કર. ૧૫ ખલને સંગ અતિ અનર્થકારી છે. शमयति यशः क्लेश सूते दिशत्यशिवां गति, . जनयति जनोद्वेगायासं नयत्युपहास्यताम् । भ्रमयति मतिं मानं इन्ति क्षिणोति च जीवितं क्षिपति सकलं कल्याणानां कुलं खलसङ्गमः ॥ १६ ॥ નીચ મનુષ્યને સંગ યશને નાશ કરે છે. કલેશને જન્મ આપે છે. અમંગળ ગતિને (નાકી વગેરે ગતિને) આપે છે. જે સમાજને ઉગ કરાવે છે, મનુષ્યને જગતમાં હાસ્યપાત્ર કરાવે છે, બુદ્ધિને ભમાવી દે છે, માનને હણી નાખે છે, જીવિત ને નાશ કરે છે અને સમગ્ર એવા પુણ્યના સમૂહને ફેંકી દે છે. ઇત્યાદિ સર્વ પ્રકા૨નું અનિષ્ટ નીચ મનુષ્યને સંગ કરે છે. ૧૬ Page #461 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - પરિચ્છેદ. કુસંગતિ અધિકાર ૪૧૫ જે અકલ્યાણ કુસંગતિથી થાય છે તે બીજી કોઈ રીતે થતું નથી. રાÇવિક્રોકિત. (૧૭-૨૦) न व्याघ्रः क्षुधयातुरोऽपि कुपितो नाशीविषः पन्नगो, नारातिर्बलसत्वबुद्धिकलितो मत्तः करीन्द्रो न च । तं शक्नोति न कतुंमत्र नृपतिः कण्ठीरवो नोध्धुरो, दोषं दुर्जनसङ्गतिर्विसनुते यं देहिनां निन्दिता ॥ १७ ॥ નિશ્વિત એવી દુર્જન પુરૂષની સંગતિ મનુષ્યોના સંબન્ધમાં જે દોષ ઉત્પન્ન કરે છે તે દેષને કરવાને સુધાતુર એવે વાઘ, કે પાયમાન થયેલ ઝેરી સર્પ, બળ ધર્મ અને બુદ્ધિથી યુકત એ શત્રુ, મમત્ત એ હાથી, રાજા અને ફાટેલ એ સિંહ પણ શકિતમાન થઈ શકતું નથી. ૧૭ અસાધુના સંગ કરતાં અન્ય સંકટની શ્રેષ્ઠતા. व्याधव्यालभुजङ्गसङ्गभयकृच्छ्रेष्ठं वनं सेवितं, कल्पान्तोद्गतभीमवीचिनिचितो वार्विरं गाहितः । विश्वप्लोषकरोद्धतोज्ज्वलशिखो वह्निवरं चाश्रित त्रैलोक्योदरवर्त्तिदोषजनके नासाधुमध्ये स्थितम् ।। १०॥ પારાધિ, વાઘ, સર્પાદિના સંગથી ભય કરનારું (ઘર) જંગલ સેવવું તે પણ સારૂં. કમ્પાન્ત ( જગના લય ) વખતે ઉંચી થયેલી ભયંકર લહેરોથી ભરપૂ૨ એવા સમુદ્રમાં ફરવું તે પણ સારૂં, આખા જગને બાળનાર ઉદ્ધત પ્રજવલિત એવા અગ્નિને આશ્રય કરે સારે પરંતુ ત્રણ લેકના મધ્યમાં રહેનાર (પ્રાણીઓમાં) દેષને ઉત્પન્ન કરનાર એવા અસાધુ ( દુષ્ટ પુરૂષ ) ના મધ્યમાં રહેવું સારું નથી. ૧૮ દુર્ગણું બાવળ પ્રતિ અન્યક્તિ. तुच्छं एत्रफलं कषायविरसं छायापि ते कबुंग, शाखाकण्टककोटिभिः परिवृता मत्कोटकोटिस्थलम् । अन्यस्यापि तरोः फलानि ददतः त्यक्तातिस्तिष्ठसे, रे बब्बूल तरो सुसङ्गरहितः किं वर्ण्य ते तेधुना ॥ १९॥ હે બાવળના વૃક્ષ! તુરું અને રસ રહિત તુચ્છ એવું તારું પાંદડું તથા ફળ છે, અને તારી છાયા પણ કાબરચિતરી છે, એટલે ઘાટી નથી, તારી શાખા (ડાળ ) Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પંચમ કાંટાઓના અગ્રભાગથી વીંટાઈ ગયેલ છે, અને તુ કરડે મકોડાના યાનરૂપ છો. વળી જ્યારે તેને કાપવામાં આવે છે ત્યારે તું ફળને આપનારા વૃક્ષની વાડરૂપ થઈ રહે છે એટલે બીજાના ફળ લેવા દેતું નથી એ રીતે તું સવા સત્સંગથી રહિત છે તેથી તારૂં હમણું શું વર્ણન કરી શકાય? ૧૯. ગુણું પુરૂષને સંગ છેડવાથી કલ્યાણમાં હાની. धर्म ध्वस्तदयो यशश्च्युतनयो वित्तं प्रमत्तः पुमान् काव्यं निःप्रतिभस्तपः शमदयाशून्योऽल्पमेधाः श्रुतम् । वस्त्वालोकमलोचनश्चलमना ध्यानं च वांछत्यसौ । यः संग गुणिनां विमुच्य विमतिः कल्याणमाकांक्षति ॥२०॥ જેમ દયા રહિત પુરૂષ ધર્મને, ન્યાયરહિત યશને, આળસુ પૈસાને, બુદ્ધિહીન કાવ્યને, શમ–દયા રહિત તપને, અલપ બુદ્ધિવાળા શાસ્ત્રને, આંખ વિનાને વસ્તુ જેવાને, અને ચંચળ મનવાળે ધ્યાનને ઈચ્છે છે પણ તેમ બનવું અશક્ય છે તે પ્રમાણે ગુણવાન મનુષ્યને ત્યાગ કરીને જે કલ્યાણની (મેક્ષની) ઈચ્છા રાખે છે તે વ્યર્થ છે. ૨૦ સત્સંગનું માહામ્ય. ઈદ્રવિજ્ય સર્પ સે સુ નહી કછુ તાલક, વિછુ લગે સુભલે કરી માને; સિંહ હ ખાતે નાહી કછુ ડર, જો ગજ મારતો નહીં હાને. આગ રે જલ બૂડિ મરે, ગિરજાએ ગિરે કછુ ભેંમત આન, સુંદર ઔર ભલે સબહીં પર, દુર્જન સંગ ભલે નાહી જાને. ૨૧ સિહતણી કરિયે કદિ સબત, મસ્ત થયે ન મહાબત રાખે, લોપ કરે હિત કેપ કરી પછિ, નિર્દય થઈ પળમાં હણિ નાખે; મિત્ર અમિત્ર ન તત્ર ગણે, તને ચામડી ચીરિ ચુપચુપ ચાખે; એ દલપત ભલે પણ દુષ્ટ, અદાવત રાખી નડે ભવ આખે. ૨૨ દુષ્ટ થકી દુર જે વિશિયે, ખસીમેં ખળને પરખી પડછાયે; હિત નિહાળી થવું નહિ હર્ષિત, ગુણ ભરે બહુ વર્ણવિ ગાયે, ગર્દભની કદિ થાય ન ગાય, ગમાર ભલે જમુના જલ નાહ્યા, દુષ્ટની સેબતથી દલપત, નથી જગમાં સુખ કે કમા. ૨૩ Page #463 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ કુસંગતિ-અધિકાર, ૪૧૭ આ પ્રમાણે કુસંગિના પરિણામ દર્શાવીને આ કુસંગતિ અધિકાર પૂર્ણ કરતાં તેવા દુર્જનેથી સમગ્ર આલમ બચે એમ ઈચ્છીશું ગ્રંથ સંગ્રહિતા. ગીતિ. विनयविजयमुनिनायं, पचमो परिच्छेद एवमत्रैव । ग्रथितश्च सुगर्मीतु (मार्थो) व्याख्यातॄणां मुदे सदा भूयात् ॥ વિનયવિજય મુનિએ આ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ નામના ગ્રંથને તૃતીય પરિછેદ વ્યાખ્યાન કરનારાઓ અને શ્રેતાઓની સુગમતા માટે સંગ્રથિત કર્યો છે તે સદા વ્યાખ્યાન કરનાર સાધુ તથા સાધ્વીઓ અને શ્રેતા વર્ગના આનંદને માટે થાઓ. પાંચમે પરિચ્છેદ સંપૂર્ણ. Page #464 -------------------------------------------------------------------------- ________________ पष्ठ परिच्छेद, પવિત્રઆત્મા ( હલુકી જીવ ) નો સ્વભાવ વજનમાં હળવા છે. પર ંતુ તેને અશુચિ અગ્ય પરિચય થવાથી વજન વધી જાય છે એજ ભવ શ્રમનું કારણુ છે. કેમકે હળવી ચીજની ગતિ ઉંચે જવાના સ્વભાવવાળી છે. ત્યારે વજ્રનદાર ચીજની ગતિ નીચે જવાના સ્વભાવવાળી છે. સર્વ ધર્મના એજ વિચાર છે કે 'ચે સ્વર્ગ છે. અને નીચે ન છે એ હકીકતને ઉપરના કારણેાથી પુષ્ટિ મળે છે કેમકે જેમ જેમ આત્મા કમ અંધ કરે છે તેમ તેમ વજન વધારવાથી નિચે ( ન`માં) જવાના અધિકારો થાય છે ત્યારે સત્કથી હળવા થતાં ઉંચે ( સ્વર્ગમાં ) ચઢે છે. આટલી હકીકત જાણવા પછી એવા કયા વિઆત્મા દુશે કે જે નિચે જવાને પસદ કરે? આત્માના મુળસ્વભાવ નિર્મળ છે પર’તુ વિવિધ વાતાવરણુના આચ્છાદનથી તે એવા તેા મલીન થઇ જાય છે કે કેટલીક વખત તે સારૂં' નરસું વિચારવાની શક્તિ પણ ગુમાવી દે છે. ભવ્યાત્માને આ શકિત પુનઃ પ્રાપ્ત થઈ શકે તેટલા માટે વ્યવહારમાં સ`સારમાં રહેલાં ત્યાય આછાદના નિરાલંબન વસ્તુએ અને દુષ્ટ પ્રકૃ તિના સ્વરૂપ માટે પૂર્વ વિસ્તારથી સમજાવવામાં આવ્યુ છે એટલે જે તેવા દરેક અહિતકર સંસર્ગથી ખચવાને કાળજી રાખવામાં આવેતે આત્મા પાતાની મૂળસ્થિ તિને સમજવાને હાર થઇ શકે છે. પવિત્ર ભાવનાવાળા જીજ્ઞાસુ મુમુક્ષુ વર્ગ આ અવસ્થાને પ્રાપ્ત કરી શકે તે પછી આત્માની ઓળખ અને તેની શિકિતના અનુભવ થવાની જરૂર છે. તેથી આ ત્મ શક્તિ દર્શાવવાને આ પરિચછેદ્યમાં પ્રયત્ન કરવામાં આવેલ છે. અને આશા છે કે ભવ્યાત્મા તેથી પેાતાના મૂળ સ્વરૂપને આળગી આત્મસત્તા તેજતેા અનુભવ થ તાં ઉચ્ચગતિને પ્રાપ્ત કરવાને પાતાનુ' આત્મ વીર્ય ફેરવશે. Page #465 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ધર્મસ્વરૂપ-અધિકાર ૪૧૯ धर्म स्वरूप अधिकार, citron આ અધિકારમાં ધર્મનું સ્વરૂપ, ફળ અને તેનું સર્વોપરિપણું વિવિધ પદ્યથી બતાવવામાં આવ્યું છે. તે અક્ષરશઃ મનન કરવા એગ્ય છે જગતના અનેક પ્રાણીઓમાં જે મનુષ્યનું શ્રેષ્ઠ પણું સ્વીકારવામાં આવે છે તે તે એક ધર્મથીજ. કહ્યું છે કે “સાદાનિદ્રામમૈિથુન ૨ સામાન્ય તામિરાળા ધ દિ તેપાધિ વિશે ઘન ફ્રીના પશુમિ સમાનાર” અર્થાત આહાર, નિદ્રા, ભય અને મૈથુન આ ચાર આચરણે માટે મનુષ્ય પશુઓ સાથે સરખા છે. જ્યારે માત્ર મનુષ્યમાં ધર્મ એજ વિશેષ છે એટલે જે મનુષ્ય ધર્મથી હીન છે. તેઓ પશુ તુલ્ય છે. ધર્મએ મનુષ્યને ઉચ્ચ સ્થાને પહોંચવાને મુખ્ય આલંબન છે. અને તેના સેવનથી જ મનની નિર્મળતા થતાં આત્માને આગળ વધવાને તક મળે છે. માટે પ્રથમ ધર્મનું સ્વરૂપ સમજાવવા અધિકારનો આરંભ કરવામાં આવે છે. ધર્મનું સ્વરૂપ. અનુષ્ય, (૧ થી ૭) श्रूयतां धर्मसर्वस्वं, श्रुत्वा चैवावधार्यताम् । cle आत्मनः प्रतिकूलानि, परेषां न सपाचरेत ॥ १ ॥ હે વાંચક મહાશ! ધર્મનું સર્વસ્વ સાંભળે અને સાંભળીને નક્કી કરે કે જે કાર્યો પિતાને તથા બીજા પ્રાણીઓને પ્રતિકૂલ છે અથત દુઃખ આપવાવાળાં છે તે કોઈએ પણ ન કરવાં. ૧ - ઘર્મના સ્થાન માટે પ્રશ્ન, कथमुत्पद्यते धर्मः, कथं धर्मो विवर्धते । कथं च स्थाप्यते धर्मः कथं धर्मो विनश्यते ॥॥ ધર્મ શીરીતે ઉત્પન્ન થાય છે? શી રીતે વધે છે ? શી રીતે સ્થાપન કરાય છે અને શીરીતે વિનાશ પામે છે? ૨. ઘર્મની ઉત્પત્તિ, વૃદ્ધિ, સ્થિરતા અને વિનાશનાં લક્ષણ. सत्येनोत्पद्यते धर्मो, दयादानेन वर्धते । क्षमया स्थाप्यते धर्मः, क्रोधलोभाद्विनश्यति ॥ ३ ॥ જ ૧-૫ મહાભારત શાંતિપર્વ પ્રથમપાદ. Page #466 -------------------------------------------------------------------------- ________________ ર૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ સત્યથી ધર્મ ઉત્પન્ન થાય છે. દયા તથા દાનથી વધે છે. ક્ષમાથી ધર્મનું - સ્થાપન કરાય છે અને ધ તથા લેભથી ધર્મ નાશ પામે છે. ૩ પાલન કરવા યોગ્ય મુખ્ય પાંચ ધર્મો. अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवजनम् । पञ्चस्वतेषु धर्मेषु सर्वे धाः प्रतिष्ठिताः॥ ४॥ અહિંસા-ભૂત પ્રાણી માત્રની હિંસા ન કરવી તે, સત્ય-સાચું બોલવું,ચેરી ન કરવી, પરિગ્રહને ત્યાગ, દાન આપવું, અને મૈથુન–ી સંભેગેને ત્યાગ કરે આ પાંચ ધર્મામાં સર્વ ધર્મત સમાઈ જાય છે. ૪ દયા ધર્મની મુખ્યતા. सर्वे वेदा न तत् कुर्युः सर्वयज्ञाश्च भारत । सर्वे तीर्थाभिषेकाश्च यत्कुर्यात्माणिनां दया ॥ ५॥ હે ભારત ! ભૂત પ્રાણી ઉપર રાખેલી દયા જે કાર્ય કરે છે તે કાર્ય સર્વ વેદે, સવ યો અને સર્વ તીર્થોમાં કરેલા અભિષેકે કરી શક્તા નથી. ૫ પૂર્વજન્મમાં કરેલ ધર્મનું અનુમાન धरान्तःस्थं तरार्मूलमुच्छ्रयेणानुमीयते । तथा पूर्वकृतो धर्माऽप्यनुमीयेत सम्पदा ॥ ६ ॥ પૃથ્વીમાં રહેલ વૃક્ષના મૂળનું તે વૃક્ષની ઉચાઈથી અનુમાન છે. તેમ પૂર્વજન્મમાં કરેલે ધર્મ સંપદ-ધન ધાન્યાદિની સંપત્તિથી અનુમાન કરાય છે. એ સંભાવના છે. ૬ ધર્મ પાપોનો નાશ કરે છે. दीपो इन्ति तमः स्तोमं रसो रोगमहाभरम् । सुधाबिन्दुर्विषावेगं धर्मः पापभरं तथा ॥ ७ ॥ જેમ દીવ અન્ધકારના સમહને નાશ કરે છે. રસાયન–શુદ્ધ ઔષધ રોગોના મોટા ભારનો નાશ કરે છે. અને અમૃતનું બિન્દુ ઝેરના વેગને નાશ કરે છે. તેમ ધર્મ પાપના ભારને નાશ કરે છે. ૭ માતા પિતા અને મિત્ર રૂપે ધર્મ ફન્ડવા, धर्मो महामङ्गालमङ्गभाजां धर्मो जनन्युद्दलिताखिलार्तिः। धर्मः पिता पूरितचिन्तितार्थो धर्मः सुहृदयितनित्यहर्षः ॥ ७॥ * ૬ થી ૯ સૂક્તિ મુક્તાવલી. Page #467 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ધર્મસ્વરૂપ-અધિકાર ૪૨૧ ધર્મ દેહધારી પ્રાણીઓનું મહા કલ્યાણ છે. ધર્મ સમગ્ર પીડાને નાશ કરનારી માતા છે. ધર્મ ઈચ્છલ અર્થને પૂર્ણ કરનાર પિતા છે. ધર્મ નિત્ય આનન્દને વધારનાર સહુદ્ર મિત્ર છે. ૮ ધર્મ કરનારને શું શું ફલ મળે છે? - ૩પજ્ઞાતિ (૯ થી ૧૧) दिने दिने मञ्जुलमंगलाली सुसम्पदः सौख्यपरंपरा च । इष्टार्थसिद्धिर्बहुला च बुद्धिः सर्वत्र सिद्धिः सृजतां सुधर्मम् ॥९॥ સદુ ધર્મનું આચરણ કરનાર મનુષ્યને સર્વ ઠેકાણે દિવસે દિવસે સુન્દર મંત્ર ગલની પંક્તિઓ, સારી સંપત્તિઓ, સુખની પરંપરા, ઈષ્ટ-ઇચ્છિત અર્થની સિદ્ધિ, ઘણું બુદ્ધિ, અને સર્વત્ર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૯ ઘર્મશીલ પુરૂષને સર્વત્ર નિર્ભયપણું. यो धर्मशीलो जितमानरोपी विद्याविनीतो न परप्रतापी । स्वदारतुष्टः परदारवर्जी न तस्य लोके भयमस्ति किंचित् ॥१०॥ ધર્મશીલ, માન, ક્રોધને જય કરનાર તથા વિદ્યાથી વિનીત-વિનયવાળે, બીજાને દુઃખ ન આપનાર, પિતાની સ્ત્રીમાં સંતોષ રાખનાર અને બીજાની સ્ત્રીઓને ત્યાગકરનાર જે પુરૂષ છે. તેને જગતમાં કાંઈ ભય-બીક નથી ૧૦ ઘર્મ હીન પુરૂષનું જીવન પશુ તુલ્ય છે. त्रिवर्गसंसाधनमन्तरेण पशोरिवायुर्विफलं नरस्य । तत्रापि धर्म प्रवरं वदन्ति न तं विना यजवतोऽर्थकामौ ॥११॥ હે ભવ્ય જન ધર્મ અને કામાદિના સાધન વિના મનુષ્યનું આયુષ્ય છાગાદિકની પેઠે નિષ્ફળ જાણવું. અર્ધાતુ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર જે પુ. રૂષાર્થ છે. તેમાં મેક્ષનું સાધપણું દુર્લભ છે. જ્યારે બાકીના ધર્મ, અર્થ અને કામ, એ ત્રણના ઉપાર્જન વિના મનુષ્યનું જીવિતવ્ય પશુની પેઠે વિફલ જાણવું. એ ત્રણ વર્ગમાં પણ ધર્મને શ્રેષ્ઠ કહે છે કેમકે ધર્મ વિના અર્થ અને કામ બેઉ હોય શકે નહીં, કારણકે જેણે પૂર્વ જન્મ ધર્મ કર્યો છે તેને જ અર્થ કામ આ જન્મમાં પ્રાપ્ત થાય છે. તે માટે ત્રણ વર્ગમાં પણ જે ધર્મ છે તેજ શ્રેષ્ઠ છે. તેથી હે ભવ્ય પ્રાણીઓ મનને વિષે વિવેક લાવીને શ્રી સર્વ પ્રણીત ધર્મજ આદર. ૧૧ Page #468 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૫૪ wwwww વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ધર્મની પરીક્ષા. વિંરાર્થ. यथा चतुर्भिः कनकं परीक्ष्यते निघर्षणच्छेदनतापताडनैः तथैव धर्मो विदुषा परीक्ष्यते श्रुतेन शीलेन तपोदयागुणैः ॥१२॥ સોનાની પરીક્ષા કરવામાં સેનાને પથ્થર સાથે ઘસવું, તેને કાપવું અગ્નિમાં મેલવું તથા હથોડીથી ટીપવું એમ જેમ ચાર પ્રકારથી પરીક્ષા કરાય છે તેમ ધર્મની પરીક્ષા કરવામાં શાસ્ત્ર, શુભ આચરણ, તપ અને દયા ગુણે લેકમાં ઉપયોગી છે. ૧૨ . ધર્મરૂપી વૃક્ષનું ફલ द्रुतविलम्बित. सुकुलजन्मविभूतिरनेकधा प्रियसमागमसौख्यपरंपराः । नृपकुले गुरुता विमलं यशो भवति धर्म तरोः फलमीदृशम् ॥ १३ ॥ ઉત્તમ કુલમાં જન્મ, અનેક પ્રકારનું ઐશ્વર્ય, પ્રિય જનને સમાગમ, સુખની પરંપરા, અર્થાત્ એક પછી એક એમ સુખનું આવવું તે તેમજ રાજકુલમાં ગુરૂપણું અથવા મોટાઈ, નિર્મલ એ યશ, એ ધર્મરૂપી વૃક્ષનું ફળ છે. ૧૩૯ ખરે વખતે રક્ષણ કરનાર ધર્મ માટિન (૧૪ ૧૫) सुचिरमपि उपित्वा स्यात्मियौर्वप्रयोगः मुचिरमपि चरित्वा नास्ति भोगेषु तृप्तिः । सुचिरमपि हि पुष्टं याति नाशं शरीरम् सुचिरमपि विचिन्त्यं त्राणमेको हि धर्मः॥१४॥ લાંબા વખત સુધી સાથે વસીને પણ પ્રિય સગાં વહાલાઓથી વિગ થાય છે. ઘણુ વખત સુધી ભેગવવામાં આવે તે પણ વિષય ભેગમાં મનુષ્યને તૃપ્તિ થતી નથી. શરીરને દીર્ઘ કાલ પર્યન્ત પુષ્ટ કરવામાં આવે તે પણ તે નક્કી નાશને પામે છે. જ્યારે લાંબા સમય વિચાર કરવામાં આવે તે પરિણામે એક ધર્મ જ રક્ષા કરનાર છે. ૧૪ સંસારથી પીડીત જન સમાજને સત્ય શરણ व्यसनशतगतानां क्लेशरोगातुराणाम् मरणभयहतानां दुःखशोकार्दितानां । જ ૧૩ થી ૧૬ સૂકત મુકતાવલી. Page #469 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ધર્મસ્વરૂપ-અધિકાર. ૪૨૩ । जगति बहुविधानां व्याकुलानां जनानां शरणमशरणानां नित्यमेको हि धर्मः ॥ १५ ॥ સેકડે દુઃખને પામેલા, સંસારના કલેશ અને વ્યાધિથી પીડિત થયેલા, મરણના ભયથી મૃત તુલ્ય થયેલા, દુઃખ તથા શાકથી પીડાયેલા, આશ્રય વગરના એવા ઘણું વ્યાકુલ મનુષ્યને જગતમાં નિત્ય એક ધર્મજ આશ્રય છે. ૧૫ ધર્મનાં વિવિધ ફલે શિવ. कुलं विश्वश्लाघ्यं वपुरपगदं जातिरमला सुरूपं सौभाग्यं ललितललना भोग्यकमला । चिरायुस्तारुण्यं बलमविकलं स्थानमतुलं यदन्यश्च श्रेयो भवति भविनां धर्मत इदम् ।। १६ ।। જગતમાં વખાણવા યોગ્ય એવું કુલ, રોગ રહિત શરીર, નિર્મલ. ક્ષત્રિય વૈશ્ય, બ્રાહ્મણાદિ જાતિની પ્રાપ્તિ, સુન્દર રૂપ, સારું ભાગ્ય, ઉત્તમ સ્ત્રી, ભેળવી શકાય તેવું ધન, દીર્ઘ આયુષ્ય, યુવા વસ્થા, (જુવાની) દઢ એવું બળ, કૈવત, નમાવી શકાય તેવી પદવી, અને બીજું જે પારલૌકિક કલ્યાણ એ બધું સંસારી ભવ્ય જીવોને ધર્મથી જ થાય છે. ૧૬ - સુગ એ ભાગ્યબળ છે. મિંયાત્રાન્ત. (૧૭-૧૮) जैनो धर्मः प्रकटविभवः सङ्गतिः साधुलोके विद्वादोष्ठिर्वचनपटुता कौशलं सक्रियासु । साध्वी लक्ष्मीश्चरणकमलोपासनं सद्गुरूणाम् शुद्धं शीलं सुमतिरमला प्राप्यते भाग्यवद्भिः ॥ १७॥ ઈન્દ્રિયોને જેમાં નિગ્રહ છે એ જૈન ધર્મ કે જેને વૈભવ પ્રસિદ્ધ છે તે, સાધુ સમાજને સત્સંગ, વિદ્વાનેની સાથે ગોષિ-સત્સંગસભા-વચનનું ચાતુર્ય, સુન્દર ક્રિયાઓમાં કુશલતા, શ્રેષ્ઠ એવું ધન, સદ્દગુરૂઓના ચરણકમલોનું ઉપાસન, પવિત્ર સ્વભાવ, અગર આચરણ, અને નિર્મલ એવી સુમતિ આ બધાં પદાર્થો ભાગ્યવાન પુરૂષને જ પ્રાપ્ત થાય છે. ૧૭ Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ધર્મ લાભનાં લક્ષણા. रूपं रम्यं करणपटुता रोग्यमायुर्विशालम् कान्ता रूपानमितरतयः सूनवो भक्तिमन्तः षट्खण्डावत परिवृढत्वं यशः क्षीरशु सौभाग्यश्रीरिति फलमहो धर्मवृक्षस्य सर्वम् ।। १८ ।। સુન્દરરૂપ, કાર્યોંમાં ચતુરતા, શરીરમાં આંરેગ્ય-નિરોગીપણુ-લાંબુ. આયુષ, રૂપથી પિતને નમાવનાર એવી સ્ત્રી, પ્રેમી એવા પુત્રા, છ ખડવાળી પૃથ્વીતલનુ પરિવ્રુઢનપણુ -રાજ્ય, ક્ષીરતુલ્ય ઉજવલ એવી કીર્તિ, સુન્દર ભાગ્યવાળું ધન, આ બધુ ફળ ધરૂપી વૃક્ષનુ છે. ૧૮ ધહીન પુરૂષના મનુષ્ય જન્મની વ્યથ સ્થિતિ. રશાર્દૂલ્હવિહિત. ( ૧૯ થી ૨૪ ) राज्यं निःसचिवं गतभहरणं, सैन्यं विनेत्रं मुखम् बर्षा निर्जलदा धनी च कृपणो, भोज्यं तथाज्यं विना । दुःशीला गृहिणी हृन्न कृतिमान् राजा प्रतापोज्झितः शिष्यो भक्तिविवर्जितो बत तथा, देही च धर्म विना ।। १९ ।। ૧૪ ખેદ્ય છે કે ! જેમ પ્રધાન વિનાનુ` રાજય, હથીયાર વગરનું સૈન્ય, આંખહીન મુખ—મ્હાટ્ટુ, વર્ષાદ વિનાની વર્ષાઋતુ, કૃપણુ-અદાવા–એવા ધનાઢ્ય પુરૂષ, ઘી વિનાનુ` ભાજન, દુષ્ટ સ્વભાવ અવથા દુરાચરણવાળી સ્ત્રી, કંઇ પણ ન કરી શકનાર એવા મિત્ર, પ્રતાપથી હીન એવા રાજા, અને ભક્તિ રહિત એવા શિષ્ય, તેમ ધ વિનાના મનુષ્યને જાણવે. ૧૯ ધર્મ હીન મનુષ્યની નિસ્તેજતા. निर्दन्तः करटी हयो गतजवचन्द्रं विना शर्वरी निर्गन्धं कुसुमं सरो गतजलं, छायाविहीनस्तरुः । सूपो निर्लवणः सुतो गतगुणश्चारित्रहीनो यतिः निर्देवं भवनं न राजति तथा धर्म विना मानदः ॥ २० ॥ જેમ દાંત રહિત એવા હાથી, વેગ વભરના ઘોડા, ચન્દ્રવિનાની રાત્રિ, સુગ ન્ધ વિનાનું પુષ્પ, જળવિનાનું તળાવ, છાયા વિનાનું વૃક્ષ, લવણુ મીઠાં વિનાનુ શાક અથવા કઠોળ, ગુણુ હીન પુત્ર, સત્ ચારિત્ર ઇન્દ્રિય વિજ્રયાક્રિ થી હીન એવા યતિ, દેવ વિનાનું દેવાલય શાભતું નથી તેન ધર્મ વિના માનવ ચાલતું નથો ૨૦ Page #471 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ધર્મસવરપ-અધિકાર ૪૫ આડકતરી રીતે ધર્મારાધનનું ફળ. लज्जातो भयतो वितर्कवशतो, मात्सर्यतः स्नेहतो लोभादेव हठाभिमानविनयाच्छृङ्गारकीत्योदितः दुःखात्कौतुकविस्मयात् विपरितो, भावात् कुलाचारतो वैराग्याच्च भजन्ति धर्ममसम, तेषाममेयं फलम् ॥ १॥ લજ્જાથો, ભયથી, વિચારને વશ થઈને, અદેખાઈથી, સ્નેહથી, લોભથી, હઠઅભિમાનથી, વિનયથી,ગાર અને કીર્તિ વિગેરેથો, દુઃખથી, ચેતરફ અદ્દભૂતદર્શ નના આશ્ચર્યથી, પ્રેમભાવથી, કુલાચારથી વૈરાગ્યથી, એમ કોઈ પણ રીતે જેઓ અસાધારણ એવા ધર્મને સેવે છે તે મનુષ્યને ઘણું ફળ થાય છે. ૨૧ ધર્મનું બળ.' धर्मो दुःखदवानलस्य जलदः, सौख्यैकचिन्तामणिः धर्मो रोगमहोरगस्य गरुडो, धर्मो विपत्तापकः। धर्मः प्रौढपदप्रदो जिनपदो, धर्मो द्वितीयः सखा धर्मो जन्मजरामृतिक्षयकरो धर्मो हि शर्मप्रदः ॥२५॥ ધમ દુઃખરૂપી દાવાનલને વર્ષાદ તુલ્ય છે. ધર્મ સુખને ચિન્તામણિ છે. અથતું ચિન્તામણિ વત્ ચિન્વિત સુખને આપવા વાળે છે. ધર્મ સંસારના રોગ રૂપી મહાન સર્ષને ગરૂડ સમાન છે, ધર્મ દુઃખનો નાશ કરનાર છે. ધર્મ માટી પદવી (તીર્થકર ચક્રવતિ આદિ મોક્ષ સુધીના પદ) ને આપવા વાળો છે. ધર્મ બી મિત્ર છે. ધર્મ જન્મ, જરા, મરણને નાશ કરનાર છે અને ચોકકસ ધર્મ કલ્યાણને આપવા વાળે છે ૨૨ ઘર્માત્માને ઈદ્રની સમૃદ્ધિ. यन्नाम्ना मदवारिभिन्नकरटास्तिष्ठन्ति निद्रालसा द्वारे हेमविभूषिताश्च तुरगा हेषंति यद्दर्पिताः । वीणावेणुमृदङ्गशङ्खपणवैः सुप्तश्च यद्बोधत तत्सर्व सुरलोकभूतिसदृशं धर्मस्य विष्फूर्जितम् ।। ३ ।। નામથી અને મદના જલથી જેઓના ગંડસ્થલ ભેદાયેલ છે, અને જેઓના તેમાં નિદ્રાનું આલસ આવી રહ્યું છે એવા હાથીઓ જેને ત્યાં ઉભા રહે છે. અને જેના દ્વારમાં હેમ-સુવર્ણથી વિભૂષિત અને ગર્વિષ્ટ એવા ઘડાઓ હણહણાટીના શબ્દ કરી રહ્યા છે. અને વીણા, વેણું, મૃદંગ, શંખ, અને પશુવના શબ્દો વડે નિદ્રાથી જાગૃત કરવામાં આવે છે તેવી ઈન્દ્રની સમૃદ્ધિ જેવું આ બધું ધર્મનું પ્રકટ સવરૂપ છે. ૨૩ * * Page #472 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પુણ્યના ઉદયના લક્ષણે. पत्नी प्रेमवती सुतः सविनयो भ्राता गुणालङ्कतः स्निग्धो बन्धुजनः सखातिचतुरो नित्यं प्रसन्नः प्रभुः । निर्लोभोऽनुचरा स्वबन्धुसुमुनिमायोपयोग्यं धनम् पुण्यानामुदयेन सन्ततमिदं कस्यापि सम्पद्यते ॥२४॥ પ્રેમવાળી સ્ત્રી, વિનયવાળો પુત્ર, ગુણેથી ભિત એ ભાઈ, સ્નેહવાળો બધુજન, અતિ ચતુર એ મિત્ર, હમેશાં પ્રસન્ન એ સ્વામી, શેઠ-, નિર્લોભ એ નોકર, અને પિતાના બધુઓ તથા શ્રેષ્ઠ યતિઓને ભેગવવા યોગ્ય ધન, હમેશાં આ બધુ પુણ્યોના ઉદયથી કોઈક જ પુરૂષને પ્રાપ્ત થાય છે. ૨૪ ધમી અધર્મી ઉપર લલિતાંગ કુમારની કથા. ભરત ક્ષેત્રને વિષે શ્રીવાલ નામે નગર છે. ત્યાં નરવાહના નામે રાજા રાજ્ય કરે છે, તેને રૂપ થવન નિધાન સર્વ ગુણે કરી પ્રધાન, અમૃત સમાન જેની વાણું છે એવી કમલા નામે સ્ત્રી છે. તેની કુખેં જેમ છીપને વિષે મુકતાફલ ઉપજે, તેવા રૂપે કરી અમર સમાન લલિતાંગ નાસે કુમાર જપે, તે અનુક્રમે સર્વ કલામાં પ્રવીણ થયે, સાક્ષાત્ કંદર્પવતાર અને વિનય વિવેક વિચાર ચાતુર્યદિ ગુણે સંપન્ન થયો, અને ધીમે ધીમે યુવાવસ્થાના સુખે ભેગવવા લાગે કેઈક અવસરે તે કુમારને કેઈ સજજન એ નામે મિત્ર આવી મળ્યો યદ્યપિ તેનું નામ તે સજજન છે પરંતુ પરિણામે કરી તે અતિ દુર્જન છે હવે તેની ઉપર કુમા૨ અત્યંત પ્રીતિ રાખે છે પણ તે પિતાનું દુર્જનપણું વધારે જાય છે તા. शशिनि खलु कलंकः कण्टकः पद्मनाळे जलधिजलमपेयं पण्डिते निर्धनत्वं । दयितजनवियोगो दुर्भगत्वं सुरूपे धनवति कृपणत्वं रत्नदोषी कृतान्तः ॥ १॥ - મતલબ કે ચદ્રમાં કલંક છે. કમળમાં કાંટા છે, સમુદ્ર ખારે છે, પંડિત નિ. ધન હોય છે, હાલાને વિગ સંભવે છે સ્વરૂપમાં દુર્ભાગ્ય તેમજ ધનવાનમાં લેભ વૃત્તિ એ પ્રમાણે રત્નરૂપ સાધનામાં દેષને આવિર્ભાવ છે એ પણ કાળને પ્રભાવ છે. વળી જોવાય છે કે शशी दिवसधूसरो गलितयौवना कामिनी । सरो विगतवारिजं मुखमनक्षरं स्वाकृतेः । प्रभुधनपरायणः सततदुर्गतिः सज्जनो. नृपांगणगतः खलो मनसि सप्त शल्यानि मे ॥२॥ Page #473 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ધર્મસ્વરૂપ—અધિકાર : ૪ર૭ દિવસે દેખાતે ઝાંખે ચંદ્ર, દૈવનાવસ્થા ગયેલી સ્ત્રી, કમળ વિનાનું સરોવર, નિરક્ષર સ્વરૂપવાન, ધન સંગ્રહમાં મચેલ શ્રીમંત, સજજન પુરૂષ છતાં નિર્ધન, અને રાજદરબારમાં રહેલો ખળ પુરૂષ એ સાત મારા મનમાં શલ્યરૂપે છે. આ પ્રમાણે જેમ નાગરવેલીમાં નિષ્ફળતાનું કલંક ચંદનમાં કટુતાનું કલંક, લહમીમાં ચપલતાનું કલંક, સુવર્ણને વિષે નિર્ગધતાનું કલંક છે. તેમ લલિતાંગ કુમારને નામધારી સજ્જનની મિત્રતા કલંકરૂપ છે. એક વખત લલિતાંગકુમાર રાજાને નમસ્કાર કરવા માટે ગયે, વિનય તથા ગુણવાળા કુમારને જોઈ રાજા સંતુષ્ટ થયા અને અમૂલ્ય હાર રાજાએ દીધે. કુમાર રાજાને નમસ્કાર કરી પાછો વળતાં તે કુમારની માર્ગમાં યાચક જનેએ જય થાઓ જય થાઓ એમ પ્રાર્થના કરી, તેથી કુમારે તરતજ તે હાર યાચકને આપી દીધા તે સર્વ વાત સજજને જાણી અને તેણે આવી રાજાની આગળ ચાડી ખાધી. કહ્યું છે કે परविघ्नेन सन्तोषं भजते दुर्जनो जनः । लभेदग्निः परां दीप्तिं परमंदिरदाहतः ॥१॥ મતલબ કે જેમ અગ્નિ બીજાનું ઘર બાળીને વધારે દીપે છે તેમ દુર્જન માણસ બીજાને વન કરવાથી જ સંતેષ પામે છે. રાજાએ તે વાત સાંભળી ક્રોધવંત થઈ કુમારને તેડાવી એકાંતે બેસાડી શીખામણ આપીને કહ્યું કે, હે પુત્ર! તું અત્યંત દાન દેવાના વ્યસનને ત્યાગ કર થતા . अतिदानादलिबद्धो नष्टो मानात् सुयोधनः। विनष्टो रावणो लौल्यादति सर्वत्र वर्जयेत् ।। એટલે કે અતિદાન કરવાથી બલીરાજા બંધાયે હતું, અતિમાનથી દુર્યોદ્ધને નાશ પામ્યું હતું, અતિ આસક્તિ રાવણ નાશ પામ્યો હતે માટે સર્વ બાબતમાં વધારે પડતું થાય તે ઠીક નહિ. વળી કહ્યું છે કે– महादुःखाय सम्पद्येदतिमेघस्य वर्षणम् । प्राणघाताय जायेत प्राणिनामतिभोजनम् ॥॥ એટલે વરસાદ બહુ વરસે તે તે દુઃખરૂપ થાય છે તેમ બહુ ભેજન કરવાથી પ્રાણને નાશ થાય છે. માટે હે પુત્ર! આવકથી અધિક વ્યય કરે તે સમુદ્ર પણ ખાલી થઈ જાય અને પછી નિર્ધન પુરૂષ કયાંય આદર પામતા નથી કહ્યું છે કે તો Page #474 -------------------------------------------------------------------------- ________________ કરે વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ आदरं लभते लोके न कापि धनवर्जितः। कान्तिहीनो यथा चन्द्रो वासरे न लभेत् प्रयां ॥ १ ॥ મતલબ કે જેમ દિવસે કાંતિ વિનાને ચંદ્ર અનાદર પામે છે તેમ ધન વિનાને દુનિયામાં સર્વત્ર અનાદર પામે છે એ રીતે કુલ, શીલ, આચાર, વિદ્યા, ઇંદ્રિયનું પર્વ, એ સવ ધન વિના નિરર્થક જાણવાં. તે હવે હે વત્સ! આજથી તારે આવક માફક ઉચિત ખર્ચ કરે, દ્રવ્યને સંગ્રહ કરે, જે માટે રાજ્યને વેગ તું છે, અને રાજ્ય પણ જે ભંડારમાં દ્રવ્ય સબળ હશે તેજ ચાલશે, અને વળી દ્રવ્ય હશે તે જ સર્વ સભા તારી આજ્ઞ માં રહેશે. એવું પિતાનું વચન સાંભળી કુમાર મનમાં વિચાર કરવા લાગ્યા કે જુએ મહારા ઉપર કેટલું હેત છે ! યતઃ ||. आकारैरिंगितर्गत्या चेष्टया भाषणेन च । नेत्रवक्त्रविकारैश्च ज्ञायतेऽतर्गतं मनः ॥ . મતલબ કે સામાના મનની પરીક્ષા ચહેરાથી, હદયના ઉમળકાથી, ચાલચલ ગતથી, ચેષ્ટાથી, ભાષણથી અને મોં તથા આંખના વિકારથી થાય છે. . આ પ્રમાણે કેઈક પુણ્યશાળી ઉપરજ માતા પિતાની સેમ્ય દષ્ટિ પડે. માટે મારૂં અહેભાગ્ય છે. - હવે કુમાર પિતાની આજ્ઞા પામ્યા પછી વલ્પ ૫ દાન ધર્મ કરવા લાગ્યો, તે વારે યાચક જન કહેવા લાગ્યા કે હે લલિતાગ કુમાર પ્રથમ તમે હાથી સરખા દાતાર થઈને હવે ગર્દભ જેવા કુપણ કેમ થયા? અથવા પ્રથમ તમે ક૯પવૃક્ષ સમાન થઈને હવે ધતુરા પ્રાય મ થયા ! અથવા પહેલાં સિંહ સમાન થઈને હવે શીયાળી જેવા કેમ થયા? એમ સ્વાર્થનષ્ટ યાચક લેકે કહેવા લાગ્યા || યતા છે. तावत् प्रीतिभवेल्लोके यावदानं प्रदीयते । वत्सः क्षीरक्षयंदृष्ट्वा स्वयं त्यजति मातरं ॥ એટલે કે જ્યાં સુધી કંઈ પણ દાન અપાય છે ત્યાં સુધી લેકમાં પ્રીતિ રહે છે, મતલબ કે ગાય દુધ આપતિ બંધ થાય છે એટલે તેને પુત્ર વાછરડે પણ તેના ઉપરને પ્રેમ છેડી દે છે. તેમજ– चलेश्च मेरुः प्रचलेत्तु मन्दरः चलेत्तु ताराग्रहचन्द्रभानुः । कदाप काले पृथिवी चलेद्धि तथापि वाक्यं न चलेदि साधोः॥ Page #475 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ધર્મસ્વરૂપ અધિકાર. કદાચ મેરૂ પર્વત ચલાયમાન થાય, મંદરાચલ (હિમાલય) ચલાયમાન થાય તારા, ગ્રહ, ચંદ્ર કે સૂર્ય પણ ચલાયમાન થાય, કે કદાપી પૃથ્વી પણ કેઈ કાળે ચલાયમાન થાય પરંતુ સજજન પુરૂષનું વચન કદી ફરતું નથી. આવાં વચનો સાંભળી કુમાર દુખિત થયે, અને ચિંતામાં પડી ગયો, કે મને તે વાઘ નદીના ન્યાય સમાન કષ્ટ પ્રાપ્ત થયું છે. હવે જો હું દાનેશ્વર થાઉં છું, તે પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે, અને જે દાન નથી આપતે, તો કીનિ જાય છે. પણ રૂડું કરતાં મને શે દોષ છે ? એવું વિચારી કુમાર પૂર્વની પેઠે દાતાર થઈ દાન દેવા લાગે તે વાત રાજાએ સાંભળી કે તરત કોપાયમાન થઈ કુમારને દેશવટે દીધે એટલે કુમાર પણ માનપૂર્વક સાહસિકપણે માત્ર એક અશ્વ સહિત હથિયારે યુકત તત્કાલ પરદેશે ચા, કેમકે તેજી તાજણે ખમે નહીં. પછી તે સમાચાર લોકોના મુખથી જાણીને સજજન પણ પાછળથી નીકળીને કુમારને જઈ મળે. માર્ગમાં બેઉ જણ ચાલ્યા જાય છે, તે વખતે સજજન પ્રત્યે કુમાર પૂછવા લાગ્યું કે હે સજજન ! કાંઈ ચમત્કારિક વાત તે કહો. ત્યારે સજજન બેલ્યો કે હે કુમાર ! તમે કહે કે પુણ્ય અને પાપ એ બે માંહે કેણુ રૂડું છે? કે જેની પ્રશંસા કરીએ. તે વખતે લલિતાંગ કુમાર હસીને કહેવા લાગ્યો કે અરે ભુંડા મૂખી! એટલું તે સર્વ જાણે છે, કે “જ્યાં ધર્મ છે ત્યાં જાય છે. અને પાપ ત્યાં ક્ષય છે. ” તે સાંભળી અધમ સજજન બે કેહે સ્વામી! જે પુણ્ય રૂડું છે, તે તમે દાન પુરુષાદિક કરતાં કરાવતાં અહીંઆ આવી અવસ્થા કેમ પામ્યા ? ત્યારે તેને કુમારે કહ્યું કે જે કષ્ટ પામીએ તે પૂર્વકૃત પાપ કર્મને ઉદય જાણુ. અને જે શાતા પામીએ તે પૂર્વકૃત પુણ્યકર્મને ઉદય જાણુ. તેથી ફરી સજજન બે , કે તમારા ધર્મનું ફલ તે મેં પ્રત્યક્ષ દીઠું. માટે હવે તમે ચારી વિગેરેથી ધન ઉપાર્જન કરી રાજ્ય પિતાને વશ કરો; તે સાંભળી લલિતાંગ કુમાર બે કે–હે દાસ! તું એવાં સપા ૫ વચન ન બેલ કારણ કે સ્વભાવે પણ પાપ વચન બેલ્યાથી જીવ દુઃખ પામે છે. માટે તારે એવા યદ્વા તદ્દા પ્રલાપ કરવા નહીં, છતાં તેનો નિર્ણય કરે હોય તે ચાલો આપણે કોઈ મહાન પુરૂષને પૂછીએ. તે સાંભળી સજજન બે કે-ભાલે ધર્મથી ય છે એમ કેઈ કહે તે હું આ જન્મ પર્યત તમારો દાસ થઈને રહીશ, અને જો એમ ન કહે તે આ જન્મ પર્યત તમે મહારા દાસ થઈને રહે. બને જાણે એ વાત કબુલ કરી, આગલ ચાલતાં એક ગામ આવ્યું ત્યાં લોકેનાં ટેળામાં જઈ પૂછવા લાગ્યા કે-ભાઈઓ, સુખશ્રેય પામીએ તે પુણ્યથી કિવા પાપથી? એ પ્રશ્ન સાંભળીને લોકે બેલ્યા કે ભાઈ? હમણું તે પાપજ સુખ હેતુ છે, અને પુણ્યથી ક્ષય થાય છે. એવું સાંભળી બેઉ જણે આગળ ચાલ્યા માર્ગમાં લલિતાંગ કુમારને સજજન હાંસિ પૂર્વક કહેવા લાગ્યો કે અહો કુમાર? હવે તમે ઘેડા ઉપરથી ઉતરી ચાકર થઈને મઠારી આગળ ચાલે ને પોતાની Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ વ્યાખ્યાને સાહિત્ય સંગ્રહ. પ્રતિજ્ઞા પાળે. એવું વચન સાંભળી કુમાર ઘેડાથી નીચે ઉતરી સજજન પ્રત્યે કહેવા લાગ્યું કે હે મિત્ર! હું સર્વદા તારે સેવક છું. અસાર ધનની મને દરકાર નથી પણ કેવળ ધર્મનીજ અભિલાષા છે. એમ કહી સેવક થઈ આગળ ચાલે, અને સજજન ઘડા ઉપર ચઢયે; આગળ ચાલતાં વળી કુમાર પ્રત્યે કહેવા લાગ્યું કે હે કુમાર ! ધર્મનાં ફળ ભોગે કેવાં છે? હું તમને હજી પણ કહું છું, કે તમે તમારે કદાગ્રહ મૂકીને પાપ ચોરાહિક કમ કરે, તે સિવાય બીજો કોઈ તમારે જીવવાને ઉપાય મને ભાસ નથી. એ એમ નહિં કરશે તે કઈ પામશે. એવાં વચન સાંભળી રીશ ચઢાવીને કુમાર બેલ્યો કે અરે મૂર્ખ ! તાહારામાં ગુણ તે સર્વ દુર્જનનાજ દેખાય છે છતાં તારી ફઈએ તારું નામ સજજન પાડયું છે તે મિથ્યા છે જે મિથ્યા ઉપદેશ આપે, તે મહા પાપી જાણ તેની ઉપર એક દષ્ટાંત કહું છું તે સાંભળ. કે એક પારાધી નિરંતર જીવોનો વધ કરતે અટવીમાં વસે છે. એકદા પારાધીએ વનમાં એક હરણી જઈ તેને મારવા માટે કાન પર્યત બાણુ સાંધીને તીર છોડવાને તૈયાર થયે તે વખતે હરણી બેલી કે હે વ્યાધ ! હે બાંધવ! તું ક્ષણ એક સબૂર કર. એટલામાં હું હારે ન્હાનાં બચ્ચાંઓને ધવરાવી પાછી આવું તે વખતે પારાધીએ કહ્યું–અરે પ્રપંચી! તું આ બાજુથી છૂટી જા તે ફરી પાછી ક્યાંથી આવ? તે વખતે તેને હરણીએ કહ્યું કે જે હું ન આવું તે મહારે શીર ગોહત્યાદિકના પાપો છે તે વચન સાંભળી પારાધીએ કહ્યું કે કચ્છમાંથી ઉગરવા માટે તું એવાં વચન લે છે, તે હું માનું નહી. છતાં તું કાલાંવાલાં કરે છે તે ઉપદેશ પૂછતાં કુઉપદેશ આપે, તેનું પાપ તારે શિર લે, તે હું જાવા દઉ, હરણી તે પ્રતિજ્ઞા કરીને ગઈ અને પોતાના બાળકને ધવરાવી સંતોષીને પિતાનું વચન પાળવા માટે પાછી પારાધી પાસે આવીને કહેવા લાગી કે હે વધક ! હું" કઈ દિશાએ નાસી જાઉં તે તારા બાણથી છૂટું? તે સાંભળી વ્યાપ વિચારવા લાગ્યો કે હું એને કુશીખ આપીશ તે મને પાપ લાગશે, માટે ખરું કહેવું જોઈએ, એમ ચિંતવીને કહેવા લાગ્યું કે જો તું જમણી બાજુએ નાશી જા, તે છૂટે, એવું વચન સાંભળી હરણી જમણી બાજુ નાઠી તેથી છૂટી. માટે હે સજજન શીખ આપતાં કુશીખ આપે તો તે મહાપાપી કહેવાય, તે હવે તું મારો મિત્ર છતાં મને કશીખ કેમ આપે છે? જે કોઈ બાપડા પામર લેકેએ ધર્મ નહીં વખાણ્યું તે શું તેથી ધર્મ વ્યર્થ થઈ ગયે સમજ ? જે આંધળે પુરૂષે સૂર્ય ન દીઠે, તે શું સૂર્ય નથી ઉગે, એમ સમજવું? ખરું પુછે તે સંસારમાંહે સાર પદાર્થ સર્વ લોકને આધાર, સર્વ સુખને ભંડાર, વર્ગપવર્ગને દાતાર અચિંત્ય ચિંતામણિ સમાન, સકલ કલા પ્રધાન એ એક ધર્મ જ છે. Page #477 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ધરવરૂપ-અધિકાર. ૪૩ી સજજને આગળ ચાલતાં ફરી કહ્યું કે-અહે કુમાર તુતે માહા કદાગ્રહી દેખાય છે, કેમકે ધર્મનાં વિપરીત ફલ દેખતે છતે પણ હજી માનતું નથી. રાસભનું પૂછ પકડયું તે મુકવું જ નહીં. એ તારો ન્યાય છે. જેમ કેઈ ગ્રામીણ માતા પિતાએ પુત્રને શીખવ્યું જે પાંચ જણામાં બેસી જે વાત અંગીકાર કરીએ તે મુકીએ નહી, એવી શિક્ષા દીધી. એકદા તે મૂર્ખ શિરેમણિએ એક સાંઢ નાશી જતું હતું તેથી તેણે પાંચની સાક્ષિથી તેનું પૂછ પકડયું પણ મૂકે નહી ત્યારે લેક કહેવા લાગ્યાં કે હે મુર્ખ ! મૂકી આપ. પણ પેલે મૂકે નહીં. તેમ તે પણ હઠ લીધે તે છોડતું નથી. હજી પણ જે મહારૂં કહ્યું ન માને તે ચાલ આગળ બીજા કોને પૂછીએ એમ વાદ કરતાં પરસ્પરે નેત્રની હેડ કરી. એટલે જે હારે તે પિતાના નેત્ર કાઢી આપે આગળ કોઈ ગામમાં જંઈ લોકોને પૂછ્યું કે ઘમ ઉત્તમ કે અધર્મ? તે વખતે તે ભૂખએ પણ અધર્મનીજ સ્થાપના કરી, તે વાણી સાંભળી - જજન હર્ષ પામ્યો. આગળ જતાં કુમારની પાસેથી હાડમાંહરેલાં નેત્ર માગ્યાં કુમારે પણ પિતાની ચક્ષુ છરી વડે કાઢી આપી. તે વખતે સજજને કહ્યું કે કેમ કુમારજી ધર્મના ફળ દીઠાં કે? આંધળા તે થયા? એમ કહી જરાવાર ત્યાં બેસી પછી કુમારને મુકી ઘેડે ચડીને સજજન અન્ય દેશે જ રહ્યા. હવે પાછળથી કુમાર વિચારવા લાગ્યું કે આપદા રૂપ નદીનું પૂર, પૂર્વકૃત કર્મ પ્રમાણે મહારે વૃદ્ધિ પામ્યું છે, પણ તેથી શું ? ધર્મના પ્રસાદથી સર્વ સારૂંજ થશે. એમ ચિંતવી જ્ઞાન બળે ધર્મ ઉપર નિશ્ચળ મન કરી ઉભે રહ્યા. એવામાં સૂર્ય અસ્ત પામ્યો. ચારે દિશાએ અંધકાર પસ, રાત્રિચર જીવે સંચાર કરવા લાગ્યા, એવા અવસરે ત્યાં વડ ઉપર ભારંડ પક્ષીઓ મળી માંહોમાંહે વાર્તા કરવા લાગ્યા કે જેણે જે કૅતક દીઠું હોય તે કહો. તે વખતે એક બે કે અહીંથી પૂર્વ દિશામાં ચંપા નગરમાં જિનશત્રુ રાજા રાજ્ય કરે છે, તેને પુછપવતી નામે પુ. ત્રી પ્રાણથી પણ વલ્લભ છે, તે મહારૂપ સૈર્યનું નિધાન વનાવસ્થા પામી પણ કત કર્મને તેને અંધ પણું પ્રાપ્ત થયું છે. એક દિવસે રાજા પિતાની પુત્રીને ખેાળામાં બેસાડી વિચારવા લાગ્યો કે એક તે દીકરી છે તે સ્વભાવે ચિંતાનું જ કારણ છે અને વળી એ તે કર્મો કલકિત છે અને વિવાહ યોગ્ય પણુ થઈ છે. હવે શો ઉપાય કરવો ? એમ વિચારી નગરમાં ઢંઢેરે ફેરવાવ્યો કે રાજાની પુત્રીની આંખે જે સારી કરે તેને રાજા અથું રાજ્ય તથા તેજ કન્યા આપે. એવી રીતે રાજપુરૂષ ત્યાં ચહટે ચહુટે ઢઢેરા ફેરવે છે. એ કૈતુક મેં દીઠું હવે આગળ શું થાશે? તે હું જાણ નથી. એવું સાંભળી વળી હાને ભાખંડ બે કે હે તાત ! તમે જાણતા હે તે કહો કે નેત્ર સારાં થવાને કેાઈ ઉપાય છે? તે સાંભળી વૃદ્ધ ભાવંડ બેલ્યો કે હું Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ વસ ઉપાય તે ઘણાય છે, પણ ભાગ્ય વિના મળે નહીં. તે વખતે લઘુ ભાર'ડે તે ક હેવા આગ્રહ કર્યાં પણ વૃદ્ધ ભાર'ડ મેક્લ્યા કે હે વત્સ રાત્રિએ કહેવાય નહીં ।। યતઃ ॥ दिवा निरीक्ष्य वक्तव्यं रात्रौ नैव च नैव च संचरन्ति महाधूर्ता वटे वरुचिर्यथा ॥ षष्ठ મતલબ કે દિવસે જોઇ તપાસીને ખેલવું અને રાત્રે તે કદિ એવુ નહિ, કેમકે તે વખતે ધુતારા લેકે ફરતા હોય તે સાંભળવાથી વડ ઉપર વરરૂચી એક રાત્રે વાત કરવાથી જેમ દુ:ખી થયા તેમ દુઃખી થવુ પડે છે. ' વળી લઘુ ભાર'ડ ખેલ્યા કે અહીં તા કોઇ સાંભળતે નથી માટે તમે કહો. તે વખતે વૃદ્ધ એલ્યું કે આ વૃક્ષને જે વેલી વિ’ટાઇ રહી છે, તેને લઇને આંખે અંજન કરે, તે નવાં નેત્ર આવે, તે સાંભળી લઘુ ભાર’ૐ તે કૈાતુક જોવાને તેની સાથે રાં જવાને આગ્રહ કરી હા પડાવી. કુમાર વડ હેઠળ બેઠે। હતા તેથી તેમણે ઉપલુ' સ વૃતાંત જાણ્યું, અને વિચારવા લાગ્યા કે પુણ્યનું પ્રમાણુ અદ્યાપિ પ્રવર્તે છે. પછી તે વેલી હાથ ફેરવી શેાધી લીધી તેના રસથી પોતાની આંખે અંજન કર્યું કે તુ નવાં ચક્ષુ આવ્યાં પછી ઘેાડી વેલ સાથે બાંધી વડ ઉપર ચઢયે અને પોતે ભાર’ડ પક્ષીની પાંખમાં બેસી રહ્યા. પ્રભાતે ભારડ ઉડી ચંપા નગરે પહેાંચતા જમીન પર ઉતર્યાં' કે કુમાર પાંખમાંથી નીસરી રાજદ્વારે ગયે, દરવાને આવી રાજા આગળ હુકીકત જાહેર કરી કે હે સ્વ મી ! કાઇક દેશાંતરી પુરૂષ આવી કહે છે, કે હું રાજકુમારીની આંખેા સારી કરીશ, તે વાત સાંભળી રાજાએ તેને આદરથી તેડી બિનતિ કરી કહ્યું કે હું મહાપુરૂષ ! ઉપકાર કરો, પછી કુમારે તરતજ વેીને રસ કાઢી, કુંવરીની આંખે અંજન કર્યું' કે રાજપુત્રીને દેખાવા લાગ્યું. તે વખતે રાજાએ પણ મ્હોટા ઉત્સવ પૂર્વક પેાતાની પુત્રી કુમારને પાવી દીધી લગ્ન પ્રસ`ગમાં હાથી, ઘેાડા, પાયદલ પ્રમુખ ઘણી લક્ષ્મી આપી અને અ રાજ્ય દીધુ', એટલે કુમાર ત્યાં મનુષ્ય સંબધી ભેાગ ભાગવતા રહેવા લાગ્યા. એક વખત પાતે ગવાક્ષમાં બેઠા છે, એવામાં જેની આંખમાંથી આંસુ ઝરે છે, રાગે કરી ગ્રસ્ત અને ફાટેલાં વસ્ત્ર, ખીમત્તાંગ, દુર્તિરીક્ષ્ય, અતિ પીડિત એવા સ જનને આવતા દીઠા. તે વખતે પાપનાં પ્રત્યક્ષ ફળ જોઇને કુમારને દયા આવી તેથી ચાકર મેકલી તેડાવી બેસાડીને પૂછ્યુ કે હું સજ્જન! તુ મને એાળખે છે ? તે ખેલ્યા અહે સત્પુરૂષ તમને કાણુ નથી એાળખા કુમારે સાચું પૂછ્યું તે વખતે ચૂપ રહ્યા. પછી રાજકુમારે પાઠ્ઠું વૃતાંત કહી સત્ર પાતાની હકીકત સંભળાવી, તેથી તે સજ્જન લજ્જા પામ્યા. પછી તેનાં ફાટેલાં વસ્ર ઉતરાવી નવાં પહેરાવી ભેજન કરાવીને કહ્યું કે હું મિત્ર ! આ લક્ષ્મી સ તારી છે, તુ' નિશ્ચિત થઈ અહીં સુખ ભેાગવ, Page #479 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ધર્મસ્વરૂપ-અધિકાર. ૪૩ પિતાના અધર્મથી છુટે પડવા પછી જે દુઃખ ભોગવવાં પડ્યાં હતાં તે યાદ કરી રાજકુમાર પાસે માફી માગી. છતાં રાજકુમારે તે તેને ઉપકાર માનતાં તેને પ્રધાન પદવી આપી, એ ખબર કુમારની સ્ત્રી પુષ્પાવતીએ સાંભળ્યા તે વખતે ભત્તર પ્રત્યે કહેવા લાગી કે હે સ્વામીન ! એ તમારે બાલપણને મિત્ર છે. તે એને એકાદ ગામ આ પી છે. પણ તમારાથી દૂર રાખે, પરંતુ પાસે ન રાખે કેમકે તે થતો दुर्जनः परिहर्तव्यो विद्यया भूषितोऽपि सन् । मणिना भूषितः सपेः किमसो न भयंकरः॥ મતલબ કે સર્પ મણિથી ભૂષિત હોય છતાં ભય શું નથી કરતેશ માટે દુનમાં વિઘા હોય છતાં તેને વિશ્વાસ કરે નહિ. દુર્જનને ઉપકાર કરતાં ઉલટું દુખ થાય છે. જેમકે કઈ એક કાગડે બગ આદિને તરતે જઈ પિતે પણ તેમની પેઠે મસ્ય ભક્ષણ કરવા સારૂ પાણીમાં પડશે, પણ તરતાં આવડતું નથી તેથી પાણીમાં ' બવા લાગે, ત્યાં તેને કેઈ દયાળુ રાજસિણુએ જોયો, તેને દયા આવી તે વખતે રાજહંસને કહેવા લાગી કે હે સ્વામી! બાપડ કાગડે ડૂબે છે, માટે તમે ઉપકાર કરી એને કાઢે તે વખતે દંપતીએ મળી ચાંચ તાણું પકડીને બહાર કાઢો. પછી કાગડો હંસ હંસિણીને પગે લાગી કહેવા લાગ્યું કે હે ભાગ્યવાન ! હું જ્યાં સુધી જીવતે રહે ત્યાં સુધી તમારે ઉપકાર માનીશ. હવે કૃપા કરી તમે બેઉ જણ અમારા વનમાં આહાર ભક્ષણ કરવા આવે. તે વખતે હસે હંસિણીને પૂછ્યું કે કેમ હારી શી મરજી છે? હંસિ બોલી કે હે સ્વામી! ઉપકાર સર્વ કરીએ પણ અજાણ્યાની સંગત ન કરીએ, એમ હંસિણુએ વાર્યો, તે પણ દાક્ષિણ્યતાને લીધે હંસ કાગડાની સાથે વનમાં ગયે તે બેઉ કેઈ લીબડાના ઝાડ ઉપર બેઠા તે વૃક્ષની નીચે કેઈ રાજા આવી વિસામાને અર્થે ઉભે રહ્યા છે. તેની ઉપર કાગડે વિષ્ટા કરી ત્યાંથી ઉડી ગયે. રાજાએ ઉંચું જોઈને હંસની ઉપર બાણ મૂકયું તેથી હંસ તરફ ડતે ભૂમિ ઉપર પડયે, રાજાએ વિચાર્યું કે આ ધવલ કાગ એ કૈક જેવી વાત છે તે સાંભળી હંસ બોલ્યા नाहं काको महाराज ! हंसोऽहं विमले जले । नीचसंगप्रसंगेन मृत्युरेव न संशयः॥ આ પ્રમાણે દ્રષ્ટાંત આપી સ્ત્રીએ ઘણું કહ્યું પરંતુ કુમારે દક્ષિણ પણે તેને સં. સગ શરૂા Page #480 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સ’ગ્રા. ઘણા વખત જવા પછી એક દિવસ રાજાએ સજ્જનને પૂછ્યું' કે એ કુમારની સાથે તમારે માંહા માંહે ગાઢ સ્નેહનું કારણ શું છે? તે વખતે સજ્જને વિચાર્યું જે હું' પ્રથમથી કુમારની ઉપર દૂષણુ ચઢાવુ, તે પછી મ્હારાં દૂષણ એ પ્રકાશી શકશે નહી', એમ વિચારી રાજા પ્રત્યે માલ્યા કે હે સ્વામિન્? એવાત કહેવા ચેગ્ય નથી, કેમકે મારે મને સેગન ખવરાવ્યા છે. એવું સાંભળી રાજા વળી વિશેષ આગ્રહ કરી પૂછવા લાગ્યા, એટલે સજ્જને રાજાને સાગન આપી જણાવ્યુ કે હે મહારાજા ! ' વાસપુરી નગરીમાં નરવાહન રાજાને પુત્ર છું અને એ મ્હારા ઘર્ષની દાસીનેા પુત્ર છે. કમ યાગે દેશાંતરે ભમવાથી વિદ્યા પામ્યા, તે વખતે નીચ જાતિથી લજ્જા પામીને ઘરમાં રહે નહીં, દેશાંતરેજ ભમ્યા કરે, તે ભમત્તે ભમતા તમારે નગરે આ ન્યા. વિદ્યાવ'ત માટે તમેએ આદર દીધેા પૂર્વ કના પ્રસાદથી અદ્ભુ રાજ પઢવી પામ્યા, અને હું પણ મ્હારા પિતાથી પરાભવ પામીને અહીં આળ્યે, મને એણે એળખ્યા કારણ કે મમ ના જાણુજ મમ જાણે, તેથી એણે મને પોતાની પાસે રાખ્યા હે સ્વામી એની વાત મે' તમને કહી, પણ એ વાતમાં કાંઇ સાર નથી. એવી વાત સાંભળી રાજા વિચારમાં પડ્યા જે મે' અણુ વિચાર્યું' કામ કર્યું રાજ જામતા ભલે જાએ પરંતુ મારાથી મહારા વશ મલીન થયા તે અત્યંત અકાય થયું. એમ વિ. ચારી જમાઈને મારવા માટે રાજીએ અંતર’ગ પુરૂષને તેડાવીને કહ્યુ` કે આજ રાત્રિએ ઘરની અ'દરના રસ્તે જે આવે તેનુ` તરત સમાધાન કરી નાખો, સેવકે પણ તેવીજ રીતે રાજાની આજ્ઞા પ્રમાણુ કીધી રાજાએ રાત્રિને સમયે ભલે પુરૂષ મેાકલીને કુમારને મારવા માટે તેડાવ્યા, તેણે જઇ કુમારને વિનન્યા, કે આપને રાજા અવશ્ય તેડાવે છે, કાઇ મ્હાટું કાર્ય છે. તેમાટે ઘરને રસ્તે થઈને આવા કુમાર પણ તેવીજ રીતે સજ્જ થઈને જવા લાગ્યે તેવખતે સ્રો બેલી હે સ્વામી? ભેળા થઇ રાત્રે જા છે. પણ રાજ્ય સ્થિતિ મલીન છે. ।। યજ્ઞ // ૪૩૪ ૧૪ काके शौचं द्युतकारेषु सत्यं सर्पे क्षान्तिः स्त्रीषु कामोपशान्तिः rata धैर्य मद्य तत्वचिन्ता, राजा मित्रं केन दृष्टं श्रुतं वा ॥ મતલબ કે કાગડામાં પવિત્રતા, જુગારીમાં સત્યતા, સૌંમાં ક્ષમા, સ્ત્રીઓમાં કામની શાંતિ, નપુ ́સકમાં ધૈર્ય, દારૂડીયાને તત્વનેા વિચાર, અને રાજાને મિત્ર એ ફાઇએ દ્વીઠા કે સાંભળ્યા નથી. તે સાંભળી કુમાર ખેલ્યા હૈ સુભાગિ! તું કહે છે તે સત્ય છે, પરંતુ રાજાની આજ્ઞા લેાપીએ તે મહા દોષ લાગે. / ચતઃ । आज्ञाभंगोनरेन्द्राणां गुरूणां मानमर्दनम् । पृथक्शय्या च नारीणांमशस्त्रवध उच्यते ॥ Page #481 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ધર્મ સ્વરૂપ-અધિકાર. ૪૩૫ મતલખ કે રાજાએની આજ્ઞાના ભંગ, ગુરૂના માનના ભગ અને સ્રીઓને જુદી શય્યા એ તેમના વગર તુથિયારે વધ કરવા જેવા છે. તે સાંભળી સ્ત્રી એલી, તમે કહેા છે તે પણ સત્ય છે માટે હમણાં મિત્રને મેકલે, કુમારે પણ તેમજ ક* અને સજ્જનને મેાકલ્યું. માર્ગે જતાં રાજાના સેવકે પૂર્વ સકેતથી તેને પેસતાંજ મારી નાંખ્યા મરણ પામીને દુર્ગતિએ ગયા. ।। યજ્ઞઃ || मित्रद्रोही कृतघ्नाश्च ये च विश्वासघातकाः । ते नश नरकं यान्ति यावचन्द्रदिवाकरौ || મતલખ કે મીત્રનેા ટ્રાહ કરનાર, કૃતન્નિ અને વિશ્વાસ ઘાતક તે બધા હુમેશને માટે નર્ક માંજ જાય છે. સજનને મારતાં ત્યાં કાલાહલ થયા, તે વખતે રાજપુત્રી એલી હૈ સ્વામી જો તમે ત્યાં જાત તે શા હવાલ થાત! માટે હવે તમે પ્રમાદ તજી સૈન્ય તૈયાર રાખી સાવધાન રહેા કુમાર પણ તે પ્રમાણે તૈયાર રહ્યા. રાજા પણ સ વાત જાણી સૈન્ય લઈ યુદ્ધ કરવાને સહામે આવ્યા. એક સૈન્ય માંહે માંહે મળ્યાં એવામાં આ અનથં જોઈ રાજાના મંત્રીશ્વર આવી રાજાને કહેવા લાગ્યા કે હૈ સ્વામી અણુવિચાર્યું. યુદ્ધ ન કરીએ. કહ્યું છે કે— अपरीक्षितं न कर्तव्यं कर्तव्यं सुपरीक्षितं । पश्चात संतापो ब्राह्मणी नकुलं यथा ॥ દરેક કામ સારી પરીક્ષા કરીને કરવુ` પણ પરીક્ષા કર્યાં વિના ક્રુંઇ કરવું નહીં કારણુ કે નકુળતે મારી નાંખવાથી બ્રાહ્મણી જેમ પસ્તાઇ તેમ પાછળથી પશ્ચાત્તાપ થાય છે. ઇત્યાદિ પ્રધાનનાં વચન સાંભળી રાજાએ યુદ્ધ નિવારણ કરી કુલ જાતિ પૂ છવા માટે મંત્રીશ્વરને કુમાર પાસે મેળ્યે, મત્રીશ્વરે આવી કુમારને વિનવ્યે. કે તમારા કુલવંશ પ્રકાશ કરી. કુમાર મેલ્યા કે સત્પુરૂષ પાતાનુ કુલ પાતાના મુખથી કહે નહીં. પ્રધાન મેલ્યાં કે તમારા સજ્જન મિત્રે આવીને રાજાની આગળ તમારા કુળને નિર્ધું છે. પ્રાયઃ દુર્જન હાય તે પરિત્રને સતેાષી થાય, તે વચન સાંભળી કુમારે પેાતાનુ` સત્ર વૃતાંત પ્રધાન આગળ કહ્યુ. મંત્રીએ જઈ રાજાની આગળ નિવેદન કર્યુ તે સમાચાર ઋણુવા તત્કાળ કાગળ લખી રાજાએ કુમારના નગર તરફ સેવક મેાકયેા. તે સેવક પણ લલિતાંગ કુમારના પિતા પાસે જઈ સ હકીક્ત કહી. તે વખતે રાજા પેતાના પુત્રની ખબર સાંભળો ઘણેા જ હર્ષ વત થયે. અને કહેવા લાગ્યા કે ઘણું જ સારૂં થયું કે મારા પુત્રને તમાએ જીવની પેઠે સાચવ્યેા. મે' મંદ લાગીએ તે અતિજ્ઞાનનું દૂષણુ આપીને સજ્જનના કહેવાથી Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૬ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. પુત્રને પરદેશે . કહાઢયા. એમ કહી તે રાજાના સેવકને વસ્ત્રાદિક આપી તેણીને વિસર્જન કર્યાં, અને કુમારને તેડવા મંત્રી સાથેસૈન્ય રવાના કર્યું. સેવકે આવી રાજાની આગળ સ સમાચાર કહ્યા. તેથી રાજા ઘણા જ પ્રમુક્તિ થયા. જમાઈ તથા પુત્રી પાસે જઇ થયેલા અપરાધની માફી માગી અને કહ્યું કે હું લલિતાંગજી તમારા જેવા ગુણવ ́ત કાઈ નથી. અને સજ્જન જેવા દુગુ ણી કે પાપી પણ ક્રાઇ નથી, માટે હું કુમાર તમેા રાજ્યના અ'ગિકાર કરા. એમ કહ્રી કુમારને રાજ્ય આપી પોતે દ્વીક્ષા લઈ દેવલેાકે ગયા. १४ કુમારને તેડવા નીકળેલ મંત્રી સૈન્ય સાથે ત્યાં આવી વિન ંતિ કરવાથી તે પિતાની પાસે ગયા ને તેમને સ ંતેષ પમાડયા. પિતાએ પેાતાની ઉત્તર અવસ્થા જોઇ કુમારને ગાદી સાંપીને ચારિત્ર ગ્રહણ કર્યું ને ક્રમ ખપાવી સદગતિને પામ્યું, ને પછી પુત્ર ઘણા દિવસ બેઉ રાજ્ય ન્યાયપૂર્વક ભાગવી ચારિત્ર કરી ઉત્તમ પઢવીને પામ્યા. માટે હે ભવ્ય જન ! તમેા ધર્મને વિષે પ્રીતિ રાખેા. અને દાનાદિક ચાર પ્રકારના ધર્મ પાલેા; પ્રમાદ ટાલા, પાપ ગાલે, આઠ મઢ ટાળા, આત્માને ઉજવલ કરો, તા સ્વર્ગ મેાક્ષનાં સુખ અવશ્ય પામશે. આ પ્રમાણે ધર્મની આવશ્યકતા અને તેમાં આદરવા ચેાગ્ય ફરને માટે વિવેચન કરતાં તથા ધર્માંય માટે હૃષ્ટાંત આપી આ ધમ સ્વરૂપ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. યાદાનુ—અધિાર, C ધર્મીના જે જે મુખ્ય સકારા માટે પૂર્વ અધિકારમાં વણુ ન કરવામાં આવ્યુ છે તે આજ્ઞાના એકાંત સ્વરૂપના વિસ્તાર છે. પરતુ ધનું શુદ્ધ સ્વરૂપ તે સ્યાદ્વાદ શૈલી ઉપર રચાયું છે. કાઇ પણ વાતમાં એકાંતવાદ વાત હોય તે કેટલીક વખત ગુ’ચવણ ઉભી કરે છે. અને તેથી તેવા પ્રસંગે ઉભય વાદ દક આજ્ઞા જે. ધ શાસ્ત્રમાં માજીદ છે તેજ ધર્મ સર્વોત્કૃષ્ટ સ્થાન ભોગવી શકે છે. દૃષ્ટાંત તરીકે લેશું તે · સત્ય ખેલવુ ” એ ધર્મનું ફરમાન છે, પરંતુ જો તેના અમલ કરવાથી કેાઈ જીવના ઘાત થતા હોય તે જાણવા છતાં માન રહેવુ' અગર મૂર્ખ, મહેરા કે અન્નાત સ્થિતિમાં દેખાવુ. તે સત્ય વચનની આજ્ઞા પાલન કરવાનું સ્યાદ્વાદ સ્વરૂપ છે. વળી ધર્માચરણના એક ક્માનને અવલખવામાં બીજા ધર્માચરણને પણ સ્વીકારવું '' Page #483 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સ્યાદાદ–અધિકારજરૂરનું છે કેમકે તેવા અરસ પરસના પુષ્ટિ આપતા ધર્મ તત્વના એકત્રસેવનથી જ તે સ્વલ્પ સમયમાં લાભપ્રદ થાય છે. તેથી આવી રીતે ધર્મને મહાન ફરમાને-આજ્ઞાને શિષ વંદ્ય ગણુતાં સ્યાદ્વાદ સ્વરૂપના પ્રસંગે જાણવાને આ અધિકાર આરંભ કરવામાં અાવે છે. તપ અને શમનો સહયોગ. અનુદ્દ૬ (૧ થી ૧૦) नयतोऽभीप्सितं स्थान प्राणिनस्तौ तपः शमौ । समनिश्चलविस्तारौ पक्षाविव विहङ्गमम् ॥१॥ સમાન અને સ્થિર વિસ્તારવાળી બે પાંખે જેમ પક્ષીને તેને ઈચ્છિત સ્થાનમાં લઈ જાય છે, તેમ સમતા ઉપર સ્થિર વિસ્તારવાળા તે ત૫ અને શામ પ્રાણીઓને ઈચ્છિત સ્થાને લઈ જાય છે. ૧ + - બ્રહ્મચર્યનું માહાભ્ય. युक्तौ धुर्याधियोत्सर्गापवादौ वृषभावुभौ । शीलाङ्गरथमारूडं क्षणात्याफ्यतः शिवम् ॥३॥ ભાર વહન કરી શકે તેવા ડેલા બલાની જેમ ઉત્સર્ગ અને અપવાદ શીલાં. ' ગ-સહ અંગવાળ બ્રહ્મચર્ય રૂપી રથ ઉપર ચડેલા પ્રાણીને ક્ષણવારમાં મોક્ષે લઈ જાય છે. ૨ • નિશ્ચય અને વ્યવહાર ધર્મ. निश्चयव्यवहारौ द्वौ सूर्याचन्द्रमसाविव । इहामुत्र दिवारात्रौ सदायोताय जाग्रतः ॥ ३ ॥ આ લેક તથા પરલોકમાં નિશ્ચય અને વ્યવહાર એ બંને સૂર્ય ચંદ્રની જેમ ઉત-પ્રકાશ આપવાને અનુક્રમે રાત્રિ દિવસે સદા જાગ્રત રહેલા છે. ૩ મનઃશુદ્ધિ અને સંયમનો યોગ. अन्तस्तत्वं मनःशुद्धिर्बहिस्तत्वं च संयमः । कैवल्यं द्वयसंयोगे तस्माद् द्वितयभाऽभव ॥४॥ મનની શુદ્ધિ રાખવી એ અંતર તત્વ છે અને સંયમ એ બાહેરનું તત્વ છે. તે બને તને સંગ થવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેથી હે ભવ્ય જીવ, તું તે મનઃશુદ્ધિ અને સંયમ બંનેને સેવનારે થા. ૪ * ૧ થી ૧૦ નમસ્કાર માહા. Page #484 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ એકાંત પક્ષે અગવડ. नैकचक्रो रथो याति नैकपक्षो विहङ्गमः । नैवमेकान्तमार्गस्थो नरो निर्वाणमृच्छति ॥ ५ ॥ એક ચક્રવાળા રથ ચાલી શકતા નથી અને એક પાંખવાળુ પક્ષી ઉડી શકતું નથી, તેથી એકાંત માર્ગે વનારા એટલે સ્યાદ્વાદને નહીં માનનારા પુરૂષ નિર્વાણુ માક્ષને પ્રાપ્ત થતા નથી. ૫ સ્યાદ્વાદમાં રહેલ અનેકાંતવાદનું દન. दशकांतर्न वा स्तित्व न्यायादेकान्तमप्यहो । अनेकान्त समुद्रेऽपि प्रलीनं सिन्धुपूरवत् ।। ६ ।। . ૪૩ પા જેમ ‘ દૃશની સંખ્યાની ક્રૂર નવની સખ્યા હૈાયજ ' એ ન્યાય વડે એકાંત. વાદ પણ્ અનેકાંતવાદ-સ્યાદ્વાદરૂપ સમુદ્રની અંદર નદીના પૂરની જેમ સમાઈ ગયેલ છે. ૬ એકાંતવાદનુ સાંકડાપણું, एकान्ते तु न लीयन्ते तुच्छेऽनेकान्त सम्पदः । न दरिद्रगृहे मांति सार्वभौमसमृद्धयः ॥ ७ । જેમ નિર્ધાનના ઘરમાં ચક્રવર્તીની સમૃદ્ધિ કર્દિ પણુ સમાતી નથી તેમ તુચ્છ એવા એકાંતવાદની અંદર અનેકાંત સ્યાદ્વાદની સમૃદ્ધિ સમાતી નથી, એકાંતવાદને સ્યાદ્વાદના છૂપા આશ્રય. एकान्तभासो यः कापि सोऽनेकान्तप्रसत्तिजः । वर्त्तितैलादिसामग्री जन्मानं पश्य दीपकम् ॥ ८ ॥ જેમ દીવા વાઢ અને તેલ વગેરેની સામગ્રીથીજ ખનેલે છે, તેમ જે કોઇ હૈ. કાણે એકાંતવાદને આભાસ દેખાય છે, તે અનેકાંતવાદના પ્રસ’ગથી ઉત્પન્ન થયેલે સમજવા, એટલે તે અનેકાંતવાદની સામગ્રી છે, એમ સમજવુ' ૮ ગુણાવગુણના જોડલાંથી જ્ઞાન પ્રાપ્તિ. सत्वासत्वनित्यानित्यधर्माधर्मादयो गुणाः । एवं लिष्टाः सतां सिद्धिप्रदर्शिनः ।। ९ ।। સત્વ અને અસત્વ, નિત્ય અને અનિત્ય તથા ધર્મ અને અધર્મ ઇત્યાદિ ગુણ્ણા એ બેના જોડા સાથે મલીનેજ સપદાર્થીની સિદ્ધિને દર્શાવનારા થાય છે. હું Page #485 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સાદાદ-અધિકાર, સિદ્ધ સ્થાન મેળવવાને માર્ગ, तदेकान्तग्रहावेशमष्टधीगुणमन्त्रतः। मुक्त्वा यतध्वं तत्वाय सिद्धत्वे यदि कामना ॥ १० ॥ જે સિદ્ધપણું પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે આઠ પ્રકારની બુદ્ધિના ગુણેથી વિચાર કરી એકાંતવાદના આગ્રહને આવેશ છોડી તત્વ મેળવવાને માટે યત્ન કરે, ૧૦ ઝડવાદને પરાકર્ષ. આદર છવ ક્ષમા ગુણ આદર–એ દેશી(૧૧ થી ૧૭) મિથ્યા મતિના એ ષટું થાનક, જેહ ત્યજે ગુરૂવંતેજી; સુધું સમકિત તેહજ પામે, ઈમ ભાંખે ભગવતેજી, નય પ્રમાણુથી તેને સૂજે, સઘળો મારગ સાચેજી; લહે અંશ જિમ મિથ્યાષ્ટિ, તેહમાં કે મત રાઇ. ૧૧ ગ્રહી એકેક અંશ જિમ અંધળ, કહે કુંજર એ પૂરે છે; તેમ મિથ્યાત્વી વસ્તુ ન જાણે, જાણે અંશ અધૂરો; લોચન જેના બિહં વિકસ્વર, તે પૂરે ગજ દેખે; સમકિત દષ્ટિ તેમજ સકલનય, સંમત વસ્તુ વિશે જ. ૧૨+ * ૧ નાસ્તિકવાદ, ૨ અનિત્યવાદ, ૩ અકવાદ, ૪ અભકતૃવાદ, ૫ મિક્ષાભાવવાદ, અને ૬ અનુપાયવાદ. એ મિથ્યા મતિના છ વાદને જે ગુણ જન ત્યજી દે છે, તે શુદ્ધ સમ્યકત્વને પ્રાપ્ત કરે છે, એમ શ્રી જિન ભગવંત કહે છે. - સમ્યગદષ્ટિ તે અંશ અંશથી કેવળી છે, તેથી તેને નય પ્રમાણુથી સઘળો સત્ય માર્ગ સૂઝે છે અને મિયાદષ્ટિ તેને એક અંશે તત્વરૂપે સ્વીકારે છે અને બીજાને દેપ કરે છે તેથી તેમાં રાજી થશો નહીં. ૧૧+ + જેમ કોઈ અંધા પુરૂષ હાથીને કંઈક અંશ ગ્રહીને (એ હાથી છે) એમ સહે. એટલે જે હાથીના દંત ગ્રહણ કરે છે હાથીને મૂલક પ્રમાણુ કહે, જે સૂંઢ ગ્રહણ કરે તે દંડ પ્રમાણુ કહે, અને જે કાન ગ્રહણ કરે તે સૂપડા પ્રમાણુ કહે. તેવી રીતે મિથ્યાત્વી વરતુને યાવત્કર્મ માને છે, તાવત કર્મ માનીને પૂર્ણ જાણે નહીં, તે અધૂરો એક અંશ ભેદાદિક જાણે છે, પરંતુ જેના બંને લોચન વિકસ્વર છે, તે તે હાથીને હાથ, પગ, દાંત વગેરે અવયવો જેમાં તેને સંસ્થાન-રપાદિકે વિશિષ્ટ-પૂર્ણ દેખે છે. તેવી રીતે સમ્યગૂ દષ્ટિ સર્વ નય સંમત એવી વસ્તુને જાણ નયવાદમાં ઉદાસીન થઈ રહે છે, તેથી નિંદા કે સ્તુતિ કરતો નથી. ૧૨ + ૧૧ થી ૧૭ જૈનWા રત્નમેષ ભાગ ૫ મો ષસ્થાનકની પાઈ Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ વ્યાખ્યાન સાહિત્ય સૌંગ્રહ. અંશ ગ્રહી નય કું...વર ઉચ્ચા, વસ્તુ તત્વ તરૂ ભાંજેજી; સ્યાદ્વાદ અંકુશથી તેહને, આણે ધીર મુલાન્ટેજી; તેહ નિરંકુશ હેાય મતવાલા, ચાલા કરે અનેકેાજિ; અ‘કુશથી દરબારે છાજે, ગાજે ધરિય વિવેકે જિ, ૧૩ નૈયાયિક વૈશેષિક વિચર્યાં, નૈગમ નય અનુસારેજી, વેદાંતી સંગ્રહ નયર’ગી, કપિલ શિષ્ય વ્યવહારેજી; ઋજુ સૂત્રાદિક નયથી સાગત, મીમાંસક નયભેલેજી; પૂર્ણ વસ્તુ તે જૈન પ્રમાણે, ષટદન એક મેલેજી. ૧૪ + નિત્ય પક્ષમાં દૂષણ દાખે,નય અનિત્ય પક્ષપાતીજી; નિત્યવાદમાંહે જે રાતા, તે અનિત્ય નય ઘાતીજી. માંડામાંહી લડે એ કુંજર, ભાંજે નિજકર દંતાજી. સ્યાદ્ વાદ સાધક તે દેખે, પડે ન તિહાં ભગવંતાજી. ૧૫ ૪ 식상 * 'શ ગ્રાહી નયરૂપી હાથી એક એક અંશ ગ્રહી ઉન્મત્ત થઈને વસ્તુતત્વરૂપી વૃક્ષને ભાંગી નાંખે છે તેને ધીર પુરૂષ સ્યાદ્વાદરૂપી અંકુશ વડે મર્યાદામાં રાખી શકે છે. જો તે નયરૂપી હાથી નિરંકુશ રહેતા વેદાંતાદિ વાદમાં પ્રવેશ કરીને અનેક પ્રકારના ચાળા કરે છે તેથી તેનીપર અંકુશ રાખવાની જરૂર છે. સ્યાદ્વાદરૂપી અંકુશથી તે નયરૂપી હાથી સ્વમર્યાદામાં રહે છે અને તે વિવેક રાખી ને ગાજે છે. એટલે સ્યાદ્વાદરૂપ અંકુશ શિક્ષિત થયેલ તે નમ હાથી પદહસ્તી થઇ શ્રી જિનશાસનરૂપ રાજદૂરમાં આત્મબળે ગર્જના કરે છે. ૧૩ - નૈયાયિક અને વૈશેષિક એ છે દર્શન નૈગમનયને અનુસરે છે એટલે તે પૃથક્ નિત્યાનિત્યા દિ દ્રવ્ય માને છે વેદાંતી સંગ્રહ નયના રગી છે. એટલે તે શુદ્ધાત્મ દ્રવ્ય માને છે. કપિલ શિષ્ય-કપિલ મતવાળા વ્યવહાર નયે ચાલે છે એટલે તે પચવીશ તવાને માને છે. સાગત બહુમતવાળા ઋજીસૂત્રાદિક નયથી થયેલા છે. એટલે ઋજુસૂત્ર નયને માને છે. સૈાત્રાંતિક, વૈભાષિક, યેાગાચાર્ અને માધ્યમિક એ અનુક્રમે ઋસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવભૂત નયથી થયેલા છે. મીમાંસક ઉપલક્ષણથી વૈયાકરણાદિક નય ભેલે એટલે નયના સાંકલ્પ મિશ્રણથી થયેલા છે અને પૂર્ણ વસ્તુ એટલે પૂછ્યું નગ્ન ભંગ પ્રમાણે વસ્તુ પટ્ટન નરે એક મેળી જૈન્ત કહ્યું છે ૧૪ × જે અનિત્ય નષના પક્ષપાતી ક્ષણિકવાદી બૌદ્ધાદિક છે, તે નિત્ય પક્ષમાં દૂષણુ ખતાવે છે, તે અંકુરાદિ જનક અજનકત્વ વગેરેના વિરેાધથી ક્ષણિક ખીજાદિ સ્થાપે છે અને સદશક્ષણને દોષ બતાવી અભેદગ્રહાદિ ઉપવાદન કરે છે, તથા જે નિત્યવાદમાં રાતા છે. એટલે નિત્યવાદને માનનાર છે, તે અનિત્ય નયના ધાતક બની એકાંતે નિત્ય આત્માદિક માને છે, તે બ'ને હસ્તિ સમાન માંહા માંહી લડે છે અને લડતા થાં પેાતાના કર સૂંડ તથા દાંત ભાંગે છે, અને જે સ્યાદાદ સાધક છે, તે તટસ્થ રહી તેમની લડાઇ દેખે છે. સ્યાદ્વાદ સાધક ભગવંત તેમાં પડતા નથી, ઊાસીન રહે છે. ૧૫ Page #487 -------------------------------------------------------------------------- ________________ ` આવકાર છુટા રત્ન ન માલા કહિયે, માલા તેડુ પરાયાંજી; તિમ એકેક દનનવિ સાચા, આપ હિ આપ વિગેામાં જી; સ્યાદવાદ સૂત્રે તે ગુંથ્યા, સમકિત દર્શન હુિચેજિ; સમુદ્ર અંશની સમુદ્ર તણિ પરે, પ્રગટ ભેદ ઈંડાં લહિયે છ. ૧૬ એ વચન માત્ર શ્રુત જ્ઞાતે હાવે, નિજ જિ મત આવેશેાજી, ચિંતા જ્ઞાને નય વિચારથી, તેહ રળે સકલેશેાજી; ચારા માંહે અજાણી જિમ કાઇ, સિદ્ધસૂલિકા ચારેજી, ભાવન જ્ઞાને તિમ મુનિજનને, મારગમાં અવતારેજી. ૧૭ અરસપરસની સ્હાયની આવશ્યકતા. દાહરા. ( ૧૯થીર૬) - બે જણ નીમ્યા હોય ત્યાં, એકે સરે ન અ; એ કમાડને બારણે, વાસ્તુ' એક તે વ્ય. કશું ન નીપજે એકથી, ફેાગત મન ફુલાય; કમાડ તાળું એ મળી, ઘરનું રક્ષણ થાય. જોઈએ તેમાં એક પણુ, એકે નહિ નિભાય; પાયા ઈંસા ઊપળાં મળી ખાટલા થાય. એક રૂપી સાંપડે, નાણાવટુ ન થાય, મળે સુંઢના ગાંગડા, ગાંધિ નહિ કહેવાય. કા ૧૯ ૨૦ ૨૧ ૨૧ જેમ છુટા છુટ! રત્ના હાય તે માળા કહેવાતી નથી. પણ જ્યાં તે રત્ના પરામાં હાય, ત્યારે તે માળા કહેવાય છે, તેવી રીતે એક એક છુટા દશના સાચાં કહેવાતા નથી; તે તે પતે પેાતાની મેળે વગાવાય છે. પણ જ્યારે તેમને સ્યાદ્વાદ રૂપી સૂત્રમાં ગુંથવામાં આવે, ત્યારે તે સમ્યકત્વ દર્શન રૂપે થાય છે, એટલે સ્પાકારે એકાંતાભિનિવેશ ટળી જાય છે, જેમ માલાકારને પુપાદિક સિદ્ધ છે, તેની યેાજના કરવા રૂપ વ્યાપાર માત્ર માલાકારને આધીન છે, તેમ સમ્યગ દૃષ્ટિને સિદ્ધ નને સ્યાદ્નાદ એ યોજના માત્ર વ્યાપાર છે, સમુદ્રના અંશને સમુદ્રમાં જેટલા ભેદ તેટલા અહિં નય પ્રમાણમાં પ્રગટ ભેદ જાણવા. ૧૬ + વચન માત્ર એવા શ્રુત જ્ઞાનથી જે પુરૂષને પાતપેાતાના મતના આવેશ-હઠ થઇ ગયા હાય, તે પુરૂષને નય જ્ઞાનના વિચારથી ચિંતમાન-વિચાર કરતાં તે હઠ ટળી જાય છે સ’કલેશરૂપ વિચાર જન્મ સર્વે નય સમાવેશના જ્ઞાનનેા પક્ષપાત ટળી જાય છે. જેમ પશુરૂપ થયેલા પુરૂષને તેની સ્ત્રીએ વ્યંતરના વચનથી છાયાના ચારા ચરાવ્યેા, ત્યારે સંજીવની આષધી સુખમાં આવી જ વાથી તેનું સ્વરૂપ પ્રગટ થઈ આવ્યું હતુ, તેમ ભાવના જ્ઞાનવત સદ્ગુરૂ તે ભન્ય પ્રાણીને પુન ધકારિક ક્રિયામાં તે રીતે પ્રવર્તાવે છે. જે રીતે તેને સમ્યગ દર્શનરૂપ સૌંજીવની ઔષધી ચાવતાં તેનુ નિશ્ચય રૂપ પ્રગટ થાય છે અને મિથ્યાત્વમય ત્રશુરૂપ ટળી જાય છે. ૧૭ લપત કાવ્ય ભાગ બીજો. પ Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહે. કારજ સહાયતા વિના, કરી શકે નહિ કાય; કહા હથાડા શું કરે, જો નહિ હાથેા હૈાય. નિશ્ચે નિયમ પ્રમાણમાં, કશર કરી ન શકાય; રગ જેટલે નાંખિએ, તેવુ' પટ ર’ગાય, ચાકર અલ્પ પગઃરનેા, હાય ન ચાખી ચાલ; જરૂર જાણા જગતમાં, મૂલ પ્રમાણે માલ. પેાતે કરવા ચેાગ્ય તે, પર ને સાંપે કામ; તે પણ પછી પસ્તાય છે, દિલમાં દલપતરામ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૧૪ धर्मोद्यम आवश्यक अधिकार. ધર્માંના સ્વરૂપને જાણીને તેને સ્યાદ્વાદ શૈલીથી ગ્રડુË કરવા પછી તેના ધર્મ ભાવનામાં દિન પ્રતિદિન વિશેષ સુદૃઢ થવાથી કર્મોની નિર્જરા થતાં આત્મા નિર્માળ થાય છે. પરંતુ ધર્મ વસ્તુતઃ પ્રાપ્ત કરવા માટે ઉદ્યમની આવશ્યકતા છે. કેટલીક વખત એવુ' જોવાય છે કે લેકે ‘ધર્મ-ધમ ' કહી ભ્રમા મારે છે ત્યારે ખરૂ' કહીએ તે ધમને નામે અધમ થાય છે, જો ધર્મના નામે ધર્મજ થતે ડેય તેા ધર્મના ઝઘડા-વાવિવાદ અને મારામારી સ‘ભવી શકેજ નઠુિં, પરંત ખરૂ કહીએ તેા લેાકેા ધર્મના ખરા અથને પીછાણી શકયા નથી અને ફક્ત વૈશ્નવ પુત્ર તે વૈશ્નવ અને જૈનના પુત્ર તે જૈન થઈ પડયા છે. હું જીસ 'અરે કે અલબત એટલુ ખરૂ છે કે ધર્મના સ’સ્કાર વારસે ઉતરવા જોઇએ પુનયાસકારા સ ંસ્કારીત ન રહેવાથી મેાટા ભાગે વૈશ્નવ કે જૈનની છાપથી પાતે -કપિલ પામી ગયા માની ધમને કલકીત કરે છે અને પોતે ધર્મીનું ખીરૂદ મેળવ અધેાગતિમાં જાય છે. આવા કમનસિબ આત્મા પોતાને હસ્તગત માવી ન બેસે તેટલા માટે ધર્મમાં ઉદ્યમ કરવાના કારણેા સમજાવી ઉપનામધારીને સ્વરૂપ અને શુદ્ધ માની ચેતવણી આપવાને આ કારના આરભ કરવામાં આવે છે. રૂઅલ રત્ન ગુ એવા ધર્મના ધર્માંદ્યમ અધિ ઉપાધીમાં પણ ધોરાધનની જરૂરત અનુષ્ટુપ્. (૧ થી ૧૭) 4 व्याकुलेनापि मनसा धर्मः कार्यो निरंतरम् । मेढीबद्धोऽपि हि भ्राम्यन् घासग्रासं करोति गौः ॥ १ ॥ Page #489 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ધર્મેદ્યમ આવશ્યક-અધિકાર. ૪૪૩ મન વ્યાકુળ હોય તે પણ નિરન્તર ધર્માચરણ કરવું. ત્યાં દષ્ટાન્ત આપે છે કેમેઢી, હાલરામાં જીતેલ એ બળદ ભમતું હોય તે પણ ઘાસના ગ્રાસને કરે છે. અર્થાત્ ઘાસમાં મેટું નાખી ખાવાનું કાર્ય કરે છે. ૧ + ધર્મારાધન માટે અવકાશ લેવાની જરૂર चत्वारः प्रहरा यान्ति देहिनां गृहचेष्टितैः। तेषां पादे तदर्धे वा कर्तव्यों धर्मसंग्रहः ॥ २ ॥ મનુષ્યને ઘરના કાર્યો કરવામાં દિવસના ચાર પહેરો ચાલ્યા જાય છે. માટે તમાંથી એક પહોરમાં અગર અર્ધા પહોરમાં પણ ધર્મો. સંગ્રહ કરવો. ૨ ચાર પુરૂષાર્થ વગર જીવનની નિષ્ફળતા. . धर्मार्थकाममोक्षाणां यस्यैकोऽपि न विद्यते । अजागलस्तनस्येव तस्य जन्म निरर्थकम् ॥ ३॥ જે મનુષ્યને ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચાર પુરૂષાર્થોમાંથી એક પણ ન હોય તેને જન્મ બકરીને ગળાના સ્તનની માફક નિરર્થક છે. અર્થાત્ બકરીના ગળાના સ્તનમાંથી દૂધ નિકળતું નથી તેમ આ પુરૂષનું જીવન પણ અર્થ હીન છે. ૩ ધર્મના ફળ છતાં હી વર્તનનું છેવટ. धर्मादधिगतैश्वर्यो धर्ममेव निहन्ति यः । कथं शुभगतिर्भावी स स्वामिद्रोहपातकी ॥ ४॥ ધર્મથી ઐશ્વન પામીને એટલે જે ઐશ્વર્યાદિ પ્રાપ્ત થાય છે, તે ધર્મથીજ પ્રાપ્ત થાય છે. છતાં જે પુરૂષ ધર્મનેજ નાશ કરે છે. તે શુભ ગતિવાળો કેમ થાય? અર્થાત્ તેની શુભ ગતિ કયાંથી થાય? કાર કે તે સ્વામીના દેહને પાતકી છે અને ર્થાત્ તે ખરે ધણી જે ધર્મ, એટલે ધર્મજ ઐશ્વર્યાદિને દેનાર છે, તેના દ્રોહનું પાકે કરનાર થર્યો છે. ૪ ધર્માદિ ત્રિવર્ગહીન પુરૂષનું શુષ્ક જીવન. यस्य त्रिवर्गशून्यानि दिनान्यायान्ति यान्ति च । स लोहकारभाव श्वसन्नपि न जीवति ॥५॥ જે પુરૂષના ધર્મ અર્થ, કામ આ ત્રિવર્ગથી રહિત દિવસ આવે છે અને જાય છે. તે પુરૂષ લુહારની ધમણની માફક શ્વાસ લેતાં છતાં પણ જીવતું નથી અને થત મૃત તુલ્ય છે. ૫ + ૧ થી ૨૮ સૂકિતમુકતાવલી. Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ : SSL : અા JI NI I ]તા | જાડા 2 છે. ss ૭ કાળાદિક શત્રુઓ સામે ધર્મ રૂપી ઢાલ, नान्तकस्य पियः कश्चिन्न लक्ष्म्याः कोऽपि वल्लभः । नाप्तो जरायाः कोऽप्यस्ति यूयं तदपि सुस्थिताः॥६॥ કાલને કોઈ પ્રિય નથી. લક્ષમીને કોઈ પણ હાલ નથી. વાવસ્થાને કેઈ મિત્ર નથી. તે પણ તમે સારી રીતે સ્થિર થઈને બેઠા છે. અર્થાત કાલને કઈ પ્રિય નથી એટલે વખત આવે છેડનાર નથી. અને લક્ષ્મીને કેઈ પ્રિય નથી એટલે તે મરી જનારની સાથે નહિ ચાલે. અને જરા ને કેઇ મિત્ર નથી એટલે ઘડપણુ પણ આવશે. તે જાસુવા છતાં તે મૂખ તેના સામે હથીયાર રૂપ ધર્મા ચરણ કરવામાં વિલંબ કેમ કરે છે? ૬ ધર્મનું એક સ્થાન अङ्कस्थाने भवेद्धर्मः शून्यस्थानं ततः परम् । ___ अङ्कस्थाने पुनर्भेष्टे सर्व शून्यमिदं भवेत् ॥ ७॥ અંક, આંકડાને ઠેકાણે ધર્મ છે અને ત્યાર પછી ધન પુત્રાદિ જે કાંઈ છે તે જે મને કહ્યું છે તેમાં જે અંક રૂપી ધર્મ સ્થાન બ્રણ થશે તે એટલે ધર્મ નષ્ટ થશે તે ક્ષણે ક્ષણે ઘમ સંચય કરવાની જરૂર यथा बिन्दुनिपातेन क्रमशः पूर्यते सरः। सहेतुः सर्वविद्यानां धर्मस्य च धनस्य च ॥ ८॥ જેમ ટીપું ટીપું પાણી પડતાં કમેથી તળાવ ભરાય જાય છે. તેમ સર્વ વિવા ધર્મ અને ધનની વૃદ્ધિ માટે પણું એજ માર્ગ છે અર્થાત વિદ્યા પણ અક્ષરે અક્ષરે મેલવી શકાય છે અને ધર્મ પણ તેમજ પ્રાપ્ત કરી શકાય છે. ૮ ધર્મ સિવાય સર્વ વાસનાઓના યત્નની નિષ્ફળતા. यत्नः कामार्थयशसां कृतोऽपि विफलो भवेत् । धर्मकर्मसमारम्भः सङ्कल्पोऽपि न निष्फलः ॥९॥ કામ, ઈચ્છાઓ ધન, અને કીર્તિ સારૂ યત્ન કર્યો હોય તે પણ તે નિષ્ફળ જાય છે. પણ સંકલ્પમાં માત્ર ધર્મ કાર્યોને આરંભ કરવામાં આવ્યું હોય તે પણ તે નિષ્ફલ જતું નથી. હું ધર્મ કાર્યમાં વિલંબ ન કરવાના કારણ. स्थैर्य सर्वेषु कार्येषु शंसति नयपण्डिताः। बहन्तरायविघ्नस्य धर्मस्य त्वरिता गतिः ॥१०॥ Page #491 -------------------------------------------------------------------------- ________________ ધર્માંધમ આવશ્યક અધિકાર. ૪૫ ન્યાય શાસ્ત્રમાં નિપુણ એવા વિદ્વાનેા સર્વ કાîમાં સ્થિરતા રાખવી એમ કહે છે. પરંતુ ધર્મ કાર્ય તુ કરવુ એમ કહે છે કારણ કે જેના મધ્યમાં ઘણા વિÖા પડે છે એવા ધર્મની ગતિ ઉતાવળી છે. ૧૦ પરિચ્છેદ ધર્માં રાધન સિવાયના જીવનનીજવાબદારી. प्रथमे नार्जिता विद्या द्वितीये नार्जितं धनं । तृतीये नार्जितो धर्मचतुर्थे किं करिष्यति ॥ ११ ॥ જે પુરૂષે પ્રથમ ઉમરમાં વિદ્યા ન મેળવી હાય ત્રીજી અવસ્થામાં ધન ન મેળવ્યુ હાય અને ત્રીજી અવસ્થામાં ધર્મોપાન ન કર્યું. હાય તે તે પુરૂષ ચાથી વૃદ્ધાવસ્થામાં શું કરી શકશે ? અર્થાત્ કાંઇ કરી શકશે નહિ: ૧૧ ધર્મ હીન એવા ધનાઢય પુરૂષ કેટલુ ટકી શકશે? छिन्नमूलो यथा वृक्षो गतशीर्षो महाभटः । धर्महीनो धनी तद्वत्कियत्कालं लळिष्यति ॥ १२ ॥ જેનુ મૂલ છેદાય ગયેલ છે એવુ વૃક્ષ અને જેનું મસ્તક કપાય ગયેલ છે. એવા ચૈાધા જેમ ટકી શકતા નથી. તેમ ધમથી હીન એવા ધનાઢ્ય પુરૂષ કર્યો સુધી રહી શકશે. ૧૨ ધર્મપ્રિય અને અધમી એની સ્થિતિમાં અતર, मूलभूतं ततो धर्म सिक्त्वा भोगफलं बुधाः । गृह्णन्ति बहुशो मूढाः समुच्छिद्यैकदा पुनः ॥ १३ ॥ તેથી સના મૂલ રૂપી એવા ધર્મોનું સેચન કરી બુદ્ધિમાન્ પુરૂષો તેના ભાગ રૂપ મેં ક્ષાદિ લને પ્રાપ્ત થાય છે, પરંતુ ઘણા મૂઢ પુરૂષા તા એક વખતે ધમ વૃક્ષના મૂલને કાપીને દુઃખી થાય છે. ૧૩ ધર્મથી ઉભય લાકમાં આહ્લાદ. यदि मोक्षफलं काले भविता धर्मशाखिनः । सिक्तस्तथापि संसार सौख्यच्छायां करौत्यसौ ॥ १४ ॥ જો કે ધમ રૂપી વૃક્ષનુ મેાક્ષ રૂપી કુલ કેટલાક સમય બાદ થશે, તે પણ તે ધર્મ વૃક્ષનુ સેવન કરવામાં નિત્ય આવતું હશે તે આ ધરૂપી વૃક્ષ સસારના સુખ રૂપી છાયાને કરે જ છે. અર્થાત્ ધમ' આ લેક અને પરલેફ એમ બન્ને લેાકના સુખને સિદ્ધ કરવાવાળા છે. ૧૪ Page #492 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ. સુભાગી અને નિર્ભાગીના વર્તનને ભેદ, अतः सिञ्चन्ति तं पुण्यक्रियानीरेण पण्डिताः । अनाचारकुठारेण पुनश्छिन्दन्ति बालिशाः ॥ १५ ।। - વિદ્વાન પુરૂ પુણ્યની ક્રિયા રૂપી જળથી તે ધર્મવૃક્ષનું સૂચન કરે છે. પરં. તું મૂર્ખ લે કે તે અનાચાર રૂપી કુવાડાથી તેને કાપી રહ્યા છે. ૧૫ પ્રાણુતે પણ ધર્મનું સેવન. अकर्तव्यं न कर्तव्यं प्राणैः कण्ठगतैरपि । : सुकर्तव्यं तु कर्तव्यं प्राणैः कण्ठगतैरपि ॥१६॥ પ્રાણે કંઠગત થયા હોય અથત મરણની છેલ્લી ઘડી હોય તે પણ જે કાર્ય કરવાનું નથી તે ન કરવું. અને જે ધર્મ કાર્ય શુભ કર્તવ્ય રૂપ છે તેને કંઠ ગત પ્રાણે હોય ત્યાંસુધીમાં પણ કરવું. ૧૬ અમૃતની આશાએ ઝેરનું સેવન કરતા મૂર્ખા. धर्मस्य फलमिच्छन्ति धर्मं नेच्छन्ति मानवाः । फलं पापस्य नेच्छन्ति पापं कुर्वन्ति सादराः ॥१७॥ મનુષ્ય ધર્મના ફળને ઈચ્છે છે એટલે ધન સુખ પુત્રાદિક જે ધર્મનું ફળ છે તેને ઈરછે છે પણ ધર્મને ઈચ્છતા નથી. અને દુઃખ રાગાદિક એવા પાપના ફળને ઈચ્છતા નથી છતાં પાપ કર્મ તે આદર સહિત કરી રહ્યા છે. ૧૭ જીવને ત્રણ શત્રુથી સાવધાન રહેવા માટે ઉપદેશ. आर्या. मा सूअह जग्गोअब्बं पलाइअव्वं न कीस वीसमह । तिनि जणा अणुलग्गा रोगो अ जरा य मच्चू अ॥ १८ ॥ * પછવાડે લાગેલા રોગ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ એ ત્રણ શત્રુ જ્યાંસુધી નજીક આવ્યા નથી ત્યાં સુધી તમે સુઓ નહી, સુતા હો તે જલદી જાગે, જાગતા હે તે ધર્મ ધ્યાન માટે જલદી દડો ( અર્થાત્ સર્વ સમયમાં ધર્મ ધ્યાન કરે.) ૧૮ * मा स्वपीहि जागरितव्यं पलायितव्यं मा क्वापि विश्रामय । त्रयो जना अनुलग्ना र गश्च जरा च मृत्युश्च ॥ Page #493 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ધર્માંદય આવશ્યક અધિકાર. ત્રણે અવસ્થામાં આડકતરી ઉપાધિ. पादाकुलकं. बालः प्रायो रमणासक्तस्तरुणः प्रायो रमणीरक्तः । वृद्धः प्रायश्चिन्तामग्नस्तदहो धर्मे कोऽपि न लग्नः ।। १९ ।। મનુષ્ય માળક હેાય ત્યારે ઘણું કરી રમવામાં આસકત્ત હેાય છે. જુવાન હોય ત્યારે મ્હોટે ભાગે સ્રીમાં આસક્ત રહેછે, અને વૃદ્ધથયા ત્યારે ઘણુ કરી ચિન્તા (હાય મરી જઇશ ! આખાલકાનું શું થશે?) વિગેરે, માં મગ્ન રહે છે. જ્યારે આ શ્ચર્ય છે કે! ધ'માં કોઇ પણ મનુષ્ય કોઈ પણ અવસ્થામાં આસક્ત નથી. ૧૯ મૃત્યુને જાણવાછતાં ધર્મ તરફ અરૂચી उपजातिः जानाति यज्जीवति नैव देही सम्बन्धिनो वेत्ति च मृत्युमाप्तान । स्वं ग्रस्यमानाञ्जरसावगच्छेन्न दुर्मतिधर्ममतिस्तथापि ॥ २० ॥ ૪૪૭ દેહધારી કાઇ મનુષ્ય અમર નથી એમ જાણે છે. તેની સાથે સંબંધિ(સગા વ્હાલા ) નામૃત્યુને પણ જાણે છે. અને વૃદ્ધાવસ્થાથી ગળાતા મિત્રજનાને જાણે છે તાપણું દુર્મતિ વાળા મનુષ્ય ધર્મમાં મતિ રાખતા નથી. અર્થાત્ જાણે છે અધુ' –કે ધમ શિવાયનાં અન્ય પદાર્થી સર્વ નશ્વર છે તાપણ ધર્માં ચરણુ કરતા નથી, ૨૦ દૂધને બદલે ઝેરનુ પાન વા,(૨૧-૨૨) यत्नेन पापानि समाचरन्ति धर्म प्रसङ्गादपि नाचरन्ति । आश्चर्यमेतद्धि मनुष्यलोके क्षीरं परित्यज्य विषं पिबन्ति ॥ २१ ॥ મનુષ્યે। યત્નથી (મહેનત લઇ) પાપેાને કરે છે અને પ્રસંગથી પણ ધનું આચરણ કરતા નથી મનુષ્યલાકમાં આ નક્કી આશ્ચય છે કે દુધને તજીને લેાકેા ઝેરનુ'પાન કરે છે. ૨૧ સ્વર્ગથી આવેલા પુણ્ય શાલી વેાના ચાર લક્ષણા स्वर्गच्युतानामिह जीवलोके चत्वारि नित्यं हृदये वसन्ति । दानप्रसङ्गो विमला च वाणी देवार्चनं सद्गुरुसेवनं च ॥ २२ ॥ Page #494 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ૧૪ આ જીવલેાકમાં સ્વર્ગથી પડેલ ( જન્મેલ ) મનુષ્યેાના હૃદયમાં હંમેશાં ચાર સલક્ષણા રહે છે, તે દાનપ્રસ`ગ એટલે પ્રસંગને અનુસરી દાન આપૃ. નિલ વાણી, દેવ ( જીતેશ્વરદેવ)નુ` પૂજન, અને સદ્ગુરૂનુ સેવન છે. ૨૨ ધર્મી પુરૂષનું′ ઉત્તમ પણ. वंशस्थ. *! वरं दरिद्रोऽपि सुधर्मवान्नरो न चाप्यधर्मी बहुरत्नमण्डितः । सुलोचनो जीर्णपटैश्च शोभते न नेत्रहीनः कनकैरलङ्कृतः ॥ २३ ॥ સુધર્મ વાળા પુરૂષ દિરદ્ર ( ધનહીન ) હેાયતે। પણ ઉત્તમ છે પણ ઘણા રહ્ના થી મ'ડિત (Àાભાયમાન ) હૈાય તે પણુ અધર્મી પુરૂષ ઉત્તમ નથી. દાખલા તરીકે સુંદર નેત્ર વાળા પુરૂષ જીણું વસ્ત્રાથી પશુ ચાલે છે. પરંતુ અન્ય મનુષ્ય હેમના અલંકારાથી શણગારેલ હાય તે પણ શાભતા નથી ૨૩ પલાકની મુસાફરીમાં ભાતાની જરૂર. वसन्ततिलका. ग्रामान्तरे विहितशम्बलकः प्रयाति सर्वोऽपि लोक इह रूढिरिति प्रसिद्धा । मूढस्तु दीर्घपरलोकपथप्रयाणे पाथेयमात्रमपि नो विदधात्यधन्यः ॥ २४ ॥ આ લેાકમાં સર્વ જન સમાજ એક ગામથી ખીજે ગામ જવુ' હાય તા પશુ ભાતુ સાથે લઈને જાય છે આ રૂઢી ( રીવાજ ) જગતમાં પ્રસિદ્ધ છે. ત્યારે લાંબા વખતના પરલેાકના માર્ગોના પ્રયાણુમાં ( જવામાં ) મૂઢ પ્રાણી ભાતુ માત્ર પણ લેતા નથી માટે તે અધન્ય છે એટલે ધિક્કારને પાત્ર છે. ર૪ મનુષ્ય ધમ થીજ શાભે છે. શાર્દૂલ્હ ( ૨૫ થી ૨૮ ) तोयेनेव सरः श्रियेव विभुता सेनेव सुस्वामिना जीनेनेव कलेवरं जलघर श्रेणीव दृष्टिश्रिया । प्रासादस्त्रिदशार्चयेव सरसत्वेनेव काव्यं प्रिया મેન્ગેવ મત્તિમાલતે ન રહિતો ધર્મળ બન્તઃ ષિત્ ।। ૨૫ ।। જલથી જેમ તલાવ, લક્ષ્મી ( ધન ) થી જેમ પ્રભુતા, ( મ્હાટાઇ ) સારા નાષકથી જેમ સેના, જીવથી જેમ શરીર, વર્ષાવવાની શાશાથી જેમ મેઘવૃન્દ Page #495 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ધર્મોદય આવશ્યક અધિકાર. ૪૪ દેવતાઓના પૂજનથી જેમ મંદિર, (મહેલ) રસેથી જેમ કાવ્ય અને પ્રેમથી જેમ પ્રિયા શેભે છે તેમ ધર્મથી છવ શેભે છે પણ કયાંય ધર્મહીન જીવ શેભતે નથી. ૨૫ સ્વરૂપવતી સ્ત્રી અને નિર્ધન મનુષ્યને ધર્મરક્ષણની મુશ્કેલી. किं चित्रं यदि राजनीतिकुशलो राजा भवेद्धार्मिकः कि चित्रं यदि वेदशास्त्रनिपुणो विप्रो भवेत्पण्डितः । तच्चित्रं यदि रूपयौवनवती साध्वी भवेत्कामिनी तचित्रं यदि निर्धनोऽपि पुरुषः पापं न कुर्यात्कचित् ॥ २६ ॥ રાજનીતિમાં કુશલ રાજા ધાર્મિક ગણાય એ આશ્ચર્યની વાત નથી, તેમ વેદશાસ્ત્રમાં કુશળ બ્રાહ્મણ વંદનીય ગણાય એ પણ આશ્ચર્ય પામ્યા જેવું નથી. ૫. ણ રૂપ વનવાળી કામિની સ્ત્રી જે પતિવ્રતા ધર્મ પાળે તથા નિધન મનુષ્ય કયારે પણ પાપ નજ કરે એ ખરૂં આશ્ચર્ય છે. ૨૬ ધર્મનિષ્ટ પુરૂષને ધન્યવાદ. धन्यानामिह धर्मकर्मविषया वाञ्छापि सज्जायते धन्यानामिह तत्पत्तिरचना केषांचिदेवोनवेत । धन्यास्तस्य च यान्ति पारमथवा धन्या:प्रशंसन्ति ये ... धन्यास्तेऽपि च येऽन्यलोकविहितं धर्म न निन्दन्ति ये ॥२७॥ આ લેકમાં ધર્મ કર્મના વિષયવાળી ઈચ્છા ધન્ય પુરૂષને ઉત્પન્ન થાય છે. તથા તે ધર્મ કાર્યની પ્રવૃત્તિ તેમજ રચના (ક્રિયા) કોઈક ધન્ય પુરૂનેજ ઉદ્દભવે છે. અને ધર્મના પારને પણ ધન્ય પુરૂષ પામે છે અથવા જેઓ ધર્મની પ્રશંસા કરે છે તે પુરૂષો પણ ધન્ય છે. તેમજ જેઓ પહેલેકના મોક્ષ સુખને આપનાર એવા ધ. મને નિજતા નથી તે પુરૂષે પણ ધન્ય છે. ર૭. સર્વજ્ઞ પ્રણિત ધર્મ રક્ષકને ધન્યવાદ. તથા— धन्या भारतवर्षसम्भविजना येऽद्यापि काळे कलौ निस्तीर्थेश्वर-केवले निरवधौ नश्यन्मनःपर्यये तुद्यत्सूत्रविशेषसम्पदि भवद्दौर्गत्यदुःखप्रदे श्रीजैनेन्द्रवचोऽनुरागवशतः कुर्वन्ति धर्मोधमम् ॥२०॥ ૫૭ Page #496 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય ગ્રહ. જેમાં શ્રી તીર્થંકર ભગવાનને વિરહ છે, જે કેવલ જ્ઞાન તથા અવધિજ્ઞાનથી શૂન્ય છે; જેમાંથી મન:પર્યંચ નામનું જ્ઞાન નાશ પામી ગયું છે, જેમાં સૂત્રવિશેષ ( ઢષ્ટિવાદ્યાદિ ) સ‘પછ્તા વિનાશ થઇ રહ્યા છે, અને ઉત્પન્ન થતી ક્રુતિ ગ્રંથા દુઃ પ્પાને આપનાર એવા આ કલિકાલમાં ભરતખ`ડમાં જન્મ ધારી જે કેઇ મનુષ્ય અદ્યાપિ સુધી શ્રી જિનેન્દ્ર ભગવાનના વયનેાના સ્નેહુને આધીન થઇ ધમસ બન્યો ઉદ્યમ કરી રહ્યા છે તે લેાકાને પણુ ધન્યવાદ છે. ૨૮ ૪૫૦ ૧૪ અદ્વૈત ભકતની આળખાણુ, . જૈન એ શબ્દ ‘ ધર્મનું' વિશેષણુ છે. એટલે જૈન ધ એવા અા ૯ જૈન ” શબ્દ મેધ કરે છે. ધર્મ એ કોઇ પણ વિભાવિક વસ્તુ નથી. પશુ આડીં જૈનધમ એ શબ્દથી આત્મિક ધર્મ સમજવાના છે. જેટલે `શે રાગ દ્વેષ નિવૃત્તિ, તેટલે અ ંશે મેહના નાશ, અને મેહ સાથે તથા પ્રકારના અજ્ઞાનના નાશ અને જ્ઞાનના પ્રકાશ થાય છે, જે પ્રકાશ આત્માના ધર્મ છે. તેના ધર્મને જે પ્રકટાવે અથવા તેવા ધર્મ જે પ્રાપ્ત કરે, તેજ જૈન કહી શકાય. તીકરાએ આ મગુણુની સ્થિતિના પ્રકાશ માટે ચંદ સ્થાનક હેલાં છે, જે સ્થાનકાને ‘ગુણુસ્થાન ના નામથી એાળખાવેલ છે; તેવા ગુણ સ્થાનકેાને ક્રમશઃ પ્રાપ્ત કરવાં અને આગળ વધતા જવું તેને ‘· ગુણુસ્થાન ક્રમારેહુણુ ” કહેવામાં આવે છે. જૈનપણાની શરૂઆત ચતુર્થાં ગુણ સ્થાનકથી થાય છે. જેએ જૈનપણાનુ અભિમાન ધરાવતા છતાં એક ખીજા ઉપર વૈર વિરોધ ઉભા કરે છે અને રાખે છે, અમુક વ્યકિતએ મારૂં આ બધુ એ બગાડયુ· માટે તે મારા કટ્ટા શત્રુ છે. આથે મારૂં ભલુ કર્યું' તે મારા મિત્ર છે; દ્રવ્યની પ્રાપ્તિથી અને પુત્રના જન્મથી પરમાનંદ પામવેા, અને તેમ તે બન્નેના જવાથી પાક મુકવી, દીલગીર થવું, હાયપીટ કરવી વૈરી સાથે પ્રાણાંત સુધી પ્રયત્ન યોજવા અને જો પેાતાનુ' ચાલી શકે તે તેને દુનિયાં પાર કરતાં મનમાં આંચકા ન ખાવા, ધના નામથી ઝઘડા ઉભા કરવા અને તે નિમિત્તે હજારા રૂપીઆના લડાઇએમાં ધુમાડો કરવા, એ વગે. ૨ મલિન ધીક્કારવા લાયક પ્રવૃત્તિ સેવવી અને ‘અમે જૈન છીએ ’એમ દુનિયા... માં છાતી ઠોકીને પોતાને ઓળખાવવુ એ શરમાવા જેવું નહિ તેા ખીજુ શું? વમાનકાળમાં એટલા સુધી અનુભવ પુરૂષા અનુભવી શકયા છે. કે, કેટલાએક મિથ્યાભિમાનીઓના માનની ક્ષતિ કઇ વ્યકિત તરફથી કે સમુદાય તરફથી સકારણુ કરવામાં આવી હશે, તે તેનું વેર લેવા, સમાજિક, ધાર્મિક, કાય ની ક્ષતિના લેગે પણ, પેાતાની વાત કેમ રાખવી, એજ કરવામાં જેમનું જીવન પુરૂ થતુ *શ્રી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સ હેરલ્ડ પુસ્તક-૯ અંક ૮–૯. Page #497 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ધમૅદય આવશ્યક-અધિકાર. ૪૫૧ જેવાય છે. તેના પિતાને માત્ર જેનના નામથી ન ચલાવી લેતાં જેનેના અને જૈન શાસનના નેતા બની બેસે છે, અને અમારા ઉપર જૈન શાસનને આધાર છે અમે જૈન શાસનના સ્થંભ છીએ એમ પોતે પિતામાં માની લે છે, અને હાજીઓએ તેમને તે વિષયમાં અગ્ર ગણ્ય ગણવા તૈયાર થાય છે, આ દરેક જેને નથી ખુલ્લે ખુલ્લી રીતે કહેવું જોઈશે કે, તેઓ જેનાભાસ છે. જો કે સમ્યક્ દષ્ટિ જૈન પ્રમાદ ગે કદાચિત્ કષાયવશ બની ભૂલ કરે છે પણ તે તરતજ પિતે પિતાથી અથવા બીજાથી જ્યારે પોતાની ભૂલને ભૂલ તરીકે સમજે કે તરત તે સંબંધમાં પશ્ચાત્તાપ સાથે “મિયા દુષ્કૃત” દઈ પોતાની ભૂલથી પિતે શુદ્ધ થાય છે, જે વિધ્યાન, વર્તમાન કાલિય જેનેએ એક સાધારણ ઉપહાસ્યરૂપે બનાવી દીધું છે, વ્યવહાર અથવા પરંપરાથી ચાલી આવેલી પ્રણાલિકા સાચવવા, મિયાત, એક બી. જાને દેશે. છતાં હદય ગત કલષતાને વિમરી જશે નહીં. બીજે દિવસે, બલકે, તેજ દિવસે તે દોષને ક્રિયામાં મુક્તાં અટકશે નહિ. આવા જેને ખરી રીતે જૈન શબ્દને અને પવિત્ર વીતરાગના માર્ગને લાંછન લગાડનારા છે, એટલું જ નહિ, પણ બીજી રીતે કહીએ, તે વગેવનાર છે, અન્યની દ્રષ્ટિમાં ઉચ્ચમાં ઉચ્ચ જૈન ધર્મને હલકે પાડનારા છે, આવા જેથી જેનપણું જળવાય છે, એમ કહેવા કરતાં, જેનપણાને વિલેપ થાય છે, એમ કહેવું વધારે સારું છે. અનેક ફિસ્કાઓ અને અનેક ભેદ જૈન નામથી જ જન્મ પામ્યા હોય, તે તે આવા જેને આભારી છે. જ્યાં ખરૂં જૈનત્વ છે, જેઓ ખરા જેને છે, એટલે કે જેઓની સમ્યક્ દષ્ટિ છે, ત્યાં ફીક્કા કે ભે, એ શબ્દની ગંધજ ન હોય, એ સ્વાભાવિક છે. આવું જૈન પણ જે છે, તે આમિક ગુણ છે અને તે આમિક ગુણ જે આત્મામાં પ્રકાશ પામ્ય હાય, તેનું જ વર્તન યથાર્થ અને ઉચ્ચ પ્રકારન, અશે અથવા સવથા હોઈ શકે છે. એટલે અંશે પિત પિતાનું વર્તન ઉગ્ય સ્થિતિમાં રાખી શકતા નથી, તેટલે અંશે તેવા પિતાના અસ વર્તનને નિદે છે, ધિકાર છે. અસત્ માને છે અને તેના ત્યાગને માટે ભાવના ભાવે છે. સર્વથી સ૬ વર્તન સેવનારાઓ અપ્રમત્ત રહેવા આતુર-જાગૃત રહેવા પ્રયત્નશીલ રહે છે, અને તેથી જ અંશ સદ્દવર્તનની સ્થિતિ, પંચમ ગુ. ણ સ્થા તેતિ જીવને હોય શકે છે અને સર્વથા સદ્દવર્તનવાળા જીવની સ્થિતિ છઠ્ઠા ગુણ સ્થાનકમાં હેઈ શકે છે. એટલે છઠું સાતમું ગુણ સ્થાનક એજ જીવને કહી શકાય છે આ ઉપરથી કુટ કરી સમજાવવાનું કે, જેઓ શ્રાવકનાં દ્વાદશ ત્રતને પાળનારા સામાયિક, પ્રતિક્રમણ, જીનપૂજા, તીર્થયાત્રા, વગેરે સુકને સેવના૨ હોય તે પંચમ ગુણ સ્થાનક વત કહેવાય, અને જેઓ સર્વથા સંસાર ત્યાગી, નિર્વઘ માર્ગમાં વર્તનારા પરમ ચેરી મુનિવરે હોય છે તે છઠ્ઠા અને સાતમા ગુણ સ્થાનક વતિ કહેવાય છે. Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ છે. ૧૪ www. ખરા જૈનોમાં બાહ્યાડંબર છે હાય, કેમકે તેઓ આત્મઠિત તરફ પોતાનું લય વિશેષ રાખે છે, અને અભિમાનાદિકને અંતઃકરણથી ધિક્કારે છે; જ્યારે નામના જેનેમાં બાહ્યાડંબરને વિશેષ માન અપાય છે માનાકાંક્ષિપણું પણ તેવાઓમાં ઉગ્ર હાય છે, અને તેઓને પિતાના માનની ક્ષતિમાં બહુ લાગી આવે છે, જેથી કૃત્ય અકૃત્ય ધમધર્મ, પાપ પુણ્યથી નિરપેક્ષ બની પોતાના માનને ખાતર ગમે તે કરવા તૈયાર થાય છે. આવા જૈને જેને નથી પણ સંસાર પરિભ્રમણને લાયક પામર પ્રાણી છે. પછી તે શ્રાવક નામધારી કે સાધુ નામધારી કે ગમે તે હે, પણ સમ્યકત્વને અભાવ અથવા સમ્યત્વની ખામી મારામાં છે, એવા વિચારથી પિતાનું હદય પારખ્યું નથી પિતાની સ્થિતિ ઓળખી નથી. તેવાઓ બાહ્ય પ્રવૃત્તિથી પિતામાં સાધુ શ્રાવકપણુની પૂર્ણતા માની આગળ વધતા અટકે છે. અધુરાથી મનાઈ ગયેલી પૂર્ણતા અધુરાપણું મટે છે. હાલમાં સભાઓથી, મંડળેથી, મંડળીઓથી, અને સંસ્થાઓથી થતા સુધારા જૈન ધર્મની ઉન્નતિનાં કારણે છે, એમ માનવામાં આવે છે, ભલે બાહ્ય વ્યવહારની અમર્યાદામાંથી મર્યાદામાં લાવવા સમર્થ થાય, પણ જૈનત્વ તે કર્મમળને (મિથ્યાત્વને) દૂર કર્યા વિના, નવતત્વનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના, અને તેમાં યથાર્થ શ્રદ્ધા થયા વિના આવવાનું નથી. નવતત્વને અંતેજ લખ્યું છે કે, નંવાર નવ ચળે તો ગાડુ તરસ હો સન્મત્ત એટલે જીવાદિક નવ પદાર્થને જે જાણે, તેને સમ્યકવવાન કહેવા એટલે નવતત્વની ગાથાઓ સુખ પાઠ કરવી, તેના અર્થ ભણી જઈ, અમે નવતત્વ શીખ્યા છીએ, એમ માનવું અગર બાલવું, તે જ્યાં સુધી તે નવતત્વથી થયેલું જ્ઞાન પિતામાં વાપણું નથી, એટલે હું જીવ છું, આ અજીવ છે, આ પાપ છે, આ પુચ છે, આ બંધ છે, આ આશ્રવ છે વગેરે પિતામાં નવ તત્વમાંથી ક્યાં કયાં ઉપલબ્ધ છે, પિતે કઈ પરિસીમામાં વર્તે છે, એ ખ્યાલ નથી, એવું મનન નથી ત્યાં સુધી નવતત્વનું છે. જ્ઞાન છે. તે ચંદન ભાર વાહી ગર્દભવત્ છે શાસ્ત્રમાં સ્થળે સ્થળે શ્રાવકેના વર્ણનમાં “ જીવજીવાદિક નવ પદાર્થના જાણુ” એવાં વિશેષ પર્વ શ્રાવકોને માટે વાંચવામાં આવે છે. હાલમાં જુગારી પણ જૈન, અત્યાચાર સેવનાર પણ જૈન, વેપારમાં અનેક જાતના મૃષાવાદના ટેપલા ઉપાડનારા પણ જૈન, જે 1 કરનાર પણ જૈન, વિશ્વાસઘાત કરનાર પણ જૈન, કેમમાં–સંઘમાં જ્ઞાતિમાં–કુટુંબમાં-મિ માં કલહ જગાડનાર પણ જૈન, એમ જૈનેના ઘેઘ ઉભરાઈ નીકળ્યા છે. એ કંઈ બે અક્ષરનું જ્ઞાન સંપાદન કરી, જ્ઞાનીઓમાં ખપનાર છે, તેઓ પૈકી કેટલાક ગચ્છાગ્રહી, મતાગ્રહી, અને કેટલાક વમત સ્થાપન શૂરા લેવામાં આવે છે. બી. જાઓના વિશ્વાસ પિતાઉપર બેસાડી, ઘણી વખતે તે વિશ્વાસને ગેર ઉપયોગ કરતા દેખાય છે. જાણુવું, બોલવું અને વર્તવું એ ત્રણે એક જાતના હોય એવું સહસ્ત્રમાંથી એક બેમાંજ ભાગ્યે દેખાવા સંભવ છે. Page #499 -------------------------------------------------------------------------- ________________ પદિ ધર્મોદય આવશ્યક-અધિકાર. છે કે કેટલાકમાં સામાન્ય રૂચિ, જેન ધર્મના ફરમાને ઉપર અથવા તે જેનીય ક્રિયા ઉપર અંતઃકરણમાં ફરતી હોય અને તેને લઈને તેવાઓ એમ કહેતા હોય કે અમારામાં શ્રદ્ધા છે, તે તેવી સમજવાળ તે વિચારમાં કેટલોક વખત છેતરાવા સંભવ છે, કેમકે શ્રદ્ધા કાંઈ જુદી જ ચીજ છે, અને મેહ જુદી ચીજ છે. કુલ ધર્મને લઈને, લાંબા કાલના પરિચયને, અથવા તે તેવાં બીજા કારણેને લઈને કેટલાકને અમુક ક્રિયા ઉપર, અમુક ધર્મ ઉપર, અને અમુક ધર્મના અંગ ઉપર, એક જાતને મેહ થઈ જાય છે, જે મેહની કસોટી કેટલીક વાર સફળ, અને કેટલીકવાર નીષ્ફળ નીવડે છે. સત્ય શ્રદ્ધા તેથી જુદી જ ચીજ છે શ્રદ્ધામાં યથાર્થ દષ્ટિ છે, ત્યારે મેહમાં આગ્રહ પેદા થાય છે. આ હકિકત બહુ વિચાર કરવાથી, અને પોતાના અંતઃકરણને પૂછવાથી,વિચારશીલને સમજાય તેવી છે, બીજી રીતે શાસ્ત્રમાં એમ પણ કહેવું છે કે વ્યવહારથી સમ્યકત આરોપણ કરી જૈન બનાવ, અને તે ક્રમશઃ શુદ્ધ વ્યવહાર સેવનથી, સત્સંગથી, સતુશાસ્ત્ર પરિચયથી ભાવ ન થઈ શકે છે. આ વાકયને લેખક અંતઃકરણથી માન આપે છે પણ જેઓને વ્યવહાર પણ તથા પ્રકારના પરિણામની સ્થિતિ પ્રાપ્ત કરનાર હોય તેવાઓને માટે સત્ય નીવડે; પણ જે આવાં વચનને સ્વીકાર કરી, પિતામાં પૂર્ણતા માની બેસે છે, તેવાઓને વ્યવહાર કરી પણ ભાવ જૈનતાને પ્રાપ્ત કરી આપતા નથી. બીજાં ગુણે મનુષ્ય જાતમાં અને તેમાં પણ જેમાં ભલે ક્રમશઃ પ્રાપ્ત થાઓ, પણ મનશુદ્ધિને પ્રયત્ન તે પ્રથમ સેવ જોઈએ. અંતઃકરણની શુદ્ધિ માટે જ્યાં સુધી બેપરવાઈ ભરેલી પ્રવૃતિ કરવામાં આવે છે, ત્યાં સુધી તેવા જેમાં ભાવન પણું પ્રાપ્ત થવું દુર્લભ છે; સમ્યકત્વની માફક અંતઃકરણની શુદ્ધિ પણ એક ઉત્તમ શરૂઆતનું સાધન છે. વર્તમાન કાળના જે પૈકી ઘણું જેને પોતે પોતાની જાત માટે પિતાના અંતકરણને પૂછશે, અને પિતાની જીંદગી દરમ્યાન કરેલાં સામાયિક, દેવપૂજા, તીથયાત્રા વગેરેને સરવાળો મૂકશે, અને તેના પરિણામે માનસિક શુદ્ધિની સફળતા કેટલી મેળવી, એ તપાસશે તે બાળ અવસ્થામાં જે દશા હતી, તેજાવનાવસ્થામાં અને વનાવસ્થામાં જે સ્થિતિ હતી તેજ વૃદ્ધાવસ્થામાં, પિતાના અંતસ્કરણમાં પ્રાયઃ કરીને નિહાળશે, જીવનને ઘણે ભાગ શુભ ક્રિયાઓમાં નિર્ગમન કર્યા છતાં, અંતઃકરણ જેવું અને તેવું રહ્યું, મલિનતા દુર થઈ નહીં, કુવાસના ખસી નહીં, વૈરવિધિને તિલાંજલિ અપાય નહીં, અત્યાચાર ભૂલાયા નહિ, ધાદિક મંદ પડયા નહિ, ધન, ધાન્ય પુત્ર પૌત્રાદિક કુટુંબ ઉપરથી મૂછમ પડી નહીં, સ્વશરીરની હાજતે અને ઇંદ્રિય વેપારમાં ઉદાસીનતા આવી નહીં, તે પછી કરેલી શુભ ક્રિયાઓથી શું મેળવ્યું? મમતા તૃષ્ણની વૃદ્ધિ કરે છે, અને તૃષ્ણાવશવતિ જીવ રાગદ્વેષમાં વટલાઈ અનેક અનર્થો સેવે છે તેવા જ પ્રાયશઃ ધર્મ પરડ્રમુખ બની જાય છે. શ્રાવક હોવા સાધુ હ. પણ મમતા ત્યાગ અથવા મમતાની નિર્બળતા જ્યાં સુધી કરી ન હોય, ત્યાં સુધી Page #500 -------------------------------------------------------------------------- ________________ ૫૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ઉચ્ચ રિતિએ ચડી શકતા નથી મહાન મુનિએ અનેક કટે સેવી,અનેક ગુણે પિતામાં પ્રાપ્ત કર્યા છે, પણ તેવા પુરૂષામાં જ્યારે મમતા પ્રાપ્ત થાય છે ત્યારે તે મમતાના લોભથી પ્રાપ્ત કરેલા ગુણે ક્ષણમાં તેઓ માંથી નાશ પામી જાય છે મમતા ક્યાંથી અને શાથી પેદા થાય છે, તેને માટે અમુક સ્થળ કે અમુક કારણ નિમિત નથી; ગમે તે સ્થળમાં ગમે તે વિષયમાં મમતા પિતે પિતાને દેખાવ દે છે અને જગતના જીવોને છેતરે છે પુત્ર ત્યજ્યા, અને શિષ્ય ઉપર મમતા થઈ; ઘર મૂકી અનગાર બન્યા, ત્યાં ઉપાશ્રયના વેશમાં મમતા જાગ્રત થઈ. ધન અકર્યા, ત્યાં પુસ્તકના સ્વરૂપે મમતાએ દેખાવ આપો, આ બધું એ સચવાયું તે છેવટ સ્વમતાગ્રહરૂપે મમતાએ પિતાને વેશ ભજવ્યો, આમ અનેકધાં અમુક વિષયમાં મમતા સબળોને નિર્બળ બનાવે છે, એક સાદી અને નાનામાં નાની ચીજ, જેને આપણે નકામી માનતા હોઈએ તેમાંથી પણ મમતા જન્મ પામે છે તેને માટે એક દાખલે છે કે – કોઈ તપસ્વી હતું, અને તે માત્ર એકજ લગેટી મર્યાદા માટે રાખતે હતે. એક વખત તેના મનમાં સામાન્યતઃ એવી સ્કૂરણ થઈ કે, એકથી બીજી લંગોટી હોય તે અનુકુળતા ઠીક થઈ પડે. આ ઉપરથી એકની બે લંગોટી થઈ ત્યાર પછી લગેટી મૂકવા માટે સ્થળ નિર્માણ કર્યું સ્થળમાં ઉંદર લંગોટી કાપવા લાગ્યા, એ. ટલે બીલાડી રાખવાનું મન થયું. બિલાડી અને પછી તેનાં બચ્ચાં તેને દુગ્ધ પાન કરાવવા તે મહા તપસ્વીએ ગાય રાખી, તેમાંથી વાછડા થયા. એટલે ખેતીવાડી કરવા લાગ્યા. રાજાની જમીન વિના અજ્ઞાએ ખેડવાથી ગુનેગાર ઠર્યા. કેદ પકડાયા, રાય તરફથી શિક્ષા મળી કે આખો દિવસ વાંસા ઉપર પથ્થર મૂકી તડકામાં ઉભે રાખો. મહાત્માની તરતજ તે પ્રમાણે સ્થિતિ કરવામાં આવી. તે વખતે મહાત્માને વિચાર થયે કે, મારી આ દશા કરનાર આ લંગોટી છે, જે એકની બે લંગોટી ન કરી હોત તે હું આ સ્થિતિએ પહોંચતા નહીં. કહેવાનું તાત્પર્ય એ છે કે એક સાધારણ ચીજમાં મમતા પિતાનું સામ્રાજ્ય કેવી રીતે વધારે છે તે આવાં દષ્ટાંતથી સમજી, તેથી વિમુખ કેમ રહેવું એ તરફ વિશેષ લક્ષ આપવા જરૂર છે. ત્યાગીઓ માટે જ્યારે આવી ફીકર રહે છે. તે પછી જે ગૃહસ્થાશ્રમમાં રહેનારા બહારથી એટલે વ્યવહારથી ભલે, અમુક જાતના નિયમો કે વ્રતો સ્વીકારે, પણ તેઓએ એટલું ખાસ યાદ રાખવું જોઈએ કે, જ્યાં સુધી હદયમાંથી મમતા તૃષ્ણા મંદ થઈ નથી, તથા તે મંદ કરવા પ્રયત્ન સેવા નથી, ત્યાં સુધી તે ઉચ્ચ કેટિએ કદી પણ ચડી શકવાને અધિકારી બનવાના નથી. આ દરેક હકીકત ઉપરથી એમ સમજવને સબળ કારણું મળે છે, કે ક્રિયાજોને કરતાં વિચારજેને તેજ ખરા અને શ્રેષ્ઠતા કહી શકાય. વિચાર અને ક્રિયા બને પક્ષે જેમાં નવ ઉદભવેલ છે. તેઓ શ્રેષ્ઠતમ જેને તરીકે માની શકાય. પણ વિચાર જૈન વિના યિા જેને Page #501 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ધર્મદય આવશ્યક અધિકાર. માત્ર નામના જૈનેા છે, એમ ઘણે ભાગે માનવુ પડશે, અને તેથીજ કેટલાએક ઠેકાણે લખ્યું છે કે, મેરૂ પર્યંતના જેટલા એલ્લા મુહપત્તિ કેટલાએક જીવાએ કર્યો તે પણ પાર પામી શકયા નથી. પ વિચાર જૈન, ક્રિયા જૈન, વિચારી ક્રિયા જૈન એમ ત્રણ જાતના જૈન કહેવાય તેવાં પાત્રા પૂર્વ કાળમાં કાણુ કાણુ હતા, તે તરફ આપણે આપણું લક્ષ ખે ચીએ શ્રેણિક અને કૃષ્ણ વાસુદેવ જેવા રાજાએ માત્ર વિચાર જૈન હતા. અને તેઆએ ક્ષાયક સમ્યકત્વ પ્રાપ્ત કરેલ હતું, જેથી તેએ માત્ર સમ્યકત્વના પ્રભાવે તી. ર્થંકર નામકમ બાંધવા ભાગ્યશાળી થયા છે. માત્ર ક્રિયા જૈનમાં કેટલાએક અભવી દુલ્હવી ગણવા પડશે, વિચાર-ક્રિયા જૈનમાં આનંદ, કામદેવ વિગેરે પવિત્ર શ્રાવકમૈં ગણવા જોશે. કેમકે સમ્યકવવાન હતા અને શુદ્ધ ક્રિયા કરનાર પણ હતા. મુનિઆના સમાવેશ પણ આજ ભેદમાં આવી જાય છે, કેમકે તેમાં પણ વિચાર ક્રિયા સાથે જૈનપણુ' હાય છે, અને તથાપ્રકારના ગુવિના માત્ર વેષધારીને સમાવેશ, વસ્તુતઃ ક્રિયા જૈતામાં પણ કેઇ હાઇ શકતા નથી, કેમકે તેવા વેષ વિડબકે ક્રિયામાં પશુ અવ્યવસ્થિત હાય છે, અને તેથી તેને માટે નીચેનુ વાકય લાગુ પડે છે કેઃ “ હૈાળોના રાજારે, ગુણ વિનાના સંયમી. ” ક્રિયા તે માટે માત્ર એટલે અપવાદ સ્વીકારવે પડશે કે જેઆ પાતે સરલ છે, અને વિચાર જેતાના માશ્રિત બનીને જે ક્રિયા કરનારા છે, એટલે પેાતામાં તથાપ્રકારની અજ્ઞાનતા છતાં તથાપ્રકારના જ્ઞાનીના કહ્યા મુજબ તદ્દનું. યાયી બની ક્રિયા કરનારાઓને જૈનપણામાંથી ખાતલ કરવા જોઇતા નથી. હાલમાં દ્રઢ પરંપરાથી મૂર્ખ સમૂડા અને અર્ધ દૃગ્યાના સમૂહેામાં એમ સુદ્રઢ મનાઇ ગયું છે કે કોઇ પણ જૈન નામ ધારક હાય તેને અમુક અમુક જાતની ક્રિયા તા કરવીજ જોઇએ; જો કોઈ જાતની ક્રિયા ન કરે તે તે જૈત ન કહેવાય, કાઇ વિચાર જૈન તેમને કહેકે ‘ હું જૈન છું” તે તેવાને હાલના જૈન મન્યેા હસી કાઢશે, ધિક્કારશે, અને જૈન કહેવાને આંચકે ખાશે. એટલું જ નિહ પણ તું જૈન નથી, જૈન હાય તે અમા જેમ કરીએ છઇએ તેમ તું કેમ કરતે નથી! એમ મેલી દેવાને તૈયાર થશે. આવી માન્યતાથી જૈનધર્મના અમુક જ્ઞાતિએ જાણે ઇજારા લીધે હાય તેમ મનાઇ ગયું છે; ત્યાં કાઇ મુસલમાન, પારસી, કે અંગ્રેજ અગર યાહુરી, અંતઃકરણમાં જૈનતત્વાની સુદૃઢ છાપ પડવાથી જૈનનાં તત્વા સત્ય અને તે પણ યથાર્થ છેએમ માનતા હાય, તે તત્વા ઉપર તેમને સ ંપૂર્ણ શ્રદ્ધા હેાય,પણ કેટલા એક સોગેાને લઈને અથવા તા જ્ઞાતિના કારણને લઈને, તેઓ જૈન ધમની બાહ્યક્રિયા ન કરી શક્તા હોય, કઈ ત્યાગ ન કરી શકતાહેાય,તેા તેવાઓને જૈન નજ કહેવા એમ હાલના જૈના એકી અવાજે, ઘણા ભાગે, કહેવા તૈયાર થશે. અસેસ ! કે એવાએએ વિચારની વિશુદ્ધિને ગાણુ ગણી, અને બાહ્ય વ્યવહારને મુખ્ય ગણ્યા છે. જોકે ઘણા ભાગે જેએામાં વિચાર છે . Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ, १४ નવા પ્રગટે, તેમના વ્યવહાર ક્રમશઃ પવિત્ર થવા જોઇએ, પણ ધારાકે તેમ કરવા તે અસમથ નીવડયા તેથી તે જૈનકેાટિમાં ન ગણાય એમ જે કહેવું અગર માનવું તદ્ન ભૂલભરેલું છે જ્ઞાન, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયપશમ અથવા ક્ષયથી થાય છે; શ્રદ્ધા (યથા શ્રદ્ધા) સમ્યકત્વ, સમક્તિ માહુની કર્મના ક્ષયાપશમથી અથવા ક્ષયશો પ્રકટે છે; અને ત્યાગ વૃત્તિ ચારિત્ર મેહનીય કમના ક્ષયાપશમ અગર ક્ષયથી પ્રાપ્ત થાય છે, આમ કમાં એક ખીજા ગુણેાને આચ્છાદન કરવામાં ભિન્ન ભિન્ન છે, ત્યારે તે શુશુના પ્રકાશ કરવામાં આવે તે ગુણના અભાવ પણ ભિન્ન ભિન્ન રીતે કારણ ભૂત છે, કાઇએ જ્ઞાનાવરણીય ક્રમને! ક્ષયાપશમ કર્યાં, તે તેને માત્ર જ્ઞાનજ પ્રાપ્ત થાય છે, પણ સમ્યકત્વના અભાવે અયથાર્થતા હોવાથી, અજ્ઞાન ના નામથી ઓળખાય છે. તે કોઇમાં માત્ર શ્રદ્ધા હોઇ શકે, કેાઇમાં જ્ઞાન અને શ્રદ્ધા બન્ને હાઇ શકે, અને ક્રાઇમાં ચારિત્ર સાથે ચારિત્ર માહની કર્મના ક્ષયાપશમ હોયતે ત્રણે પણ હાઇ શકે; એટલે કે કેઇ પણ જાતને એમાં નિયમ જયાં નથી ત્યાં અમુક સ્થિતિ વાળાનેજ જૈના કહેવા એમ માની લેવું તે પેાતાનું ડહાપણુ નહિ તેા ખીજું શું! સત્ય એવી ચીજ છે, કે જે સ`ને પ્રિયજ હાય છે, અને તેની પ્રશંસા ગમે તે સ્થિતિમાં રહેલા મનુષ્યાથી થયા વિના રહેતી નથી. તમે જોઇ શકશે કે, નાટકમાં નાટકકારક પાત્રા અનેક જાતનાં નાટક ભજવે છે, પ્રેક્ષકા અનેક હેતુથી ત્યાં પ્રેક્ષક તરીકે પેાતાની હાજરી આપે છે; તેએમાં દરેક ગુણગ્રાહી હેાતા નથી, તેમ સ નવાળા દરેક હાય તેવા નિયમ હાતા નથી, છતાં પણ જ્યારે સીતા અને રામ ચંદ્રજીનું નાટક ભજવાતું હોય, તેમાં રાવણ સીતાને હરી જઇ, અશેક વાટિકામાં રાખી પાતે પ્રેમભિક્ષા માગે છે, અને સીતા તે વખતે રાવણુના તિરસ્કાર કરે છે, તે વખતના દેખાવની અસર, જેએ રાવણને ધિક્કારવા તૈયાર થઈ જાય છે તેમેના મનમાં સજ્જડ થઇ જાય છે, ભતૃ હિરના નાટકમાં પીંગલા પ્રપ′ચ કરી ભ રિને છેતરે છે, અને તેનુ પાકળ જ્યારે જાહેરમાં આવે છે ત્યારે તે વખતમાં એક અવાજે પ્રેક્ષકે પીંગળાને ધિક્કારવા તૈયાર થાય છે, અને ભર્તૃહરિ તરકે દયાજનક સ્થિતિએ એવા આતુર બને છે. આવી રીતે પ્રેક્ષકોના મનની સ્થિતિ અનેક નાટ કામાં ઘણે ભાગે નીતિના પાત્ર તરફ આકર્ષાય છે, અને અનીતિનાં પાત્રા તરફ અપમાનની નજરથી જુએ છે. ભલેને પાતામાં તેવી નીતિ–પાત્રતા ન હેાય, છતાં નીતિ સર્વ પ્રિય હેાવાથી, અનીતિનાં પાત્રાને પણ નીતિ પ્રિયજ લાગે છે. આ દૃષ્ટાંતથી એમ ખાત્રી થાય છે કે લેાકમાં અનીતિ, અનાચાર કે અધર્મ તરફ અભાવ છે, વળી આત્માના પણ મૂળ એજ સ્વભાવ છે, કેમકે કંઈપણ ખરાબ વિચાર કરતાં અથવા અયેાગ્ય કાર્ય માટે પ્રવૃત્ત થતાં હૃદય કંપે છે, હાથ પગ ધ્રુજે છે અને જાણે કેઇ ના કહેતુ હાય તેમ આઘાત થાય છે. આ સવ હકીકતના વિચાર કરતાં ધર્મ એકજ શરણુ છે. તે બતાવતાં આ ધર્માધય અધિકાર પૂર્ણ કરવામાંઆવે છે. Page #503 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ તીર્થં માહાત્મ્ય અધિકાર तीर्थ माहात्म्य - अधिकार, ધર્મમાં ઉદ્યમ કરનારને અલબત્ત રૂપ પ્રભુ પ્રતિમા અને રીટન એ એ મુખ્ય છે, કેમકે આત્માની નિર્મળતા થવા માટે ધર્મોચરણુમાં દૃઢ શ્રદ્ધા પ્રાપ્ત કરાવવાને તેમના જેવુ ખીજું એકે ઉચ્ચ સ્થાન નથી. ઉપરેક્ત એ આલબન પૈકી પ્રતિમા પૂજા કહેા કે પ્રભુ પૂજા માટે પૂર્વે વિસ્તારથી કહેવાઈ ગયુ છે, ત્યારે તીથ યાત્રાથી શું લાભ છે, અને તે કેવી રીતે પ્રાપ્ત થઇ શકે છે, તે દર્શાવવાના અત્રે પ્રયત્ન કરવામાં આવેલ છે, તીથ એ પવિત્ર મહા પુરૂષોના નિવાસસ્થાન રૂપ હાવાથી અને ત્યાં અનત પુણ્યાત્માના આગમન થવાયી તે ભૂમિના રજકા નિમ`ળજ હાય છે જેથી તિયાત્રા કરનારને તેના સ્પષ્ટ થવાથી નિમ ળતા પ્રગટે તે નિઃશ'ક છે, વધારે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તા તી યાત્રા એ પ્રાણાયામની આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવાનેા પવિત્ર પ્રયાગ છે. કેમકે પ્રાણાયામમાં જેમ વાયુના રેચકપૂરકના ઉપક્રમ છે તે રીતે તીર્થ સ્થળે પ્રાયશઃ પવ ત ઉપર હાવાથી યાત્રાએ જતાં શ્વાસના પ્રવાહ વધે છે ને તે રીતે અપવિત્ર ઉશ્વાસ નીકળી પવિત્ર રજકણાથી ભરપુરથી શ્વાસ પ્રવેશ કરી મના ભાવનાને નિળ કરેછે. માટે તીર્થયાત્રા મહાત્મ્ય દર્શાવવા આ અધિકારના આરંભ કરવામાં આવેછે. તીથયાત્રાથી ફળ શું? ૩પનાતિ. सदा शुभध्यानसुसारलक्ष्मीः फलं चतुर्धा सुकृतानि चैः । तीर्थोन्नतिस्तीर्थकृतां पदाप्तिर्गुणा हि यात्राप्रभवाः स्युरेते ॥ १ ॥ ૪૫૭ નિરંતર શુભ ધ્યાનની પ્રાપ્તિ સારભૂત લક્ષ્મીની વ્યવસ્થા ધર્માદિક ચાર પ્રકારનુ” ફળ, માટાં પુણ્ય કાર્યાં, તીર્થીની ઉન્નતિ ( પ્રભાવના ) તથા તીર્થંકરપદની પ્રાપ્તિ, આટલા ગુણ્ણા યાત્રા કરવાથી ઉત્પન્ન થાય છે. ૧ આદરવા યાગ્ય ચાર કરણી, વરામ્ય. वपुः पवित्रीकुरु तीर्थयात्रया चित्तं पवित्रीकुरु धर्मवाञ्छया । वित्तं पवित्रीकुरु पात्रदानतः कुलं पवित्रीकुरु सच्चरित्रैः ॥ २ ॥ ૫૮ Page #504 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ હે ભય ! તીર્થયાત્રા કરીને શરીરને પવિત્ર કર, ધર્મની ઈચ્છા વડે અન્તઃકરણને શુદ્ધ કર, સુપાત્રને દાન આપવાથી કંચની ( ધનની શુદ્ધિ કર અને સદાચરણ વડે કુળને પવિત્ર કર, ૨ તીર્થ સેવનમાં મહત્તા. वसन्ततिलका. श्रीतीर्थपान्थरजसा विरजी भवन्ति तीर्थेषु विभ्रमणतो न भवे भ्रमन्ति । तार्थव्ययादिह नराः स्थिरसम्पदः स्युस्तीर्थार्चनादिह भवेज्जनवन्दनीयः ॥ ३ ॥ છે. આ પવિત્ર તીર્થના માર્ગની રજ ધૂલી વડે (તેમને સંપર્શ થવાથીજ નિપાપ થવાય છે, તીર્થોમાં ભ્રમણ કરવાથી તેને સંસારમાં ભ્રમણ-ભટકવું રહેતું નથી, તીર્થોમાં દ્રવ્યને વ્યય–ખર્ચથી ( સત્પાત્રને દાન વગેરે આપનાથી) સમ્પત્તિની સ્થિર તા થાય છે અને તીર્થનું અર્ચન પૂજન કરવાથી આ સંસારમાં મનુષ્યને વજન કરવા ચોગ્ય થવાય છે. ૩ . . . . . #2 - તીર્થયાત્રાના અનંત ફળ. स्रग्धरा. आरंभाणां निवृत्तिविणसफलता सङ्घवात्सल्यमुच्चैनैर्मल्यं दर्शनस्य प्रणयिजनदितं जीर्णचैत्यादिकृत्यम् । तीर्थोन्नत्यं च सम्यक् जिनवचनकृतिस्वीर्य सत्कर्मकत्वं .... सिद्धेरासन्नभावः सुरनरपदवी तीर्थयात्रफलानि ॥ ३॥ ( તીર્થયાત્રા કરવા જતાં વ્યવહારાર્થે આરસેલા મહાત્મક કાર્યોથી નિવૃત્તિ (શાંતિ મળે છેસામા (સુપાત્રમાં) વપરાવાથી દ્રવ્યના યયની સફળતા થાય છે, સ્વામી ભાઈઓને જ્ઞાનગેષ્ટિ તથા જમવા જમાડવામાં સંસર્ગ થવાથી સંઘસમુદાયમાં વાત્સલય ભાવ (પ્રેમ) ઉદ્દભવે છે, દર્શનથી સમકિત નિર્મળ (યુ. દ્ધ થાય છે અને તેથી આપ્તવર્ગનું હિત કરવાની બુદ્ધિ પ્રગટે છે, તથા જીણું ચિત્યપરી પાટીના રક્ષણ (ઉદ્ધાર) માટે યેજના થાય છે. વળી તીર્થ મહામ્યમાં વૃદ્ધિ થવાથી જીનેશ્વરના સમકિતબેધી બીજનું યથાર્થ પાલન થવા સાથે સત્કર્મમાં સ્વાભાવિક પ્રવૃત્તિ થાય છે, અને એ સર્વ સુગના ફળરૂપે આત્મસિદ્ધિ અથવા દેવલોકની પ્રાપ્તિ થવી એ તીર્થયાત્રાનું ફળ છે. Page #505 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ બતોથ માહાસ્ય-અધિકાર. . તિર્થોદ્ધારક મંત્રીની કથા. ' જ એકદા શ્રી કુમારપાળ રાજાએ સેરઠ દેશના રાજા સમરને જીતવા માટે ઉદયન નામના પ્રધાનને મોકલે તે પાદલિત ( પાલીતાણે ) નગરમાં શ્રીવીરને નમીને શ્રી ઋષભદેવ ભગવાનને વાંદવાની ઈચ્છા થવાથી સામતાદિકને આગળ પ્રયાશું કરવાનું કહીને પિતે શત્રુંજય પર્વત પર ચડશે. ત્યાં દ્રવ્યસ્તવ સંપૂર્ણ કરીને અમે વગ્રહની બહાર નીકળી ત્રીજી નિસહિ કરીને ચૈત્યવંદના કરવાની શરૂઆત કરે છે, તેટલામાં એક ઉંદર દીવાની સળગતી વાટ કાષ્ટના પ્રાસાદમાં પોતાના દરને વિષે લઈ જવા લાગ્યું. દેરાના પૂજારોએ તેને જોયે, તેથી તે વાટ મૂકાવી. તે જોઈને મને ત્રીની સમાધિનો ભંગ થયો, કચ્છના પ્રાસાદને આવી રીતે કોઈ વખત નાશ થવાને સંભવ જણાવાથી દિલગીર થઈને તેણે વિચાર કર્યો કે “સજાઓના અપાર વ્યાપારમાં ગુંથાએલા અમને ધિક્કાર છે કે જેથી અમે આવા જીર્ણ ચૈત્યનો ઉદ્ધાર કરી શકતા નથી? સજાઓની પા૫વ્યાપાર પ્રવૃત્તિ વડે ઉપાર્જન કરેલી લક્ષમી શા કામની છે ? કે જે લક્ષમી તેના અધિકારીએથી તીર્થાદિકમાં વાપરીને કૃતાર્થ કરાતી નથી. પછી જીર્ણોદ્ધાર કરવાની ઈચ્છાવાળા મંત્રીએ પ્રભુ સમક્ષ બ્રહ્મચર્ય, એકાસણું, પૃથ્વી. પર શયન અને તાંબૂલને ત્યાગ ઈયાદિ અભિગ્રહ ગ્રહણ કર્યા, અને સિદ્ધગિરિ પરથી ઉતરીને પ્રયાણ કરતાં પિતાના કંધાવારની ભેળે થઈ ગયો. સમરસેન રાજા સાથે યુદ્ધ થતાં પિતાનું સૈન્ય ભાંગવાથી પિત સંગ્રામમાં ઉતરીને શત્રુનું સેન્ય કાપવા લાગ્યો. તેમાં પડે કે શત્રુઓના બાણથી જર્જરિત થયે તો પણ તેણે અનેક બાણે વડે સમરરાજાને મારી નાંખ્યો. પછી તેના દેશમાં પિતાના રાજાની આ જ્ઞા ફેરવીને મંત્રી સ્વદેશ તરફ પાછે વળે. માર્ગમાં શત્રના પ્રહારની પીડાથી મંત્રીની આંખે અંધારા આવવાથી તે મૂછ ખાઈને પૃથ્વી પર પડે; તેને પવન વિગેરેના ઉપચારથી સજજ કર્યો, તેણે કરૂણસ્વરે સામંત વિગેરેને પિતાના મનના ચાર શલ્ય કહ્યા. પિતાના નાના પુત્ર અંબડને સેનાપતિપણું અપાવવું, (૨) શત્રુંજય ગિરિપર પથ્થસ્મય પ્રાસદન . ત્ય બનાવવું, (૩) ગિરનાર પર્વત ઉપર નવાં પગથીયાં કરવાં અને (૪) અન્ય સમયે નિઝામણુ કરનાર ગુરૂને અભાવ, આ ચાર શહેય સાંભળીને સામંતરિક બેયા કે “હે મંત્રીશ્વર ! પ્રથમના ત્રણ મનોરથ તે તમારે મોટે પુત્ર બાહાદેવ પૂર્ણ કરશે, તેમાં અમે સાક્ષીભૂત છીએ.” એમ કહીને કે વંઠ પુરૂષને સાધુને વેષ પહેરાવીને મંત્રી પાસે લાવી કહ્યું કે “ આ ગુરૂ આવ્યા.” મંત્રો તેને તમે સ્વામીની જેમ નમી, સમગ્ર પ્રાણીઓને ખમાવી, કરેલા પાપને નિંદી તથા પુણ્ય કરણનું અનુદન કરી સ્વર્ગે ગયે. - + ઉપદેશપ્રાસાદ બાગ થે Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. - તે સર્વ જઈને પેલા વંઠે વિચાર્યું કે અહ? આ મુનિના વેષને મહિમા કે છે? હું ભિક્ષુક છતાં આ સર્વ લેકને પરાભવ કરનાર અને જગત જેની વદના કરે છે એવા મંત્રીએ મને વંદના કરી; તેથી આ જગવંદ્ય વેષને હું ભાવથી પશુ શરણરૂપ કરૂં છું.” એમ નિશ્ચય કરીને તે ગિરનાર પર્વત પર જઈ બે માસના અનશનથી કાળ કરીને દેવલોક ગયે. “ઉઘન મંત્રીએ તથા સામંતદિકે તે મુનિની શુદ્ધ પ્રશંસા કરી, જે સાંભળીને ભિક્ષુકની શ્રદ્ધા દઢ થઈ, તેથી તે ગિરનાર પર જઈને સ્વર્ગે ગયે. ” પછી સામંતરિક સૈય સહિત પાટણ આવ્યા, અને શ્રી ચૌલુક્ય [ કુમારપાળ] રાજાને શત્રુની લક્ષમી વિગેરેનું પ્રાભૂત [ ભેટશું] આપીને શ્રો ઉઘન પ્રધાનના શાર્યની પ્રશંસા પૂર્વક તેને સર્વ વૃત્તાંત કર્યો. પછી રાજા, સામંત વિગેરે બાહઅને અંબઇને ઘેર ગયા, અને તેમને શેક ઉતરાવી બોલ્યા કે– युवां यदि पितुर्भक्ती, धर्ममर्मविदावपि । उदध्रियेथां तदा तीर्थे, गृहीत्वा तदभिग्रहान् ॥१॥ ભાવાર્થ જે તમે બન્ને ભાઈઓ ખરેખરા પિતાના ભક્ત છે અને ધર્મના રહસ્યને જાણતા હો, તે તમારા પિતાએ ગ્રહણ કરેલા અભિગ્રહને ગ્રહણ કરીને તે બને તીર્થને ઉદ્ધાર કરે.” ऋणमन्यदपि प्रायो, नृणां दुःखाय जायते । ___ यद्देवस्य ऋणं तत्तु, महादुःखनिबंधनम् ।। । ભાવાર્થ–બીજું [કિક ] કણ પણ ઘણું કરીને માણસને દુઃખદાયક થાય છે, તે દેવનું ત્રણ મહા દુઃખનું કારણભૂત છે. स्तुत्याः सुतास्त एव स्युः पितरं मोचयंति ये।। ऋणाद्देवऋणात्तातं मोचयेथां युवां ततः ॥ ३ ॥ ભાવાર્થ––“જેઓ પિતાના પિતાને ત્રણથી મુક્ત કરે છે, તે પુત્ર જ પ્ર. શંસા કરવા લાયક છે, તેથી તમે તમારા પિતાને દેવઋણથી મુક્ત કરે.” सवितर्यस्तमापन्ने, मनागपि हि तत्पदम् । । अनुद्धरंतस्तनया नियते शनिवज्जनैः ॥ ४॥ ભાવાર્થ “સવિતા અસ્ત પામ્ય સતે તેના પુત્ર જે તેને સ્થાનને જરા પણ ઉદ્ધાર ન કરે, તો તેવા પુત્રો શનિની જેમ લેકે વડે નિંદાય છે. ” ૧ સવિતા એટલે સૂર્ય તથા પિતા એ બે અર્થ થવાથી સુર્ય અસ્ત પામે ત્યારે જે તેના સ્થાનને શનિ નામનો ગ્રહ જુએ નહીં તે તે ઘણે રિષ્ટ ગણાય છે, એ વાત જ્યોતિષ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. Page #507 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ તીર્થ માહાસ્ય અધિકાર આ પ્રમાણેનાં રાજા વિગેરેનાં અમૃત તુલ્ય વચને સાંભળીને ઉત્સાહ પામેલા. બાહડ તથા આંબડે એક એક અભિગ્રહ ગ્રહણ કર્યો. પછી બાહડે પિતાના ઓરમાન ભાઈ અંબડને સેનાપતિનું સ્થાન રાજા પાસે અપાવ્યું, અને પિતે રાજાની આજ્ઞા લઈને રૈવતક [ ગિરનાર ] ગયો. ત્યાં અંબિકા દેવીએ જે માગે અક્ષત છાંટયા તે માગે ત્રેસઠલાખ દ્રવ્યને વ્યય કરીને નવાં સુગમ પગથી કરાવ્યાં. પછી ત્યાંથી શત્રુંજયની તલેટીએ જઈને ત્યાં આવાસસ્થાન કરાવી સૈન્ય સહિત પડાવ નાખ્યો અને દેશપરદેશના કારીગરોને બોલાવ્યા. સૈદ્ધારના સમાચાર સાંભળીને બીજા અને નેક શ્રાવક ગ્રહ પણ ત્યાં આવ્યા. તે વખતે ચટમાણુક નામના ગામને રહીશ ભીમ નામને કુડલીઓ વણિક માત્ર છ રૂપીઆનીજ મુડીવડે ઘી લઈને ત્યાં આવ્યા, તે ઘી બાહડના સૈન્યમાં વેચીને શુદ્ધ વ્યાપારથી તેણે એક રૂપીયાથી અધિક નફે ઉપાર્જન ન કર્યો પછી એક રૂપીયાનાં પુપે લઈને તે વડે પ્રભુની પૂજા કરી તે સૈન્યમાં આવ્યું. ત્યાં આમ તેમ ફરતાં તેણે અનેક જાથી સેવાતા બાહડ મંત્રીને જોયા. તે વખતે દ્વારપાળે તેને ધક્કા મારીને દૂર કરતા હતા, છતાં આજીજીથી તેણે અંદર પિસી જઈને વિચાર કર્યો કે अहो मर्त्यतया तोट्यमस्य मेऽपि गुणः पुनः । द्वयोरप्यंतरं रत्रोपलयोरिव हा कियत् ॥१॥ ભાવાર્થ–“અહો! મનુષ્ય જાતિથી તે મારું તથા આ મંત્રીનું તુલ્યપણું છે, પણ ગુણથી તે અમારા બેમાં રત્ન તથા પાષાણની જેમ કેટલું બધું અંતર છે?” ભીમવણિક એમ વિચારે છે તેટલામાં દ્વારપાળે ત્યાં આવી ગળે હાથ દઈને તેને કાઢી મૂકવા લાગ્યા તે મંત્રીએ જોયું, એટલે તેને પિતાની પાસે લાવીને પૂછયું. ભીમે ઘી વેચવાથી થયેલા લાભવડે પ્રભુની પૂજા કર્યાનું વૃત્તાંત કહ્યું ત્યારે મંત્રી બોલ્યા કે– धन्यस्त्वं निर्धनोऽप्येवं, यज्जिनेद्रमपूजयः। धर्मबंधुस्त्वमसि मे ततः साधर्मिकत्वतः ॥१॥ ભાવાર્થ-“તને ધન્ય છે, કે તેં નિધન છતાં પણ આ પ્રમાણે જિનેશ્વરની પૂજા કરી, તેથી સાધર્મિકપણાથી તું મારે ધર્મબંધુ છે.” - આ પ્રમાણે સર્વ ગૃહસ્થની સમક્ષ તે ભીમની પ્રશંસા કરીને તેને ઘણું આગ્રહથી પતાના અર્ધ આસન પર બેસાડો. તે વખતે ભીમને વિચાર થયે કે અહા ! જિનેશ્વરના ધર્મને મહિમા કે છે અને જિનશ્વરના પૂજાની લીલા પણ કેવી છે કે જેથી હું દરિદ્ર શિરેમ છતાં આવું સન્માન પામે.” તે વખતે મેટા લક્ષાધિપતિ ગૃહ મંત્રીને કહ્યું કે – Page #508 -------------------------------------------------------------------------- ________________ - વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. प्रभविष्णुस्त्वामेकोऽपि, तीर्थोद्धगरेऽसि धींसख । । અચંબૂનવ તથા માન, પુષેડમિન થતુમતિ ? | " - ભાવાથી હું મંત્રીશ્વર ! આ તીર્થને ઉદ્ધાર કરવામાં તમે એકલા સમર્થ છે, તે પણ એ પુણ્યમાં બધુની જેમ અમને પણ જોડવાને તમે એગ્ય છે.” पित्रादयोऽपि वंच्यते कदापि क्वापि धार्मिकैः । न तु सार्मिका धर्मस्नेहपाशनियंत्रणात् ॥३॥ ભાવાર્થ.... “ ધાર્મિક પુરૂષ કઈ વખત કઈ પ્રસંગે પિતા વિગેરેને પણ છેતરે છે, પરંતુ ઘમસ્નેહરૂપી પાસથી બંધાયેલા હોવાથી સાધર્મિકને કદિ પણ છેતતા નથી. તેથી અમારૂં ધન પણ આ તીર્થના ઉદ્ધારમાં વાપરીને અમને કૃતાર્થ કરે”:: - ' આ પ્રમાણે કહીને તે ગૃહસ્થ સુવર્ણાદિ દ્રવ્ય આપવા લાગ્યા, એટલે મંત્રીએ ચેપડામાં તેઓનાં નામ લખવા માંડ્યાં, તે જોઈ ભીમે વિચાર્યું કે “મારી પાસે સાત રૂપીયા છે, પણ જે તીર્થમાં ઉપયોગી થાય તે હું કૃતાર્થ થાઉં, પરંતુ આટલી થેલી રકમ શી રીતે આપી શકાય ? ” ભીમ આ પ્રમાણે વિચારે છે તેવામાં મંત્રીએ તેના આકાર ઉપરથી કહ્યું કે, “હે સાધર્મિક બધુ! તમારી પણ ઈચ્છા હોય તે કાંઈક આપે. આ તીર્થના ઉદ્ધાર માં ભાગ લે તે માટે પુણ્યથીજ બને તેમ છે.” મંત્રીએ આ પ્રમાણે કહેવાથી ભીમે પોતાના સાતે રૂપીઆ આપી દીધા, તે લઈને ઉચિતપણામાં પ્રવીણ મંત્રીએ તેનું નામ સર્વ ગૃહસ્થનાં નામની, ઉપર લખ્યું. તે જોઈને ગૃહસ્થાએ તેમ કરવાનું કારણ પૂછયું, ત્યારે મંત્રી બેલ્યા કે “આપણે તે પોતાનું સર્વસ્વ આપ્યું છે. અને તમે તે તમારી પુંજી શતાંશ પણ આપ્યું નથી, માટે તે તમારાથી અધિક છે.” તે સાંભળી તે ગૃહસ્થ હર્ષ તથા લજા પામ્યા. પછી મંત્રીએ ભીમને પાંચર્સે રૂપીયા અને ત્રણ પટ્ટકુળ (વસ્ત્ર) આપવા માંડયાં. પણ ભીમે એક કેડીના લાભથી કેટી ધન ગુમાવવા જેવું માનીને તે લીધું નહીં અને પોતાને ઘેર ગમે. તેની સ્ત્રી.પિશાચણી જેવી હતી, તેથી તેની પાસે વાત કરતાં ભય પામ્યું તે પણ સર્વ વૃત્તાંત ધીરે ધીરે કહ્યું. તે સાંભળીને પુણ્યના ઉદયથી સ્ત્રીએ કહ્યું કે- તીર્થના ઉદ્ધારમાં ભાગ લીધે તે શરૂ કર્યું, અને મંત્રી પાસેથી કાંઈ લીધું નહી તે તે ઘણું જ સારું કર્યું. પછી તે સ્ત્રી પુરૂષ ગાયને બાંધવા માટે ખીલે નાંખતાં હતાં. ત્યાં પૃથ્વી ખોદતાં તેમાંથી ચાર હજાર સુવર્ણ દ્રવ્યને ક. ળશ •પણ તે જે “અહો ! કે પુણ્યને ઉદય છે? આ કળશ પણ પુણ્ય કર્મમાંજ આપીએ તે ઠીક.” એમ વિચારીને પિતાની સ્ત્રીની સંમતિથી કળશ લઇને Page #509 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ તીર્થ માહાભ્ય-અધિકાર.' ભીમ મંત્રી પાસે આવ્યો. મંત્રીને તે કળશ સંબધી વૃત્તાંત કહીને તીતાને માટે તે આપવા લાગ્યા. મંત્રીએ લેવાની ના કહી પણ ભીમ બળાત્કાર આપવા લાગ્યું એમ ખેંચતાણ કરતાં રાત્રિ પડી. રાત્રિએ સ્પદ યક્ષે આવીને ભીમને કહ્યું કે “હે ભીમ! તે એક રૂપીયાના પુષ્પ લઈને આદીશ્વરની પૂજા કરી, તેનાથી પ્રસન્ન થઈને મેં તને નિધિ આપે છે, માટે તે તું સ્વેચ્છાથી ભેગવ.” એમ કહીને યક્ષ અંતર્ધાન થયે. પ્રાતઃકાળે ભીમે મંત્રીને વાત કરી, પછી સુવર્ણ તથા રત્નનાં પુષ્પથી આ દીશ્વરની પૂજા કરીને તે કળશ લઈ ભીમ પિતાને ઘેર આવ્યા અને ગૃહસ્થની જેમ પુણ્યમાર્ગમાં પ્રવૃત્ત થયે. અહીં મંત્રીએ શુભ મુહૂર્ત કાષ્ઠનું ચૈત્ય દૂર કરી સુવર્ણની વાતુ મૂર્તિ વિધિ પૂર્વક પૃથ્વીમાં સ્થાપન કરી, તેની ઉપર મોટી શિલા મુકી ખાતમુહુર્ત કર્યું. પછી ચિત્યનું કામ શરૂ કર્યું. તે પાષાણુમય પ્રાસાદ બે વર્ષે સંપૂર્ણ થયે. તે પૂર્ણ થયાના સમાચાર આપનારને મંત્રીએ વધામણમાં બત્રીશ સુવર્ણની જહવા આપી. તે સંબંધી હર્ષોત્સવ ચાલે છે, તેવામાં બીજા માણસે આવીને કહ્યું કે “હે મંત્રી ! કઈ પણ કારણથી પ્રાસાદ ફાટી ગયે. ” તે સાંભળીને મંત્રીએ તેને બમણું વધામણ આપી. તે જોઈને પાસે બેઠેલા માણસેએ તેનું કારણ પૂછ્યું. ત્યારે મંત્રી બો કે “મારા જીવતાં પ્રાસ દ ફાટયે તે ઠીક થયું, કેમકે હું ફરીથી બીજી વાર કરાવીશ.” પછી મંત્રીએ સૂત્રધારે (સલાટે)ને બે લાવીને પ્રાસાદ ફાટવાનું કારણું પૂછયું. ત્યારે તેઓ છેલ્લા કે “હે મંત્રી રાજ! ભમતીવાળા પ્રાસાદની ભમતીમાં પવન પેઠે? તે નીકળી શકશે નહીં, એટલે તેને જોરથી પ્રાસાદ ફાટે છે, અને જે ભમતી વિનાને પ્રાસાદ કરીએ છીએ તે કરાવનારને સંતાન ન થાય એ લેખ છે.” તે સાંભળીને મંત્રીએ વિચાર્યું કે संतानः मुस्थिरः कस्य, स च भावी भवे भवे । सांप्रतं धर्मसंतान, एवास्तु मम वास्तवः ॥१॥ ભાવાર્થ–“કની સંતતિ અચળ રહી છે? તે તે દરેક ભવમાં થયા જ કરે છે, માટે હાલ તે મારે વાસ્તવિક એવી ધર્મસંતતિ જ છે.” એમ વિચારીને મંત્રીએ ફરતીની બને ભીના વચમાં મજબૂત શિલાઓ મુકાવીને તે પૂરી દીધી. તે પ્રાસાદ ત્રણ વર્ષ પૂર્ણ થયે. આ જીર્ણોદ્ધાર કરાવતાં મંત્રીને બે કરોડ ને સત્તાણું લાખ દ્રશ્યને ખર્ચ કારીગરોને આપવામાં થયે છે, એમ પૂર્વ પુરૂષે કહે છે. પછી તે પ્રાસાદની પ્રતિષ્ઠા કરવા માટે શ્રીસંઘ સહિત હેમચંદ્રાચાર્યને બેલાવીને મોટા ઉત્સવ પૂર્વક સંવત ૧૨૧૧ ની સાલમાં (શનીવારને દિવસે) સુવર્ણના દંડ, કળશ અને વજાની પ્રતિષ્ઠા કરીને તેને પ્રાસાદ ઉપર સ્થાપન કર્યા ત્યાં દેવ Page #510 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પૂજાને માટે વીશ ઉદ્યાન તથા વીશ ગામ આપીને તળેટીમાં બાહડપુર નામે ગામ વસાવ્યું. તે ગામમાં ત્રીભુવનપાળવિહાર નામને પ્રાસાદ કરાવીને તેમાં શ્રીપાશ્વનાથનું બિંબ સ્થાપન કર્યું. તે મંત્રીના આવા કેત્તર ચરિત્રથી પ્રસન્ન થઈને શ્રી હેમચંદ્રાચાર્ય બોલ્યા કે जगद्धर्माधारः सगुरुतरतीर्थाधिकरणस्तदप्यहन्मूलं स पुनरधुना तत्पतिनिधिः।। तदावासश्चैत्यं सचिव भवतोध्धृत्य तदिदं समं स्वेनोद्दधे भुवनमपि मन्येऽहमखिलम् ॥ १ ॥ ભાવાથ– જગતના ધર્મને આધાર અને મોટા મોટા તીર્થોનું અધિકરણ અહંત મૂલક છે. સાંપ્રત કાળમાં તે અરિહંતને બદલે તેની પ્રતિમા છે, તે પ્રતિ માના આવાસરૂપ ચયન તે ઉદ્ધાર કર્યો, તેથી હું માનું છું કે સચિવ! તે તારા આત્મા સહિત આખા ભુવનને ઉદ્ધાર કર્યો. એ પ્રમાણે સકળ સંઘે સ્તુતિ કરાયેલા વાગભટ (બાહડ) મંત્રી પાટણમાં આ વ્યા, અને રાજાને પ્રસન્ન કર્યા. હવે આગ્રટે (અંબડે) પણ પિતાના શ્રેયને માટે શ્રી ભૃગુપુર (ભરૂચ)માં શકુનિકાવિહાર નામને પ્રાસાદ કરાવવાનો આરંભ કર્યો. તેને માટે ખાડો ખોદતાં નર્મદા નદી પાસે હોવાથી તેનું પાણી અકસમાતું તેમાં ભરાઈ ગયું. તેથી સર્વ કારીગરે તેમાં ડૂબી ગયા. તે હકીકત સાંભળતાં અનુકંપાના સવિશેષપણુથી આમભટે પિતાના આત્માની નિંદા કરતા સ્ત્રી પુત્ર સહિત તેમાં ઝંપાપાત કર્યો. એ પ્રમાણે પડયા છતાં પણ તેના અંગને કાંઈ પણ નુકશાન થયું નહીં. આવું તેનું નિઃસીમ સત્વ જોઈને પ્રસન્ન થયેલી સ્ત્રીરૂપ કઈ દેવીએ તેને બોલાવ્યું. એટલે તેણે તેને પૂછયું કે “તમે કેણુ છે ?” તે બોલી કે “હું આ ક્ષેત્રની અધીષ્ઠાત્રી દેવી છું. તારા સત્ત્વની પરીક્ષા કરવા માટે આ સવ મેં કર્યું છે. હે વીર! તું ખરેખર પ્રશંસા કરવાને ગ્યા છે. વીરપુરૂમાં અગ્રણું છે, તારું સત્વ અતિ ઉત્કૃષ્ટ છે, નહીં તે બીજા ઘણા માણસો છતા થડા માણસનું મરણ થવાથી તારી જેમ આ પ્રમાણે મરવાને કાણું તૈયાર થાય? આ તારા સર્વે કારીગરે અક્ષતાંગજ છે તેના વિષે તું ચિંતા કરીશ નહીં. હવે તારૂં ધારેલું કાર્ય પૂર્ણ કર” ઈત્યાદિ કહીને દેવી અંત. ધન થઈ. મંત્રી કુટુંબ અને કારીગરે સહિત બહાર નીકળે. પછી દેવીને યોગ્ય બળિયાન આપીને અઢાર હાથ ઉંચે શ્રી મુનિસુવ્રત સ્વામીને પ્રાસાદ કરાવ્યું, તથા શકુનિકા મુનિ અને ન્યધ (વડ)ની લેપ્યમય મૂર્તિઓ કરાવી. આ શકુનિકાવિહારને ઉદ્ધાર સંવત ૧૨૨૦ની સાલમાં અંબડે હર્ષ પૂર્વક કરાવ્યું. પછી પ્રતિષ્ઠાને Page #511 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ તીર્થ માઓ-અધિકાર. ૪૬૫ માટે રાજાને, હેમાચાર્યને તથા સકલ સંઘને બોલાવીને શ્રી સુવ્રત સ્વામીની પ્રતિષ્ઠા કરી. પૂર્વે શ્રી મલિલકાર્જુનને જીતીને અખંડ મંત્રો તેને દ્રવ્યકેશ લાવ્યું હતું, તે કુમારપાળ રાજાએ તેને જ આપ્યું હતું, તેમાંથી બત્રીશી ઘડી સુવર્ણ વડે કળશ, સુવર્ણદંડ તથા પદ્ધકુળમય દવા કરાવી તેની યથાવિધિ પ્રતિષ્ઠા કરીને તેને પ્રાસાદ ઉપર સ્થાપન કર્યા. પછી અતિ હર્ષના આવેશથી ચૈત્યના શિખર પર ચડીને તેણે સુવર્ણ અને રતનની વૃષ્ટિ કરી પછી શિખર ઉપરથી ઉતરીને ચાલુક્ય રાજાની પ્રેરણાથી આમૃભટ મંત્રીએ આરતી વિગેરેનું કાર્ય શરૂ કર્યું. તે વખતે શ્રી સુવ્રતસ્વામીની પાસે કુમારપાળ રાજા વિધિ કરાવનાર તરીકે રહ્યા. તેર સામંત સુવર્ણના દંડવાળા ચામરને ધારણ કરીને ઉભા રહ્યા. અને વાગભટ વિગેરે મંત્રીએ સર્વ સાહિત્ય તૈયાર કરી આપનારા થયા પછી આરતી ઉતારીને મંગળદીપ પ્રગટ કર્યા. તે સમયે પ્રભુના ગુણ ગાનારાઓને બત્રીસલક્ષ દ્રવ્યનું દાન આપ્યું તેનું આવું લોકેત્તર ચરિત્રને જોઈને ચિત્તમાં આ શ્ચર્ય ઉત્પન્ન થવાથી જન્મ પર્ચત મનુષ્યની સ્તુતિ ન કરવાનો નિયમ ભૂલી જઈને શ્રી હેમચંદ્રસૂરિ બોલ્યા કે– किं कृतेन हि यत्र त्वं, यत्र त्वं किमसौ कलिः। कलौ चेद्भवतो जन्म कालरस्तु कृतेन किम् ॥ १ ॥ • ભાવાર્થ–“હે મંત્રી ! તું જ્યાં છે ત્યાં સત્યયુગે કરીને શું ? અર્થાત જ્યાં તું છે ત્યાં સત્યયુગ જ છે અને જ્યાં તું છે ત્યાં આ કળિયુગ શું છે? અર્થાત્ કળિ યુગનું કાંઈ ચાલતું જ નથી. તેથી જો તારે જન્મ કળિયુગમાં હોય તે એ કળિયુગજ સર્વ કાળ હા, સત્યયુગનું કાંઈ કામ નથી.” ૧ कृते वर्ष सहस्रेण, त्रेतायां हायनेन च । द्वापरे यच्च मासेन, अहोरात्रेण तत्कलौ ॥२॥ ભાવાર્થ-જે કાર્ય સત્યુગમાં હજાર વર્ષે સિદ્ધ થાય છે, ત્રેતાયુગમાં એક વર્ષે સિદ્ધ થાય છે અને દ્વાપરમાં એક માસે સિદ્ધ થાય છે, તે કળિયુગમાં માત્ર એક અહોરાત્રમાં જ સિદ્ધ થાય છે. ” ૨ આ પ્રમાણે આદ્મભટની પ્રશંસા કરીને ગુરૂ તથા રાજા પિતાને સ્થાનકે ગયા. ( પાટણ ગયા.) અહીં ગુરૂ તથા રાજાના ગયા પછી આમભટ મંત્રીને અકસ્માત્ કઈ દેવીના ષથી મરણ તુલ્ય મૂછી આવી. તે વત કેઈએ ગુરૂ પાસે જઈને વિનંતિ પૂર્વક નિ. વેદન કરી, ત્યારે ગુરૂએ તરતજ જાણ્યું કે “તે માહાત્માએ પ્રસાદના શિખર ઉપર # ચડીને હર્ષથી નાચ કર્યો તે વખતે કે ઇમિથ્યાણિ દેવીઓને દછિદોષ લાગવાથી આ થયું છે. ” એમ જાણીને સ ધ્યાકાળે યશશ્ચંદ્ર નામના ઉપાધ્યાયને સાથે Page #512 -------------------------------------------------------------------------- ________________ કક વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. ગણિ લઈને ગુરૂ આકાશ ગતિથી અતિ અલ્પકાળમાંજ ભરૂચની પરિસર ભૂમિએ આવી પહેાંચ્યા. ત્યાં સિંધુદેવીના અનુનય માટે ગુરૂએ કૌત્સગ કર્યાં. તે દેવીએ જીહ્વા બંધ કરોને ગુરૂની અવગણના કરી, ત્યારે યશશ્ચંદ્ર એ ખારણીયામાં શાળ નાંખીને તેના મુશલના પ્રહાર કરવાનુ શરૂ કર્યું. તેના પ્રથ મ પ્રહારથીજ દેવીના પ્રાસાદના પ્રકપ થયે, બીજા પ્રહારે દેવીની મૂર્તિ જ તેના સ્થા નથી ઉડીને “ વાપ્રહરથી મારી રક્ષા કરેા, રક્ષા કરેા ” એમ ખેલતી પ્રભુના ચર શુમાં આવીને પડી. આ પ્રમાણે નિરવઘ વિદ્યાના બળથી મિથ્યાદ્ધિ ન્યતર દેવીએ દોષને નિગ્રહ કરીને શ્રી આગ્રસટ મ`ત્રીને ઉદ્ઘમાય સ્નાનવડે સજ્જ કરીને ગુરૂ સ્થાને ગયા. ، તીથ યાત્રાથી ક્રુતિના નાશ. तैरात्मा सुपवित्रितो निजकुलं तैर्निर्मलं निर्मितं तैः संसारमहांधकूपपततां हस्तावलम्बी ददे । लब्धं जन्मफलं कृतं च कुगतिद्वारक संरोधनं te शत्रुंजय मुख्यतीर्थनिव यात्रासु क्लृप्तोद्यमाः || ५|| જે મનુષ્યેયે શત્રુ જય વગેરે મુખ્ય તીર્થીયાત્રામાં વખાણુવા ચેગ્ય ઉદ્યમ ક રેલા છે, તેઓએજ પેાતાને આત્મા પવિત્ર કરેલેા છે, પેાતાના કુળને નિર્મૂળ બનાયુ, તેમણેજ સ ંસારરૂપ મહાન્ અંધારા કુવામાં પડતાં પ્ર ણીઓને હસ્તાવલમ્બ આ પ્યા ( ઉગાર્યા; ) જન્મનું ફળ પણ તેઓએજ મેળવ્યુ અને દુર્ગતિનાં ખ.રાનું ઢાંકણું પણ તેમણેજ કર્યું. અર્થાત્ દુર્ગતિ ખધ કરી છે. ૩ તીથ યાત્રાના પ્રભાવ. तैश्चन्द्रे लिखितं स्वनाम विशदं धात्री पवित्रीकृता ते वन्द्याः कृतिनः सतां सुकृतिनो वंशस्य ते भूषणं । ते जीवन्ति जयन्ति भूरिविभवास्ते श्रेयसां मन्दिरं सर्वोगैरपि कुर्वते विधिपरा ये तोर्थयात्रामिमां ॥ ६ ॥ જેએ સવ અંગો ( કુટુમ્બ પરિવાર ) સહિત વિધિ પરાયણુ રહી તીયા ત્રા કરે છે, તેએ એજ ચન્દ્રમડળમાં ચાખ્યુ પાતાનું નામ લખ્યું છે. તેએજ પેાતાની માતાને અને ભૂમિને પવિત્ર કરી છે. સત્પુરૂષોને પણ તે કૃતાર્થ પુરૂષા વંદ નીય છે, વંશનું ભૂષણ પણ તે સુકૃતિએ જ છે, મેટા વૈભવવાળા તેએજ જીવે છે અને જય પામે છે અને સમસ્ત કલ્યાણેનું નિવાસસ્થાન પણ તેજ છે. ૪ આ પ્રમાણે વિષય ત્રા અને તેની સેવ: કરવાની ફરજ તથા ફળ દર્શાતાં અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. આ + Page #513 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સ ંધ ભતિ અવિર. સઽમત્તિ આધિાર, ၉၅၈ નમો નિવૃત્ત એ પવિત્ર શબ્દનું ઉચ્ચારણ પરમાત્મા શ્રો તીથ કર પ્રભુના શ્રીમુખે સધના વિશેષણ રૂપે થયુ હતુ એ સ્પષ્ટ બતાવે છે કે જેટલા અંશે તીથ એ પવિત્ર અને પૂજ્ય સ્થાન છે તે પ્રમાણે શ્રી સંઘ ( સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રા ત્રિકા ) ના એક ંદર સમૂહ એ પણ તીના જેટલાંજ ગારવવાળાં છે. મતલબ કે હાલ આપણે જેને તી તરીકે પીંછાણીએ છીએ તે સ્થાવર તીથ છે. જ્યારે શ્રી સ ધએ જગમ તી છે. ૪૭ આવી મહાન્ પાવર ( શ્રી સંઘ ) ના ગૈારવ માટે જ્યારે ખુદ પરમાત્મા શ્રી તીર્થંકર પ્રભુ આવા ઉચ્ચ ભાવથી જુએ છે તે પછી તેમનામાં પવિત્ર તેજ કેટલુ હાવુ' ોઇએ તે સમજવાની જરૂર છે. દરેક જૈન શ્રી સંઘનુ અંગ છે, એટલે પવિત્ર સમૂહના અંશ પણુ પવિત્ર હોય તે ન્યાયે દરેક જૈન પણ પવિત્રજ હાઇ શકે તે નિર્વિવાદ છે. આવા સ્વ આત્મા તેજના જ્ઞાનને સમજી શ્રો સંધના પવિત્ર નામને ઉજ્વળ કરી શકાય તેટલા માટે શ્રી સ ́ધના શુદ્ધ સ્વરૂપને ઓળખીને તેવા પવિત્ર ગુણુથી અંકિત શ્રી સાંધની ભક્તિ કરવી તે ફ્જ છે. વ્યવહારમાં વસી દ્રવ્ય સંચય કરનાર? માટે પોતાની કમાણીને અમુક હિસ્સો સમાગે વાપરવાને જે ક્રમન છે તેમાં પણ મુખ્ય સત મા દર્શાવ્યા છે, એ સાત પૈકી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચારની સેવા શુશ્રુષા અને હિત માટે વાપરવાને ફરમાન છે. આ પ્રમાણે સાત ક્ષેત્રમાંથી ચાર ક્ષેત્ર એટલે અ કરતાં વધારે હિસ્સે। જેના માટે વાપરવાના છે તેના એકદર સમૂહ (શ્રી સંધ, ની ભક્તિ કરવી તે મહત્ પુણ્યનું કાર્ય અને મુખ્ય ફરજ છે. તેમ જાણી સ`ઘકિત માટે દરેક પ્રયત્ન આદરવા શ્રી સ`ઘની મહત્તા દર્શાવવાને આ અધિકારને આરભ કરવામાં આવે છે. સંધના ચરણ સ્પર્શનો ભાવના. +अनुष्टुप्. कदा किल भविष्यन्ति महांगणभूमयः । श्री संतचरणाम्भोजर जोराजिपवित्रिताः || १ || મારા ઘરના આંગણાની ભૂમિએ શ્રો સ ઘના ચરણુ કમલના મંજની પતિએથી પવિત્ર કયારે થશે. ૧ + ૧-૨ સૂક્તિ મુકતાવલી. Page #514 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ આગમનથી સિદ્ધિ. मालिनी. रुचिरकनकधाराः प्राङ्गणे तस्य पेतुः प्रवरमाणिनिधानं तमहान्तः प्रविष्टम् । अमरतरुलतानामुद्गमस्तस्यगेहे भवनभिह सहर्ष यस्य पस्पशे सङ्घः ॥॥ જેમના ઘર પ્રત્યે સંઘ આનંદ પૂર્વક જાય છે. (ઘરને સ્પર્શ કરે છે. તેના આગણમાં સુંદર સુવર્ણની વૃષ્ટિ થાય છે. ઉત્તમ મણિઓનો ભંડાર તેમના ઘરમાં પેસે છે અને તેના ઘર સમીપ કલ્પવૃક્ષની વેલનો ઉદ્દભવ થાય છે. તેમ જાણવું. ૨ સર્વગુણનું સ્થાન શ્રી સંધ. - શાકૂલ-(૩-૮) रत्नानाभिह रोहक्षितिधरः खन्तारकाणामिह स्वर्गः कल्पमहीरुहामिव सरः पडू रुहाणामिव । पाथोधिः पयसामिवेन्दुमहसां स्थानं गुणानामसा वित्यालोच्य विरच्यताम्भगवतः सङ्घस्य पूजाविधिः॥३॥ જેમ રત્નનું સ્થાન રેહણાચળ પર્વત છે, તારાઓનું સ્થાન આકાશ છે, કઃપવૃક્ષનું સ્થાન સ્વર્ગ છે, કમળનું સ્થાન સરોવર છે, ચંદ્રના તેજ સમાન પાણીનું સ્થાન સમુદ્ર છે, તેમ સર્વ ગુણનું સ્થાન ચતુર્વિધ (સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા,) સંઘ છે એમ જાણીને તે ઉત્તમ પ્રકારના સંઘની પૂજા ( ગ્ય સત્કારથી સેવા) કરવી. ૩ + સંધમાં રહેલી પવિત્રતા. * यः संसारनिरासलालसमतिर्मुक्तयर्थमुत्तिष्ठते ।। पन्तीर्थ कथयन्ति पावनतया येनास्ति नान्यःसमः। यस्मै तीर्थपतिर्नमस्यति सतां यस्माच्छुभञ्जायते स्फूर्तिर्यस्य परा वसन्ति च गुणा यस्मिन्स सड्ढोऽर्च्यताम् ॥४॥ જે સંઘ, સંસારની લાલસાનો ત્યાગ કરનાર છે અને મુક્તિ આપવાને તત્પર છે, પિતાની પવિત્રતાને લીધે પિતે તીર્થસ્વરૂપ છે, જે સંઘની બરાબર બીજે + ૩ થી ૬ સિંદૂર પ્રકર. આ લોકમાં સાત વિભકિતનો સમાવેશ કર્યો છે. () પદ લઈને શરૂ કર્યું છે તે (મન) પદ બેલી સમાપ્તિ કરી છે એ પણ સ્લાક કર્તાની નિપુણતા છે. Page #515 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સંધભક્તિ-અધિકાર. કઈ પદાથ નથી, જેને (સઘને ) તીર્થકર પણ “નશ્ચિ ” એમ કહી નમસ્કાર કરે છે, જે સંઘથી સપુરૂષાનું પણ કલ્યાણ થાય છે જેને મહિમા સર્વોત્કૃષ્ટ છે, જે સંઘમાં અખૂટ ગુણ રહેલા છે, તે સંઘની અવશ્ય પૂજા કરવી. ૪ સંધસેવાથી સ્વર્ગસિદ્ધિ. लक्ष्मीस्तस्वयमभ्युपैति रभसा कीर्तिस्तमालिङ्गति प्रीतिस्तं भजते मतिः प्रयतते तं लब्धमुत्कण्ठया । स्वाश्रीस्तं परिरब्धुमिच्छति मुहुमुक्तिस्तमालोकते। यस्सकन्गुणराशिकेलिसदनं श्रेयोरुचिः सेवते ॥ ५॥ જે મુમુક્ષુ પુરૂષ, સર્વ ગુણોનું સ્થાનકરૂપ (સર્વ ગુણથી યુક્ત) સંઘને સેવે છે, તેને લક્ષમી પોતાની મેળે વેગથી પ્રાપ્ત થાય છે, કીર્તિ આલિંગન કરે છે, સ્નેહ તેની સેવા કરે છે, બુદ્ધિ તે પુરૂષને મેળવવાને ઉત્કંઠાથી પ્રયત્ન કરે છે, સ્વર્ગની લક્ષમી તેને ભેટવાની ઈચ્છા કરે છે, એટલું જ નહિ પણ મુકિત તે તે પુરૂષને વાર, વાર જોયા કરે છે. અર્થાત્ સંઘ સેવાથી સર્વસ્વ પ્રાપ્ત થાય છે. ૫ - यद्भक्तेः फलमईदादिपदवीमुख्यङ्काषेः सस्यवत् चक्रित्वं त्रिदशेन्द्रतादिवणवत् प्रासङ्गिक गोयते । शक्ति यन्महिमस्तुतौ न दधते वाचोऽपि वाचस्पतेः । सङ्घ सोऽघहरः पुनातु चरणन्यासैस्सतां मन्दिरम् ॥ ६ ॥ સંઘની ભકિતથી તીર્થંકર પદની પ્રાપ્તિનું ફળ મળે છે તીથકર થયા પહેલાં જે ચક્રવર્તી રાજા કે ઇંદ્ધિ થાય છે તે પ્રાસંગિક ફળ કહેવાય છે, કારણ કે ખેડૂત જેમ ખેડથી ઉત્તમ પ્રકારને પાક (ડુંડા વિગેરે) મેળવે છે એ મુખ્ય ફળ કહેવાય, ને ઘાસ-ચાર વિગેરે ફળને જે લાભ પ્રાપ્ત કરે છે તે પ્રાસંગિક ફળ કહેવાય, સંઘની મહત્તાનું વર્ણન કરવામાં બૃહસ્પતિની વાણી પણ સમર્થ નથી. માટે સર્વ પાપને હરનાર તે સઘ પુરૂષના મંદિરને પિતાના ચરણ સ્થાપવાથી પવિત્ર કરો. સારાંશ–સંઘ સેવાથી મનુષ્ય ચકવતી રાજા થાય કે ઈદ્ધ થાય એ આશ્ચર્ય નથી કારણ કે તે મનુષ્ય તે તીર્થંકર પદને લાયક ગણાય છે. વળી સંઘનું માહાસ્ય એટલું બધુ છે કે બહસ્પતિ જેવા સમર્થ વક્તા પણ જેનું વર્ણન કરી શક્તા નથી ત્યારે બીજા તે કયાંથી વર્ણન કરી શકે? ૬ સંઘ સેવાનો ફલિતાર્થ. पूतं धाम निजं कुलं विमलितं जातिः समुद्योतिता छिन्नं दुर्गतिदाम नाम लिखितं शीतयुतेर्मण्डले । .. Page #516 -------------------------------------------------------------------------- ________________ 190 વ્યાખ્યાન સાહિત્ય મહ. दत्तो दुःखजलांजलिर्निरुपणं न्यासीकृतं स्वःसुखम् येनेत्थं शिवशर्मकार्मणमणेः सङ्घस्य पूजा कृता ॥ ७॥ જેણે આવી રીતે કલ્યાણુકારી કર્મના મણિરૂપ સંઘની પૂજા કરી તેણે પેાતાનું ઘર પવિત્ર કર્યુ, કુલ નિર્મળ મનાવ્યું, જાતિ (જ્ઞાતિ ) દીપાવો, ક્રુતિનુ દારડું કાપ્યુ શીતવ્રુતિ (શાન્તિજનક મેક્ષમ`ડળમાં ) નામ લખ્યું, દુઃખને હુઠાડ્યું અને નિરૂપમ સ્વર્ગનુ સુખ સપાદન કર્યું, છ સધ આગમનથી સર્વ સપત્તિની પ્રાપ્તિ. कल्पोर्वीरुहसन्ततिस्तदजिरे चिन्तामणिस्तत्करे लाध्या कामदुघानघाच सुरभी तस्यावतीर्णा गृहे । त्रैलोक्याधिपतित्वसाधन सहा श्रीस्तन्मुखं वीक्षते सङ्घस्य गृहांगणं गुणयुतः पादैः समाक्रामति ॥ ८ ॥ જેના ઘર આંગણે ગુણુ ચુકતા સંઘ પગથી ચાલીને ઘરનું આંગણુ ભાવે છે. ( આવે છે.) તેના ઘરમાં કલ્પવૃક્ષની વેલનેા સમૃદ્ઘ (મડપ) વાચે. તેના હાથમાં ચિન્તામણિ આળ્યે, તેના ઘરમાં નિર્મળ વખાણુવા વૈગ્ય કામદુધા (ઇચ્છા ૫રપૂર્ણ કરનારી ) ગાય ઉતરી. બૈલેાકયના આધિપત્યની સત્તાવાનના સમાન લક્ષ્મી તેનુ મુખે દેખે છે, અર્થાત જેને ત્યાં સ`ઘ પધારે તેનાં અહેાભાગ્ય સમજવા અને તેને ત્યાં સ સ પત્તિમયે વાસ કર્યાં તેમ સમજવુ'. ૮ સંઘપતિ પદના દુર્લભતા. શાર્દૂલ ( ૨ થી ૪ ) संसारेऽधिगताः नरामरभवाः प्राप्ताः श्रियोऽनेकशः कीर्तिस्फुर्त्तिमदर्जितं च शतशः साम्राज्यमप्यूर्जितं । स्वाराज्यं बहुधा सुधाशनचयाराध्यं समासादितं लेभे पुण्यमयं कदापि न पुनः संघाधिपत्यं परम् ॥ ९ ॥ સ'સારમાં આવેલા પુરૂષોએ અટેક વખત મનુષ્ય અને દેવતાઓને લાયક સમ્મુદ્ધિએ પશુ મેળવી હશે, સેંકડાવાર કીતિથી ઝળહળતું ( પ્રકાશતું ) થી યુક્ત સામ્રાજ્ય પદ પણ મેળવ્યુ` હશે. ઘણા વખત દેવતાએ ને આરાધના કરવા લાયક ઇન્દ્રપદ પણ મેળવ્યું હશે પરંતુ કેઇ વખતે પણ સર્વોત્કૃષ્ટ પુણ્યમય સંઘનું આધિપત્ય ફરીને નહિં મેળવ્યુ` હાય. અર્થાત્ સ`ઘેંશ પદવી વારવાર મળતી નથી. ૯ * ૭-૮ સકિત મુકતાવળી Page #517 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ અંધશક્તિ-અધિકાર. સંઘપતિના લક્ષણ. ધા. भक्तो मातापितृणां स्वजनपरजनानंददायी प्रशान्तः श्रद्धालुः शुद्धबुद्भिर्गतमदकलहः शीलवान् दानवर्षी । अक्षोभ्यः सिद्धगामी परगुणविभवोत्कर्षहृष्टः कपालुः संधैश्वर्याधिकारी भवति किल नरो दैवतं मूर्तमेव ॥ १० ॥ માતાપિતાને ભક્ત, પિતાના સંબંધીઓ તથા બીજાઓને આનંદ આપનાર અતિશય શાન્ત શ્રદ્ધાવાન, નિર્મલ બુદ્ધિયુક્ત, કલેશ તથા અભિમાનથી રહિત, સારાં આચરણવાળ, તથા શીયલયુક્ત, દાન આપનાર, કોઈ પણ પ્રકારે સોમ (મેહ) ન પામનાર, સિદ્ધના માર્ગોને અનુસરી વર્તન કરનાર (સિદ્ધ સાગે જ. નાર) બીજાના ગુણ અને વૈભવની વૃદ્ધિમાં આનન્દ માનનાર, (ખુશ રહેનાર ) દયાળુ એવે જે પુરૂષ હોય તેજ સંઘના ઈશ્વર૫ણુને (સંદેશ પદવીને) અધિકારી થાય અને તેને મૂર્તિમાન દેવજ સમજ. ૧૦ સંઘભકિતથી મોક્ષપ્રાપ્તિનું દષ્ટાંત. + અયોધ્યા નગરીમાં ભરત ચક્રવતી ન્યાય રીતે રાજ્ય કરે છે. એકદા શ્રી આદિનાથને કેવલજ્ઞાન ઉપને થકે રાશી ગણધર સહિત વિહાર કરતા અયોધ્યાના ઉધાનમાં સમેસર્યો, ઉદ્યાનપાલકે વધામણિ દીધી. તેને સાડીબાર ક્રેડનું દાન દીધું. પછી ભરત રાજાએ વિચાર્યું જે આજ અષભદેવ પધાર્યા છે, તેને સપરિકર ભેજન કરાવું ? એમ ચિંતવી ઘણું ગાડાં પકવાન્નાદિકે ભરી મેસરણે આવી ભગવાનને વાંદીને વિનતિ કરી કે મહારાજ ! આજ સર્વ સાધુઓ સહિત આ૫ મહારૂ ભેજન સ્વીકારો. તે વારે ભગવાન બોલ્યા કે હે ભરત! સાધુને રાયપિડ અગ્રાહ્યા છે. વળી આધાકમસાહામ આયે તે આહાર પણ અગ્રાહ્ય છે. એવી વાણી સાંભળી ભરત પશ્ચાતાપ કરવા લાગે. ત્યારે ભગવાન બેલ્યા કે હે રાજેન્દ્ર? તું અસષ કર નહીં. પહેલું પાત્ર વીતરાગ, બીજું પાત્ર સાધુ, ત્રીજું પાત્ર અણુવ્રતધારી અને ચોથું પાત્ર દર્શનધર, માટે તુ અણુવ્રત ધારી શ્રાવકની ભક્તિ કર, જે થકી સંસાર રૂપ સમુદ્ર ચુલક સમાન થાય, એવું સાંભળી ભરત રાજા હર્ષ પામ્ય થકે રવસ્થાનકે આવ્યું. શ્રાવક માત્રને જમવા માટે નેતરાં રીધાં. નિરંતર સર્વલક જમવા આવે. જ સિંઘ પ્રકી ટીકા. Page #518 -------------------------------------------------------------------------- ________________ ૭ર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, કેમકે તે વખતે લેક સવ કાજુ (સરળ) હતા. માટે હર હમેશ આવવા લાગ્યા, તે વારે રસેઈ કરનારાએ રાજાને વિન કે મહારાજ પ્રજા સર્વ ઉલટી પડી છે, કેને જમાડીએ અને કેને ન જમાડીએ? તેથી રાજાએ પરીક્ષા કરી શુદ્ધ શ્રાવકને જ્ઞાન, દર્શન, અને ચારિત્રરૂપ ત્રણ રેખા કાંકણું રત્નથી કીધી. એમ કરી પિતાને અવતાર સફલ કરવા લાગ્યા. તથા શ્રી શત્રુંજ્યનો પ્રથમ ઉદ્ધાર કર્યો, સંઘવીની પદવી પામ્યું. અષ્ટાપદ પર્વત ઉપર ઋષભદેવ પ્રમુખ આગામીકાલે થનારા વીશ તીર્થકરના પ્રાસાદ કરી માનેપત પ્રતિમા ભરાવી. એ રીતે શ્રી સંઘની ભક્તિ કરી અમે આરાસાભવનમાં રૂપ જોતાં અનિત્ય ભાવના ઉત્પન્ન થવાથી મનમાં વૈરાગ્ય વૃદ્ધિ કરતાં આ સંસારમાં સાર તે એક ધમ જ છે. એમ કહેતાં કહેતાં કેવલજ્ઞાન પામ્યા. તેને દેવતાઓએ મહોત્સવ કર્યો. રાશી લાખ પૂર્વનું આયુષ્ય જોગવી મોક્ષે ગયા. તેમને પુત્ર શ્રી સૂથરા થયે તેણે પણ ભરતેશ્વરની પેઠે જ શ્રી સંઘની ભકિત કરી. ઉર્વશી પ્રમુખ દેવાંગનાઓએ પરીક્ષા કીધી પણ ચલાયમાન થયે નહી. તેમને પણ આરીસામાં રૂપ જોતાં કેવલ જ્ઞાન ઉપજયું અને મોક્ષે ગયે. તેમને પુત્ર મહાશય, તેમને પુત્ર અતિબલ તેમને પુત્ર બલભદ્ર, તેમને પુત્ર બલવીર્ય, તેમને પુત્ર કૃતવીર્ય. તેને પુત્ર જલવીયે, તેમને પુત્ર આઠમે પાટે દંડવીય. એ સર્વ ત્રનું ખંડના ભક્તા થયા. ચતુર્વિધ શ્રી સંઘની ભક્તિના કરનાર થયાં. અહીં ભરતની પાછળ છ કેડી પૂર્વ વષ ગયાં, તે વખતે સાધમે અવધિજ્ઞાનને પ્રમાણે સ્તવના કરી પિતે અધ્યા માંહે આવી જ્ઞાનાદિક ગુણ જડ્ડાવવા માટે ય પવીત ધારી બાર વ્રતનાં બાર તિલક કર્યા. તે અવસરે દંડવોયે રાજાએ ઇંદ્રને શ્રાવકરૂપે દીઠે. તે દેખીને હર્ષવંત થયે. પછી જમવાની નિમંત્રણ કીધી, રસેઇયાને કહ્યું કે સાધર્મિકને રૂડી રીતે ભેજન કરાવે. ઇંદ્ર પણ ' 'શ્રાવકરૂપ ધરતે ઘરમાંહે આ પચ્ચકખાણ પારો શ્રાવકેની પંક્તિમાં જમવા બેઠો. એક કેડ શ્રાવકને અર્થે જેટલું અન્ન નિપજાવ્યું હતું તેટલું તે એકલે જન્મે. વલી રસોય ને કહ્યું કે હું ભુખે છું માટે અન્ન આપ, રસોયાએ રાજાની આગળ સર્વ વાત કહી. રાજા ત્યાં આવ્યે, તેનેશ્રાવકરૂપધારક ઈકે કહ્યું કે રસોઈ કરનાર સર્વને ભૂખ્યા રાખે છે. રાજાએ વલી સે મુડા અન્ન રંધાવી પીરસ્યું, તે તત્કાલ જમીને વલી કહેવા લાગ્યું કે મારી ભૂખ ગઈ નથી. એ રીતે રાજાનું અપમાન કરવા લાગ્યું કે હું તૃપ્ત થતું નથી. તે વખતે રાજાએ મ. નમાં ખેદ કર્યો કે મારાથી સંઘના પૂર્ણ ભકિત થતી નથી માટે મને ધિકાર છે. સેવક બે યા મહારાજ! એ કઈ દેવ સ્વરૂપી છે તે વખતે રાજાએ ધૂપદિક સતેષી નમસ્કાર કરી પૂછયું કે હે સ્વામી! પ્રસન્ન થાઓ, સાધર્મીની ભક્તિ મહારાથી કેમ થઈ શકે એવું સાંભળી કે પોતાનું પ્રગટ રૂ૫ કીધું. દંડવીયની Page #519 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુશ્રાવકઅધિકાર પ્રશંસા કરવા લાગ્યું ને કહ્યું કે હે દંડવો ! યુગાદિ દેને વંશ ઉજાન્ય, ધન્ય છે તુને જે તુ આવી રીતે સામીની ભક્તિ કરે છે. સર્જરી ते पुत्रा ये पितुर्भक्ताः स पिता यस्तु पोषकः । तन्मित्रं यत्र विश्वासः सा भायों यत्र नितिः ।। પિતાની ભક્તિ કરનારાઓ પુત્ર ગણાય છે, અને પિષણ કરનાર પિતા ગથાય છે, જે વિશ્વાસુ હોય તે મિત્ર ગણાય છે, ને જેઆથી શાંતિ થાય છે તે સી કહેવાય છે. ઇત્યાદિ સ્તવના કરી ઈ લે ગયે. દંડવીર્ય પણ સંઘભક્તિ કરી જન્મ સફલ કરી મોક્ષે પહોંચે. આ પ્રમાણે સંઘના ગુણ સમજાવવા સાથે સંઘપતિના લક્ષણ અને સઘસેવાના ફળ સમજાવવા પછી સઘન સેવાના માર્ગો માટે વિચાર કરશું તે સ્વામીવાત્સ, તીર્થયાત્રાના અપાતા લા અને સર્વના સામાન્ય હિત માટેના કાર્ય તરફ પવિત્ર ભાવથી કાળજી રાખવી તે સંઘભકિતના લક્ષણ છે. એ દર્શાવતાં આ સંઘભ. તિ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. सुश्रावक-अधिकार. જનાજ્ઞા આશ્રિત શ્રાવક શ્રાવિકા કે જે શ્રી સંઘનું અંગ છે. તેમનામાં તે શની લાયકાત પ્રમાણે અનેક શુભ આચરણ સ્થિત હોય છે. લિયં યાત્રા ઉપર પ્રીતિ, સાઘ ભક્તિ વગેરે જોમ આવકના મુખ્ય કતવ્યો આપણે પર્વે જઈ ગયા તેમ શ્રાવક તરીકે સામાન્ય કર્મ અને ફરજો અનેક છે, કે જે સમજાવવા માટે શ્રાધ વિધિ” વગેરે મહાનગ્રંથે પૂર્વ પુરૂએ ગૂંથેલા છે. આ સર્વ કર્તવ્યના સાર રૂપ સદગુણની કેટલીક અગત્યની ફરજે સમજાવવા આ સુશાવર્ક અધિકારને આરંભ કરવામાં આવે છે અને શ્રાવકને કર્યું કાર્યાતાય છે? अनुष्टुप. अयशः प्राप्यते येन येन चाधो गतिर्भवेत् । स्वार्थाच्च भ्रश्यते येन न तत्कर्म समाचरेत् ॥१॥ ૧ થી ૧૫ સૂકિત મુકતાવવી Page #520 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સૌંગ્રહ. ૧૧ સુશ્રાવકાર્ય જેનાથી અપયશ મેળવાય, જેથી અધેાગતિ થાય અને જેથી સ્વાર્થ ભ્રષ્ટ થવાય તેવું કર્મ આચરવુ' નહિં. ૧ દેશ વિરતિ ચારિત્રની જરૂર. T जिनशासनावतंसाः शङ्खाद्याः श्रावकाः पुरा जाताः । अधिगम्य देशविरतिं सन्तु भवन्तोऽपि तादृशाः ॥ २ ॥ શ્રી જીનશાસનના ભૂષણુ રૂપ શખ વગેરે શ્રાવકા પૂર્વે દેશવિરતિ ચારિત્ર મેળવીને શ્રી જિનશાસનના આભૂષણ રૂપ થયા છે માટે તમે પણ તેવ! થાએ. ર શ્રાવકના મુખ્ય કર્તવ્ય. जिणपूआ मुणिदाणं इत्ति अमित्तं गिहीण सच्चरिअं जइ एयाओ भट्ठो तो भट्ठो सयलसुरकाणम् ॥ ३ ॥ જિનેશ્વર ભગવાનની પૂજા કરવી, મુનિએને દાન દેવું એ ગૃહસ્થ શ્રાવકનું સચ્ચરિત્ર છે, જો તે ( પૂજનાકિથી ) ભ્રષ્ટ થાય તે તે સવ સુખત્રી ભ્રષ્ટ થાય છે.૩ સસારીના સાત સુખ. इन्द्रवज्रा. स्थाने निवासः सुकुलं कलत्रं पुत्रः पवित्रः स्वजनानुरागः । न्यायाप्तवित्तं स्वहितं च चित्तं निर्दम्मधर्मच सुखानि सप्त || ४ || , સ્થાનમાં નિવાસ, કુળવાન સ્ત્રી, પવિત્ર પુત્ર પેાતાના કુટુમ્બી જનમાં પ્રીતિ, ન્યાયથી ઉપાર્જીત કરેલું દ્રવ્ય, પોત'નુ' હિતચાહનારૂ મન અને ભ વગરના ધર્મ મા સાત માનવ સુખા છે અને શ્રાવકાને તે સહજ છે કારણ કે ધમ રૂપ વૃક્ષના તે અંકુશ છે. ૪ શ્રાવકાનુ નિવાસે સ્થાન. स्वागता. तत्र धानि वसेङ्गृहमेधी सम्पतंति खलु यत्र मुनीन्द्राः । यत्र चैत्यगृहमस्ति जिनानां श्रावकाः परिवसन्ति च यत्र ॥५॥ ગૃહસ્થ શ્રમી શ્રાવકે એ જે સ્થાનમાં મુનીન્દ્રા પધારતા હોય, જ્યાં શ્રી જૈન ધમના પાસે મન્દિરા હાય અને જે જગ્યામાં શ્રાવકેા નિવાસ કરતા હોય તેવા સ્થાનમાં વાસ કરવા. પ Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૭૫ પરિચ્છેદ સુત્રાવક-અધિકાર. . ઉત્તમ શ્રાવકની ઓળખાણ. श्रद्धालुतां श्राति जिनेन्द्रशासने धनानि क्षेत्रेषु वपत्यनारतं । करोति पुण्यानि सुसाधुसेवनं ततश्च तं श्रावकमाहुरुत्तमम् ॥६॥ જેઓ શ્રી જીતેન્દ્ર શાઓમાં શ્રદ્ધા ભાવ રાખે છે ક્ષેત્રમાં ( સુપાત્રોમાં ) ખુશીથી ધન વાવે છે. (દાન આપે છે) સારી રીતે શુભ માર્ગમાં પુણ્ય કરે છે અને અસાધુઓની ભકિત કરે છે તેને ઉત્તમ શ્રાવક કહે છે. ૬ શ્રાવકેનું આવશ્યક કર્તવ્ય. कर्त्तव्यं जिनवन्दनं विधिपहर्षोल्लसन्मानसैः सच्चारित्रविभूषिताः प्रतिदिनं सेव्याः सदा साधवः । श्रोतव्यं च दिनेदिने जिनवचो मिथ्यात्वनिनाशनं दानादौ व्रतपालने च सततं कार्या रतिः श्रावकैः ॥७॥ હર્ષથી ઉલ્લસિતમને વિધિ પરાયણ શ્રાવકોએ શ્રી તીર્થકરોને વંદના કરવી, નિત્ય પ્રતિ સુચરિત્રોથી વિભૂષિત સાધુઓની સેવા કરવી, હમેશાં મિથ્યાત્વને નાશ કરનાર શ્રી જીતેન્દ્ર વાક્ય (સિદ્ધાન્ત) નું શ્રવણ કરવું અને નિરંતર દાન વગેરેમાં તથા વ્રતનું પાલન કરવામાં (ત્રત કરવામાં) પ્રીતિ કરવી. ૭ ચિત્ત શુદ્ધિના અવલંબન. देवं श्रेणिकवत्मपूजय गुरुं वन्दस्व गोविन्दवदानं शीलतपः प्रसङ्गसुभगां चान्यस्य सजावनाम् । श्रेयांसश्च सुदर्शनश्च भगवानाद्यः स चक्री यथा धर्थे कर्मणि कामदेववदहो चेतश्चिरं स्थापय ॥॥ શ્રેણિક રાજાની પેઠે દેવ (તીર્થકર) ની પૂજા કરે. શ્રીકૃષ્ણ મહારાજની માફક ગુરૂનું વન્દન કરે. શ્રેયાંસની પેઠે દાનમાં અને સુદર્શન પેઠે શીલમાં તેમજ મહાવીર પ્રભુની જેમ તપમાં તથા ભારત રાજાની જેમ સદ્દભાવનામાં ચિરકાલ ચિત્તનું સ્થાપન કરો. અને ધર્મ કર્મમાં કામદેવ શ્રાવકની બરોબર ચિત્ત રેકો. ૮ પુણ્યશાળી શ્રાવકોનાં લક્ષણો. सर्वज्ञो हृदि वाचि तद्गुणगणः कायेन देशवतं. धर्मे तत्परता परःपरिणतो बाधो बुधश्लाध्यता । Page #522 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ प्रीतिः साधुषु बन्धुता बुधजने जैने रतिः शासने यस्यैवं भवभेदको गुणगणः सः श्रावकः पुण्यभाक् ।।९।। હૃદયમાં સર્વ જાણનાર પ્રભુને વાસ, વાણુમાં તે સર્વ પ્રભુના ગુણગાનું ચિંતવન, શરીરથી દેશ વતીપણું, ધર્મમાં તત્પરતા પરાવણ વૃત્તિ, નમવા યોગ્ય (વ. ખાણવા લાયક) બોધનું શ્રવણ, ડાહ્યા માણસે માં વખાણવા પણું, સત્પષમાં પ્રીતિ, વિદ્વાનમાં મિત્રતા, શ્રી જૈન શાસનમાં પ્રીતિ. આવી રીતના સંસારછેદક જેના ગુણમણે હોય તે શ્રાવક પુણ્યને જોતા જાણુ. ૯ ઉત્તમ શ્રાવકાને ધર્મ. त्रैकाल्यं जिनपूजनं प्रतिदिनं संघस्य सन्माननं स्वाध्यायो गुरुसेवनं च विधिना दानं तथावश्यकम् । शस्या च व्रतपालनं वरतपो ज्ञानस्य पाठरतथा सैष धानकपुङ्गवस्य कथितो धर्मो जिनेन्द्रागमे ॥१०॥ ત્રિકાલ. (પ્રાતઃ મધ્યાન્હ સાયં=સવાર, બપોર, સાંજ) શ્રી જીતેન્દ્ર ભગવાનનું નિત્ય પૂજન, સંઘનું સન્માન. શાસ્ત્રાભ્યાસ, ગુરૂનું સેવન, વિધિ પ્રમાણે દાન તથા આવશ્યક (પ્રતિકમણ) શક્તિ મુજબ વ્રત પાલન, ઉત્તમ તપ, તેમજ જ્ઞાનને પાઠ વગેરેનું આચરવું તે આ શ્રી તીર્થંકર પ્રણીત શાસ્ત્રમાં ઉત્તમ શ્રાવક કર્મ કરેલ છે. ૧૦ કર્તવ્ય નિષ્ઠ શ્રાવક. हस्ते दानविधिर्मनो जिनमते वाचः सदा सूनृते માળા સર્જનનો પવનારને વિનિ વૈજોક્સ | येन विनियोजितानि शतशो चित्रयीमण्डनं धन्यः कोऽपि स विष्टपैकचिलकं. काळे कलौ श्राचकः ॥११॥ વાયદાનામાં, મન શ્રી જૈન મતમાં, વાણી હમેશાં સત્યમાં, મારી સમસ્ત પ્રાણીઓના ઉપકાર કરવામાં અને દ્રવ્ય શ્રી જેને મન્દિરના ઉત્સવમાં જેમણે એમ સેંકડો વખત, રાકેલા છે, તે ત્રણ લોકના મંડન, ભુવનમાં તિલકરૂપ, કલિકાલમાં ધન્ય શ્રાવક જાણુ. ૧૧ મેક્ષાભિલાષી શ્રાવકનોધમ.. कर्तव्या देवपूजा शुभगुरुवचनं नित्यमाकर्णनीयं दानंदेयं सुपात्रे प्रतिदिनममलं पालनीयं च शीलम् । . Page #523 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સુશ્રાવક અધિકાર. तथ्यं शुद्धं स्वशक्त्या तप इहू, महती भावना भावनीया શ્રદ્ધાનામેન ધર્મો નિનતિત્તિ નિર્વાળાને શા નિત્ય, દેવપૂજા કરવી,શુભકારી ગુરૂવાયાનુ' શ્રવણ કરવુ,સુપાત્રને પ્રતિનિ જ્ઞાનઆપવુ, નિમ લ શીલનુ પાલન કરવું, પેાતાની શક્તિ પ્રમાણે શુદ્ધ તપતુ ખાચરણ કરવું, અને આ સંસારમાં મેટી શુભ ભાવનાએ ભાનવી (ઉત્તમ વિચાર કરવા ) મેક્ષના મારૂપ શ્રદ્ધાલુ શ્રાવકોના ધર્મ શ્રી જીતેન્દ્રભગવાને કહેલે છે. ૧૨ પત્રિ પુણ્યાનુબંધી શ્રાવકના ૨૫ લક્ષણ सर्वज्ञाचनुरक्तिर्विपुलतर चियाः तीर्थयात्रानुपक्तिः पादाने विरक्तिर्मुनिवरचरणाराधनेऽगाधभक्तिः । दानासक्तिः समग्राग्रहविरतिर तिर्धर्मकर्मप्रसक्तिः केषांचित् पुण्ययोगाद्भवति यदिपरं प्राणिनां प्राप्तिरेषा ॥ १३ ॥ ૪૭ શ્રી સર્વજ્ઞભગવાનની પૂજામાં પ્રીતિ, અત્યંત ઉત્તર બુદ્ધિથી તીર્થં પાત્રામાં શ્રદ્ધા, પાપના કૉંમાં વૈરાગ્ય, મુનિએના ચક્ષુ સેવનમાં અગાધ મક્તિ, દાનમાં આસક્તિ સમગ્રથ્યા આગ્રહાની શાન્તિમાં પ્રીતિ, ધર્મ કયાં આસક્તિ વગેરે પ્રાણીઆને એ પુણ્યાનુ ખ`ધી પુણ્યના ઉદય હૈાય તે પ્રાપ્ત થાય છે. ૧૩ શ્રાવકાના ૨૧ ગુણા. अक्षुद्र रूपसौम्यो विनयगुणयुक्तः क्रूरताशाव्यमुक्को मध्यस्थो दीर्घदशी पर हितनिरतो लब्धलक्षः कृतज्ञः । सहायोऽभीरुः सदयगुणरुचिः सत्कथाः पक्षयुक्तो वृद्धा लज्जयालुः शुभजनदयितो धर्मरत्नस्थ योग्यः ||१४|| ૧ અક્ષુદ્રતાવાન્ ૨ રૂપવાન ૩ પ્રકૃતિસામ્ય ૪ વિનયવાન ૫ ન્યાયી (લેક પ્રિય, ૬ અક્રૂર, ૭ શઢતારહિત. ૮ મધ્યસ્થ ( તટસ્થ ) ૯ દીદી ૧૦ પરહિતમાં તપર. ૧૧ લબ્ધલક્ષ. ૧૨ કૃતજ્ઞ. ૧૩ સુદાક્ષિણ્યવાન. ૧૪ પાપશોરૂ, ૧૫ દયાળુ . ૧૬ ગુણુરાણી ૧૭ સત્કથાયુક્ત. ૧૮ સુપક્ષવાન. ૧૯ વૃદ્ધગામી. ૨૦ લજ્જાલુ, (શરમાળ) ૨૧ પરહિત ચાહનાર, આવા ૨૧ ગુાચી યુક્ત સાવક ધમ રત્નને લાયક છે. ૧૪ Page #524 -------------------------------------------------------------------------- ________________ e વ્યાખ્યાન સાહિત્ય સમ ગુરૂભક્તિ. चिंच जइकज्जा नदिट्ठखलिओवि होइ निहो । एगंतवच्छलो जइजणस्स, जणणीसमो सट्टो || १५ ।। * જે યતિના કામની 'ભાળ લ્યે, ભૂલ દેખે તાપણુ પ્રીતિ ન મૂકે અને સાધુજ નાના એકાંત ભક્ત હૈય તે માતા સમાન શ્રાવક જાણુ, ૧૫ મુનિ પ્રેમ. हियए ससिणेहोचिय मुणीण मंदायरो विणयकम्मे । भाइसमा साहूणं पराभवे होइ सुसहाओ || १६ ॥ જે હૃદયમાં સ્નેહવાનૢ છતાં મુનિએના વિનય કર્મોંમાં એછા આદરવા હાય તે ભાઈ સમાન જાણુવે, તે મુનિને પરાભવ થતાં તરત સહાયકારો થાય છે. ૧૬ સાધુમૈત્રી. मित्तसमाणो माणा ईसिं रूखा अपुच्छिओ कज्जे । मनंतो अप्पाणं मुणीण सयणाउ अन्भहियं ॥ १७ ॥ ભજ જે માન ગુણી હાઇ કાય માં નહિ પૂછાતાં જરા રીસ ધરે અને પેાતાના સુનિઆને ખરેખરા સગા કરી ગણે તે મિત્ર સમાન જાણવા. ૧૦ ગુરૂ શ્રદ્ધા. गुरुभणियो त्यो विंविज्जइ अवितो मणे जस्स । सो आदस्ससमाणो सुसावओ वनिओ समए ॥ १८ ॥ ગુરૂના કહેલ સૂત્રા જેના મનમાં ખરેખરે પૈસી જાય તે આરીસા સમાન સુશ્રાવક શાસ્ત્રમાં કહેલ છે. ૧૮ સાધુ ભાવના. पढिवन्नमसगाई नमुयइ गीयत्यसमणुसिद्धो वि । यासमाण एसो अपओसो मुणि जणे नवरं ।। १५ ।। જે ગીતાર્થે સમજાવ્યા છતાં પણું લીધેલા હઠને નહિ છેડે તે થાણુ સમાન જાણવા, તે મુનિજનપર અદ્વેષી હોય છે. ૧૯ ૧૫ થી ૧૮ ધરત્ન પ્રકરણ ભાગ પહેલા. Page #525 -------------------------------------------------------------------------- ________________ પરિઓ - સુશા-અધિકાર. . આ પ્રમાણે ટુંકમાં શ્રાવક કર્તવ્ય અને ગુરૂભાવનાનો ભેદ બતાવી આ સુશ્રાવક અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. सुशास्त्र-अधिकार. શાસ્ત્ર (પરમાત્માના વચન) ઉપર પ્રેમ તથા તેમાંની એકેક આજ્ઞા અને વચન ઉપર સંપૂર્ણ શ્રધા એ પણ શ્રાવકનું કર્તવ્ય છે, પરંતુ તેવી ભાવના શ્રાવક તેમજ સાધુવર્ગમાં એક સરખી ઉત્કૃષ્ટ લાગણીવાળી હોવી જોઈએ તેથી આ અધિ. કારને જુદે પાડી શાસ્ત્રના લષ્ણુ અને તેમાં સદ્દભાવની આવશ્યક્તા સમજાવવા આ સુશાસ્ત્ર અધિકારનો આરંભ કરવામાં આવે છે. શાસ્રાધ્યયન. चर्मचक्षुर्भूतः सर्वे देवाश्चावधिचक्षुषः । સવેતથgs: સિદ્ધાઃ સાધવા શraga | {.. * શબ્દાર્થ–સવ પ્રાણુ ચર્મચક્ષુએ દેખનાર છે, દેવે અવધિ ચક્ષુવાળા દે, સિદ્ધ કેવળદર્શન ચક્ષુવાળા છે, અને સાધુએ શાસ્ત્રચક્ષુવાળા છે. ૧ વિવેચન–ચર્મ એટલે ત્વચા, તે ત્વચામય નેત્રવાળા સ ચતુર્ગતિગામી ચર્મચક્ષુવાળા છે. દેવ-ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને વૈમાનિક-રૂપી વિષયને આત્માથી સાક્ષાત્ જાણવા તે અવધિ રૂપી નેત્ર જેને છે એવા દેવ પણ છે. સિદ્ધકૃતકૃત્ય–ઉપર નીચે, અને બાજુએ ચારે તરફ કેવલજ્ઞાન દર્શનરૂપ નેત્રયુકત છે. સાધુ એટલે મુક્તિ માર્ગને જે સાધે છે તે મુનિએ, હે પાદેય અને ઉત્સર્ગ, અપવાદ, વિભાગે કરીને સ્યાદવાદ નીતિથી મોક્ષને ઉપાય બતાવે છે તેમાટે શરૂપી ચક્ષુ તેમને છે. માટે સાધુઓએ સર્વ સાધન શાસ્ત્ર દષ્ટિએ સાધવું એમ સિદ્ધ થાય છે. ૧ જ જ્ઞાનીયાનાં શાસ્ત્રચક્ષુ. पुरस्थितानिवोधिस्तिर्यग्लोकविवर्तिनः । सर्वान् भावानपेक्षन्ते ज्ञानिनः शास्त्रचक्षुषा ॥२॥ ૧થી ૧૮નાનાર Page #526 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ શબ્દાર્થ-જ્ઞાનીઓ, ઉર્વિલક, અંધેલક અને તિર્યગક વિવતી સર્વ ભાવને મુખાચે વર્તમાન હોય તેમ, શાસ્ત્રનેત્રે કરીને જુએ છે. ૨ વિવેચન–શાસનું યથાર્થ જ્ઞાન જેને થયેલું છે તે પૂર્વોક્ત શાસ્ત્રરૂપ નેત્રે કરીને, ઉ4 એટલે દેવાધિરૂપ, અધઃ એટલે નરકરિરૂપ અને તિર્યમ્ તિષ ચક દ્વીપ સમુદ્રાદિરૂપ જે લેાક સકલ વિશ્વ તેને વિશે ઉદ્દવર્તન અપતર્તનરૂપ વિધિ પરિણામનું પરિણમન જેને છે એવા ભૂત ભવિષ્યરૂપ સર્વ ભાવને પદાર્થોને અને તેના ધર્મને નજરની પાસે જાણે હેય તેમ દેખે છે, માટે શાસ્ત્રચક્ષુ પરમ પકારી છે. ૨ વીતરાગનું વચન તેજ શાસ્ત્ર, शासनात् त्राणशक्तेश्च बुधैः शास्त्र निरुच्यते । वचनं वीतरागस्य तत्तु नान्यस्य कस्यचित् ॥ ३ ॥ શબ્દાર્થ શીખવાથી અને રક્ષા કરવાથી પંડિત શસ્ત્ર કહે છે. તેવાં શાસ્ત્ર વીતરાગનાં વચન છે. બીજા કેઈનું વચન શાસ્ત્ર થતું નથી. ૩ વિવેચન-નિકૃષ્ટને હિતકારી સયધર્મમાં અને યથાર્થ વરતુ સ્વરૂપના જ્ઞાનાદિ સાધનમાં જે પ્રવર્તે છે તે શાસન કહેવાય છે કે જે જીવોને ધર્મશિક્ષણ આપી ત્રાણુ એટલે દુગતમાં પડનારાઓની પાપ પ્રવૃત્તિને નિષેધ કરી રક્ષણ કરે છે, તે કાર્ય માં અનવદ્ય સામર્થ્ય, ગાદિ ભેદનશક્તિ વગેરે જેના વેગથી થાય તેવા તત્વજ્ઞાનના પડિતાના વચનને શાસ્ત્ર કહે છે. અને તે શાસ્ત્ર પૂર્વોક્ત લક્ષણથી વાત‘રાગના વચનરૂપ છે. નીતરાગ એટલે રાગ દ્વેષ, મેહ જેને નથી તે આવા નિરવદ્ય વીતરાગના વચનનું અનુયાયિત્વ જેને નથી એવા કોઈ પ્રાણી માત્રનું વચન પ્રમાણ નથી, કારણ કે તેઓ રાગાદિએ સહિત છે અને રાગ-દ્વેષ એ મિથ્યા વચનનું યંતિ સ્થાન છે. ૩. શાસ્ત્રસેવાથી સિદ્ધ शाने पुरस्कृते तस्माद् वीतरागः पुरस्कृतः । पुरस्कृते पुनस्तस्मिन् नियमात् सर्व सिद्धयः ॥४॥ શબ્દાર્થ–તે કારણથી શાસ્ત્ર પુરસ્કૃત ક સતે, વીતરાગ પુરસ્કૃત થાય છે. અને વીતરાગ પુરસ્કૃત સત, નિશ્ચયથી સર્વસિદ્ધિઓ થાય છે. ૪ વિવેચન–પૂર્વોક્ત કારણુપી પીતરાગમા વચન રૂપ શાસ્ત્ર પુરસ્કૃત અગ્રેસરી કરવાથી એટલે બહુમાન પૂજા કરીને પૂજિત કરવાથી વીતરાગ અગ્રેસરી કરાય છે. અને અહંત પરમાત્માની અગ્રેસરી હૃદયને વિષે નિશ્ચિત કર્યું તે જીવને નિશ્ચયે કરીને અશષ કેવલ જ્ઞાનાદિ સંપતિ પ્રાપ્ત થાય છે. ૪ Page #527 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સુશાસ્ત્ર અધિકાર. શાસ્ત્ર જ્યોતિષ સિવાય ખલના. अदृष्टार्थेऽनुधावन्तः शास्त्रदीपं विना जडाः । प्राप्नुवन्ति परं खेदं प्रस्खलन्तः पदे पदे ॥ ५॥ શાસ્ત્રરૂપી પ્રદીપ વિના, અટણ પદાર્થની પાછળ જનારા જડ પુરૂ પગલે પગલે ખલના પામતા ઘણે ખેદ પામે છે. ૫ વિવેચન-પત લક્ષણ યુક્ત શાસ્ત્રરૂપી જ્યોતિષ સિવાય જડમતિ ય. થાય મેક્ષ વરૂપ અને તેના સાધનાદિ વસ્તુના બેધને પામવાથી અજ્ઞાન રૂપી અંધકારને વિષે મગ્ન હીનસવ હોઈને મેક્ષના અનુયાયીની સદશ દેડતા, સ્થાને સ્થાને ખલના પામી દુગર્તિ માં પડવાથી જેની મુકિત પ્રયાણની ગતિને ભંગ થતાં પુનઃ પુનઃ સંતાપ પામે છે. . अज्ञानाहिमहामन्त्रं स्वाच्छंद्यज्वरलड्डन्नम् । धमोरामसुधाकुल्यां शास्त्रमाहुमहर्षयः ॥ ६ ॥ શબ્દાર્થ–મહર્ષિએ કહે છે કે શાસ્ત્ર છે તે અજ્ઞાન રૂપી સર્પને મહામંત્ર છે. સ્વેચ્છાચારી તાવને લાંઘણ રૂપ છે, અને ધર્મ રૂપી આરામને વિષે સુધાનું ઝરણું છે. ૬ વિવેચન–જ્ઞાનાદિ ગુણએ કરીને જે ગરિષ્ઠ છે એવા ઋષિઓ અનુષ્ટય જ્ઞાપક શાસ્ત્રના કરનારા આચાર્યો, અજ્ઞાનરૂપી સર્પ શુદ્ધ શ્રદ્ધાને નાશ રૂપ મૂØ ઉત્પન્ન કરનાર તેનાથી કરેલ કુવાસનારૂપી વિષવેગને ઉતારવાને માટે પૂર્વોક્ત શાસ્ત્રને મહામંત્ર કહે છે તથા સ્વાચ્છઘ એટલે નિજ ઈચ્છાકારી પણું તે રૂપી જે જવર તેને નાશ કરવાને લાંઘણું રૂપ કહે છે. ધર્મ એટલે નિજસ્વભાવ અને મેક્ષના ઉપયનું સેવવું તે આરામ બગીચે. તેને વિષે અમૃતનું ઝરણું નીકળે છે. શાત્રાભ્યાસથી પરમપદપ્રાપ્તિ. શાસ્ત્રો વાર્તા વ શાસ્ત્રજ્ઞઃ સારા ! शास्त्रोकदृग् महायोगी प्राप्नोति परमं पदम् ॥ ७ ॥ શબ્દાર્થ-શાકત આચારના કર્તા, શાસના જાણનાર, શાસ્ત્રના ઉપદેશક, અને શાસ્ત્ર રૂપી એક દષ્ટિ છે જેની એવા મહાયેગી, પરમ પદ પ્રાપ્ત કરે છે. ૭ વિવેચન-મુમુક્ષુઓ માટે જે કર્તવ્ય શાસ્ત્રમાં કહ્યું છે તેને શાસ્ત્રાનુસાર કરવાવાળા સ્યાદવાદ દેશકપણુદિ લક્ષણે કરીને શાસ્ત્રને જાણે છે. અને શાસ્ત્રના અર્થોને ભાગ્ય પુરૂષને ઉપદેશ કરે છે અને શાસ્ત્ર એકજ જેની દષ્ટિ છે, એવા મહા યોગીમોક્ષના ઉપાય સેવનાર–સર્વેકૃષ્ટ રશ્મન પ્રાપ્ત કરે છે. ૭ Page #528 -------------------------------------------------------------------------- ________________ ૪૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ કુત્સિતશાસ્ત્રની પીછાણ. आप्तोपज्ञमनुल्लकन्यमदृष्टेष्टविरोधकम् । तत्वोपदेशकृत्सा शास्त्रकापथघट्टनम् ॥ ८ ॥ આત (સત્ય વકતા) એવા શ્રી જિનેન્દ્ર ભગવાનનું બાદિજ્ઞાન ઓઈ પણ શાસ્ત્રથી ઓળંગાય તેમ નથી છતાં પણ જે શાસ્ત્ર છે. સુખના વિરોધ રૂપ છે અને તત્વને ઉપદેશ કરનાર તરીકે વર્તી રહ્યું છે, તે બધું શાસ્ત્ર મુસ્મિત (ખરાબ) માને ઉપદેશ (ઘટ્ટના) કરવાવાળું છે એમ જાણવું. ૮ મિથ્યા શાસ્ત્રથી સાવચેતી. अहो सति जगत्पूज्ये लोकद्वयविशुद्धिदे। ज्ञानशास्त्रे सुधीः कः स्वमसच्छास्त्रेविडम्बयेत् ॥ ए॥ આશ્ચર્ય છે કે –જગતુમાં પૂજ્ય (પૂજનને યોગ્ય) ઐહિક પારલેકિક એમ બે લેકની શુદ્ધિનું દાન કરનાર જ્ઞાનશાસ્ત્ર વિદ્યમાન છે તે ક ઉત્તમ ધ્યાન કરના પુરૂષ પિતાના આત્માને મિથ્યા શાસ્ત્રથી છેતરે ? અર્થાત કોઈ પણ ન છેતરે ૯ રક્ષણ માટે સાવચેતી. भनपृष्टकटिग्रीवाबुद्धिदृष्टि त्वधोमुखम् ।। कष्टेन लिखितं शास्त्रं यत्नेन परिपालयेत् ॥ १०॥ વાસે, કડ, ડોક, બુદ્ધિ અને નજરને ભાંગીને હેઠું મુખ રાખી જે પુસ્તક ( શાસ્ત્ર) કણથી લખ્યું છે, તેનું (સુરાપુરૂષ) યત્નથી પરિપાલન કરવું. ૧૦ શાસ્ત્ર રક્ષણ । तैलाद्रक्ष्यं जलाद्रक्ष्यं रक्ष्यं शिथिलबन्धनात् । मूर्खहस्ते न दातव्यमेवं वदति पुस्तकम् ॥ ११॥ (પુસ્તકની) તેલથી રક્ષા કરવી, પાણીથી રક્ષા કરવી, શિથિલ ( શિખળ વિ. ખળ) એવા બન્ધનથી રક્ષા કરવી અને મૂર્ખ મનુષ્યના હાથમાં ન આપવું એમ પુસ્તક પિતે કહે છે. ૧૧ જિનવચનમાં શાંતિ. वसन्ततिलका. मोहं धियों हरति कापथमुच्छिननि संवेगमुत्तमयति प्रशमं तनोति । सूतेऽनुरागमधिकं मुदमादधाति जैनं वचः श्रवणतः किमुनो विधत्ते ॥१२॥ Page #529 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ સુશાસ્ત્ર અધિકાર બુદ્ધિના મેહ (અજ્ઞાન) ને હરણ કરે છે, કુત્સિત માર્ગને ઉખેડી નાખે છે, ચિત્તને ઉત્તમ બનાવે છે, શાન્તિને વિસ્તારે છે(ધર્મ કાર્યમાં ) અધિક પ્રેમને ઉ. ત્પન્ન કરે છે અને આનન્દને ધારણ કરે છે. એમ જિનંદ્ર ભગવાનનું વચન શ્રવણ કરવાથી શું નથી કરી શકાતું ? અર્થાત્ સર્વ સુખને વિસ્તાર છે. ૧૨ જનાજ્ઞારૂપ ચક્ષુહીનની સ્થિતિ રાવરિ. न देवं नादेवं न गुरुमकलंक न कुगुरुं, न धर्म नाधर्म न गुणपरिणद्धं न विगुणं । न सत्यं नासत्यं न हितमहितं नापि निपुणं विलोकंते लोका जिनवचनचक्षुर्विरहिताः ॥ १३ ॥ - જિનેશ્વર ભગવાનના વચનરૂપી નેત્રથી હીન એવા લોકે દેવને કે અદેવને, નિષ્કલંક એવા ગુરૂને કે કુત્સિત ગુરૂને ધમને કે અધર્મને, ગુણવાનને કે ગુણહીન ને, સત્યને કે અસત્યને હિતને કે અહિતને અને વિદ્વાનને (કે મૂર્ખને) જોઈ - (જાણી) શક્તા નથી. ૧૩ શાસ્ત્રનું સરોવર સાથે ઐકય. શાર્દૂ ( ૧૪-૧૫). यत्रानेककथानकद्रकलितापाली च काव्यावली सोपानानि च सर्गबन्धरचना सर्वोपकारः पयः । • श्रीगेहं कमलानि धर्मविधयस्तत्पुण्यहसप्रियं शास्त्रं स्फारसरोवरं तनुभृतां निःशङ्कपड़ापहम् ॥ १४ ॥ જયાં અનેક સ્થાના મુખરૂપી વૃક્ષોથી વ્યાસ એવી કાવ્ય ની પતિરૂપી પાળ છે અને સર્ગના બન્ધનની જે રચનારૂપી પગથીયાં છે, સવે ઉપર ઉપકાર કરવારૂપી જેમાં પાણી છે, લક્ષ્મીના ઘરરૂપી જ્યાં કમળે છે, અને જ્યાં અનેક પ્રકારના ધર્મના વિધિ થઈ રહ્યા છે. એવું પવિત્ર હંસ (સુદ્ધ'ન્તઃ કરણવાળા મહાત્મા ઓ) ને પ્રિય મનુષ્યના શંકા રહિત પાપ પંક (ગારા) ને નાશ કરવાવાળું શાસ્ત્ર વિશાલ સરોવર છે. ૧૪ જિનવચનની દુર્લભતા. राज्यं वाजिविभूतिदन्तिनिवहं पादातिसद्विकर्म सङ्कल्यार्थदकल्पपादपलता धेनुराकामदा । Page #530 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. चिन्तामात्रविचिंतितप्रद इतचिन्तामणिः प्राप्यते दुः प्रापं भववारिधौ जिनपतेः साहित्यकल्पं वचः ॥ १५ ॥ જગમાં ઘેાડા, વિભૂતિ, ( ઐશ્વય, ) અને દન્તિ ( હાથી )ના સમૂહવાળુ અને પરાક્રમી જેમાં પાળાએ છે, એવુ રાજય પ્રાપ્ત કરી શકાય છૅ, સંકલ્પ ( ધાર્યો) પ્રમાણે અને આપનાર કલ્પવૃક્ષની લતા, કામ (ઇચ્છા)નુ દાન કરનાર ઉત્તમ કામહુધા ગાય, અને ચિન્તન માત્રથી ચિન્તત પદાર્થોને આપનાર એવેા ચિ. ન્તામણિ પણ અહિં પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ સ'સારરૂપી સમુદ્રમાં જગતનું હિત કરવામાં સમય એવું વીતરાગ દેવનું વચન પ્રાપ્ત થવુ' દ્રુ ભ છે. ૧૫ કાવ્યશાસ્ત્રની મહત્તા. अनुष्टुपू. स्तोकापि वन्द्यते लोकैः कस्यापि सुकवेः कृतिः । कलेव हरिणाङ्कस्य स्फुरन्ती नवरेखया ।। १६ ।। ૪ નવીન એવી રેખાથી પ્રકાશમાન થતી (બીજના ) ચન્દ્રમાની કળા જેમ ૧ન્હાય છે, તેમ સુન્દર એવા કઈ પણ કવિની ઘેાડી કૃતિ પણુ લાકેથી વન્તાય છે ( એટલે લેકમાં પ્રશ'સાપાત્ર થાય છે.) ૧૬ કાવ્ય ચમત્કાર. મનહર. * શિક્ષક સમાન સારી શિખામણની દેનારી, વૃદ્ધ તુલ્ય જેમાં કહ્યા વિવિધ વિચાર છે; . મિત્ર તુલ્ય માનવીના મનમાં પ્રમાદ આપે, તરૂણી સતી સમ સુસાષણુ તૈયાર છે; આનદ સમે ધરો તે આનંદ અધિક આપે, દુઃખ સમે દુઃખિયાને દિલાસા દેનાર છે; સવિતા પ્રતાપે મને કવિતા તેા કેવી કરૂ', અધર રહેલા જન મનના આધાર છે. ૧૭ આભૂષણરૂપ કાવ્ય. હાથમાં ધરે. તે વીંટી પાંચીથી વિશેષ શેત્રે, કાને ધરી તેા અમૂલ્ય કુંડલ આકાર છે; १४ મધ્યપતફાન્ય ભાગ પહેલા, Page #531 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સુશાસ્ત્ર-અધિકાર. . મુખે ધરે તે તે મુખવાસથી સુવાસ આપે, કંઠે ધરે તે તે હીરા મોતી તણે હાર છે, મગજમાં ધરે તે મુગટથી ચરસ ભે, ઘરમાં ધરો તે રૂડા ઘર શણગાર છે; સવિતા પ્રતાપે બને કવિતા તે કેવી કરું, અધર રહેલા જન મનને આધાર છે. ૧૮ ક્રાવ્યનો દિવ્ય ખોરાક, બાલક પીએ તે તેને જ્ઞાન બલ બહુ વધે, જુવાન પીએ તે છક ઉતરે જુવાનીને; વૃદ્ધ જે પીએ તે તેને હિંમત ને જોર વધે, ઉપજાવે અંતરમાં રસ લે આનીને; સતીઓ પીએ તે તેને સંતને મારગ સૂજે, સુધા રસ સમ નારી મોટી અને નાનીને; સુકવિતા કેઈને ન હોય અવગુણુ કારી, દેષ ન દેખાય જેમાં જારીએ નાદાનીને; ૧૯ ત્યાજ્ય કાવ્ય કારણ કવિતાનું જે નીતિ પર પ્રીતિ વધે, સરસ કે નરસ તે તે પર સંભાલીએ, જે કવિતા વાંચીને અનીતિની અસર થાય એવી કવિતાને ઉન્ડા પાણીમાં ઉકાળીએ; નીતિ ને અનીતિ મિશ્ર ભાવ જેને ભાલીયે તે, બાવળના કેયલાની સાથે તેને બાળીએ; બહેન કે બેટી પાસે બેલી ન શકાય બેલ, એવી કવિતાને તે ઉકરડે ઉછાલીએ. ૨૦ આ પવિત્ર કાવ્ય ઘટના. બાળક વાંચે તો તેની બુદ્ધિમાં બિગાડ થાય, જુવાન વાંચે તે તે જરૂર વહિ જાય છે, વૃદ્ધ જન વાંચે તે તે લાગે તેને વિષ જેવી, ઘૂ ઘૂ કહી જે કવિતા ઉપર થુંકાય છે; ભગિનીઓ સાંભળતા ભારથી ભય નહિ, લાજવાળા માણસે તે વાંચતાં લજાય છે, કોણ એવી કવિતાને કહેશે જે કવિતા છે, કવિતા તે ને સુખકારક ગણાય છે. ૨૧ કાવ્ય પરીક્ષા. સુકવિની કવિતા તે નીતિનું પોષણ કરે, પિષણકારક જેવું માનું પય પાન છે, મેટા માણસને સુણી મનમાં મીઠાશ લાગે, મિષ્ટતા ભરેલું જેવું જગમાંમિષ્ટાન છે; કુકવિની કવિતા વાંચ્યાથી કાળકેર થાય, અનીતિ ભરેલી ઝાઝા ઝેરની સમાન છે; કહે દલપતરામ કદી નહિ ધરે કાન, નરક નિવાસનો દેનારી તે નિદાન છે. ૨૨ આ પ્રમાણે શાકા અને કાવ્ય પરીક્ષા સંબંધે જણાવતાં આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #532 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. પર્યુષળવવ–આધિાર, C ધમ આરાધન માટે દરેક દિવસ દરેક ઘડી દરેક પળ અને વિપળ ઉપયેાગમાં લેવી જોઇએ, કેમકે આ ક્ષણ ભ'ગુર દેહના સ’બધ કયારે છુટી જશે અને ચેત નરામની સફર કયારે શરૂ થશે તે ચાક્કસ નથી, માટેજ મનુષ્ય ભવની દુલ ભતા પ્રા સ થવા પછી આત્માની નિમળતા અને મેક્ષ પ્રાપ્તિ અર્થે દરેક ક્ષણે આત્મ સાધ નમાં તત્પર રહેવુ જોઈએ; પરંતુ વ્યવહારિક ફ્રોમાં ભંગ ન થવા સાથે આત્મદ્વિત સાધી શકાય તેટલા માટે દિવસના અમુક કાળ ધર્મારાધનના નિર્માણુ કરેલ છે. વિશેષ ક્રિયાને માટે તિયિએ મુકરર કરી છે. અને તેથી અધિકતર ધર્મારાધન માટે પૉની ચેાજના થઇ છે, આવા પર્યાંના રાજા ( પર્વાધિરાજ પ`) શ્રી પર્યું. ષણુ પ અને તેમાં કરવાના કતવ્ય સમજાવવાને આ શ્રી પર્યુષણુ પ—અધિ કારના આરંભ કરવામાં આવે છે. ૪૮૬ ચાય પર્યુષણ એટલે શુ? પર્યુષણ એટલે સ્થિરતા. મનની આત્માને વિષે વિલયતા થવાથી જે સ્થિરતા પ્રાપ્ત થાય છે તેનેજ પર્યુંષણ કહેવામાં આવેલ છે. એટલે મનઃશાન્તિ, આત્મસ્થિરતા તે પર્યું વણુા. પર્યુષણ પર્વની પ્રવૃત્તિ થવાનું કારણ, પર્યુષણ પત્ર'ની પ્રવૃત્તિ એ એક જાતનું સ'મેલન છે, આધુનિક સમયમાં જેમ ધર્મ કાર્ય માટે શ્રેયસાધક અધિકારી વર્ગ, થીએસેસ્ટિા વગેરે સમુદાયવાળા, અમુક દિવસાએ એકઠા મળીને ધર્મ ધ્યાનને, તેમન પંથના રિવાજ અનુસાર સાધ્ય કરે છે, તેવિજ રીતે પ્રાચીન કાળમાં ધમ યાન કરવાના રિવાજને લઈને વર્ષમાં આઠે દિવસ પણુ મનઃ શાંતિ અને આનસ્થિરતાની સંપ્રાપ્તિ માટે એકઠા મળીને ધર્મધ્યાનાદિ સાથ કરવામાં આવતાં હતાં; એજ પ્રવૃત્તિ પર્યેષણુપર્વ તરીકે અદ્યાપિ ૫યત માજીદ છે. અનાદિ કાળથી તે પ્રવૃત્તિ ચાલુ રહેશે. દરેક માણુસે અનિશ આત્મસ્થિરતા ધારણ કરવી જોઇએ; આત્મસ્થિરતા ન રહેતી હાય તો તે પ્રાપ્ત કરવા માટે પ્રખલ પુરૂષાથ કરવા જોઇએ. જે અહર્નિશ પ્રમળ પુરૂષાર્થ દ્વારા આસ્થિરતા પ્રાપ્ત કરવા પ્રયાસ કરી રહ્યા છે, તેને તે સદૈવ પર્યુષણુ પંજ છે; પરંતુ એવા અધિકારીએ તે જગમાં અનાદિ કાળથી બહુજ અલ્પ જોવામાં આવે છે, સામાન્ય બુદ્ધિ જીવા હંમેશાં આમસ્થિરતા રાખી શક્તા * હેરલ્ડ સને ૧૯૧૩ અગષ્ટ-સપ્ટેમ્બર, લખનાર ગોકલદાસ નાનજીભાઈ ટ ફારા. Page #533 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ પર્યું પણું પર્વ અધિકાર. ૪૮૭ ન નથી એટલુ જ નહીં પણ તેને માટે પ્રયાસ પણ કરી શક્તા નથી; એવાઓને આ ખું વર્ષ ન અને તા દરેક મહિનામાં છ પરમા એ પક્ષે મળીને બાર દિવસ તે મનઃ શાંતિ અને આત્મસ્થિરતા માટે પ્રયાસ કરવા જોઇએ; પરંતુ તે પણ ઘણા સાધ્યુ કરી શકતા નથી, તેમને માટે દશ દિવસ છે. તેપણુ ન કરી શકે તેમને માટે આઠમ અને ચાઇશ ખન્ને પક્ષે મળી દરેક માસમાં ચાર દ્વિવસ તા આત્મચિરતા મેળવવાના પ્રયાસમાં ગાળવા જોઇએ. પરંતુ ઘણા એવા બીજા જીવા છે કે ત્રીસ ઢિસમાં ચાર દિવસ પણુ આત્મધ્યાન દ્વારા આત્મત્રિરતા પ્રાપ્ત કરી શકતા નથી,તેમને માટે મહન આત્મવેત્તા શ્રી તીર્થં’કર ભગવાનના કલ્યાણુકના દિવસેા નક્કી કરાયેલા છે કે તે મહ!ન પુરૂષોની જય'તીના દિવસે તેએશ્રીની મસ્થિરતાની વાતોનુ શ્રવણ કરી તે પ્રમાણે અનતે પ્રયાસ કરે, પરંતુ આવા અમુક દિવસેામાં પણ ઘણુંા સમુદાય સ’પૂર્ણ ભાગ લઈ શકી નથી. આમસ્થિરતા તે શી રીતે કર વી તે માજીપર રહ્યું પણુ સેંકડે નાણું ટકાને તે આધ્યાનની પશુ ખ ખર હેાતી નથી. જ્યાં આત્મધ્યાનની કુચીનું અભાન છે, ત્યાં મનઃશાતિ અને આત્મસ્થિરતા રૂપ પર્યુષણાની તે આશાજ શી રીતે રાખવી. આ બધુ ધ્યાનમાં રાખીને જો ફરજીઆત રીતે અમુક દિવસે આત્મધ્યાન દ્વારા આત્મસ્થિરતા માટે નક્કી કરવામાં ન આવે તેા અખિલ વિશ્વ આત્મજ્ઞાનની વિમુખ બની જાય અને સ· ત્ર અશાંતિ અને અસ્થિરતાનુ જ સામ્રાજ્ય પ્રવર્તમાન થાય, આવુ ન અને અને જગત્માં મનઃશાંતિ અને આત્મસ્થિરતા ચ લુ રહે એ ધ્યાનમાં રાખીને પ્રાચી ન મહપુરૂષોએ ફરજીઆત રીતે વર્ષોમાં આઠ દિવસ તે આત્મધ્યાન દ્વારા, શાંતિ અને આત્મસ્થિરતા મેળવવી જોઇએ એવા નિણુ ય કરીને સવ આત્મસ્થિરતા આરાધકા—ચતુર્વિધ સંઘને માટે પર્યુÖષણુ પની પ્રવૃત્તિ કરી છે-એટલે કે કાંઈ નહિં તે વમાં આઠે દ્વિવસ તે આત્મન્નતિ ઇચ્છક વગે અવશ્ય ધ્યાનાદિક ધાર્મિક ક્રિયાએ સામાયિક, પ્રતિક્રમણુ, પૂજન, વ્રત, ઉપવાસ, પ્રત્યાખ્યાન વગેરે કરવાં જોઈએ. એ કરવાના હેતુ કૃત આત્મસ્થિતા-પષણાજ છે. સામાયિકમાં તેા પ્રત્યક્ષ રીતે સમભાવમાં આવવું જ જોઇએ. પ્રતિક્રમણમાં પશુ આત્માભિમુખ પગલાં ભરવાંજ જોઈએ. પૂજનમાં પણ સાંઢ દ્વારા મનઃશાંતિ પ્રાપ્ત કરી આત્મધ્યાન કરવુ. જોઇએ. ઉપવાસાતિના પ્રત્યાખ્યાનાના હેતુ તે સ્પષ્ટ છે કે એથી શરીર સ્થિર થતાં મન:શાંતિ સાંપડે છે, ઉપવાસાદિના હેતુ મુખ્ય તે એવા છે કે આત્મસ્થિરતા પ્રાપ્ત કરવા માટે એટલે પુરૂષાર્થ કરવા કે ખાવુ પણ નહીં, પીવું પણ નહિં, ખેલવુ પ ણુ ન ુિ, પરંતુ કૈવલ આત્મધ્યાન દ્વારા આત્મસ્થિરતાની પ્રાપ્તિ કરવી. આવી રીતે જો પ્રત્યાખ્યાના થાય તે તે વિશેષ સફળતા વાળાં ગણી શકાય. અધપર પરાએ લેાલેલેાલ તે મિથ્યા મતિએ એટલે આત્મજ્ઞાન વિમુખા કુટે છે. અંધપર પરાએ મનઃ Page #534 -------------------------------------------------------------------------- ________________ ૪૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. કરનારે પણ વખતે, કોઈ પણ વખતે નથી કરતા તેમના કરતાં ઠીક લાભ મેળવતા જણાય છે. શરૂઆતમાં દેખાદેખીએ અનુકરણ કરતાં શીખે પછી તે સાધકને સ્વતઃ વિચારનું કુરણ થશે અને સુધરશે. જેઓ દેખાદેખીમાંથી સય રસ્તા ઉપર આવે છે તેમની તે બલીહારી છે. જગને ઘણે ભાગ તે આખી જીંદગી દેખાદેખીમાંજ પૂર્ણ કરે છે, એટલે કે કેવળ અંધ પરંપરાએ ગાડું ચલાવે છે કે ઠીક છે પર્યુષણ પર આવ્યાં છે માટે લેકની દેખાદેખીએ નિયમ પ્રમાણે પ્રતિક્રમાદિ કરવાં અને એકાદ બે ઉપવાસ કરી નાંખવા, વળી એકાદ વખત સાકરની લેણી કરવી અને બહુ તે એકાદ પૂજા ભણાવવી એટલે બસ પર્યુષણ પર્વની સમાપ્તિ થઈ, પર્યુષણ પર્વને હેતુ પૂર્ણ થયે. જો કે આવી પ્રવૃત્તિ પણ કેટલીક વખત લાભદાયક થાય છેતથા તેઓ તે રસ્તેથી પણ પરંપરાએ કેટલી ધર્મપ્રવૃત્તિના પુણ્ય પ્રતાપથીજ આગળ વધી શકશે એ વાત સાચી છે. જીદગીને ભરસો નહિ હોવાથી પરમ શાન્તિને આપનારી આત્મજ્ઞાનીઓની વાણીને તરત ગ્રહણ કરવી ૫ તેમાં પ્રમાદ કરે નહિ જોઈએ. કેટલાકની માન્યતા એવી છે કે આગળ ઉપર સમજાશે. એકડા પછી બગડે હાય, આ વાત સાચી છે પણ તેથી વિલંબ તે કરે નહિ જોઈએ. ગત્તમ જેવા મહાપુરુષને પણ શ્રી વીતરામદેવ મહાવીરને ઉપદેશ દેવાની જરૂર જણાતાં શ્રી ઉત્તરાધ્યયનમાં ફરમાવ્યું છે કે, "कुसग्गे जइ ओस बिंदुए थोवं चिट्ठइ लंबमाणए । एवं मण्डणाय जीवियं समयं गोयम मा पमायए" ॥ દર્ભને અગ્રે જેમ જલબિંદુ અલપકાળ રહી ખસી પડે છે, તેમ મનુષ્યનું આ ચુખ્ય અસ્થિર છે માટે હે ગૌતમ (આત્મજ્ઞાન મેળવવામાં ક્ષણ પણ પ્રમાદ કરે નહિ. મતલબ કે અપ્રમત્ત થવું, અથૉત્ આત્મધ્યાનની સુરતા તુટવા દેવી જ નહિ. ભાવાર્થ એ છે કે આત્મધ્યાન દ્વારા વગર વિલંબે આત્મસ્થિરતા પ્રાપ્ત કરવી પરંતુ અંધ પરંપરાએ ચાલવું નહિ. જગતને ઘણે ભાગ અંધપરંપરાએ એટલે કે સ્વાશ્રયે નહિ કિંતુ પરાયે ચાલતે જોઈને ભગવાન સૂત્રકારને પણ શ્રી સૂત્રકૃતાંગ-સૂયડાંગજીમાં ઊપદેશવું પડયું છે કે – अंधो अंधपहं णितो दूर मद्धालु गच्छइ । आवज्जे उपहं जंतुं अडवा पंथाणुगामिण ॥ જેમ કેઈ અંધ બીજા અધોને દૂર લઈ જાય તે પણ તે અંધ ઉન્માર્ગે પડે અથત અન્ય માર્ગે જાય પણ વાંછિત સ્થળે ન જાય એટલે કે તે અને બીજા Page #535 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ પર્યુષણ પર્વ અધિકાર ૪૮૯ અવળે માર્ગે જાય તેમ આત્મજ્ઞાન રહિત ક્રિયા કરનાર અજ્ઞાનીઓનો તે અંધપરંપરા માર્ગ છે. તે મુક્તિને અનુકૂળ થાય નહિ. | ભાવાર્થ એ છે કે કાંઈ નહીં તે વર્ષમાં આઠ દિવસમાં અવશ્ય આત્મથિરતા પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરવા જોઈએ. આ હેતુ લક્ષમાં રાખીને જ પર્યુષણ પર્વની પ્રવૃત્તિ અનાદિ કાળથી ચાલી આવે છે અને અનંત કાલ સુધી દિગ્વિજય સાથે ચાલશે. આઠ દિવસની આત્મસ્થિરતા માટે જ સમુદાય એકઠા થઈ, સવારમાં પ્રતિક મણુ, સામાયિક, પૂજન કરે, પઠન પાઠન કરે કરાવે, ગાય, આનંદમાં નાચે, નૂતન વસ્ત્રાભૂષણ ધારણ કરે, આત્મધ્યાન ધરે, ગાવું, નાચવું, પૂજવું, ભણવું વગેરે આ ત્મધ્યાનનાં અંગભૂત છે. કારણ કે ગાવા વગેરેથી પ્રેમ ઉત્પન્ન થાય છે, પ્રેમ ઉત્પન્ન થયેથી આત્મધ્યાન થઈ શકે છે અને આત્મધ્યાન દ્વારા આત્મસ્થિરતા સંપ્રાપ્ત થાય છે. આત્મસ્થિરતાની પ્રાપ્તિ એજ પર્યુષણ જવું. પર્યુષણ પર્વ કહેવાનું કારણુ-પર્વ એટલે ઉત્સવ કે આનંદને આ ખાસ દિવસ, આઠ દિવસે પણ ઊત્સાહપૂર્વક, આનંદપૂર્વક, સ્થિરતા પૂર્વક, ઉજવ વાના હેઈ તેમને મહાન પર્વ તરીકે ગણવામાં આવે છે. એ આઠ દિવસે શ્રાવણ વદિ ૧૨ થી ભાદ્રપદ સુદિ ૪-૫ સુધી મુકરર કરેલા છે. • પર્યુષણ પર્વ માટે શ્રાવણ ભાદ્રપદ માસ પસંદ કરવાને હેતુ – પ્રાચીન કાળથી આત્મસ્થિરતા–પયુંષણ-માટે એટલે આત્મસ્થિરતા કરવા સારૂ તથા અગાઉ તેવા આત્મસ્થિરતાવંત થઈ ગયા તેમની યાદગિરિ સારૂ, એકઠા મળી ને પરમાનંદમાં પર્યુષણ પર્વ ઉજવવા માટે શ્રાવણ વદિ ૧૨ થી ભાદ્રપદ સુદિ ૪-૫ સુધીના દિવસે નક્કી કરાયેલ છે. એ દિવસે નક્કી કરવામાં પણ મહાન રહસ્વ રહેલું છે. એ નિયમ છે કે આ મસ્થિરતા સંપ્ર પ્ત કરવા માટે દેશકાલ ઉપર ખાસ લક્ષ આપવું જોઈએ. દેશ માટે ભરતક્ષે ઉતમ સાધન છે અને તેમાં પણ સિદ્ધક્ષેત્ર સમીપવતી સૌરાષ્ટ્ર એટલે કાઠિયાવાડ ઉત્કૃષ્ટ દેશ છે. કાલ ઉપર દષ્ટિ ક. રતાં સ્પષ્ટ સમજાય છે કે શિઆલાની તુ સારી છે પણ તેમાં અનહદ ઠંડી પડવાને લીધે મનુષ્યમન આત્મધ્યાનમાં સ્થિર નહિ થતાં, તે મનેમય ચક્રનું થડી તરફ ખેંચાણ થશે એટલે કે ઠંડી છે તે પણ આમધ્યાનની સર્વોત્કૃષ્ટ સાધનામાં કેટલીક વખત અંતરાયભૂત થવા સંભવ રહે છે. ઉનાળામાં અતિ ઉષ્ણતાને લીધે લેહી ઉ. કળવાથી સવાભાવિક રીતે ચિત્તમાં વ્યગ્રતા રહ્યા કરે અને તેથી પણ બાત મધ્યાનમાં મનની વિલયતા થઈ શકવી દુર્લભ છે. જે શીત અને ઉષ્ણકાલ ના સમભાવમાં કાલ હોય તે તે એગ્ય ગણાય. આષાઢ મહિનાથી એ માસું બેસે છે ત્યારથી જગતમાં શાંતિ થાય છે, ઠંડી અને ઉષ્ણુતાનું સમ પ્રમાણુથવાથી મન પણ શાંત થાય છે. આ ઋતુને Page #536 -------------------------------------------------------------------------- ________________ - ૪૯૦ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. ૧૪ અતિ લાભ લેવા માટે મુનિરાજો અને મહાત્મા પુરૂષ તે ચાતુર્માંસ-અષાઢ શુદ્ધિ ૧પથી આત્મધ્યાન ધરવા એક સ્થળે મચ્યા રહે છે. પરંતુ ગૃહસ્થા કે જેઓની ઉપર પેતાના બાહુબલે કમાઇ પેાતાના કુટુંબનું પોષણ કરવાનુ` તથા દેશનું કલ્યાણ કરવાનું જોખમ રહેલું છે. તેએ ચેામાસાના ચારે માસ કાયમ રીતે આત્મધ્યાન ધરી શકે નહીં માટે તેવાએ સારૂ ચામાસાની લગભગ અરધી મેાસમ જતાં એટલે શ્રાવણુ ભાદ્રપદ માસની સંધિમાં-તદ્દન સમશીતછ્યુ મેાસમના દિવસે નક્કી કરેલા છે. આ દિવસેા એવા છે કે વખતે ગૃહસ્થાને ઘણુ કામ હેતુ નથી. એટલે કે લગભગ નવરી મેાસમ જેવુ' હાય છે. આ માસમના મેલપાણી સારાં જોઇ લેાકેાનાં ચિત્ત વ્યવહારષ્ટિએ પણ સ્થિર ડાય છે, ઉદ્યાસમય હોય છે. પુ` વરસાદ પાણીથી ચચેલ સતાષને પરિણામે તે બે પૈસા ખર્ચવામાં પણ્ છુટ લઇ શકે છે. એ ઉપ શંતુ આ સમયે વતાવર૩ પણુ સ્વચ્છ હૈાય છે, હવા નિરેગી હોય છે. આવાં કારશેને લીધે તે વખતે બાહ્યાભ્યતર મનની સ્થિરતા સ્વાભાવિક હાય છે, અને તેમાં આવુ* સત્સ`ગાઢિ નિમિત્ત દ્વારા આત્મધ્યાન કરવામાં આવે તે પછી મન:શાંતિની અપૂર્વતા માલૂમ પડે અને આત્મસ્થિરતા સંપ્રાપ્ત થાય એમાં નવાઇ નથી, એવે હેતુ લક્ષમાં રાખીને જ શ્રાવણ-ભાદ્રપદ માસની સધિમાં પર્યુષણું પર્વ ઉજવવા માટે પ્રાચીનકાળથી નિણૅય કરાયેલા છે. જીએ ચેગ સાધક પુરૂષ અતિ ઉષ્ણુ તેમ-અતિ શીતકાલમાં જોઇએ તેવા યોગ સાધી શકતા નથી, પણ સમશીષ્ણુમાં જ સાધી શકે છે. આત્મસ્થિરતા-પષણુ-એ પણ ચેગજ છે, તે આત્મસ્થિરતા કે જે યાગનુ ફૂલ કે પરિણામ છે તે તેા સમશીતેષ્ણુમાં સાધ્ય કરવુ જોઈએ. તેમાં નવાઇ નથી. માટે જ દેશકાળ ધ્યાનમાં રાખીને પણુ માટે શ્રાવણુ–સાદ્રપદ મા સની સધિ પસ કરેલી છે. સાધુ અને પયુષણ કલ્પ. શ્રી કલ્પસૂત્ર તથા સ્થાનાંગક્રિને વિષે સાધુના મુખ્ય દશ કલ્પ એટલે આચાર કહ્યા છે, તે પૈકી દશમું પર્યુષણ કલ્પ કહેલું છે, જુમે શ્રી સ્થાનાંગ સૂત્રમાં “ વખોસથળા છે ” પર્યુષણુ કલ્પ (ઠાણેા દશમા) કહેલ છે, તેમાં પર્યુષણુના અથ સ્થિરતા બતાવ્યે છે. એક સ્થળે સ્થિર થવું તે પર્યુષણ કલ્પ. સાધુ લેકાએ ચતુર્માસમાં એક સ્થળે સ્થિર રહી આત્મસ્થિરતા સાધવી તે સાધુને પર્યુષણુકલ્પ છે. આત્મસાધક સાધુ મુનિરાજે ચાતુર્માંસ રૂપ પર્યુષણુમાં પૂર્ણ રીતે આત્મસાધન દ્વારા આત્મસ્થિરતાના પ્રયાસ કરે છે તે એટલે સુધી કે એ સ્થળ છેાડીને ખીજે ગામ તેઓ ખાસ ઉપસ સિવાય જતાજ નથી. તેની ઈચ્છા અન્યત્રામ જવાની ચાય તા તેમને માટે અધિકાર પરત્વે શાકારાએ ના પાડેલી છે. આઠ દિવસમાં સાધુ મુનિરાજે પણ શ્રાવકને પૂર્ણ મદદરૂપ થઇ પડે છે. Page #537 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ પર્યુષણ પર્વ-અધિકાર.. પર્યુષણ પર્વ અને શ્રાવકો. આઠ દિવસનું પર્યુષણ પર્વ શ્રાવકોએ પરમ શાન્તિમાં વ્યતીત કરવું જોઈએ. પ્રાચીનકાળથી આ પર્વમાં શ્રાવકે વ્રત પ્રત્યાખ્યાન કરે છે. દાન, શિયલ, તપ અને ભાવના ભાવે છે તથા સાધુ મુનિરાજેની વૈયાવચ્ચ કરે છે, એટલું જ નહિ તપસ્વી શ્રાવકેનું પણુ પૂર્ણ ભાવથી વૈયાવચ્ચ કરે છે, આ બધું ભ્રાતૃભક્તિ વધારવાનું ખાસ સાધન છે. જગતમાં ભાઈચારે થાય તે જ દેશોન્નતિ થઈ શકે છે. પર્યુષણ પર્વમાં શી રીતે વર્તવું જોઈએ? આત્મસ્થિરતા પ્રાપ્ત કરવા માટે અખિલ વિશ્વ તરફ આત્મભાવ રાખવે, સઘળા જીવ, ભૂત, પ્રાણ, સત્વ તરફ અભેદ દષ્ટિ રાખવી, દરેક તરફ પૂર્ણ પ્રેમની નજરે જવું. એવી ભાવના રાખવી કે અખિલ વિશ્વમાં સઘળે આત્મસ્વરૂપ જ છે માટે કેની તરફ રાગદ્વેષ કરે, સઘળે મારાંજ રૂપ છે. મારે, ઈશ્વરનો અને અખિલ વિશ્વના પ્રાણીઓને અભેદ છે. કેઈ ભિન્ન નથી જ, એમ જાણું દરેક પ્રતિ પ્રેમ રાખ. મનમાં આનંદમય રહેવું. ઝાઝું બેલવું નહિ, પણ આત્મધ્યાનજ કરવું. આત્મધ્યાનની અનુકૂળતા માટે થોડું ખાવું, ઉપવાસ કરવા, પ્રત્યાખ્યાન (નિયમ) કરવા અને બંને વખતે પ્રતિક્રમણ (આસનજયાદિ માટે ? કરવાં. જિનદેવદર્શન પૂજન કરવાં. મુનિરાજે પ્રતિ ઈશ્વર તુલ્ય ગુરૂભકિત અને ધર્મબંધુ તરફ ભ્રાતૃભાવ રાખીને અખિલ વિશ્વ તરફ આત્મભાવ નાખી વર્તવું. ટંકામાં કહીએ તો પર્યુષણ પર્વના આરાધકે પરમશાંતિ પૂર્વક દરેક ભૂત તરફ આત્મભાવ રાખીને વર્તવું અને આત્મધ્યાનને દેર તૂટવા દેવો નહીં દેરે ન તૂટે તેટલા માટે તેને મદદ કરનારા સામાયિક પ્રતિકમણુદિ બાવશ્યક ક્રિયાઓ અવશ્ય કરવી જોઈએ. જેને ન આવડતી હોય તેણે સમભાવથી બીજા પાસેથી શ્રમ વણ કરી તે પ્રમાણે વર્તન કરવું જોઈએ. ઉત્તમ અધિકારીએ અંતર્મુખ ઉપયોગ ન ભૂલવો જોઈએ અને સાધારણ અધિકારીએ અંતર્મુખ ઉપયોગ કરવા સતત પુરૂષાર્થ કરવો જોઈએ. ટુંકમાં કહીએ તે આત્માભિમુખવૃત્તિ રાખીને વર્તવું એ શ્રમણે અને શ્રવણપાસકેનું પર્યુષણ પર્વમાં પ્રથમ અને મુખ્ય કર્તવ્ય છે. અર્થાત પર્યુષણ પર્વમાં કેવળ આત્માભિમુખ વૃત્તિ રાખીને વર્તવું જોઈએ. પર્યુષણ પર્વના લાભ. આ પર્વથી મનુષ્યમાં અધીનતને ગુણ પ્રાપ્ત થાય છે જુવાનિ અમાવાથી મનમાં દીનતા સાથે અંતઃકરણમાં નિર્મળતા આવે છે. જિનાલયે દ્વારા સંદર્યનું ભાન થતાં પ્રેમ પ્રકટ થાય છે. નિત્ય પ્રત્યે સામાયિકાદિકથી આસન જ્ય થવાં માપુજય, મનેજ કરી શકાય છે, અભેદ ભાવના ભાવતાં અખિલ વિશ્વમાં જ્ઞાનમય આત્મસ્વરૂપને સાક્ષાત્કાર થાય છે. તે ઉપરાંત શ્રી કલપસૂત્રાદિક દ્વારા મહાવીરદિ Page #538 -------------------------------------------------------------------------- ________________ . ૪૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ મહાપુરૂષના જીવનચરિત્રનું શ્રવણ થતાં શી રીતે વર્તન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. તે પણ સમજી શકાય છે. પર્યુષણ પર્વમાં સાંવત્સરિક પ્રતિક્રમણ. પ્રતિક્રમણમાં પ્રતિ એટલે સાપ અને કમણ એટલે પગલાં ભરવાં આત્મા સામે કે આત્માભિમુખ પગલાં ભરવાં તે પ્રતિક્રમણ. પ્રતિ એટલે ઉલટાં અને ક્રમણ એટલે પગલાં ભરવાં અત્ બહિસ્કૃતિથી ઉલટા એટલે અંત? મુખ પગલાં ભરવાં કે અંતર્દષ્ટિ રાખવા માટે પુરૂષ થે કિ વે તે પ્રતિકમણું, પ્રતિને અર્થ સામે (થવું) લેતાં આત્માવિમુખ વૃત્તિની સામે થઈ કે તેનો પરાજ્ય કરીને આત્માભિમુખ પગલાં ભરવાં એજ ભાવાર્થ થઈ શકે છે. જેઓ આખા વર્ષમાં એક અઠવાડીઆના સવાર સાંજ મળી બે પહોર આત્માભિમુખ વૃત્તિ ન રાખી શકતા હોય તેવા અધિ. કારીએ વર્ષમાં એક દિવસને સાંજને એક સમય તે અત્રશ્ય પ્રતિક્રમણ એટલે આત્માભિમુખ વૃત્તિ રાખવા પ્રયાસ કરવા સારૂ પ્રતિક્રમણ કરવું જોઈએ. આમાભિમુખ વૃત્તિને વર્ષ વર્ષ પ્રતિ એકજ વખતને પ્રવાસ હોઈ આને સાંવત્સરીક પ્રતિકમણ કહેવામાં આવે છે. આ પ્રતિક્રમણ વખતે હમેશાં જે પ્રતિક્રમણ કરે છે તેઓ તથા બીલકુલ જેઓ નથી કરતા તેઓ તમામ મળીને આતમજ્ઞાનના પ્રકા - શક પરમશાંત શ્રી સદગુરૂની સાક્ષીએ આખા વર્ષના પાપને પશ્ચાત્તાપ કરીને હવે પછી તેવાં અપકૃત્યે નહિ કરવા મનમા નિર્ણય કરવામાં આવે છે. આખા વર્ષમાં જગદભિમપ્રવત્તિ રાખવાથી જે કલપનામય સૃષ્ટિને અનુભવ થયો હોય તે રૂપ જે પાપ લાગ્યાં હેય તે આત્માભિમુખવૃત્તિ દ્વારા વિલય કરીને હવે પછી જગાભિમુખ વૃત્તિ નહિં કરતાં બનતાં સુધી આત્માભિમુખવૃત્તિ રાખવાને દઢ નિશ્ચય ક. રવામાં આવે છે એજ સાંવત્સરિક પ્રતિકમણનો હેતુ છે અને તે સર્વમાન્ય છે. જગદભિમુખવૃત્તિને રેકરી વિલય કરી અને આત્માભિમુખવૃત્તિને આદર કરે તે પ્રતિક્રમણ. શ્રી થાનાંગ સૂત્રમાં પણ આશ્રવદ્વારા કે જગદભિમુખવૃત્તિને રોકવી તે પ્રતિક્રમણ કહેલું છે જુઓ “ પંથે દળે” પ્રતિક્રમણ પંચવિધ કીધેલું છે. “માસવાર પરિણામ આશ્રદ્વારબહિર્વત્તિ-કવા રૂપ પ્રતિકમણ મિરઝા પરિવા.” મિથ્યાત્વ—દેહ બુદ્ધિ પ્રતિક્રમણ કરવું, સાથ વહિવાને કષાયને પ્રતિકમાં, દિને મન, વચન અને કાયયેશને પ્રતિક્રમવાં, માવડિશમને ભાવપ્રતિકમણ કરવું. ઉપર પ્રમાણે અને શ્રમણોપાસકાએ સાંવત્સરિક પ્રતિક્રમણ ફરજીઆત કરવાનું હોઈ, તે પ્રતિકમણ અવશ્ય પર અભાવ પૂર્વક કરવું અને સર્વ જી.. ને શુદ્ધાંતઃકરણ પૂર્વક ગદગદ કંઠે થઈ ખમાવીને સર્વત્ર અભેદભાવને ભાવીને નિ. જસ્વરૂપમાં લીન થઈ જવું એજ સાંવત્સરિક પ્રતિક્રમણને હેતુ છે. Page #539 -------------------------------------------------------------------------- ________________ પર્યું પણ્ પ અધિકાર. પર્યુષણ પર્વની ભિન્નતા ઉપરથી ઉદ્ભવતા વિચારે. જૈનમાં મુખ્ય દિગંબર અને શ્વેતાંબર એવા બે વર્ગ પૈકી દિગબરા અને શ્વેતાંબરાના પર્યુષણે સાથે નહિ થતાં આગળ પાછળ−થાય છે પણ તેજ ઋતુમાં થા ય છે. શ્વેતાંબરામાં દેરાસર વાળા શ્વેતાંબરા અને સ્થાનકવાસી ઢક શ્વેતાંબરાને ચાય, પાંચમના તફાવત પડે છે. તપગચ્છ શ્વેતાંબરામાં ( દેરાસરવાળામાં ) પણ અ ચલિક પાયરાદ, તપચ્છ, ખરતર ગચ્છ વગેરેમાં ચેાથ પાંચમ વોગેરેની આ જાજ તકરાર જોવામાં આવે છે (દિગંબર શ્વેતાંબરાની પર્યુષાદ્ધિ માટેની તયા શ્વેતાંબરાની અંદર અંદર ચેાથ પાંચમ વગેરીની નકામી તકરારા ચાલ્વાજ કરે છે. આ તકશરાના વાદથી અંત આવવા જ નથી. જુએ પરમપૂજ્જતમ શ્રી આન ઘનજી મહારાજ પણુ આવી નકામી પણ પાયમાલ કરનારી તકરારા કરનારા પ્રતિ દયાભાવથી ઉપદેશે છે. કે વસ્તુ વિચારે વાદ ધરમપરારે ૫:૨ ન પડેાંચે કેાય” અત્રે સુજ્ઞાએ વિચારવું જોઇએ કે અમસ્થિરતા થાય ત્યારેજ પર્યુષણ જાગ્રુવું, ભલે ચેાથ હોય વા પાંચમ હાય તેથી શું!!! પણ આત્મસ્થિરતા થવી જોઈએ. આત્મસ્થિતાથી મુક્તિ છે પણ ચેાથ પાંચમર્થ જ ખાસ મુકિત થાય છે એવું કશુ' નથી. મડલના માણસે એકઠા થઈ ભલે પેાતાની મુકરરતા પ્રમાણે કેટલ ક ચેાથે પ્રતિક્રમણ કરે, પાંચમે ભલે કરે, કે પ ંદર દિવસ આગળ પાછળ ભલે કરે, પણ ગમે તે ઉપાયે આત્મસ્જિ રતા થવી જોઇએ, પ્રતિક્રમણ કરવાથી આત્મસ્થિરતા થાય છે કે કેમ એ લેવાનું છે કેટલેક સ્થળે તે ચેાથ પાંચમના વા વેવાદ્યને તકકારનું રૂપ આપીને પર્યુષણુ પ ને અશાંતિમય બનાવી દે છે, કેટલેક સ્થળે તે આત્મસ્થિરતા મેળવવાને સમયે એટલે પ ષણપ માં આખા વર્ષની નાત જાતની, દેરાસરની કે ઉપાશ્રયાદિની તકરારા, પ્રતિક્રમણુ કરવાના સ્થાનમાં જાડેર રીતે ઉખેળીને નકામી ચેાવટ કરવામાં આવે છે અને તેમાંથી છેવટે કેજીઆ પણ્ થયા વગર ભાગ્યે જ રહેવા પામે એવું સ્વરૂપ ૫કડાય છે. જો કે વ્યવહાર સાચા છે પણ તે પર્યુષણમાં ઉખેળવાનેા નો. પર્યુષણુમાં તે દરેક જીવે ને ખમાવીને પરમશાંત મની ભાભિમુખ ઉપયાગ રાખવા શીખવુ’ જોઇએ. જો એ પ્રમાણે રાદ્વેષના મૂળભૂત તકરારા તજી દઈને કેવળ આભાભિમુખ વૃત્તિ રાખીને શ્રી વીતરાગ દેવે પેાતાના અનેક માર્ગમાં પ્રરૂપેલ શ્રી ૫યુષણ પર્વોનું પરમ પ્રેમ પૂર્વીક ઉજવણુ કરવામાં આવે તે જ પર્યુ ષ પની સફળતા થઇ અનુભવાશે. ખાકી તકરારે માટે તે આખું વર્ષ તૈયારજ છે ને!!! પરિચ્છેદ. રૂ ચેાથ પાંચમ કે બીજા વાર્ષીક ઝગડા તજીને શાંત ચિત્તે આત્માભિમુખ વૃત્તિ રાખી વર્તવું. ચેાથ અને પાંચમ ભિન્ન થશે તે બે દિવસ ધમ ધ્યાનનું વાતાવરણુ પ્રવશે વળી પંદર દિવસ પછી પર્યુષણ થશે તે એ પણ એક શુભ-માંગલિક દ્વિવસ તરીકે ગણાશે. એ દિવસ ધર્મધ્યાનના હાઇ સૃષ્ટિના સાંઢ માં વૃદ્ધિ કરનારા Page #540 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પણ થશે. માટે એ નકામી તકરારે કે ઈ પણ રીતે આત્મહિત કરનારી તો નથી જ. ભલે થે, પાંચમે કે પંદર દિવસ પછી કરે પણ આત્મસ્થિરતા થશે તે જ તેમને પર્યુષણ પર્વનું ફળ સંગ્રામ સારા પ્રમાણમાં થયું જાણવું. છેવટ બોધ. આ વિષયમાં ઘણુ સમજવાનું છે તથા કહેવાનું છે તેને સાર સંક્ષેપમાં સ. મજાવ્યો છે. આવું સર્વ પર્વાધિરાજ માંગલિક ૫ વર્ષમાં એક જ વખત આવે છે. માટે તે સંપૂર્ણ ભાવથી ઉજવવું, ધાર્મિક ક્રિયાઓ ઉત્સાહ પૂર્વક કરવી અને ભાઈ. ચાર વધે, અભેદ દષ્ટિ થાય, સતત આત્માભિમુખ ઉપયોગ રહ્યા કરે તેમ વર્તન ચલાવવું. શ્રી વીતરાગને અભેદ માર્ગ આત્મજ્ઞાનમય છે પણ આ કાંઈ ભફાકીયા ૫થ નથી. | સર્વેની અભેદષ્ટિ થઈ. શ્રી વીતરાગદેવે ભાખેલા અભેદ માર્ગ દ્વારા સમાવિ માગ પામીને પરમ શાન્તિમાં સકલ વિશ્વ વિરામો એજ ઈચ્છા ત્ય આપ્રમાણે પષણ પર્વનું ગૌરવ અને તેમાં આચરવા ગ્ય કર્તવ્ય દર્શાવતાં આ અધિકાર સપૂર્ણ કરવામાં આવે છે. द्रव्य शौच-अधिकार. eodes પરાધનમાં થતી તપ ક્રિયાથી આંતરશુદ્ધિ થાય છે. પરંતુ આત્માની નિ. મળતા માટે બાહ્ય શુદ્ધિની પણ તેટલી જ જરૂર છે. કેમકે બાહા વાતાવરણ અને રજકણેની અસર આત્મશુદ્ધિ ઉપર અસર કરી શકે છે. માટે જ કહ્યું છે કે જે યુનર કલ ાઃ અર્થાત હમેશાં શુદ્ધિમાં પ્રયત્નવાળા રહેવું જોઈએ. આટલા માટે બાહ્યશુદ્ધિ (શરીર શુદ્ધિ) ના લક્ષણ દર્શાવવા આ દ્રવ્ય શૈચ–અધિકારને આરંભ કરવામાં આવે છે. સ્નાન કયાં ન કરવું. अनुष्टुप्. कूपे स्यादधमं स्नानं नद्यां चैवतु मध्यमम् । वाप्यान्तु वर्जयेत्स्नानं तडागे नैव कारयेत् ॥१॥ કુવામાં સ્નાન કરવું તે અધમ, નદીમાં મધ્યમ, વાપી (વાવ) માં તજી દેવા ચિગ્ય અને તળાવમાં તે સ્નાન કરવાની તદ્દન મના છે. * ૧ થી ૩ પુરાણ Page #541 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દ્રવ્ય શાચ અધિકાર. સ્નાન માટે અનુકૂળ સ્થળ गृहे चैवोत्तमं स्नानं वस्त्रपूतेन वारिणा । तस्माचं पाण्डवश्रेष्ठ गृहे स्नानं समाचर ॥२॥ ૪૫ વજ્રથી ગાળેલા પાણી વડે ઘર આગળ જે સ્નાન કરવું' તે ઉત્તમ છે, માટે કે ધમરાજા, તું ઘેર સ્નાન કર. ૨ સ્નાનમાં રાખવી જોઇતી સંભાળ. पीड्यते जन्तवो येन जळमध्ये व्यवस्थिताः स्नानेन तेन किं पार्थ पुण्यं पापं समं भवेत् ॥ ३॥ હે ધમરાજ, જે સ્નાન કરવાથી જળમાં રહેલા જન્તુ પીડાય છે, તે સ્નાન કરવાથી શું ફળ? કેમકે તેમાં પુણ્ય અને પાપ બન્ને સરખાં થાય છે. ૩ સ્નાન કયારે અને કાં ન કરવુ? . न स्नानमाचरेत्क्तो नातुरो न महानिशि । न वस्त्रैः सहनाजस्रं नाविज्ञाते जलाशये ||४|| લાજન કર્યાં બાદ, રાગી અવસ્થામાં મધ્ય રાત્રિને સમયે, તમામ વસે પહે. રીને વારમવાર એટલે દીવસમાં અનેકવાર, અને અજાણ્યા જળાશયમાં (વાવ-કુવા તળાવ-નદી ) વગેરેમાં સ્નાન કરવું નહીં, ૪ - સ્પર્શાસ્પશના ઢાષ કાં નથી. देवयात्राविवाहेषु सम्भ्रमे राजदर्शने । सङ्ग्रामे मार्गेच स्पृष्टास्पृष्टि दुष्यति ||५|| દેવયાત્રા, વરઘેાડા, મેળા વગેરેમાં વિવાહમાં, ઉતાવળના સમયમાં, રાજદ - નમાં, સભા વગેરેમાં. લડાઈમાં, બજારના માર્ગોમાં, સ્પૉંસ્પર્શના દોષ નથી, પ ગળેલ પાણી વાપરવાની આજ્ઞા जळेन वस्त्रपूतेन यः स्नापयति माधवम् । ● सर्वपापविनिर्मुक्तो विष्णुना सह मोदते ॥७॥ વસથી ગાળેલા જળવડે જે પુરૂષ માધવને સ્નાન કરાવે છે, તે તમામ પાપથી રહિત થઈને ( વિષ્ણુલેાકમાં ) વિષ્ણુની સાથે આનંદ પામે છે. ૭% નારદીય પુરાણું. Page #542 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય અંગ્રહ. भावशौच-अधिकार * ++ આગળ જોયુ તેમ બાહ્યશુદ્ધિ કૃત્તિકા તથા પાણી આઢિથી થાય છે અને સુજ્ઞાન, સઘન, અને સચ્ચારિત્ર વગેરે સાધનાથી અન્તરની શુદ્ધિ થાય છે. આ પ્રમાણે બન્ને પ્રકારે શુદ્ધિની આવશ્યકતા છે છતાં કેટલાંક ટુંક ષ્ટિવાળા મનુષ્યા બીજી આન્ત શુદ્ધિ ઉપર લક્ષ્ય આપતા નથી અને પ્રથમની જલ વગેરેથી થતી શરીર શુદ્ધિમાં વધારે મગ્ન રહે છે અને તેથીજ પોતાના આત્માને શુદ્ધ થયેલે માને છે તેવા લેકેની એકપક્ષી પ્રવૃત્તિને સુધારવા બાહ્યશુદ્ધિનું કારણ પાણી છે એ વાત નિતિ વાદ્ય હાવા છતાં જો તેનુ ખંડન કરવામાં નિઢુ આવે તે શમક્રમાદિથી થતી આન્તર શુદ્ધિ તરફ મનુષ્યનુ લક્ષ્યબિન્દુ ખેંચાશે નર્હિં તેમ ધારી કાવ્ય કાર મહાશયે પાણીથી થતી શુદ્ધિના ખંડન પુ :સર ભાવથી થતી શુદ્ધિને આ અધિકારમાં પ્રશંસનીય ગણેલું છે, બ્રહ્મચારિ તથા સાંસારથી વિરકત એવા મહત્માઆને ખાસ હિતકર છે તેમ જાણી ભાવñાચ-અધિકારને અત્રે આરંભ કરવામાં આવે છે. નિમળ જ્ઞાનથી શુદ્ધિ વસન્તતિહા–( ૧-૨૨ ) પ संसारसागरमपारमतीत्य पूतं मोक्षं यदि व्रजितुमिच्छत मुक्तबाधम् । तज्ज्ञानवारिणि विधूतमले मन्नुष्याः स्नानं कुरुध्वममहाय जलाभिषेकम् ॥१॥ હું મનુષ્ય ! અપાર એવા સંસારરૂપી સમુદ્રને તરીને પીડા રહિત પવિત્ર એવા મેાક્ષ ( મુકિત )ને જો તમે પામવા ઈચ્છત હૈ' તે પાણીથી સ્નાન ( ન્હાવા ) । ત્યાગ કરીને નિર્મળ જ્ઞાનરૂપી પાણીમાં સ્નાન કરી અર્થાત્ જ્ઞાન પ્રાપ્ત કરવામાં પ્રયત્ન કરી. ૧૬ સમ્યકત્વજ્ઞાનાભિષેકની આવશ્યકતા. तीर्थेषु शुध्यति जलैः शतशोऽपि धौतं नान्तर्गतं विविधपापमलावलिप्तम् । चित्तं विचिन्त्य मनसेति विशुद्धबोधाः सम्यक्त्वपूतसलिलैः कुरुताभिषेकम् ||२|| તીનાં પાણીથી સેંકડો વખત ધાવામાં ન આવે તેપણ વિવિધ પ્રકારના પાપના મળથી લિપાયેલ અન્તનુ ચિત્ત શુદ્ધ થતું નથી. આ પ્રમાણે મનથી આ ભાવશાચ અધિકાર વીતરાગી એવા મહાત્માઓને માટે વિશેષે કરીન છે. -૧ થી ૨૨ સુભાષિત રત્નસ દાહ. Page #543 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ભાવ શૈચ-અધિકાર.. ૪૯૭ વિચાર કરીને હે શુદ્ધ જ્ઞાનવાળા પુરૂષ! તમે સમકત્વ જ્ઞાનરૂપી પાણીથી અભિષેક (સ્નાન) કરે. ૨ ચારિત્રાભિષેકથી વિશેષ શુદ્ધિ तीर्थाभिषेककरणाभिरतस्य बाह्यो नश्यत्ययं सकलदेहमलो नरस्य । नान्तर्गतं कलिलमित्यवधार्ये सन्तश्चारित्रवारिणि निमज्जत शुद्धिहेतोः ॥३॥ તીર્થના પાણીમાં સ્નાન કરનાર મનુષ્યને બહારને આ સમગ્ર દેહને મલ નાશ પામે છે. પરંતુ અન્દર રહેલ (ચિત્તને) મલ નાશ પામતે નથી, એમનશ્ચય કરી લે સજજને ! પવિત્ર વારિત્રરૂપી પાણીમાં શુદ્ધિ (પવિત્રતા) થવાના કારણથી તમે નિમજજન (સ્નાન) કરે. ૩ " જીનવચનામૃત સ્નાન શુદ્ધિ. सज्ज्ञानदर्शनचरित्रजलं क्षमोमि कुज्ञानदर्शनचरित्रमलावमुक्तम् । यत्सर्वकर्ममलमुजिनवाक्यतीर्थे स्नानं विदध्वमिहनास्ति जलेन शुद्धिः ॥४॥ (હે મનુષ્ય!) સત (સત્ય) એવાં જ્ઞાન, દશન, અને ચારિત્ર રૂપી જેમાં પાણી છે, જે ક્ષમા રૂપી દમિ (લહેર)વાળું અને જે (કુત્સિત) એવા જ્ઞાન, (કજ્ઞાન) કુદર્શન અને કુચત્રિરૂપી મલેથી રહિત છે, એવા સર્વ કર્મના મલને નાશ કરનાર શ્રી જિન ભગવાનના વચન રૂપી તીર્થમાં તમે નાન કરે. કારણકે અહિં પાથી અન્તર શુદ્ધિ થતી નથી. ૪ પાણીની પ્રકૃતિ માટે શંકા. तीर्थेषु चेत्क्षयमुपैति समस्तपापं स्नानेन तिष्ठति कथं पुरुषस्य पुण्यम् । नैकस्य गन्धमलयोधुर्तयोः शरीरं दृष्ट्वा स्थितिः सलिलशुद्धिविधौ समाने ॥५।। તીર્થોમાં સ્નાન કરવાથી જે સસ્ત પાપ નાશ પામતું હોય તે પુરૂષનું પુણ્ય કેમ ટકી શકે? એટલે જે પાણીને સવભાવ સુગંધી તેમજ દુર્ગધી અને પદાર્થને ધોઈ નાખે છે. તે પછી તે કાં નાન કરનારાના પુણ્ય તથા પાપનું પણ તેમજ થવું જોઈએ. ૫, - કેવળ સ્નાનથી શુદ્ધિ નથી. तीर्थाभिषेकवशतः सुगति जमत्यां पुण्यविनापि यदि यान्ति नरास्तदतः । नानाविधोदकसमुद्भवजन्तुवर्गा बालत्वचारुमरणान्न कथं व्रजन्ति ॥ ६ ॥ પૃથ્વીમાં પુણ્યકર્મો વિના પણ જે મનુષ્ય તીર્થોમાં સ્નાન કરવાથી શુભ ગતિને પામતા હોય, તે નાના પ્રકારના પાણીમાં ઉત્પન્ન થયેલ જતુઓના સમૂહે Page #544 -------------------------------------------------------------------------- ________________ ૪૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. બાલકપણાથી માંડી છેવટ મરણ પર્યન્ત તેમાં રહે છે, તેઓ શા વાસ્તે શુભ ગતિને પામતાં નથી ? ૬ તેનું કારણ શું? यच्छुक्रशोणितसमुत्थमनिष्टगन्धं नानाविधं कृमिकुलाकुलितं समन्तात् । व्याध्यादिदोषपल समविनिन्दनीयं तद्वारितः कमिहर्च्छति शुद्धिमङ्गम् ॥७॥ જે શરીર શુક્ર (પિતાનું વીર્ય રુધિર (માતાનું શેણિત) આ બે તમાંથી ઉત્પન્ન થયેલું છે અને એ તરફ ભિન્ન ભિન્ન પ્રકારના કૃમિ (કરમીયા) નામના જતુઓથી આકુલ છે. તથા રોગ વગેરે દેથી મલના ઘરરૂપ નિન્દાને પાત્ર છે તે શરીર પાણીથી જ કેમ શુદ્ધિને પામે? ૭ શરીરની અશુચિના કારણે. गर्भेऽशुचौ कृमिकुलैर्निचिते शरीरं यदर्धितं मलरसेन नवेह मासान् । वर्चीगृहे कृमिरिवातिमलावलिप्ते शुद्धिः कथं भवति तस्य जलप्लुतस्य ॥ ८॥ અત્યન્ત મલથી લિસ (લિ પાયેલ) એવા વિષાગૃહમાં અને કૃમિ નામના જતુઓના કુલથી ભરપૂર એવા અપવિત્ર ગભ સ્થાનમાં જે શરીર નવ માસ સુધી મલના રસથી વૃદ્ધિગત (મહે સું) કરવામાં આવ્યું છે તે માત્ર પાણીમાં નાન કરવાથી શુદ્ધ કેમ થાય ? ૮ શરીર શુદ્ધિ માટે પાણીની અશક્તિ. निन्धेन वागविषयेण विनिःसृतस्य न्यूनोन्नतेन कुथितादिभृतस्य गर्भ मासान्नवाशुचिगृहे वपुषः स्थितस्य शुद्धिः प्लु.स्य न जलैः शतशोऽपि सः ॥९॥ નિન્દવાને પાત્ર વાણું પણ જેનું યથાર્થ કથન કરી શકે નહિં તેવા સાંકડા અને ઉચાણ (ઉંડાણ) વાળા ગુહ્યસ્થાનમાંથી નિકળેલ, દુર્ગન્ધ યુક્ત વગેરે મળમૂત્રથો ભરપુર, ગર્ભ રૂપી અપવિત્ર ઘરમાં નવમાસ સુધી રહેલ એવા શરીરને સર્વ પ્રકારના પાણીથી સેંકડો વખત સ્નાન કરાવવામાં આવે તે પણ તેની શુદ્ધિ થતી નથી. ૯ શરીર શુદ્ધિ માટે વિશેષ મુશ્કેલી. यनिर्मितं कुथिततः कुथितेन पूर्ण श्रोत्रैः सदा कुथितमेव विमुञ्चतेऽङ्गम । प्रक्षाल्यमानमपि मुञ्चति रोमकूपैः प्रस्वदेवारि कथमस्य जलेन शुधिः ॥१०॥ જે શરીર દુર્ગધયુક્ત પદાર્થોથી બનેલું છે, જે પોતે પણ દુર્ગધ પદાર્થોથી પૂર હે છે, જે શ્રવણદિ (કણું વિગેરે) ઈંદ્રિય વડે નિરતર દુર્ગધને જ મૂકે છે, તથા જે શરીર પાણીથી ધોયું છતું પણ રોમના છિદ્રમાંથી સ્વેદજળને મૂકે છે તેવા આ શરીરની પાણીથી કેમ શુદ્ધિ થાય? અર્થાત્ નજ થાય. ૧૦ Page #545 -------------------------------------------------------------------------- ________________ કુટ પરિચ્છેદ * ભાવશૌચ અધિકાર શરીર સ્પર્શથી જળની અશુદ્ધિ. दुःखेन शुध्यति मशीवटिका यथा नो दुःखं तु जातु मलिनत्वमितिस्वरूपम् । नाङ्गं विशुध्यति तथा सालिन धौतं पानीयमेति नु मलीमसतां समस्तम् ॥११॥ વિતર્ક થાય છે કે –મશીવટિકા (કાજળ શાહીની ગેબી અથવા કોયલા) ઘણા શ્રમથી પાણી વડે ધેવામાં આવે તે પણ જેમ તે ઊજવલ થતું નથી, પરંતુ શ્રમ ફેક્ટ જાય છે તેમ પાણીથી ધોયેલું અંગ શુદ્ધ થતું નથી પરંતુ છેવાથી બધું પાણી મલિનપણને પ્રાપ્ત થાય છે. ૧૧ પાણુમાં રહેલ અશુદ્ધ ત. आकाशतः परितमेत्य नदादिमध्यं तत्रापि धावनसमुत्थमलावलिप्तम् । नानाविधावनिगताशुचिपूर्णमर्णो यत्तेन शुद्धिमुपयाति कथं शरीरम् ॥ १५ ॥ જે પાણી આકાશમાંથી પડેલું છે. તે નદી વગેરેના મધ્યમાં આવીને અને ત્યાં ઉત્પન્ન થયેલ મલેથી લાંપાઈ ગયેલું છે, તેમ પૃત્રીમાં રહેલી નાના ( ભિન્ન ભિન્ન) પ્રકારથી અપવિત્ર ચીજોથી પૂર્ણ છે. તે પાણીથી શરીર કેમ શુદ્ધ થઈ શકે? સુંદર ગુણેમાં પણ શરીર સ્પર્શથી ખામી. मालाम्बराभरणभोजनमानिनीनां लोकातिशायिकमनीयगुणान्वितानाम् । हानि गुणा झटिति यान्ति यमाश्रितानां देहस्य तस्य सलिलेन कथं विशुद्धिः॥१३॥ જે શરીરને આશ્રય કરવાથી પુષ્પમાળા, વસ્ત્ર, ભૂષણે, ભજન અને માન વાળી સ્ત્રીઓ આ લોકમાં સુન્દર ગુણવાળા ગણવા છતાં પણ તેને તે ઉત્તમ ગુણે તુર્ત નાશ પામે છે, તે શરીરની પાણીથી કેમ શુદ્ધિ થઈ શકે? ૧૩ પાપ પ્રક્ષાલન માટે જળની અશકિત. * जन्त्विन्द्रियालमिदमत्र जलेन शौचं केनापि दुष्टमतिना कथितं जनानाम् । यदेहशुद्धिमपिकतुमल जलं नो तत्पापकर्म विनिहन्ति कथं हि सन्तः ॥१४॥ અહિં પાણાથી કરેલું આ એક શૈચિજ મનુષ્યના મલિન (રોગોત્પાદક ) જતુઓ તથા ઈન્દ્રિયજન્ય પાપ કર્મને નાશ કરે છે એટલે જતુઓને ઉપન્ન થવા દેતા નથી તેમ ઈનિદ્રાને વશ કરે છે, એમ પણ કોઈ પુરૂષે કહ્યું છે, પરંતુ પ્રથમ જણાવ્યા મુજબ જે જળ શરીરની શુદ્ધિ કરવાને સમર્થ નથી, તે હે સાજન મહાશ ! પાપ કર્મને કેમ હણી શકે ? ૧૪ Page #546 -------------------------------------------------------------------------- ________________ પs : વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. જળથી શરીરશુદ્ધિ માટે અસંભવ. मेरूपमानमधुपवजसेवितान्तं चेन्जायते वियति कञ्जमनन्तपत्रम् । • कायस्य जातु जळतो मलपूरितस्य शुद्धिस्तदा भवति निन्द्यमलोद्भवस्य ॥१५॥ મેરૂ પર્વત સમાન ભ્રમરાઓના સમૂહથી જેનો એક છેડે સેવાયેલ છે એવું અનત પત્રવાળું કમલ જે આકાશમાં ઉત્પન્ન થાય તે કદાપિ મલમૂત્રથી પૂર્ણ નિ. જાયુક્ત મળેથી ઉત્પન્ન થયેલ શરીરની પાણીથી શુદ્ધિ થાય! ૧૫ જ્ઞાનજળથી આત્મશુદ્ધિ. किं भाषितेन बहुना न जलेन शुद्धिर्जन्मान्तरेण भवतीति विचिन्त्य सन्तः । त्रेधा विमुच्य जलधौतकृताभिमानं कुर्वन्तु बोधसलिलेन शुचित्वपत्र ॥ १६ ॥ બહુ કહેવાથી શું, પાણીથી સ્નાન કરવાથી બીજે જન્મ પણ શરીરની શુદ્ધિ થતી નથી એમ વિચાર કરીને સન્ત મહાત્માએ ત્રણ પ્રકારે (કર્તા, કારયિતા, અનુદિતાએ) કરીને પાણીથી શુદ્ધ થવાના કરેલા અભિમાનને છોડીને અત્ર જ્ઞા. ન રૂપી જળથી સ્વકીય આત્મશુદ્ધિ કરે. ૧૬ અષ્ટકર્મની શુદ્ધિ માટે ત્રિપુટીમંત્ર. दुष्टाष्टकममलशुद्धिविधौ समर्थे निःशेषलोकभवतापविधातदक्षे । सज्ञानदर्शनचरित्रजले विशालशौचं विदध्वमपि विध्यजलाभिषेकम् ॥१७॥ હે સજજને! પાણીમાં શૈચનો ત્યાગ કરીને દુષ્ટ એવા જ આઠ પ્રકારના કર્મની શુદ્ધિ કરવાની વિધિમાં સમર્થ, સમગ્ર લેકના સંસારના તાપનો નાશ કરવામાં ચતુર એવા સત્ (સત્ય) જ્ઞાન, સદર્શન, અને સચ્ચારિત્રરૂપી વિશાળ પામાં શાચને કરે. ૧૭ - જ્ઞાનજળનું પ્રક્ષાલન. निःशेषापमलबाधनदक्षमय॑ ज्ञानोदकं विनयशीलतटद्वयाढयं चारित्रवीचिनिचयं मुदितामलत्वं मिथ्यात्वमीनविकलं करुणाद्यगाधम् ॥ १० ॥ સમગ્ર પાપના મલને નાશ કરવામાં ચતુર, પૂજવા ગ્ય, વિનય અને શીલ એ બે કાંઠા સુધી ભરેલું, ચારીત્ર રૂપી લહેરોના સમૂહવાળું, આનન્દ યુક્ત જેમાં નિર્મલપાડ્યું છે. અને મિથ્યાત્વ રૂપી માછલાંઓથી રહિત, કરૂણું વગેરે ઉત્તમ ગુ. થી અગાધ એવું જ્ઞાનરૂપી પાણી છે. ૧૮ જ્ઞાનાવરણ ૧ દર્શનાવરણ ૨ વેદની ૩ મોહિની ૪ આયુષ ૫ નામ ૬ ગોત્ર છે અને આઠમું અન્તરાય ૮ Page #547 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ભાવ સાચ-અધિકાર. જીનાજ્ઞારૂપ સરીતામાં શરીર શુદ્ધિ. सम्यक्त्वशीलमनघं जिनवाक्यतीर्थ यत्तत्रचारुधिषणाः कुरुताभिषेकम् । तीर्थाभिषेकवशतो मनसः कदाचिन्नान्तर्गतस्य हि मनागपि शुद्धबुद्धिः || १२ || હે ઉત્તમ બુદ્ધિવાળા પુરૂષ! જે જિન ભગવાનના વાકયરૂપી તી સભ્યત્ત્વ અને શીલવાળુ છે અને નિષ્પાપ છે તેમાં તમે સ્નાન કરા એટલે જ્ઞાનામૃતનું ચાદરથી શ્રવણ પાન કરા, કારણ કે પાણીના તીર્થાંમાં ન્હાવાથી કેાઈ પણ દિવા અન્દર રહેલા મનની કાંઇપણ શુદ્ધતાની બુદ્ધિ થતી નથી. ૧૯ જળસ્નાન માહ્ય શુદ્ધિ માટે જ છે. પી चित्तं विशुध्यति जलेन मलावलिप्तं यो भाषतेऽनृतपरोऽस्ति जनो न तन्मात् । बाह्य मळं तनुगतं व्यहन्ति नीरं गन्धं शुभेतरमपीति वदन्ति सन्तः ॥ १० ॥ મળ(કામ)થી લીંપાયેલુ ચિત્ત જળથી શુદ્ધ થાય છે, એમ જે માણુ ખેલેછે, તેનાથી ખીજો કેાઈ માણુસ અસત્યવાદી નથી પરંતુ સત્પુરૂષા કર્યું છે કે જાતે માત્ર શરીર પર રહેલા બાહ્ય મળને તયા અશુલ ગધને દૂર કરે છે. ૨૦ જ્ઞાન શાળાદિમાં સંપૂર્ણ શુદ્ધિના પ્રભાવ. वार्यग्निभस्मरविमन्त्रधरादिभेदाच्छ्राद्धं वदन्ति बहुधा भुवि किन्तु पुंसार । सुज्ञानशील रामसंयमशुद्धितोन्या नो पापळेपमपहन्तुमलं विशुद्धिः ॥ २२ ॥ પાણી, અગ્નિ, ભસ્મ, સૂર્ય, અન્ન, પૃથ્વી વગેરે ભેદેથી પૃથ્વીમાં પુરૂષાની ઘણે પ્રકારે શુદ્ધિ કહેલ છે. પરંતુ સુન્દર એવું જ્ઞાન, શીલ, શમ, ( ઇન્દ્રિયનિગ્રહ ) અને સત્યમ આ શુદ્ધિથી બીજા પ્રકારની વિશુદ્ધ( પવિત્રતા ) મનુળોના પાપના લેપને હણવાને જોઇએ તેટલા સમર્થ નથી. ૨૧ ત્રિરત્ન સેવનથી આંતર શુદ્ધિ रत्नत्रयामलजलेन करोति शुद्धिं श्रुत्वा जिनेंद्रमुखनिर्गतवाक्यतर्थम् । योऽन्तर्गतं निखिलकर्ममलं दुरन्तं प्रक्षाल्य मोक्षसुखमप्रतिमं स यति ॥ २३ ॥ જે મનુષ્ય સુજ્ઞાન, સુદન સુચારિત્ર આમ ત્રણ રત્ના રૂપી નમળ જળથી શુદ્ધિ કરે છે. તે મનુષ્ય શ્રી જિનેન્દ્રભગવાનના મુખમાંથો નિકળેલ વાક્ય રૂપી તી'નું શ્રવણુ કરીને અન્દર રહેલા તમામ કર્મના દુરન્ત એવા મળનું પ્રક્ષાલન કરોને અપ્રતિમ ( અનુપમ ) એલ મેક્ષ સુખને પામે છે. ૨૨ આ પ્રમાણે બાહ્ય અને આંતરશુદ્ધિના ભેદ તથા તે માટેના પ્રયોગા સમ જાવવામાં આ ભાવ શૈાચ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #548 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ૧૪. आत्माविचार-आधिकार. -+91આત્માની અંતર તથા બાહ્ય શુદ્ધિ થયા પછી આત્મગુણ અને તેની સત્તાનો વિચાર કરવાનો છે, જે આત્મશક્તિ અનંત તેજોમય અને સર્વશક્તિમાન છે તેની મહ ન સમજવાથી કે મનુષ્ય જાતની પ્રાપ્તિ થયા છતાં આત્મ વીર્ય ફેરવી શકતા નથી તેમને આત્મસત્તાનો અનુભવ કરાવવા નિબંધરૂપ કેટલીક બીના આ અપિયરમાં દર્શાવવાનું શરૂ કરવામાં આવે છે. આત્મસત્તા. : તમે ઘરની બહાર ગયા છે અને તમારા ઈષ્ટ મિત્રથી તમને ખબર મળે કે તમારે ઘેર “વાઈ સરેય? તમને મળવા આવ્યા છે તે તમે હજાર કામ પડતાં મૂકી કેવા મિસ ઘરભણ વળે છે? હર્ષ માં તમે માગમાં કેટલીવાર ઠોકરે ખાઓ છો? માર્ગમાં એક ક્ષણવાર તમને કે તે તમે તેના ઉપર કેરા ચીડાઈ જાઓ છે અને ઘરમાં પેસતાંજ તમે ફાટેલી આંખેથી કેવા આમતેમ જુઓ છે? પ્રારા કરતાં આગળના દિવાનખાનામાં “વાઈસરોયને ન જોતાં તમે કેવા, જે મળે તે “વાઈસરોય” કયાં છે. “ વાઈસરોય” કયાં છે, એ પ્રશ્ન પૂછે છે, અને મેડા ઉપર કે અન્ય ખંડમાં છે, એમ જાગતાં તમે કેવા તે ખંડમાં અતિ વેગ. થી ધો છે? અને એ મ છતાં અસંખ્ય વાઈસરોનાં અસંખ્ય અલૈહિણી સૈન્ય એકઠાં કરતાં પણ જેની તુલના સ્વલ્પ અંશમાં પણ થઈ શકવા સંભવ નથી, એવા અનંત જગધિરાજ પરમેશ્વર, આ શરીરમાં, હૃદયમંદિરમાં, નિરંતર સમીપ સ્થિત છે, એવું પુરૂષ તથા સલ્લા મેઘગર્જનથી નિત્ય વદતાં છતાં પણ મનુષ્ય તે વચનને શ્રવણ કરતા નથી. શ્રવણ કરે છે તે તે વચનને સત્ય માનતા નથી, સત્ય માને છે તે તે પરમેશ્વરને જેવા અલ૫ પણ પ્રયત્ન કરતા નથી, અને પ્રયત્ન કરે છે તે પહેલા ઓરડામં નહિ જાણતાં નિરાશ થઈ, સપુરૂષ તથા સલ્લાનાં યથાર્થ વ. ચનમાં અશ્રદ્ધા ધરી, આખું ઘર શોધવાને સત્ય દઢ થન કરતા નથી પણ પરમે. શ્વર હૃદયમંદિરાંથી બહાર નીકળી આપે આપ દર્શન આપશે, એવી દુરાશાને વશ થઈ આળસ તથા પ્રમાદમાં કાલ ગાલે છે. તમને પરમેશ્વર તમારી પાસે છતાં, તમારા હૃદયમાં છતાં, થોડા કાળના પ્રયત્નથી જણવાના સર્વ સંભવ છતાં, જોવાની ગરજ નથી, જોવાની નવરાશ નથી, તે પરમેશ્વરને પણ તમને દર્શન દેવાની ગરજ નથી અને દર્શન આપવાની નવરાશ પણું નથી. ખાવાપીવાની, ફરવારવાની, મિત્રાદિને હળવાભળવાની, યવહારનાં અસંખ્ય કામ કરવાની, અને અનેક પ્રસંગે દસ્તર * અમબલ પોષક ગ્રંથમાળા પ્રથમ અક્ષ. Page #549 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ આત્મવિચાર અધિકાર ૫૩ અને વિકટ જાણતા વિવિધ વ્યવહારના કામ કરવાની તમને નવરાશ મળે છે, નાટકે જેવા જવાની અને રમત ગમત કરવાની તમને નવરાશ મળે છે, અને હૃદયમંદિરમાં પિસવાની તમને નવરાશ નથી મળતી. બહુ સારૂં બહાર ફર્યા કરે, બહાર સુખને શોધ્યા કરે. રતનની ઉપેક્ષા કર્યા કરે, અને ધુમાડાના બાચકા ભરીને ખુબ કમાણી કરી છે. એમ માનીને માનદમાં મગ્ન રહે. આખરે પિટી ખાલી ખમ્ રહ્યું, દરિદ્રતાનું દુઃખ જાયે, હૃદયમંદિરમાં પધારજો! હૃદયમંદિરમાં પરમેશ્વરે વસે છે, એવું તમે શ્રદ્ધાપૂર્વક માને છે, એની ખાતરી શી? જો તમે માનતા જ છે કે હૃદયમાં તે છે, તે ત્યાં તમે તેમને શેાધોજ. પણ તમે ત્યાં નથી શોધતા, એ શું દર્શાવે છે? એજ કે તમને હદયમાં ઈશ્વર છે એની પૂણે ખાતરી નથી, અથવા ખાતરી છે તે તમને ઈશ્વર મેળવવાની હજી અગત્ય જણાતી નથી. કૂવામાં જળ છે એવું જાણવા છતાં તૃષાતુર મનુષ્ય કૂવામાંથી જળ કાઢવાનો પ્રયત્ન ન કરે તે શું સમજવું? એજ કે તેને હજી તૃષા લાગી નથી. તમે પણ હૃદયમંદિરમાં છે, એવું જાણતાં છતાં, જે હજી હદયમંદિર શોધતા નથી તે તમને પણ હજી ઈશ્વરને પ્રાપ્ત કરવાની ઇચ્છા થઈ નથી. પ્રત્યેક મનુષ્યના હદયમાં સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા અખંડ કુર્યા કરે છે, તેથી પ્રત્યેક મનુષ્યને ઈશ્વરને પ્રાપ્ત કરવાની પ્રબળ ઈચ્છા છે, એ સિદ્ધ થાય છે. કારણકે ઈશ્વર અને સુખ એ બે કંઈ ભિન્ન પદાર્થ નથી. ઉભય એકજ છે, તેથી પ્ર. ત્યેક મનુષ્ય સુખને ઇચ્છતે હેવાથી તે ઈશ્વરનેજ ઇચ્છે છે. પરંતુ નિચારવાન મનુષ્ય જ્યારે આ સુખ અથવા ઈશ્વર હદયમાં છે, એમ માને છે, અને તેથી તેને ત્યાં શેળે છે ત્યારે અજ્ઞાની મનુષ્ય આ સુખ અથવા ઈશ્વર હૃદયથી બહાર છે, એમ માને છે, અને તેથી તેને બહાર શેધે છે. અને આથી સુખની યથેચ્છ પ્રાપ્તિ કરવા મા સર્વદા નિષ્ફળ રહે છે. સમુદ્ર પયતની પૃથ્વી પ્રાપ્ત કરવા છતાં શું નૃપતિને હૃદયમાં યથેચ્છ સુખ મળ્યું હોય છે ? ના, કારણકે સુષ બહારના પૃથ્વી આદિ પદાર્થોમાં નથી, પણ અંતર છે. અનર્ગળ દ્રવ્યને સંગ્રહ કરી શું શ્રીમાન પરમશાતિને અનુબવ કરે છે ? ચિંતા વગેરે સંતાપને ઉપજાવનારા વિકારથી તે રહિત હાય છે? ના, કારણકે પરમશાંતિ દ્રવ્ય વગેરે બાહ્ય પદાર્થો માં નથી, પણ અંતર છે. દેવાદિને વશ વર્તાવવા જેવું સામર્થ્ય તથા અલૈકિક ઐશ્વર્ય પ્રાપ્ત કરવાથી શું રાવણે અચલ તૃપ્તિને અનુભવ કર્યો હતો? ના, કારણ અચલ તૃપ્તિ બાહ્ય પદાર્થોમાં નથી પણ અંતર છે. જ્ઞાનવાન તથા અજ્ઞાનીને ભેદ આ જગાએજ છે. જ્ઞાનવાન સુખને અંતરમાં-હૃદયમાં–પિતાનામાં–શોધે છે. ત્યારે અજ્ઞાની સુખ બહાર-જગત્ - માં-શ્ય પદાર્થોમાં શેઠે છે. હેજમાં અથવા ટાંકીમાં બારથી આને ભરેલું જળ થડા દિવસમાં ખાલી Page #550 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ વ્યાખ્યાન સાહિત્ય સ ંગ્રહ થઈ જાય છે પર`તુ પાતાલ ફેાડીને કૂવામાં પ્રકટાવેલુ જળ અખુટ રહે છે. બાર બાર કાસ રાત્રિ દિવસ ચાલુ રાખવા છતાં આવા પાતાળી કૂવાનાં પાણી આછા થતાં નથી. ચિતિશક્તિ એ પાતાની કૂવા છે. એ પાતાળી કૂવામાંથી જળ પ્રાપ્ત કરવાના અંતર પ્રયત્ન જેએ સેવે છે, તેમને જળના દુકાળ અનુભવવાના પ્રસ`ગ કદી પણ આવત નથી, બાહ્ય જગત્ એ હાજ અથવા ટાંકી છે, એમાંથી જળ પ્રાપ્ત કરવાના બાહ્ય પ્રયત્ન જેએ સેવે છે તેઓનું જળ નિત્ય એછું થાય છે, અને તેને નિત્ય અને નિત્ય નવુ જળ પ્રાપ્ત કરવાના પ્રયત્ન સેવ્યા કરવા પડે છે. 비상 આત્માની આત્મતા. અસંખ્યાત પ્રદેશી’, અનંત, જ્ઞાનમયી, અન ંતદનમયી, અનંત ચારિત્રમયી, નત વીર્ય મયી, અનંત દાન કયી, અનંત લાભમયી, અન ંત ભાગમયી, અનંત ઉપ ભાગમયી, અરૂપી, અખ'ડ અગુરૂ લઘુ મયી, અક્ષયી અજરઅમર અશીરી અદ્વિતીય, અનાહારી, અલેશી, અનુપાધિ, અરાગી, અદ્વેષી, અકહી(અક્રોધી)ખમાની, અમાયી, અલેાલી, કલેશી, મિથ્યાત્વ રહિત’ અવિરતિ રહિત યાગ રહિત, અયેગી, સિદ્ધ સ્વરૂપ, સંસાર રહિત, સ્વઆત્મ સત્તાવત, પર સત્તારહિત, પર ભાવતા અકર્તી, સ્ત્રભાવને કર્યાં, પરભાવના અભેાક્તા, સ્વભાવના લેાકતા તૈયવેતા, સ્ત્રક્ષેત્રઅવગાહી, પરક્ષેત્ર સ્વપણે અનવગાહી, લેક પરમાણુઅવગાહનાવત, ધર્માસ્તિકાયથી ભિન્ન અધર્માં સ્તિકાયથીભિન્ન, આકાશથી ભિન્ન, પુટ્ટુગલથી મિન્ન, પરકાલથી ભિન્ન, સ્વદ્રવ્યવત, સ્વક્ષેત્રવત, સ્ત્રકાલવ'ત, સ્વસ્વભાવવ'ત, દ્રવ્યાસ્તિકપણે નિત્ય, પર્યાસ્તિક પણે નિત્યાનિત્ય, દ્વવ્યપણેએક, ગુણુપર્યાયે અનેક દ્રવ્યાસ્તિક અનતાધર્મ અનતા પર્યાસ્તિકધમ એવી સપદામથી ચેતન લક્ષ ણૈક્ષિત, સ્વસ પદ્માએ સપૂર્ણ છે, પરસ`ગ પ્રણમ્યું: સંસાર કરે, સ્ત્રજ્ઞાન દર્શન ચારિત્ર પ્રધુમ્યા, સિદ્ધતા કરે, એ હવા આત્મદ્રવ્યની એળખાણુ અનંત નયે અન'ત નિક્ષેપે થાય, એ રીતેજ આત્માની પ્રતીતિ કરવી એવા પ્રતીતવંત જીવને જૈનમાર્ગી માર્ગમાં ગણે છે, એવા આત્મા જૈન માટે, અનેકાંત મત મય કહ્યો છે, એકાંતમાને તે મિથ્યાત્વી જાણવા, અનેકાંતે સ્યાદવાદ પ્રતીતે તે સમકિત દર્શોન એ રીતે જ્ઞાન તે જ્ઞાન તથા એમાં રમ. વું તે ચારિત્ર, એ રત્ન ત્રયી વતંતે આત્મજ્ઞાન દર્શન ચારિત્રાદિ અનંત ગુણુ મયી છે, આત્માનું સ્વરૂપ સત્તા છે, સમકિત જીવને સદા આત્મામાં ભાવવું, આ પ્રમાણે ઇશ્વર' સ્વરૂપ સમજાવી ખરૂ સુખ દશ્ય કરાવતાં આત્માની આત્મતા સમજાવનાર આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #551 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ આત્મસત્તા–અધિકાર. . ૫૦૫ आत्मसत्ता-अधिकार, આત્માની શક્તિને વિચાર થવાથી તેની સત્તાનું અનંતવીર્ય તેજ જાણવામાં આવતાં તેવી સતા વડે આત્માના ખરા સ્વરૂપને ઓળખ છે સાથે અનુક્રમે ગુનું શ્રેણી એ ચઢતાં અમર પદની પ્રાપ્તિ થઈ શકે છે. તે દર્શાવવાં આત્મસ તા–અધિકારને અત્રે આરંભ કરવામાં આવે છે. આત્માનું સિદ્ધ સ્વરૂપ. अनुष्टुप्. आत्मन्यवात्मनः कुर्यात, याषट्कारकसंगतिम् । .. काविवेकज्वरस्यास्य, वैषम्यं जडमज्जनात् ॥ १॥ શબ્દાર્થ –આત્માને વિષેજ આત્માની છ કારક ગ્યતા જે કરે છે તેને જડપણમાં ડૂબવાથી આવિવેક જવરની વિષમતા હેય? ૧ વિવેચન-આત્માને વિષેજ આત્માની ષટ્ કારક પરિણમનયેગ્યતા જે કરે છે, તેને જડપણુ રૂપ જ્ઞાનના અંધકારમય અંધકૃપમાં ડૂબવારૂપ અવિવેકનામા તાવની તીવ્ર દારૂણ વિષમતા એટલે કટુક ભયંકર રોગ, શોક, વિયેગ, જન્મ, જરા, મરણાદિ અનત કર્મ નિત આવિરૂપ સંકલેશની બળત્રા કયાંથી હોય ? પરંતુ સ્વરૂપ કાર્ય રૂચિભાસ થયે, સ્વસ્વરૂપ નિષ્પન્ન કરવાને સન્મુખ થયેલ સાધક આત્માને ષકારક શુદ્ધ રત્નત્રયીની સાધના કરાવીને પિતાના સહજાનંદ સ્વરૂપને સિદ્ધ સ્વરૂપે પ્રવર્તે છે. ષકારક ચક્ર સ્વરૂપ, જ હવે વસ્તુ ધર્મ નિષ્પત્તિમાં છ કારક પણ અવશ્ય ઉપયોગી કારણે રૂપે કાર્ય ભજવે છે, તેનું કાંઈક સ્વરૂપ વિચારીએ છીએ; ત્યાં કારક એટલે આત્મામાના જે કર્તા દ્રવ્ય તેની પરિણતિ, તેને કાસ્ક કહે છે તે છ પ્રકારે છે, ૧ કર્તા, ૨ કર્મ અને થવા કાર્ય, ૩ કારણ કે કરણ, ૪ સંપ્રદાન, ૫ અપાદાન, ૬ આધાર એ છ કારકે; જીવ કે અજીવ સમસ્ત પદાર્થો, સાથે સમવાય એટલે સહકારી સંબંધે નિરંતર બાધકપણે, સાધકપણે, કે સાધ્યપણે પ્રવર્તે છે; જેમ ઘટ એટલે ઘડાનું દષ્ટાંત લહી. યે, તેમાં કુંભકાર તે કત, ઘટ તે કાર્ય, મૃત્તિકા એટલે માટિને પિંડ તે ઉપાદાન, સ્વસ્વભાવ સાધ્ય રેગ્ય, મૂળ અવશ્ય સાધન કારણુ, અને બીજું નિમિત્ત કારણુ, તે ચક દંડાદિક કરણ સાધન, માટિના પીંડને નવા પર્યાયની પ્રાપ્તિ તે સંપ્રદાન, પિંડ સ્થાભાસાદિ પૂર્વ પર્યાયને ચય, એટલે વ્યય, નાશ, તે અપાદાન, અને ઘટાદિ | * જન સન્મિત્ર. Page #552 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પર્યાયનું આધારપણું તે આધાર; એમ ઘટરૂપ કાર્યમાં ખટકારક છે, તેમજ આત્મા ને અનાદિ કાલના એ છ કારક, ખાધકરૂપે પરિણામ્યાં છે તે દેખાડે છે; ૧ આત્મા, પવિભાવરા, જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મના કર્તા થયા છે; ૨ રાગ, દ્વેષની પરણતિરૂપ ભાવ કમે કરી, જ્ઞાનાવરણાદિ દ્રવ્ય પુદ્ગલને ગ્રહુગુ ઠરારૂપ કાર્ય કરે, તે કાર્ય અથવા કમ ન મા બીજી કારક; ૩ અર્થ વિજ્રાપરિણતિરૂપ ભાવાશ્રવ તે ઉપાદાન, અને હિંસાદિ અઢારે પાપ સ્થાનકના સેનરૂપ દ્રવ્યાશ્રવ તે નિમિત્ત તે એ કારણથી કર્મો અધાય છે, માટે એ કરણ નામા ત્રીજું કારક,જાણવુ; ૪ અશુદ્ધ ક્ષયે પશમનેા, તથા દ્રવ્ય કતા લાભ, તે સ’પ્રશ્નાન નામા ચેાથુ' કારક જાણવું; ૫ સ્વરૂપરાધ, શુદ્ધક્ષયે પશુમની તાણી, અને પરણવાનુયાયિતા, તે અપાદાનનામા પાંચમું કારક; ૬ અનત અશુદ્ધ વિભાવતા. તથા જ્ઞાનાવરણાદિ કર્મ ને રાખવારૂપ જે શક્તિ, એટલે તેને વિષેજ ચેતનાની વિશ્રામતા, સ્થિતિ, તે આધારનામાં છઠ્ઠું કારક જાણવું; એ રીતે એ છ કારકનું' ચક્ર અનાદિનું અશુદ્ધપણે માધકતારૂપે આ માને પરિણમી રહ્યું છે, તે જે વખતે સાધક આત્મા, પેાતાના સ્વધમ નિપજાવત્રા પણે પરિણમાવે, તે પ્રસ ંગે એ છએ કાક સાધકપણે પ્રવૃત્યા ધકા, સ્વગુણુરૂપ આ મધની સાધના કરે; એ રીતે છ કારક સાધકપણે પરિણુસ્યાથકા, કાર્યં નિપજે, શુદ્ધ સ્વરૂપ થાય; એ સ્વરૂપ પરિણામિકતારૂપ સ્વકાર્ય કારકપણું, કેને કૈને, કયારે અને કેવી રીતે પરિણમે ? તે કહે છે, જે નિરાખાધ, શ્રી સિદ્ધ ભગવત, તેહના છ કારક, તે શુદ્ધ, સિદ્ધસ્વરૂપપણે પ્રવર્તે છે, અને ખાધક જીવેાના બાધકપણે પરિણમે છે, તથા સાધક જીવે તે સમકિત ગુણુ ઠાાથી માંડીને ચૌદમા અયેાગી ગુણુ ઠાણા પત સાધકપણે પરિણમે છે, તથા સિદ્ધ ભગવતના શુદ્ધ સ્વરૂપરૂપે . પરિણમે છે; એમ એ ખટકારક ચક્ર, સાધકને સાધકરૂપે, બાધકને બાધકરૂપે, અને સિદ્ધને શુદ્ધ સાધ્ય સ્વરૂપે, યથાયેાગ્યપણે ઉલટા સુલટા, જીવની રૂષિ અરૂચિની ચેાગ્યતા પ્રમાણે પરિણમે છે, પણ જ્યાં સુધી જીવ અનાદિ કાળની ભવવાસનાએ પ્રેરાયેલે માધકતાના ત્યાગ કરીને સાધકતાને અવલ'એ નહી, ત્રરૂ ચભાસ થાય નહી, ત્યાં સુધી તેના સર્વ શુભ વ્યાપારા એટલે ધમ કરણી પણુ પરમાર્થે ભવ પ્રાપ્તિરૂપ કાર્ય કરવા તરફજ છે, એમ સમજવું; ક્રેમજે શ્રીપૂજ્ય ભગવાને કહ્યું છે, કે આત્મા તત્ત્વ કìપણે થયા વિના સવ શુભ પ્રવતન તે ખાળકની ચાલ છે, અર્થાત, અજ્ઞાનમય ખાળચેષ્ટાવત્ જાગુત્રુ; માટે કારક ચક્ર બાધકતાથી વારીને, સાધકતાને અવલખીને તે કારક ચક્રને સમારવું, સ્વરૂપાનુયાયી કરવું, અને આત્માને એમ કહેવુ જે હું ચેતન ! તું પરમવના કર્તા, તથા ભક્તા, અને ગ્રાહકતા નહિ તુ તે સ ́પૂર્ણ જ્ઞાનાનના યુદ્ધ વિલાસી છે, અને તું જે પરભાવમાં રમી રહ્યો છે, તથા પરભાવના ભાગ થઇ રહ્યો છે, એ તુજને ઘટે નહિ; તારૂં કા, તે અનંત ગુણુ પરિણામિકરૂપ સ્વરૂપભક્તાપણ છે, તે માટે હે ચૈતન્ય હંસ ! હવે તું ય L Page #553 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ આત્મણના અધિકાર. ૫૦૭ થાર્થ જિનવાણીરૂપ અમૃત પાન કરીને, અનાદિ વિભાવવિષ વામીને પોતાનું તત્વ સંભારી, રાપર વિવેચનકારી થઈને પિતાનું જ સહજાનંદ પર તેને પ્રાપ્ત કર; એહીજ તારું કાર્ય છે. તું તનુ ઉપાદાન કારણુ શક્તિવંત છે, તેને લેવાવાલે છે, તું તારી ગુણ સંપદા તારે પ્રદેશ પ્રગટ કરવારૂપ દાનનો સંપ્રદાની છે, માટે હે ચેતન! એ અનાદિ અશુદ્ધ પરિણામને તુંહીજ ત્યાગ કરીશ; અને તારી સત્તાને આધાર પણ તુંહી જ છે, માટે તુંહીજ તારા તત્વને કર, તાહરૂં તત્વ તું નીપજાવીશ; એમ પિને પિતાના આત્માને કહિને સાધકપણું આદરવું, તે આદરતાં કારક સમરથી અનુક્રમે આત્માનું કાર્ય નીપજે પછી એહીજ આત્મા સિદ્ધ થાય, માટે એહીજ સાધનને માર્ગ છે, સાધન કીધેથી કાર્યની સિદ્ધિ થાય, એ ક્રમ છે. સામર્ચોદધિ. * સર્વ સામર્થ્ય મહાસાગરરૂપ પરમાત્મા છે, માટે જે તમારે સામર્થ્ય પ્રાપ્તિ કરવી હોય તે પરમાત્માભિમુખ થવું. તૃષા નિવારવાની ઈચ્છા રાખનાર વે. રાનમાં જશે કે જળાશય તરફ જશે? જે તેને તૃષા લાગી જ હશે અને જળની જરૂર હશે તે તે વેકાનમાં નહિ જ જાય પણ જળાશય તરફ જશે. જો તમારે સામર્થની ઈચ્છા હય, સામર્થ્યને મેળવવું હોય તે તમે પરમાત્માભિમુખ જે પરમાત્માભિમુખ થવાથીજ તમારામાં સામર્થની પ્રાપ્તિ થશે. • મુંબઇથી પુન જવા ઈચ્છનાર મનુષ્ય ગુજરાત મેલમાં બેસી અમદાવાદ ત. રફ જવાને પુના જવાને માટે તેણે તરફ જતી ગાડીમાં બેસવું જોઈએ, તેવીજ રીતે આપણે જે વસ્તુને મેળવી જોઈતી હોય તે વસ્તુ મેળવવાને માટે તે વસ્તુ જ્યાં હોય ત્યાં જવું જોઈએ. સૂર્યનું કામ પ્રકાશ આપવાનું છે. અંધકાર કરવાનું કામ સૂર્યનું નથી તે સદા તેજોમય છે. અંધકાર એવું કશું જ સૂય માં નથી. તેવી જ રીતે પરમાત્મા સુખમય છે, તેમનામાં દુઃખને કેવળ અભાવ છે. જે સૂર્ય નારાયણ છે. પૂજા કરનારને તેમજ તેમના સામે ધુળ નાંખરને, તમામને અધિક ન્યૂન નહિ પણ સરખાજ પ્રકારે પ્રકાશને આપે તેવી જ રીતે પરમાત્મા સર્વ પ્રાણી માત્રને સુખનાજ કારણ છે. ત્યારે કેટલાક મનુષ્યને દુઃખી થતા જોવામાં આવે છે તેનું કારણ શું ! તે એજ કે તે મનુષ્ય પોતે પોતાની મેળે દુખને પ્રાપ્ત કરે છે જેમ સૂર્યને સરભાવ પ્રાણી માત્રને પ્રકાશ આપવા છે છતાં કેટલાક મનુ સૂર્યનાં કિરણેને પિતાના ઉપર પ્રકાશ આપતાં અટકાવવાની ખાનાર કોઈ બંધ મકાનમાં બેસી રહે અને બહાર સૂર્યના પ્રકાશમાં ન પ્રવેશ કરે છે તેમાં સૂર્યને વાંક કે પેલા મનુષ્યો? અને જ ભાગ્યોદય અંક ૮ એ સને ૧૯૧૩ અકબર. Page #554 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ. વશ્ય તમે કહેવાનાજ કે તે વાંક સૂર્યના નોંઢું પણ પેલા મનુષ્યના સૂર્ય તા પેાતાના કિરણદ્વારા જગમાં પ્રકાશ આપ્યાજ કરે છે પણ તેને ગ્રહણ કરવા થા ન કરવા એ મનુષ્યનું કામ છે તેવીજ રીતે પરમાત્મા તેા સદા સુખને માટે પ્રવર્તે છે પણ તેમના અભિમુખ રહી સુખને મેળવવું યા વિમુખરહી દુઃખને મેળવવુ એ મનુષ્યનુ કામછે સામર્થ્યદિ કયાં છે! એવા કેઇ પ્રશ્ન કરે અને કહે કે અમારે તે સુખ અને સામર્થ્ય મેળવવું તે ઘણુંય છે પણ કરીએ શુ ? સમુદ્રના જળની ઈચ્છા તેા હાય પણ જ્યાં સમુદ્રજ દીઠા ન હેાય યા તે સમુદ્ર કયાં છે તેનુ જ્ઞાનજ્ ન હેાય તે પછી સમુદ્ર જળ કર્યાંથી મેળવવું ? આવે પ્રશ્ન ઉઠવા એ સ્વાભાવિક છે. આ સામÎદધિ તમારીજ પાસે છે. તે સૂર્ય જેટલે ઉંચે, કે સમુદ્ર જેટલે વેગળે નથી તે તમારી નજીકમાં નજીક છે. તે પહાડ પતે કે ગુફામાં નથી, તે તમારી નિકટમાં નિકટ છે. તે તમે જાણા છે છતાં તે વચને ઉપર અવિશ્વાસ રાખી તેને મેળવવાને તમે કદી પણ પ્રયત્ન કર્યાં નથી અને તેથી જ તે તમારી નિકટ હોવા છતાં તમને વેગળે અને વેગળે ભાસે છે. ક પરમાત્મા તમારામાંજ છે તમારા હૃદયમાં સુખના કિરણાને પ્રસરાવતા તે સદાકાળ વિરાજમાન છે. તે કરામાં પ્રવેશ કરી સુખને ગ્રહણુ કરવું એ તમારૂં કામ છે. તે કિરણેામાં પ્રવેશ ન કરતાં, જેમ અધારી કોટડીમાં રહી સૂર્યના પ્રકા શને કોઈ ગ્રહણ ન કરી સૂર્યને દોષ દે તે તે મૂર્ખ ગણાય, તેમ તમે જે, પરમા ભાભિમુખ થઈ સુખના કિરાને ગ્રતુણુ કરી ન શકતાં દુઃખના રાદડાં રડયાં કરા તા તેમાં પરમાત્મા સુખ નથી આપતા એ કહેવું એ મૂર્ખતાભયુ ' કહેવાય છે. પરમાત્માભિમુખ થવાને માટે જે રસ્તે પરમાત્મા પસે જવાય છે તે રસ્તાની વચ્ચે આરે આવેલી વસ્તુઓને આપણે ખસેડવી જોઇએ. જેમ ઘરનાં બારણાં ઉઘા ડવાથી સૂર્ય પોતાની મેળે તેમાં પ્રકાશ નાખે છે, તેમ આપણે પણુ. પરમાત્માનાં સુખમય કિરણેાને ગ્રહણ કરવાને માટે શુભ વિચારા રૂપી દરવાજાને ઉઘાડવા જોઈએ અને આ પ્રમાણે કામના, ક્રોધના, મોહના, ભયના ઉદ્વેગના, દ્વેષના અને એવાજ અશુ ભવિચારાને દૂર ખસેડી પરમાત્માનાં સુખમય કરણાને ગ્રડુ કરવાં જોઈએ. ઉપરાકત હકીકતથી પરમાત્મા તમારામાંજ વિલસી રહ્યા છે, તે જાણી તમ રા હૃદયમાંજ તેમનું નિવાસસ્થાન તે પ્રતિ અભિમુખ થાવ. અભિમુખ શી રીતે થવુ' એવા પ્રશ્ન આ થળે સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે. પરમાત્માકાર વૃત્તિ કરા, પરમાત્મા જયારે તમારા હૃદય ગમ પ્રદેશમાં છે એવુ તમે જાણ્યું તે પછી તેમના પ્રતિ એકાગ્ર વૃત્તિથી તેમના ગુણુ અને સામર્થ્યનું ચિંતન કરતા તમારા વિચારાનાં કડાંને વેગળાં મૂકે અને માત્ર પરમાત્માના ગુણ ધર્માંના વિચારાનેજ ગ્રહણ કરી તેજ વિચારરૂપ દોરડે વળગ્યા વળગ્યા જાવ. Page #555 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. આત્મસત્તા અધિકાર. ૫૯ તે વિચાર યાંથી ઉત્પન્ન થાય છે, ત્યાં જઇ વિરમે અને ત્યાં જઈ પરમાત્માના સ્વરૂપ સામર્થ્ય ના વિચાર કરતા પરમાત્માનું ધ્યાન કરી, આમ કરવાથી તમારા હાથમાં ૫૨માત્મા આવી જશે એમ ન માનશે, આ તે એક અભ્યાસ કરવાનું' સૂત્ર છે, પણ તેજ પ્રમાણે દરરાજ નિયમસર એકજ સૂત્ર—દારડા વિચારને વળગી આગળ અને આગળ તેના મૂળ સ્થાને જવાની ટેવ પાડા. વચ્ચે વિધિ વિચાશરૂપી વિઘ્ના. ઉઠે તે તે તરફ લક્ષ ન આપતાં તમે જે પરમાત્માનું સધાન કરાવનાર વિચારરૂપ દોરડાને ઝલ્યુ છે, તેજ દ્વારઢે વળગી રહી આગળ અને આગળ ચાલ્યા કરે, જો દેરડુ મુકી દઇ બીજા દારડારૂપી વિચારમાં તણાયા તે પછી તરતજ પાછા રબ્બડનુ દોરડુ જેમ હાથમાંથી છટકે અને જ્યાં હૈાય ત્યાંનું ત્યાં જઈ બેસે તેમ તમેા પાછા જ્યાં હશે ત્યાંના ત્યાંજ જશા, માટે આ પરમાત્માકાર કરાવનાર એકજ વિચારને વળગી રહેશેા, તે અ`તે સામથ્યાધિમાં સ્નાન કરશે. * તમારા આત્મામાં વ્હેમેલીન થઇ જશે એટલે દૃશ્ય જમા સર્વ વિસ્તાર હમારી આગળ છેક પાતળા થઇ જશે. હંમે ત્યુને ગમે તે માકર આપી શકશે અથવા તે કપૂરની પેઠે ઉડી જશે. ‘હું દેહ નથી' એમ સમજાતાંજ સર્વ શારીરિક વ્યાપાર, સબધ અને બ'ના કેવળ રમકડાં જેવાં ભાસશે. એ સર્વ નાટકની રંગભૂમિ ઉપરના પાત્રાનાં કામ છે. રંગભૂમિ ઉપરના પાત્ર તરીકે એક મનુષ્ય મ્હારા શત્રુ હાય છે, ખીન્ને મ્હારા મિત્ર બને છે, કોઇ પિતા થાય છે તે કોઈ પુત્ર થાય છે. પરંતુ વસ્તુતઃ હું... પુત્ર પણ નથી અને તિાએ નથી. એ શત્રુ મિત્રા પણું ખરેખર શત્રુ મિત્રા નથી, હું કેવળ બ્રહ્મ છુ, સંસારી બંધના અથવા સબંધ મ્હને બાંધી શકતાં નથી. સ` સંબંધ માયાવી છે. રંગભૂમિ ઉપર સત્ર પાત્રાએ પોતપાતાના પાર્ટ ખરાખર ભજવવા જોઇએ; પરંતુ જે નાટકમાં પ્રેમ અને દ્વેષ ખરાં ગણીને પેાતાના શરીરપર તે વ્હારી લે છે તે કેવળ મૂખ છે. તેવીજ રીતે આખું જગત્ જ્યારે નાટકના એક સીન-દેખાવ–જ છે તે! કન્યના બાહ્ય સ્વરૂપને બીન જરૂરી મહત્વ શા માટે આપવુ' ? એક રાજા હાય તે ત્યુની અરૃખાઇ શા માટે કરવી ? કિવા બીજો રંક હોય તો તેના તિરસ્કાર કરવાના આપણને શું અધિકાર છે ? ધારા કે એક ન્યાયાધીશ છે તે ન્યાયમંદિરમાં આવે છે અને પેાતાને સ્થાને બેસે છે. વાદી પ્રતિવાદીએ, કારકુના, વકીલે, નેાકર ચાકર અને બીજા લેાકા ક્યારનાએ હૈની રાહુ જોતા હૈને માલુમ પડે છે. ન્યાયાધીશને સાક્ષીને મેલાવવા કે વકીલેને નિમ ંત્રણ આપવા જવુ' પડતું નથી. વાદી પ્રતિવાદીને લાવવા પડતા ૢ સ્વામી રામથીથ' ગ્રંથ ૧ લા Page #556 -------------------------------------------------------------------------- ________________ ૫૦ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. નથી. તેને એરડાએ વાળવા, સાફ કરવા, ટેબલ લુછત્રા, એઠકા સાફ કરવી વગેરે કરવુ પડતું નથી. તે આવતાંજ સર્વ કામ વ્યવસ્થિત રીતે શરૂ થાય છે. જેમ સૂર્યના ઉગવાથોજ સ` ષ્ટિ જાગૃત થાય છે. નદી, વનસ્પતિ, મનુષ્ય સર્વને માલ્હાદ થાય છે, તેવીજ રીતે જયારે હમે સત્ય સ્વરૂપમાં હમારૂ' થાણુ બેસાડશે. ત્યારે હંમે નિષ્પક્ષપાતી વિષ્ટિ ન્યાયાધીશ તરીકે હમારા આત્માનો જગ્યાએ અધિષ્ઠિત થશેા. જ્યારે હમારા દિવ્ય આત્મા સવ શકિતથી પ્રકાશવા લાગશે, ત્યારે સ` પરિ સ્થિતિ પેાતાની મેળેજ પેાતાનુ' કાય કરવા લાગશે અને હુ મારી સમીપતાના સુ· ખકારક પ્રકાશથી સત્ર વસ્તુએ આનદિત અને સુવ્યવસ્થિત થશે. ५४ દરેક મનુષ્ય બાળકની એટલી ખધી ખુશામત શા માટે કરે છે ? એ ન્હા ના સરખા બાળ રાજા માટા મેટાએને ખભે ચડી બેસે છે, અને તેમની મુંછે ખેંચે છે એ શાથી ? એનુ કારણ એજ કે બાળક પરિસ્થિતિથી અલિપ્ત અને અજાણ્યુતાં જ બ્રહ્મમય સ્થિતિમાં હાય છે. ગામમાં રાજા આવતા હોય તે કેટલી સફાઇ રાખવી પડે છે? ત્યારે પ્રભુને હૃદયમાં લાવવા માટે કેટલુ' બધુ પવિત્ર થવુ' જેઈએ ? એ વિચાર તા કરે. * કલકત્તાને ગવર્નર જનરલ આવવાના હતે, તેથી મુંબઇ શહેરમાં સુધારાની મેાટી ધામધુમ ચાલી રહી હતી. રરતાએ સાક્ થતા હતા; મકાના ઉપર ́ર્શ્ અને વારનીસ લાગી રહ્યાં હતાં; રસ્તા ઉપર લેાકેા વાવટા અને તેણે। માંધતા હતા, કાઇ કાગળનાં ફુલા ગેાઠવતા હતા, કેઇ પાતાની દુકાન પાસે જરીના તકતાએ લટકાવતા હતા; કાઇ ધજા પતાકા ફરકાવતા; કાઇ સાનેરી રૂપેરી મેાટા અક્ષરે ભલે પધારો નામદાર વાઇસરોય સાહેખ ” એમ લખતા હતા; કોઈ સુશેાભિત કાગળાની ભભકાદાર કમાનેા બનાવતા હતા; કોઇ ફુલપાનનાં રેશનકદાર આરકાં ગેાઠવતા હતાં, અને કેટલાક ઝવેરીઆએ પેાતાનાં ઘર પાસે મેાતીઓની શેરા લેટ કાવી દીધી હતી. મ’દર ઉપર લેાકેાનાં ટોળે ટોળાં મળતાં હતા, અને રસ્તાની બેઉ આજીએ ભારે દબદબાથી લશ્કર ગેઠવાઇ ગયું હતું; તથા વાઈસરાય સાહેબના માનમાં તાપેાના અહાર થઈ રહ્યા હતા. * મુ`બઇમાં જયારે આવી ધામધુમ ચાલી રહી હતી, ત્યારે કાઠિયાવાડથી એક ભક્ત મુંબઇમાં આવેલા હતા, તે ભક્ત કોઇની ભલામણથી મુબઇના એક સુધરેલા શેઠીઆને ત્યાં ઉતરેલા હતા; જે શેઠિયા અધા વટલેલ જેવા હતા, તેથી તેને ભક્તની રીતભાત પસદ પડતી નહેાતી, એટલે વાતમાં વાતમાં તે ભક્તની ચેષ્ટા કર્યો કરતા હતા. ભક્ત દિસમાં બે ત્રણ વખત નહાય, બહુ માલા-કડી રાખે, બહુ તિ * સ્વર્ગનું વિમાન. Page #557 -------------------------------------------------------------------------- ________________ આત્મસના અધિકાર. ૫૧૧ લક છાપા કરે, બહુ વ્રત-ઉપવાસ કરે, બહુ ધર્મની વાત કર્યા કરે બીજા ભકતેમાં ભળ્યા કરે, અને પિતાની સેવા-પૂજામાં બહુ વખત ગાળે, તે પેલા શેઠિયાને પસંદ પડતું નહિ. તેથી તે કહેતે કે ભક્ત તમે ભકત થયા પણ હજુ ઢાંગ ન મૂકયા. આ બધા ઢંગ માંડ્યા છે? એમાં કાંઈ નહીં વળે, પ્રભુ તે અંતરમાં જોઈએ. આ બહારના વાગવા શું કામના ? આમ વાત ચાલે છે એટલામાં તે ફેટીતેપને અવાજ સાંભળીને શેઠે કહ્યું કે, ભક્ત ! ચાલે ચાલે, જલદી કરે; આની ધામધુમ જેવા જેવી છે. ભકતે પૂછ્યું કે શું છે? શેઠે કહ્યું કે અરે ભલા માણસ ! એટલી પણ ખબર નથી ? આજે વિલાયતથી કલકત્તાના ગવર્નર સાહેબ આપે છે. ભકતે કહ્યું કે ગવર્નર આવે તેમાં શું થયું ? એમાં આટલી બધી ધામધુમ શેની? શેઠે કહ્યું કે, એ કાંઈ સવાલ છે? ગવર્નર આવે તેમાં શું થયું ? તમે ભગતડાએ તે દુનિયાદારીમાં કાંઇ સમજે છે કે નહીં જ? માટે હાકેમ આવે તેને માન ન આપવું જોઈએ. છે એને એના દરજા પ્રમાણે માન ન આપીએ તે પછી રાજ તરફની આપણું વફાદારી કેવી રીતે બનાવી શકાય? ભક્ત કહ્યું કે, પણ એવી વફાદારી બતાવવાની જરૂર છે? આ સાંભળીને તે શેઠ ચીડાઈ ગયો. તેણે કહ્યું કે, ભગત! તમે સાવ ઢાર જેવા છે. રાજ્ય તરફ વફાદારી બતાવવાની જરૂર શું એમ તમે કહે છે? એમ કહેનારને તે મુશ્કેટાટ બાંધીને ખૂબ ફટકાવવા જોઈએ, જેના રાજ્યમાં આ પણે સુખથી રહીએ, જે આ પણું રૂડી રીતે રક્ષણ કરે, જે આપણને નવા નવા હકે આપે, જે આપણને ચેરથી લુટારાઓથી, ને પરદેશી લોકોના હુમલાઓથી બચાવે જે આપણે માટે રસ્તાઓ પુલે, દવાખાનાઓ ને નિશાળે વગેરે બંધાવે, જે આપહા ધંધા રોજગારને, ખેતીવાડીને તથા વેપારને ખીલવે, દુકાળ, જેલ, આગ વગેરે આફતને વખતે જે આપણને મદદ કરે, અને જે આપણું ધર્મનું રક્ષણ કરે, તે રાજની તરફ વફાદાર ન રહે અને તેવા ભલા હાકેમેને માન ન આપે, એના જે નિમકહરામ બી કોણ! . ભકતે કહ્યું કે, શેઠ? તમારી બધી વાત ખરી છે પણ એ ઉપરથી તે સોથી વધારે નિમકહરામ તમે લાગે છે. શેઠે કહ્યું કે, તમારું ભેજું જરા ચશ્કેલું લાગે છે. હું કેવી રીતે નિમકહરામ છું? ભકતે કહ્યું કે ગવર્નર અને ગાનના રાજના રાજા પણ જેના ચરણમાં હજારો હજારવાર માથું ઝુકાવી રહ્યા છે, તે સર્વ શક્તિમાન પ્રભુ તરફ તમે બેદરકારી રાખે છે, માટે તમે સર્વ નિમકહરામ ક. રતાં પણ વધારે નિમકહરામ છે. કારણ કે બીજા નિમકહરામે તે દુનીયાંની તરફ નિમકહરામ હોય છે, પણ તમે તે ખુદ પ્રભુની તરફ નિમકહરામ છો. હવે તમે વિચાર કરે કે એક હાકેમ આવવાને હેય તેને માટે પણ જ્યારે એટલી બધી ધામધુમ કરવી પડે છે, ત્યારે અનંત બ્રહ્માંડના નાથને આપણું હૃદયમાં લાવવા માટે કાંઈ તૈયારી ન જઈએ કે ? Page #558 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, આ ભાઈએ ? ભકિતનાં બહારનાં ચિન્હ તે પ્રભુ તરફની વફાદારીની નિશાનીઓ છે, અને પ્રભુને અંતરમાં લાવવાની તે તૈયારીઓ છે. માટે જે પૂર્ણ પ્રેમથી મહાન પ્રભુને અંતરમાં લાવવા હોય તે શરૂઆતમાં ભક્તિનાં બહારના ચિહની પણ કેટલેક દરજજે જરૂર છે. - અંતઃકરણની શુદ્ધિ વિના આત્મશુદ્ધિ થવી અસંભવિત છે એમ સ્પષ્ટીકરશુ કરી આત્મશુદ્ધિ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. आत्म प्रकाश-आधिकार. આત્માની ગુણ શ્રેણી અનુક્રમે હૃદય પર કાબુ મેળવી. સવ વિકાર જે ભેદી શકે ત્યારે જ તેનો નિરમળ પ્રકાશ દષ્ટિમાં થઈ શકે છે. તે માટે આત્મપ્રકાશનું સ્વરૂપ મમજાવવાને આ અધિકારને આરંભ કરવામાં આવે છે. સ્વપ્રકાશ આત્મશકિત. સાર્યા. (૧ થી ૩) વિવાદિતીવાપુરવાઃ રાપરનારા સ્થા यद्यपि तथाप्यमीभिः प्रकाश्यते कापि नैवात्मा ॥१॥ સૂર્ય, ચંદ્ર, અગ્નિ, અને દીપક પ્રમુખ પદાથી જે કે પોતાને અને પર–બી. જાને પ્રકાશ કરનાર છે. તથાપિ એ સૂર્યાદિ પદાર્થો કયારે પણ આત્માને પ્રકાશ કરી શકતા નથી. કારણ આત્મ સ્વપ્રકાશ છે. ૧ આત્માનો ઈદ્રિયપર કાબુ सत्यात्मन्यपि किं नो ज्ञानं तच्चेन्द्रियान्तरेण स्यात् । अन्धे हमतिबन्धे करसम्बन्धे पदार्थभानं हि ॥ જે આત્મા હોય તે બીજી ઇદ્રિય વડે પણ શું જ્ઞાન નથી થતું અર્થાત થાય છે. કારણ કે દષ્ટિને પ્રતિબધ કર્યો હોય અથર્ અધ હેય. તે પણ હાથ વડે પદાર્થનું ભાન થાય છે. ૨ આત્માની સંપૂર્ણ શકિત. जानाति येन सर्व केन च तं वा विजानीयात् । इत्युपनिषदामुक्तिबध्यत आत्मात्मना तस्मात् ॥३॥ * ૧ થી ૨ કાવ્યમાલા ગુચ્છક આઠમે જૈનેતરેક્તિ છે. Page #559 -------------------------------------------------------------------------- ________________ આત્મભવ્યતા અધિકાર. પાટ ઊપનિષદો કહે છે કે, જે આત્માથી સર્વ પદાર્થો જણાય છે, તે આત્માને કાનાથી જાણુવા ? મતલખ કે આત્મા આત્માથીજ બદ્ધ થયેલા છે. ૩ આત્મસ્વરૂપ કેમ એળખી શકાય તે સમજાવતાં આ આત્મપ્રકાશનામા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. आत्मभव्यता - अधिकार. પરિચ્છેદ. આત્મસ્વરૂપને એાળખવાથી તથાભવ્યતા સ્વરૂપની પ્રાપ્તિ થવાને પ્રસંગ મળે છે. તેથી હવે તથાભવ્યતાનું સ્વરૂપ પ્રશ્નોતર રૂપે સમજાવવાને આ અધિકારને આરંભ કરવામાં આવે છે. * પ્રશ્ન—હે મહારાજ ! શુદ્ધ ધર્મની પ્રાપ્તિ શાથી થાય ! ઉત્તર—મિથ્યાત્વાદિ પાપ કર્મના નાશ થવાથી થાય. પ્રશ્ન—તેને નાશ શાથી થાય? ઉત્તર—à શુભેચ્છુ ! જીવાની અનદિ “ તથાલભ્યતા ” જયારે પરિપકવ થાય ત્યારે—એટલે તે વિશેષ શક્તિવાળી થાય ત્યારે મિથ્યાત્વદ્વિ પાપના નાશ થાય. પ્રશ્ન— હે મહારાજ ! તે “ તથાભવ્યતા ” શું છે ? ,, તા ઉત્તર—હે ભદ્ર ! તે “ તથા ભવ્યતા ” અનાદિના જીવાને મેક્ષ ગમનની ચેગ્યતા રૂપ પારિણામિક ભાવ છે. તે મેાક્ષની યાગ્યતા સર્વ ભવ્ય જીવેશને સ્વરૂપ માત્રે તુલ્ય છે પણું સ` જીવની સમકાળે પરિપકવ થતી નથી; જુદે જુદે કાળે પરિપાક પામે છે. તે કાળ ભેદે પાકવા રૂપ વિચિત્રતાવાળી હાવાથી તેને તથા—ભવ્યતા કહેલી છે. તથા ’ એટલે તે તે પેાત પેાતાના પાકવા યેાગ્ય ક્રમઃગત કાળને પામી પામીને પાકવાના સ્વભાવ વાળી એવી જે “ ભવ્યતા ” એટલે મેક્ષગમનની ચેાગ્યતા તે '; તથા ભવ્યતા ” તે જીવને જુદા જુદા વિચિત્ર પ્રકારના કાળાંતરે પાકે છે, તેથી સવ જીવાને સમ્યક્ દનાઢિ ગુણ્ણાની તથા મેાક્ષની પ્રપ્તિ સમકાળે થતી નથી. જો સવ જીવેાની ચેન્યતા સાથે પાકે તે ગુણપ્રપ્તિ સને એક સાથે થાય, પણ તેમ થતું નથી; માટે એ જ્યારે પાકે ત્યારે તેના જોરથી મિથ્યાત્વાદિ પાપ કર્માનું તથા અ નાદિ કર્મ બંધની ચેાગ્યતાનુ` બળ ઘટી જવાથી જીવ શુદ્ધ ધર્મ પામી શકે, અને શુદ્ધ ધર્માં પામવાથી જન્મ જરા મરણાદિ દુઃખાના આંતકરી અજરામર પણુ પામે. પ્રશ્ન— હું મહારાજ ! તે “ તથા ભવ્યતા” કયારે પાકે છે! અને તે સ્વભાવેજ પાકે છે કે કોઇ સાધન સેવવાથી પાકે છે? તત્ત્વ વાર્તા પ Page #560 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ઉત્તર–હે ભવ્ય જીવ, જયારે પોતાના ચરમ પુદગલ પરાવર્તન રૂપ કાળમાં આવે ત્યારે કઈ છવની “ તથા ભવ્યતા » સવભાવેજ પાકે છે અને ધણું જીની ઉપાયના સેવનથી પાડે છે. પ્રશન આપે ચરમ એઠલે છેલું પુદગળ પરાવર્તન કર્યું તે “પુદગળ પરાવતંન” કેટલા હેય છે? ને તેનું શું સવરૂપ છે? ઉત્તર હે ભદ્રઆભા અને કાળ બન્ને અનાદિ કાળથી અતીતકાળ સંબંધી પુદગળ પરાવર્તન સર્વ જીને દરેકને અનંતાનંત વ્યતીત થયા છે-કેઇને ઓછા થયા નથી. અને અનાગતકાળે જયાં સુધી મોક્ષ નહી પામે ત્યાં સુધીમાં કે જીવને અનતાનંત થશે, કોઈને અનંતા, કોઈને અસંખ્યાતા, કેને સંખ્યાત, કોઈને બે, કોઈને એક, કોઈને પણું, કેઈને અરધું ને કોઈને પા થવાનું હેય છે. રમ ભારી પુદગળ પરાવર્તન અનંતાનંત છને અનંતાનંત થવાના, તેમાંથી જેટલા અને આ ચાલતુ એકજ પુતગળ પરાવર્તન બાકી રહ્યું હોય-આ પુદગળ પરાવર્તનમાંજ જે જીવે મોક્ષે જવાના હેય, તેને છેલા (ચરમ) પુદગળ પરાવર્તન પ્રાપ્ત કહીએ. તેમાં એ તથાભવ્યતા પાકે છે. - પુદગળ પરાવર્તન એ એક પ્રકારનું અતિ મહાન અનતા વર્ષની સંખ્યાવાળું સર્વ પ્રકારના કાળમાનથી મોટું કાળમાન છે. તેનું પરિમાણ અનંતા વર્ષેનું હોવા થી તે ગણી શકાય નહીં તેથી સર્વજ્ઞ ભગવાને શામાં વ્યવહારી ને સમજવા માટે કેટલાક દાખલા અને તેનું માન આપેલા છે. તેમાંથી એક દાખલ આ પ્રમાણે છે આ ચાર રાજના પ્રમાણુવાળ લેક અનંતાનંત છુટા પરમાણુઓથી તેમજ તેના દ્વિપદેશી ત્રિપ્રદેશી યાવત અનંત પ્રદેશો બેથી નિશ્ચિતપણે વ્યાસ છે કે જે પરમાણુઓ ને રક વર્તમાનમાં કોઇ જીવે ગ્રહણ કરેલા નથી. ઉપરાંત અનતાનંત જીએ ઔદારિક ૧, વેકિય ૨, આહારક ૩, તિજય જ; અને કામ ૫, એ પાંચ શરીરપણે તથા એકેન્દ્રિયાદિ સર્વ જીએ શ્વાસોશ્વાસમ અને દ્વિદ્રિય, ત્રલિય, ચતુરિક્રિય ને પઢિય જીવોએ ભાષાપણે તેમજ પત્રિય એવા નારકી તીર્થ ચ મનુષ્ય અને દેવતાઓએ મનપણે બહણ કરેલા એવા પણ અનંતાનંત છે છે. તે સર્વ પુદગળને કોઈએક છવ આહાશ્ક સિવાયના બાકીના ચાર શરીરમાંથી કેએક શરીરપણે, અથવા ભાથાપણે અથવા શ્વાસોશ્વાસપણે, અથવા મનપણે પ્રથમ અપૂર્ણપણે ગ્રહણ મેચન કરવાવ! જેટલા કાળે ગ્રહી મૂકી રહે તેટલા કાળને એક દ્રવ્ય પુગળ પરાવર્તન કહીએ. આવા પુદ્ગલ પરાવર્તન દરેક જીવને પૂર્વે અનતા થયેલા છે. પ્રશ્ન–હે મહારાજ ! જીવ ચરમ પુદગળ પરાવર્તનમાં શી રીતે આ વી શકે? ઉત્તર–અનાદિ સહજ પરિણામથી છવ બે પ્રકારના સવભાવવાળા હેવાથી Page #561 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ આત્મભવ્યતા અધિકાર. પ એ જાતિના છે. એક શવી જાતિના ને ખીજા અલવી જાતિના, તેમાં જે ભવી જાતિના છે તેમનામાં માક્ષે જવાની ચેાતારૂપ સ્વભાવની સત્તા અનાદિથી રહેલી છે, તેથી તેમની ભત્રપરિણતિ પલટાય છે; તે અત્રીમાં મેક્ષે જવાની ચાગ્યતા ન હેાવાથી તેમની ભવપરિણતિ બદલાતી નથી; અનાદ્ધિથી જેવી છે તેવીતે તેવીજ રહે છે. એટલે તેમના અનાગત પુગળ પરાવર્તન છા થવાના નથી. જીવી જીવાની ભવપરિણતિ બદલાય છે, તેથી તેમના અનાગત પુશળ પવન આછા આછા થતા જાય છે. તેમાં ભવીએ પણ અનતિથી તે કર્મ બધની ચાગ્યતા અતિશય ઉત્કૃષ્ટ સકિલષ્ઠ પરિણામમય ધાર મિથ્યાત્વ અવિરતિ, રાગ દ્વેષાદિક પણે પરિણમેલી હતી તેથી જીવ અતિ સક્લેશ કારી કર્મ બંધ કરતા હતા, અને મહા મલિન પરિણામી થયા સતા ઘેર અજ્ઞાન અધકાર મયી મહા સષ્ટિ દુઃખ રાશિમાં વતા હતા. તેવી રીતે અતિપ્રભૂત કા ળ—અનતા કાળ ચક્રો પ ત તેવુ... દુઃખ ભાગવતાં જ્યારે અકસ્માત ઘુણાક્ષર ન્યાચે અામ નિર્જરા કાંઈક સારી થાય ત્યારે તેમની અનાદિ સહજ કર્મ બધ ચાગ્યતા જે અતિશય તીવ્ર પરિણામ વાળી હતી તે કાઈક અંશે ( કિ`ચત્ માત્ર ) પ્ર થમ કરતાં મ’↑ પરિણામ વાળી થાય તેથી તેટલે અંશે કમ અંધ પણ એછે. થાય, ત્યાંથી લઈને લવી વાના અનાગત પુગળ પરાવર્તનમાં એક એક આછું થતુ જાય. કર્મ બ ંધની ચાગ્યતા પણ પ્રત્યેક પુદ્ગળ પરાવતે મંદમંદ થતી જાય. એવાક્રમથી અકામ નિર્જરા વડે જીવ ઘણુ કરીને ચરમ પુદ્ગળ પરાવર્તનમાં આવે, તે જીવને મેક્ષ પ્રાપ્તિ જે પ્રથમ અનેક પુદ્દગળ પરાવર્તનના અતકાલે અતિદૂર હતી કે તે એક પુગળ પરાવનના અંતકાળમાં—સમીપે આવે. મોક્ષ પ્રાપ્તિ સ મીપ આવવાથી એની તથા ભવ્યતા પાકે એટલે તે યથાર્થ ધ તત્વાદિકને જાવાની ઇચ્છાને ઉત્પન્ન કરવાની શકિતવાળી થાય. ચરમ પુદ્દગળ પરાવર્તનમાં ાવ્યા પહેલાં કેટલાક જીવા મનુષ્ય ભવ પામે છે અને જૈનધર્મની અથવા અન્ય ધર્મની તપ જપ પૂજા સયમ પ્રમુખ કરણી કરે છે અને તેના ફળ તરીકે રાજ્યભેગ અને સ્વર્ગાદિક પામે છે પરંતુ તત્વ ભૂત ધમા જાણવાની ઇચ્છા રૂચિને પામેલા ન હેાવાથી તેમને ધમ સમધી સદનુષ્ઠાનની પ્રાસિના હેમજ સાન ક્રિયાના ફળભૂત માક્ષની પ્રાપ્તિના હેતુ ભૂત તે ધ થતા નથી. તથાભવ્યતા પાર્કદી ન હેાવાનો થાય તત્વ જીજ્ઞાસાને તેમને અભાવ - ય છે. ચરમ પુગળ પરાવર્તનમાં આવેલ જીવજ સદ્ગુને ચેાગ્ય થાય છે. પ્રશ્ન—હૈ મહારાજ ! આપણે ચરમ પુદ્ગળ પરાવર્તનમાં આવ્યા છીએ કે નહીં ? તે કેમ સમજાય? ઉત્તર-હે ભવ્ય ! તે સમજવા માટે આપણે જ્ઞાન દ્રષ્ટિમાં પોતાનું અત;૩ Page #562 -------------------------------------------------------------------------- ________________ પાક વ્યાખ્યાન સાહિત્યસ’ગ્રહ. રણુ તપાસવું કે આાપણને મેક્ષ પામવાના અભિલાષ, ધમ કરવાના અભિલાષ અને તત્વ જાણવાને અભિલાષ નિર્વ્યાજ પરિણામિક ભાનથી ઉત્પન્ન થયેા છે કે ઉપર ચાટીએ છળ પરિણામવાલા અભિલાષ છે ? એમ સત્યપણે આત્મ સાક્ષિએ પેાતાના હૃદયમાં વારંવાર તપાસતાં ત્રણે અભિલાષ પરમાર્થરૂપે છે એમ ભાસે તે જાણુવુ` કે આપણે ચરમ પુગળ પરાવર્તનમાં વીએ છીએ. ૧૩ પ્રશ્ન—ન્હે મહારાજ ! આપે પ્રથમ કહ્યું કે તથાભવ્યતા કાઇકની સ્વભાવે પાર્ક ને ઘણાની તે ઉપાયસેવનથી પાકે છે ' તે તેને પકાવવાંના ઉપાય શું છે? ઉત્તર—તેને પકાવવાના ઉપાય આ પ્રમાણે છે—પ્રથમ તે પેતાના હૃદય માં એવે નિરધાર કરવા કે —મારા આત્મા નિરાધાર છે, અશરણુ છે, અનાથ છે, કેમકે આ જન્મમાં પણ રાગાદિક કે રાગાદિકની આપદામાંથી ધન, સ્ત્રી, પુત્ર, જ નની જનકાદિ કાઈ મારૂ' રક્ષણ કરી શકે તેમ નથી, તેમ છતાં પણ તે આપદા આપ્યા કરે છે. જ્યારે આ જન્મમાં તે શરણભૂત થઈ શકતા નથી તેા પછી પરભવની આપઢામાં તે તે શરભૂત કેમજ થઇ શકે? માટે વીતરઞ અર્હુિતનુ, સિદ્ધ નિરંજનનુ, શુદ્ધ નિરાર ભી તત્વજ્ઞાની મુનિએનુ તથા સજ્ઞભાષિત ગ્રંથા સ્થિત વસ્તુ સ્વરૂપ જ્ઞાપક આગમ ધમનું ધ્યાન સ્મરણુરૂપે મારે શરણુ હે. આ ચાર શરણુની અહેાનિશ રટના કરવ થી તથાસભ્યતા પાકે (૧) તથા આ ભવમાં કરેલા અને પૂર્વ જન્મમાં અજ્ઞાન પણે કરેલા પાત.ના દુષ્કૃત—પાપાને સત્ય ન વે સા નિંદવાથી તથાભવ્યતા પાર્ક (૨) તથ! યથાશકિત વૈરાગ્યભાવથી મેાક્ષની અભિલાષા સહિત તપ ચમ દાનાદિ સુકૃત કરવાથી, દેવગુરૂની પૂજા ભકિત કરવાથી, સદ્ધ શ્રવણ કરવાથી ને ન્યાયમા ના સેવનથી તેમજ સ્ત્રપરનો કરેલી સુકૃત કરણીના અનુમેદનથી તથાભવ્યતા પાર્ક. (૩) પ્રશ્ન—આ પ્રમાણેના ઉપાયે સેવવાથી તથાભવ્યતા પાર્ક પશુ ત્યારપછી શું થાય ? ઉત્તર—એ ઉપાયાના સેવનથી મિથ્યાત્વ પરિણામ દુ`ળ થાય, ભવ્યતા શકિત પ્રખળ થાય, મિથ્યાત્વાદિકના પરાભવ આત્માને એછે. થાય, તત્વ જીજ્ઞાસા પુષ્ટ થાય, એટલે જીવ માર્ગાનુસારી થાય તેના કરેલા સુકૃત સનુષ્ટાનની પ્રાપ્તિના હેતુ થાય, તેની કરેલી દેવ ગુરૂની ભકિત યાગ્યતાની પારમાર્થિક સેવા થાય, તે વીત રાગ નિરજનને ભકત થાય. તેને પ્રાયે ચરમ પુગળ પરાવર્તનના સાધક પ્રથમના અર્ધભાગ સુધીજ અનાદિ મિથ્યાત્વના ઉદ્દય રહે, એવા માનુસારીને તત્વ સમજ વાનો અતિ ઇચ્છાવાળાને મિથ્યાત્વાદિકના ઘણે ભાગે પ્રલય થાય, પછી તવવાર્તા સાંભળતાં અથવા ચિતવતાં તેને અપૂર્વકરણની પ્રાપ્તિ થાય છે. પૂર્વ અનાદિ કાળમાં કોઈ કાળે આ આત્માને તત્વજીજ્ઞાસાર્જન્ય પરમાનઢમય શુભ્ર પરિમાણુ Page #563 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ આત્મસિદ્ધિ અધિકાર. C પ્રાપ્ત ન હેાતા, તેવા પ્રાપ્ત થવાથી તેને “ અપૂર્વ કણ્ ” કહે છે, એ અપૂર્વકરણની પ્રાપ્તિ થવાથી જીવ તેના વડે ગ્રંથિને ભેઢ કરે. “ ગ્રંથિ ” તે અતિ નિવિડ ઘન કઠિન દુલેદ્ય મેક્ષથી વિમુખ રાખનાર મિથ્યાત્વના મહા રાગ દ્વેષને અજ્ઞાનરૂપ પરિણામ જાણવા. તેના ભેદ પ્રથમ કાઇ કાળે કર્યાં નથી, માર્ગાનુસારી જીવ અપૂર્વ - કરગુરૂપ તીવ્ર પરિણામની ધારાવડે ભેદે-વિદ્યારે. સ'સારમાંથી સુકન્ન થવાને તથા `મેાક્ષ પદવીની પ્રાપ્તિ માટે ઉપાય બતાવતાં આ આત્મભવ્યતા અધિકાર પૂણુ કરવામાં આવે છે. ત્રામાં દ્રિ-ગાધાર, આત્મશક્તિની આળખ થવા સાથે તેને પવિત્ર ભાવનાના સ’સગ સ્પર્શીથી અનુક્રમે આત્માનુ સ્થાન ( સિદ્ધિ ) આત્મા સ્વયમેવ પ્રાપ્ત કરી શકે છે. કેમકે આત્માના મૂળ સ્વભાવ તા પવિત્ર અને તેજોમય છે પરંતુ તેના ઉપર અનેક પ્રકારના આચ્છાદન છવાઈ જવાથી આપણને તેના મૂળ સ્વરૂપ જાણવામાં મુશ્કેલી નડે છે પરંતુ જ્યારે આપણે પૂર્વ જોઈ ગયા તેમ આત્માની નિળતા વધતી જવાથી અતે આત્મસિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે તે દર્શાવવા આ અધિકારના આર્ભ કરવામાં આવે છે. દેહમાં રહેલા આત્મા. અનુષ્ટુ ( ૧-૨ ) पाषाणेषु यथा हेमं दुग्धमध्ये यथा घृतम् । तिलमध्ये यथा तैलं देहमध्ये तथा शिवं ॥ १ ॥ જેમ પાષાણની અંદર સુવણુ હેતુ છે, જેમ દૂધની અ ંદર ઘી રહેતુ' છે અને જેમ તિલની અંદર તૈલ રહેલું છે, તેમ દેહની અંદર આત્મા રહેલા છે. ૧ આંગાયાંગમાં આત્મશકિતના વિસ્તાર. काष्ठमध्ये यथा वह्निः शक्तिरूपेण तिष्ठति । अयमात्मा शरीरेषु यो जानाति स पण्डितः ||२| જેમ કાષ્ટામાં શક્તિરૂપે અગ્નિ રહેલે છે, તેમ આ આત્મા શરીરની આ દર રહેલા છે, આ પ્રમાણે જે જાણે છે તે પતિ કહેવાય છે. ૨ Page #564 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ યાખ્યાન સાહિત્ય સગ્રહ. અભેદ્ય આત્મમળ માર્યો. निष्ठुरकुठारघातैः काष्ठे संच्छेद्यमानेऽपि । अन्तर्वती वह्निः किं घातैच्छेद्यते तद्वत् ॥ ३॥ દેહ અને આત્માની ભિન્નતા. દાહા. આ ભાસ્યા ઢહાધ્યાસથી, આત્મા દેહ સમાન, પણ તે અન્ને ભિન્ન છે, જેમ અસીને મ્યાન. જે દ્રષ્ટા છે કિના, જેણું છે. રૂપ; અખાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ છે ઇંદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન; પાંચ ઇંદ્રીના વિષયનું, પણ આત્માને ભાન. દેહ ન જાણે તેડુંને, જાણે ન ઇંદ્રી પ્રાણ; આત્માની સત્તા વડે, તેડુ પ્રવતે જાણ. . સર્વ અવસ્થાને વિષે, ન્યારા સદા જણાય; પ્રગટ રૂપ ચૈતન્યમય, એ એધાણે સદાય, ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન; જાણુ નાર ને ભાન નહિ, કહિયે કેવુ* જ્ઞાન. પરમ બુદ્ધિ કુશ દેહમાં, સ્થૂલ દેહ મતિ અપ; દેહ હૈયો આતમા, ઘટે ન આમ વિકલ્પ, જડ ચેતનના ભિન્ન છે, કેવલ પ્રગટ સ્વભાવ; એકપણુ પાસે નહીં, ત્રણુ કાલે ય ભાવ. પાઇ ૧૦ ૧૧ સમ્ર * પ્રજ્ઞાનિક સ્થિતિ સરિખી નહિ, યુગલ જાતિ નરને પણ સહિ; તે ક્રિમત કાયાપરિણામ, જીએ તેહમાં આતમરામ § રૂપી પશુ નવી ક્રીસે વાત, ક્ષણથી લૈંહિયે અવદાત તો ક્રીમ દીસે જીવ અરૂપ, તે તે કેવલ જ્ઞાન સ્વરૂપ. છે ૪-૧૧ આત્મસિદ્ધિ ૧૩ * યુગલી મનુષ્યોને પણ બુદ્ધિ વિગેરેની સ્થિતિ સરખી હાતી નથી, તે તે પ્રજ્ઞા, કાયાનુ પરિણામ કેમ હાય શકે ! અર્થાત્ ન હેાઇ શકે. તેમાં આત્મારામ એટલે જીવ જુદો છે, તેનુ જે પરિણામ છે, તે તમે સજો. §રૂપી એવા પદાર્થો પવનાદિક પણુ એટલા સક્ષ્મ હાય છે કે આપણી દૃષ્ટિએ પડતા નથી, લક્ષણ વડેજ તેની હયાતી આપણે જાણી શકીએ છીએ, તે પછી અરૂપી એવા જીવ તા ચ ચક્ષુએ દેખાયજ ફ્રેમ ? કેમકે તે તો કેવળ જ્ઞાન સ્વરૂપી છે. ૧૨ Page #565 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છે. આત્મસિદ્ધિ-અધિકાર પ૧૯ જીવ અને આત્માનું અભેદપણું, * પ્રશ્ન–હે મહારાજ ! આત્મા શી વસ્તુ છે? ઉત્તર–હે ભવ્ય ! જે ચેતનવંત પદાર્થ છે, તેજ આત્મવસ્તુ છે. આત્મા શિવાય જે મન વચન કાયાદિક તે સર્વ અચેતન છે. પ્રશ્ન–તે ચેતના શી વસ્તુ છે કે જેથી તમે ચેતનવંત આત્મા જણાવે છે? ઉત્તર–સર્વ કાળે નિરંતર જે જીવોને “જાણવાપણું છે તે ચેતના છે, તે જાણવાપણું સર્વ જીવોને બે પ્રકારે વર્તે છે. ૧ સામાન્ય અને ૨ વિશેષ. સામાન્ય જાણપણું તે અવ્યકત ચેતના” જેમ સાધારણ નિદ્રાવશ મનુષ્ય ડાંસ, મચ્છર, માં કડ, પ્રમુખના ચટકાની પીડા અને પ્રહાર, મૂચ્છિત જેમ દંડિકના પ્રહારની પીડાને જાણે છે તેમ અવ્યકતપણે જાણે છે, એટલે કે તે સુખ–મૂચ્છિતને તે વખતે પિતાને થતી પીડાની પૂરી ગમ પડતી નથી, તે પ્રમાણે અવ્યકતપણે જાણ્યું તે સામાન્ય ચેતના. તે સૂફમ નિંદીયાઓથી લઈને મનુષ્ય, દેવ, તિર્યંચ, નારકી વિગેરે પંચેંદ્રિય પર્યત સર્વ જીવોમાં વતી રહી છે, તેનાથી વિશેષ જે પ્રગટપણે ભેદપૂર્વક જાણપણું જાગતા અને સાવધાન માણસને ઘટાદિક પદાર્થોનું જ્ઞાન થાય છે, તેની જેમ જે થાય તે “વ્યકત ચેતના” સ્પષ્ટ જ્ઞાન જાણવું. તે પણ સર્વ જીવોને તીવ્ર, મંદ, મંદતરપણે નિરંતર હોય છે. પ્રશ્ન આપે ચેતનાને અર્થ “સર્વકાળે નિરંતર જાણવાપણું” એ કર્યો છે, પરંતુ સર્વ કાળે નિરંતર જાણનાર છો તે જણાતા નથી માટે તે નિરંતર પણું કેવી રીતે સમજવું? ઉત્તર– ભદ્ર!, તેનું નિરંતરપણું કાળ ભેદ થતા વ્યકત તથા અવ્યક્ત ઉભય જ્ઞાન સવભાવથી નિપજે છે. જે કાળે વ્યકત જ્ઞાન હોય તે કાળે “હું જાણું છું” એમ જાણે અને જે કાળે અવ્યક્ત જ્ઞાન વર્તે તે કાળે “હું જાણું છું.” એમ જાણ નથી તે પણ તે વખતે અવ્યકતરૂપ જાણે છે. જેમ નિદ્રાવશ મનુષ્ય જ્યાં માકડ કરડે ત્યાં હાથ ફેરવે છે તે જે પ્રકારે જાણે છે તે પ્રકારે જાગૃતાવસ્થામાં પણું શૂન્યપણે અવ્યકત બેધને વખતે જાણે છે, એ બે પ્રકારનું જાણપણું જુદે જુદે કાળે રહે છે તેથી જીવ નિરંતર ( સદા) જાણે છે. પ્રશ્ન-એવા જ્ઞાનથી શું જાણે? ઉત્તર–જે જે પશમ થયું હોય તે પ્રમાણે પિતાના સુખ દુઃખાદિક અંતરંગ ભાવેને અને ઘટ પટાદિક બહારના ભાવને જાણે જ તcવવાર્તા. Page #566 -------------------------------------------------------------------------- ________________ પર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, ન પ્રશ્ન-જીવને જાણવાની શકિત કેટલી છે ? તે કયાં સુધી જાણવા મળે છે? ઉત્તર–હે ભવ્ય! તે પિતાનાજ ધન સુખ દુઃખથી પ્રારંભીને સચેતન, રૂપ, અરૂપી, સૂમ, બાદરે એવા સર્વ દ્રવ્યને-વિશ્વ વ્યાપી ય રાશિ તમામને “દ્રવ્યથી” જાણવા સમર્થ છે. ક્ષેત્રથી સર્વ લેક અલેકમાં રહેલા પદાર્થોનાં ભાવોને કાળથી” અતીત કાળે થઈ ગયેલા સર્વ ભાવોને, વર્તમાનમાં વર્તતા ત્રિભુવન વતી સર્વ ભાવને, તેમજ “ભાવથી” રૂપી, અરૂપી, જડ, ચેતન સર્વ વસ્તુના ગુણ પર્યાય-ઉત્પાદ, વ્યય, સ્થિતિ, વર્તનાદિક સર્વને જાણુવાને સર્વ જીવોની ચેતના શકિતવાળી છે. - - પ્રશ્નો એટલી મહા જ્ઞાનશક્તિ સદા ચેતનમાં વિદ્યમાન છે તે તે ચેતના આપે કહ્યા પ્રમાણે સર્વદા કેમ જાણતી નથી? ઉત્તર–હે ભવ્ય ! ચેતનાની એ પ્રકારની જ્ઞાન શકિતને જ્ઞાનાવરીય કમેં સર્વ આવરી લીધી છે માત્ર કેવળ જ્ઞાની શિવાય સર્વ સંસારી છદ્મસ્થ જીવોને સં. પૂર્ણ ચેતનાને અનંત અંશ જ પ્રગટ છે, તેથી છદ્મસ્થાને સર સેય ભાવને અનંતમો ભાગજ જાણવામાં આવે છે. આમ હવાથી ચેતના સદા સ ય રાશિને જાણતી નથી. પ્રશ્ન એ રૂપી ગુણ છે કે અરૂપી ગુણ છે? - ઉત્તર–અરૂપી ગુણ છે. પ્રશ્ન–હે મહારાજ! આપ આત્માની વાતે જીવને લાગુ કરે છે અને જીવની આત્માને લાગુ કરે છે એમ કેમ કરે છે? ઉત્તર–હે ભવ્ય! આત્મા, ચેતન, જીવ, પ્રાણી ઈત્યાદિક સર્વ એક વસ્તુના જ પર્યાયી નામ છે. વસ્તુ જુદી જુદી નથી; નામ જુદાં છે. જેમ સુવર્ણ, હેમ, હાટક, ચામીકર, કનક, કાંચનાદિક નામ જુદાં છે પણ વસ્તુ તે એક સુવર્ણ જ છે. તે માટે આત્મા ને જીવ બન્ને એક જ વસ્તુ છે. નામ જુદાં કહેવાથી ભુલાવે ખાવાને નથી. આ પ્રમાણે જીવનું વરૂપ સમજાવતાં આ આત્મસિદ્ધિ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #567 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૫૨૧ ઉપસંહાર उपसंहार. છેઆ સર્વ કહીને સિદ્ધ કરવાનું એજ છે કે વિચારનાં દેલને અત્યંત સૂમ તથા અત્યંત વેગવાળાં હોવાથી સમગ્ર દશ્ય પ્રપંચ ઉપર તે સામ્રાજ્ય ભેગવે છે. પહાડ જેવું જણાતું શરીર, હૃદયને ભારે ધક્કો લાગે એ વિચાર એક ક્ષણવાર ઉઠતાં શબ થઈ પૃથ્વી પર પડે છે, એ બનાવ વિચારનાં આંદોલનનું સામર્થ્ય સૂચવે છે. મહાશકથી એક રાત્રિમાં યુવાન મનુષ્યના શરીરમાં ફેરફાર થઈ પ્રાતઃકાળે તેના કેશ વેત થઈ તે યુવાનને વૃદ્ધ થઈ જાય છે, એ પ્રસંગ વિચારનાં આંદલોનું વિલક્ષણ બળ સૂચવે છે. મૃત્યુની પથારીએ પડેલા મનુષ્યનો વ્યાધી એક ક્ષણમાં નિવૃત્ત થઈ, તેનામાં વિલક્ષણ બળ જણાવાનાં ઉદાહરણે વિચારનાં આંદોલનનું જડ ઉપર કેટલું સામ્રાજ્ય છે તે સ્પષ્ટ કરે છે. શ્રાપ તથા વર વગેરે સફળ થવા માં આ વિચારનાં આંદોલને જ હેતુ છે. સ્વલ્પમાં વિચારનાં અદેલનો સર્વ કરવાને સમર્થ થાય છે. વિચારમાં સર્વ કાર્યોને સિદ્ધ કરનાર અદેલને પ્રકટાવવાનું બળ ચિતિશ. તિના સામર્થ્ય વડેજ ઉત્પન્ન થઈ તે વિચાર કેઈ પણ કાર્ય કરવા સમર્થ થાય છે. ચિતિશક્તિરૂપ અખૂટ ભંડારમાંથી વિચાર, ઈચ્છાનુકૂળ સામર્થ્યને પ્રાપ્ત કરી આ જગત માં ઈછાનુકૂળ કાર્યોને સાધે છે. મનુષ્ય જે પ્રકારને વિચાર સેવે છે તે પ્રકારનું બળ ચિતિશક્તિમાંથી તેને પ્રાપ્ત થઈ તે વિચારાનુસાર ફળને તે પ્રત્યક્ષ કરે છે. તમે ચિંતાના વિચાર સેવ-અપ સમયમાં તમને જ્યાં ત્યાંથી ચિંતાનાં જ કારણે ઉભાં થયેલાં જશે; કારણુ વિચારનાં આંદેલને પ્રકૃતિ પ્રદેશમાં વહીને તમારા વિચાર પ્રમાણે જ તમને ફળ દેખાડે છે. તમે ભયના વિચારને સેવા કરે-૯૫ સમયમાં તમને તમારું માગેલું મળશે જ. હું એક મહિનામાં મરી જઈશ, એવું તમે દઢપણે માન્યા કરો-મડિને પૂરે થતાં તમે અવશ્ય મૃત્યુને પામવાના જ. વિચારનાં આંદલોનું સામર્થ્ય, મનુષ્ય જાણે છે તેના કરતાં અત્યન્ત મેટું છે. દીપક ઉપર કાળી હાંડી ઢાંકતાં કાળે પ્રકાશ અને તેમાં દીપકને દોષ છે? અથવા તેના ઉપર ઘડો ઢાંકતાં બીલકુલ પ્રકાશ ન આવે તેમાં દીપકને અપરાધ છે ? કાળી હાંડીમાં દીપક મૂકે, તમને કાળે પ્રકાશ મળશે; લીલીમાં મૂકો, લીલો મળશે, અને ઘડામાં મૂ, તમે અંધારામાં રહેશે. દીપકને શુદ્ધ પ્રકાશ જોઈતું હોય તે તેના ઉપર સ્વચ્છ પારદર્શક આચ્છાદન મૂકે. તેને પ્રકાશ આવી શકે તેવું આચ્છાદન મૂકે, અથવા કેવળ દીપકનો જ લાભ જેતે હોય તે આચ્છાદન માત્ર દૂર કરે. # અધ્યાત્મબલ પોષક ગ્રંથમાલા પ્રથમ અક્ષ– Page #568 -------------------------------------------------------------------------- ________________ પર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, ww w w અશુદ્ધ વિચાર એ ચિતિશક્તિના ઉપર માટીના ઘડાનું ઢાંકણુ છે. શુદ્ધ વિચાર એ સ્વચ્છ, પારદર્શક કાચનું ઢાંકણ છે. અવિદ્યા અને તેના કાર્યોનાં મલિનનિદ્ય વિચાર સેવતાં તમને ચિતિશકિતને શુદ્ધ પ્રકાશ–શુદ્ધ સામર્થ્ય નહિ જ મળે. વિદ્યા અને તેનાં કાર્યોનાં વિહિત શુદ્ધ વિચાર સેવવાથી જ ચિતિશિકિતનું સર્વ શકિતમવ તથા સવજ્ઞ પ્રકાશે છે. તમે અ૬૫ઝ છે! કારણકે તમે મલિન વિચાર સેવ્યા છે. તમે અલ્ય શક્તિ છે ! કારણકે તમે શુદ્ધ વિહિત વિચારવડે ચિતિશકિતનું સર્વશકિતમવ તમારામાં ગ્રહ સુ કરવા અનાદર કર્યો છે. નજરમાં આવે તેવા વિચાર કરવાની હાનિ હવે તમને સમજાય છે, રાગના, હેશના, કામના, લેભના, અસૂયાના? ઈર્ષોના વગેરે વિવિધ નિંદ્ય વિચાર કરવાથી તમે પોતે પિતાને કેટલી હાનિ કરી છે, ચિતિશકિતનું એશ્વર્ય તમારામાં પ્રગટ ન થવા દેવામાં તમે કેવા આડા પથરાએ નાંખ્યા છે, તે હવે તમને સ્પષ્ટ થાય છે? કેઈએ જરા અપ્રિય વચન કહ્યું કે વાઘની પેઠે તહકે કરવાથી કેને હાનિ થઈ, એ તમારા લક્ષમાં આવે છે? અમુકના ઉપર દ્વેષ કરવાથી અમુકના ઉપર ઈર્ષ્યા કરવાથી, અમુકનું બગાડવાના વિચારા કરવાથી કેન' બગડે છે, એ હવે સમજાય છે? પાંચ દશ જણ ભેગા મળી. નકામી કથલીઓ કરવાથી, માલ વિનાના ઝપાટા ઠેકવાથ, તંગધડાવિનાનું, ભસવાથી, અને એવા જ પ્રકારના બીજા હજારો નકામા વિચાર કરવાથી, કનુ બગડે છે, અને કેણ દુઃખી થાય છે, એ તમને આરસી જેવું સ્પષ્ટ ભાસે છે? જે જે મનુષ્ય દુઃખી જણાય છે, તે તેમના આગલા જન્મના તથા આ જન્મના કરેલા અશુભ વિ. ચારોનું પરિણામ છે. જે જે મનુષ્ય સુખી જણાય છે, તે તેમના આગલા જન્મોના તથા આ જન્મના કરેલા શુભ વિચારોનું પરિગુમ છે. શુભ વિચાર ચિતિશક્તિમાંથી સર્વ શુભને બહાર પ્રકટ કરી આદ્રશ્ય જગત્માં આપણને દૃશ્યરૂપે પ્રત્યક્ષ દર્શાવનાર છે; અશુભ વિચાર આપણને પ્રાપ્ત થતા સવ શુભને પ્રતિરોધ કરી અશુભની આપણને પ્રાપ્તિ કરાવનાર છે. શુદ્ધ વિચાર કલ્યાણુને રચવાની શકિતવળે છે, અશુભ વિચાર પ્રાપ્ત કલ્યાણુનો નાશ કરનાર તથા અકલ્યાણને ઉત્પન્ન કરનાર છે. શુભ વિચાર કલ્યાણને પિષક છે, અશુભ વિચાર કલ્યાણને શોષક છે. ચિતિશક્તિનું અનન્ય ભાવે ચિંતન એ સર્વોત્તમ શુદ્ધ વિચાર છે. ચિતિશક્તિ એ મારૂં આત્મસ્વરૂપ છે, ચિતિશક્તિ એ હું જ છું, એવું ભાન સર્વકાળ જાગ્રત રાખવું, એ શુદ્ધ વિચારો અવધિ છે. એ જ સર્વોત્તમ ભક્તિ છે. વાવવાનુંધાનમરિવરીયો આ ચિતિશકિતનું આમસ્વરૂપે અખંડ અનુસંધાન રાખવું, એજ સર્વોત્તમ ભક્તિ છે. અત્યંત પ્રેમ થી ચિતિશક્તિરૂપ આ પિતાના સ્વ સ્વરૂપને વારંવાર સ્મરવું, પુનઃ પુનઃ આ સ્વરૂપનાં લક્ષણેને હૃદયમાં પુરાવવાં, Page #569 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ, ઉપસંહાર પર૩ જ્યાં જ્યાં મન જાય, જે જે વિચાર પુરે તે સર્વમાં આ ચિતિશક્તિના સ્વરૂપ ધર્મોને આગ્રહવડે જેવા, એટલું જ નહિ, પણ તે ધર્મોને પિતાનામાં અનુભવવાં, ચિતિશતિનાં લક્ષણે વિના વિજાતીય એક પણ લક્ષણને અંતઃકરણમાં પ્રકટવા ન દેવું, ચિતિશક્તિનાં લક્ષણોમાં તન્મય થઈ જવું એજ ભક્તિનું શિખર છે. આવી જ અનન્ય ભક્તિ ઈસિતાર્થને અર્પે છે. વિચારરૂપી મહાધન તમને પ્રાપ્ત છે, તે રાત્રિદિવસ વપરાતાં ખુટે એવું નથી. વળી તે વાપરવાની જ્યારે કળા આવડે છે, ત્યારે તે એટલું બધું બળવાન સમજાય છે કે આ લોકિક ધનનું બળ તેના આગળ અત્યંત તુચ્છ ભાસે છે. લેકિક ધન ક્ષણિક હિત સાધે છે, ત્યારે આ વિચાર ધનનું દાન ચિરસ્થાયી હિતને સાધે છે. તેથી આ લેકિક ધનનું દાન કરવાનો જીવ ન ચાલે તે ચિંતા નથી, પણ પ્રાણી માત્રના હિતના સંકલપને હૃદયમાં પ્રકટાવતાં કદી કંજુસ થશે નહિં. એ સંકલ્પ પુનઃ પુનઃ થતાં તમારી કૃપણુતા પણ ક્રમે ક્રમે નષ્ટ થશે જ. આ પૂર્વોકત વિચારોથી તમને સ્પષ્ટ થયું હશે જ કે શુદ્ધ વિચારનું સતત સેવન કરવાથી ચિતિશક્તિની નિકટના પ્રદેશમાં આદેશને પ્રકટાવવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. શુદ્ધ વિચારે જ એ પ્રદેશમાં જઈ શકવા સમર્થ છે. અશુદ્ધ વિચારે સ્કૂલ હેવાથી તેમને ત્યાં પ્રવેશ નથી. જેમ જેમ શુદ્ધવિચારોનું પ્રાબલ્ય અંતઃકરણમાં વધતું જાય છે તેમ તેમ ચિતિશક્તિના પ્રદેશમાં પ્રવેશ કરવાનું આપણું સામર્થ્ય વધતું જાય છે, અને જેમ જેમ અશુદ્ધ વિચારોની પ્રબળતા અંતઃકરણમાં થતી જાય છે, તેમ તેમ ચિતિશકિતના પ્રદેશથી આપણે વધારે અને વધારે દૂર જતા જઈએ છીએ. ચિતિશકિતને પ્રદેશ સર્વ સામર્થ્યનું ઉત્પત્તિ સ્થાન છે. તેથી સામર્થની ઇચ્છાવાળાએ ચિતિશક્તિના પ્રદેશમાં પ્રવેશવાના નિયમનું પાલન કરવું એ અવશ્ય કર્તવ્ય છે. અને શુદ્ધવિચાર અને શુદ્ધાચરણ એજ આ નિયમનું પાલન છે. આ જન્મમાં અવશ્ય મને ઈષ્ટ સાક્ષાત્કાર અથવા સ્વરૂપ સાક્ષાત્કાર થશે જ. એવી દઢ શ્રદ્ધાથ. ૨વરૂપ સાક્ષાત્કારની વાટ જોયા કરવી, એ પણ શુદ્ધ વિચાર છે. આ આદિ અનેક પ્રકારની શદ્ધ વિચારમાં ગણના થાય છે. આવા વિચારોને નિરંતર સેવવા એજ ચિંતિશક્તિના અનંત સામર્થ્યને હૃદયમાં પ્રકટાવવાની અમોઘ કળા છે. મનુષ્ય જેવા વિચાર કરે છે, તે તે અવશ્ય થાય જ છે. શુદ્ધવિચાર મનુષ્યને શુદ્ધ ચિતિશકિત સ્વરૂપ અવશ્ય કરી મૂકે જ છે. અખંડ સુખન-અનંત સામર્થ્યને આ વિના અન્ય કોઈ ઉપાય પૂર્વે હતે નહિ, આજે છે નહિ, ભવિષ્યમાં હશે નહિ. સાધન માત્ર ઉદ્દેશ–પછી તે ભકિત હોય, ગ હોય, સાંખ્ય હોય કે ગમે તે હોય Page #570 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પણ—વિચારની અત્યંત શુદ્ધિ સાધવી, વિચારને ચિતિશક્તિમય કરી દે એજ છે. શુદ્ધવિચારને સે-શુદ્ધ વિચારનું જ સેવન કરે. રવિવાર અંતાપ સર્વવા ર રાવ. અશુદ્ધ વિચાર તત્કાળ ત્યજી દે, હમણાં ત્યજો–આ ક્ષણમાં ત્યને, તમે દેવ થશે, દેવના પણ દેવ થશે-ત્રિભુવનમાં તમારું સ્વામીવ પ્રવર્તશે. ધન, ઐશ્વર્ય, આરોગ્ય, બળ, વિદ્યા, જે જોઈશે તે સર્વ તમારે ચરણે પડશે. તમને કંઈ પણ દુર્લભ નહિ રહે, તમે સર્વાધિપતિ પૂર્ણ પુરૂષોત્તમ થશે. શદ્ધ વિચાર સેવ કઠિન જણાય છે? શુદ્ધ આચરણનું પાલન અશકય જ ણાય છે? શા માટે મિથ્યા ભડકે છે? સરલને કઠિન બ્રાંતિથી શામાટે માને છે ? તમારા અંતઃકરણમાં સર્વાધિપતિ ચિતિશકિત વિરાજે છે. સિંહની સમીપમાં રહીને સસલાથી બીહ છે? લજજા પામે. અસંખ્ય મહારથીઓને પૂરે પડે એ અર્જુન સમાન ચિતિશકિતરૂપ અતિરથી તમારા હદય રથમાં છતાં બીકણું ઉત્તર કુમારની પેઠે પાછે પગે ના છો શું? સ્થિર થાઓ, શ્રદ્ધા ધરે, ભયને પરિય. શુદ્ધવિચાર સેવ, એ બહુજ સરળ છે. શુદ્ધવિચાર સ્વાભાવિક છે. અશુદ્ધ વિચાર અસ્વાભાવિક છે. સ્વાભાવિકને સેવવું એમાં કઠિન શું? ઈતિશમ્ ગ્રંથસંગ્રહિતા. ગીતિ. विनयविजयमुनिनायं षष्ठपरिच्छेद एवमत्रैव। सङ्ग्रथितः सुगमार्थ व्याख्यातॄणां मुदे सदा भूयात् ॥ १ ॥ વિનયવિજય મુનિએ આ (વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ) ગ્રંથને છઠ્ઠો પતિછેદ વ્યાખ્યાન કરનારાઓ ( સાધુ તથા સાધ્વીઓ) ની સુગમતા માટે રચે છે, તે સદા વક્તા તથા શ્રાતાના કલ્યાણ માટે હો ! षष्ठ परिच्छेद परिपूर्ण Page #571 -------------------------------------------------------------------------- ________________ विज्ञप्ति, अनुष्टुप् दृष्टं किमपि लोकेऽस्मिन्न निर्दोष न निर्गुणम् । आवृणुध्वमतो दोषान्विणुध्वं गुणान्बुधाः ।। આ જગતમાં મેં જે કાંઈ જોયું, તે નિર્દોષ નથી, તેમ નિર્ગુણ ૧ જે પણ નથી, તેથી હે ડાહ્યા માણસે ! મનુષના દેશો દાબે અને જે ગુણોને જાહેર રીતે પ્રકટ કરે, GExxasperasacseries आशीर्वाद. SHRSSIc शार्दूलविक्रीडित. - लक्ष्मीर्वेश्मनि भारती च वदने शौर्य च बाहोर्युतौ, त्यागः पाणितले सुधीश्च हृदये सौभाग्यशौभा तनौ । कीर्तिर्दिक्षु सुपक्षता गुणिजने यस्माजवेदङ्गिनां, सोऽयं वो विदधातु वाञ्छितफलं श्रीधर्मचिन्तामणिः ॥ eKUR७ જેનાથી (શ્રી ધર્મચિંતામણિથી) મનુષ્યોના ઘરમાં લક્ષ્મી- છે છને નિવાસ, મુખમાં સરરવતી, બે બાહુમાં શૂરવીરતા,હથેળીમાં છે પણું, હૃદયમાં સુબુદ્ધિ, શરીરમાં સુંદરતા, દિશાઓમાં * ति, गुलशन पर सुपक्षता (प्रीति) यत मा श्रीधर्म, જ રૂપી ચિંતામણિ તમેને વાંછિત ફળ અર્પણ કરે. BLAKSRKESKAKers ૬ ઇતિશ્રી વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ પ્રથમ ભાગ સંપૂર્ણ Page #572 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાયમાન એક. પરમ દયાળુ મુનિ મહારાજ શ્રી વિનયવિજયજી મહારાજશ્રીની પવિત્ર સેવામાં– આજ્ઞાનુસારી અરજૂનસિંહજીના સવિનય પ્રણામ સાથ વિનંતી કે-આપ કૃપાછુના પ્રાસાદ રૂપે આ અ૫ પ્રાણીના ઉદ્ધાર જેવા આરંભેલા પુસ્તક (સાહિત્ય સંગ્રહ) નાં પાચ ફોરમ દષ્ટિગોચર થતાં અતી આનંદ થયો છે. કઈ પણ પ્રશંસા કરવી તે અતીશકતી યાને ખુશામત સમજાય, પરંતુ આ અલપઝ સેવકની બુદ્ધિ શકતી અનુસાર એજ વીનંતી છે કે આ ગ્રંથમાં નીતિ, વૈરાગ્ય અને વ્યવહારના દર્શન ઉ. પરાંત સમજી મનન કરી વર્તે તે મેશદ્વાર સમજી શકાય તેમ છે તેથી હું તે આભારી છું અને ખરેખર સાધૂ ભૂષણરૂપ પુસ્તક બનશે એમ માનું છું. તા. ૨૭-૨-૧૫ મુ. ભાણવડ લી. સે. અરજૂનસિંહજી વિજયસિંહજી Page #573 -------------------------------------------------------------------------- ________________ श्री श्लोकोनी अक्षरानुक्रमणिका. श्लोकोनुं आदिपद. ४४६ ग्रंथ. ___ पृष्ट. अंक. अ. पार्श्वचरित्र. भर्तृहरि नीतिशतक. ३३८ २२ सूक्तिमुक्तावली. नरवर्मचरित्र. ६६ ५३ भाषापूजासंग्रह. रूपसेनचरित्र. १६ २ सूक्तिमुक्तावली. ४७७ १४ सुभाषितरत्नभांडागार. ३१७ २७ पुराण. २१५ १ सूक्तिमुक्तावली. ४४४ अंसस्थलीचिकुरकञ्चकिता अकरुणत्वमकारण अकर्तव्यं न कर्त्तव्यं अकलितपरस्वरूप अकिञ्चनाः काञ्चनलो अकृतबोधसुदिव्य अक्षतान् ढोकयेद्योऽत्र अक्षुद्रो रूपसौम्यो अगस्तितुल्याश्च घृताब्धि अग्निहोत्रं वने वासः अङ्कस्थाने भवेदधर्मः अंगुष्टमानमपि यः अज्ञानाहिमहामन्त्र अणुरपि मणिः प्राण अतः सिञ्चन्ति तं पुण्य अतिकुपिता अपि स्वजना अतिदानादलिबद्धो अतिमलिने कर्त्तव्ये अतियत्नगृहीतोऽपि अत्युग्ररूपं यतिपालनीय अथमत्यलोकमेत्य अदृष्टार्थेऽनुधावन्तः अद्य कष्टानि नष्टानि 02.2m wrmin ज्ञानसार. सुभाषितरत्नभांडागार. 'सूक्तिमुक्तावली. शार्ङ्गधरपद्धति. सुभाषितरत्नभांडागार. मूक्तिमुक्तावली. नरवमचरित्र. काव्यमाला प्रथम गुच्छक. ज्ञानसार. नमस्कारमाहात्म्य. (सिद्धसेनदिवाकरकृत) ४८१ १९६ ४४६ १७२ ४२७ ३८९ ३ ३६९ ११ ६३ ४२ ३६१ १७ ४८१ ५ ३० १९ Page #574 -------------------------------------------------------------------------- ________________ शाङ्गधरपद्धति. अध्यात्मकल्पद्रुम. १२३ ११ २९२ ९ २९३ 29 1 ३१३ ३०८ ३८ १५७ १० ७७ ४ 2 पुराण. मूक्तिमुक्तावली. नरवमचरित्र. सूक्तिमुक्तावली. सूक्तिमुक्तावली. नमस्कारमाहात्म्य. सुभाषितरत्नसंदोह. ज्ञानसार. काव्यमाला गुच्छक सातमो. सुभाषितरत्नभांडागार, नमस्कारमाहात्म्य, सूयगडांग नरवर्मचरित्र. सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावली तत्वनिर्णयप्रासाद ९८५ अधिगतपरमार्थान्पण्डितान् अधीतिनोऽर्चादिकृते अधीतिमात्रेण फलन्ति अधीत्य चतुरो वेदान् अधीत्य शास्त्राणि अधृष्यभावेनमृगारि अनध्ययनविद्वांसो अनवस्थितचित्तानां अनार्येऽपि वसन् देशे अनुकुरुतः खलसुजना अन्तर्गतं महाशल्य अन्तर्मत्सरिणां बहिः शमवतां अन्तर्मलिनदेहेन अन्तस्तत्वं मनः शुद्धि अन्धो अन्धपहंणिता अन्यत्र देवे विगतस्वरूपा अन्यस्माल्लब्धपदो अपकारिण्यपि प्रायः अपथ्यसेवको रोगी अपराजितमन्त्रोऽयं अपरीक्षितं न कर्त्तव्यं अपवित्रः पवित्रो वा अपवित्रः पवित्रो वा सर्वा अपुव्वी कप्पतरु अभिनवसेवकविनयैः अभूदम्भोराशेः सहवसति अभ्यासेन क्रियाः सर्वा अमीभिरष्टादशभि . अमृतानि यथाब्दस्प अमृतैः किमहं सिक्तः ته ४०२ . ४ ४३७ ४ ४८८ ६३ ३९ ३९० १८७ २८२ به د سه ع س م ع م و م · सूक्तिमुक्तावली रूपसेनचरित्र. सुभाषितरत्नभांडागार नरवर्मचरित्र नमस्कारमाहात्म्य ३६३ ३६६ २५८ ४२ २२ • ४२ १८ ३० १६ Page #575 -------------------------------------------------------------------------- ________________ om सूक्तिमुक्तावली महाभारत सूक्तिमुक्तावली सुभाषितरत्नभांडागार आत्मानुशासन नमस्कारमाहात्म्य ३७० ३६८ १२२ २६२ अयशः प्राप्यते येन अयाचनकशीलानां अरिहन्त नमुक्कारो, जीवं अरिहन्त नमुक्कारो, धन्नाणं अर्थग्रहणे न तथा अर्थिनो धनमप्राप्य अर्डच्चारित्रमाधुर्य अहमित्यक्षरं ब्रह्म अलकाश्च खलाश्चैव अलङ्गयत्वाऊनैरन्यैः अलिप्तो निश्चयेनात्मा अवन्ति ये जनकसमा अवश्यं यातारश्चिरतर अधिकारिणमपि सऊन अव्यये व्ययमायाति अव्रती कितवः स्तेनः अशुचिः पापकर्मा यः अशोकवृक्षः सुरपुष्पअसज्जनः सज्जनस असम्भाव्यं न वक्तव्यं असिजीवी मषीजीवी असुइठाणे पडिया अस्थिरो हृदये चित्रा अस्मान् विचित्रवपुष अस्यत्युच्चैः शकलितवपु अहिंसा सत्यमस्तेयं त्यागो अहिंसा सत्यमस्तेयं ब्रह्म अहितविहितप्रीतिः प्रीतं अहो खलभुजंगस्य अहो गुणानां प्राप्त्यर्थ अहो दुर्लभलाभो मे ३१६ २३ ५७ १३ ४३ २६ २०४ १५ सुभाषितरत्नभांडागार सुभाषितरत्नभांडागार. ज्ञानसार. सुभाषितरत्नसंदोह. भहरि. भर्तृहरिनीतिशतक. सूक्तिमुक्तावली. निर्णयसिंधु. पुराण. हेमचंद्रमूरि. सुभाषितरत्नभांडागार. शार्ङ्गधरपद्धति. नारदीयपुराण. संघपट्टकनी टीका. ज्ञानसार. सुभाषितरत्नभांडागार. सुभाषितरत्नसंदोह. महाभारत. पुराण, आत्मानुशासन. मूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. नमस्कारमाहात्म्य.. ه ه ع س یہ 6 Page #576 -------------------------------------------------------------------------- ________________ (४) सुभाषितरत्नभांडागार. ३४७ ४६१ ३८० अहो प्रकृतिसादृश्यं अहो मर्त्यतया तौल्य अहो राहुः कथं क्रूरश्चन्द्र अहो व्यसनविध्वस्त अहो सति जगत्पूज्ये अहो सात्विकमूर्धन्यो अहो सुसदृशी वृत्तिस्तु २९१ सूक्तिमुक्तावली. ज्ञानार्णव. नमस्कारमाहात्म्य. मूक्तिमुक्तावली. आ. ४८२ ४० नमस्कारमाहात्म्य. सुभाषितरत्नसंदोह. संघपट्टक. सूक्तिमुक्तावली. ४२८ १ २९ १३ ४९९ १२ २३१ ५३ १५८ १३ ३३६ १४ ३३४ २७४ २६९ ४३४ आकारैरिंगितैर्गत्या आकालिकरणोत्पाते आकाशतः पतितमेत्य आकृष्टुं मुग्धमीनान् बडिश आक्रोशितोऽपि सुजनो न आखुभ्यः किं खलैज्ञातं आजन्मसिद्धं कौटिल्यं आजीविकादि विविधार्ति आजीविकाथमिह यद्यति आज्ञाभङ्गो नरेन्द्राणां आज्ञावर्तिषु मण्डलेषु आणाइ तवो आणाइ आताम्रायतलोचना आत्मन्येवात्मनः कुर्यात् आदरं लभते लोके आदिप्रभोरनिशमसतटी आपत्स्वेव हि महतां आप्तोपज्ञमनुल्लङ्घ्य आयुष्कं यदि सागरोपम आरम्भाणां निवृत्तिर्दैि आराधितो वा गुणवान् स्वयं आसतां गुणिनस्तावद् 00000 MAMMANrFrand 2 सुभाषितरत्नभांडागार. अध्यात्मकल्पद्रुम. सूक्तिमुक्तावली. उपदेशसिद्धांतरत्नमाला. काव्यमालागुच्छक सातमो. ज्ञानसार. ३०५ ७१ ४२८ पार्श्वचरित्र. शाङ्गधरपद्धति. रत्नकरंडश्रावकाचार. सूक्तिमुक्तावली. ४८२ १९ १६ ४५८ ४ २६५ १५ १६३ ८ __ अध्यात्मकल्पद्रुम. सूक्तिमुक्तावली. Page #577 -------------------------------------------------------------------------- ________________ पार्श्वनाथचरित्र.. १९९ आस्तामोपाधिको दोषः आस्तां सचेतसां सङ्गा आहारनीहारविधि १९९ * * * अध्यात्मकल्पद्रुम. ४४ २२३ . ३४ २२८ ३६० संघपट्टकटीका. संघपट्टक. काव्यमालाप्रथम गुच्छक. शाङ्गधरपद्धति. सुभाषितरत्नभांडागार. शार्ङ्गधरपद्धति. उपदेशसिद्धांतरत्नमाला. ३८२ इत्थं मिथ्यापथकथनया इत्याधुद्धतसोपहासवच इत्युक्तोविश्वसृजा इदमपटुकपाटं जर्जरः पञ्जरो इदमीदृग्गुणोपेतं इन्दुः प्रयास्यति विन इयरजणसंसणाए इयराण चक्कुराण इह लोकविधीन्कुरुते इह सरसि सहर्षे १२२ ३९५ ३०२ ३०४ * * * * * * * ७४ . रूपसेनचरित्र. शाङ्गधरपद्धति. ३९३ अध्यात्मकल्पद्रुम. सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावली. उच्चारयस्यनुदिनं न उच्चैरध्ययनं पुरातनकथा उज्वलगुणमभ्युदितं उदकचन्दनतन्दुल उदीरयिष्यसि स्वान्ता उद्भासिताखिलखलस्य उत्पद्योत्तमदेवेषु उत्सूत्रोच्चयमूचुषः उन्नतं पदमवाप्य. उपकारमेव तनुते उपकारिणि विश्रब्धे उपकारिण्यपि सुजने उपकारोऽपि नीचानां उपकृतिसाहसिकतया उपचरितव्याः सन्तो ज्ञानसार. भर्तृहरिनीतिशतक. नमस्कारमाहात्म्य. संघपट्टक. सुभाषितरत्नभांडागार. २७३ २५ ३१८ २९ ३८७ ५ १७ ११ ७८ ७ ४१२ १० . ३१ १३ २२६ ४१ ३३७ २१ १८८ ८ ३७० १२ ४०६. ३ ३६८ . ३ १८८ ९ .२०९ २ सूक्तिमुक्तावली सुभाषितरत्नभांडागार. शाङ्गधरपद्धति. Page #578 -------------------------------------------------------------------------- ________________ उपदेष्टुं च वक्तुं च उपविश पुत्र ममाङ्के उपसर्गाः क्षयं यान्ति उर्वशीगर्भसम्भूतो उल्लसन्मनसः सत्य उस्सूत्तभासियाणं ऊर्जा नैषदधाति नापि सूक्तिमुक्तावली. ३०८ ३ काव्यमाला प्रथम गुच्छक. ३६० १४ शांतिस्तोत्र. पुराण. ज्ञानसार. २५ उपदेश सिद्धांत रत्नमाला. ३०२ सुभाषितरत्नभांडागार. . ३७८ सूक्तिमुक्तावली. ऋजुरेष पक्षवानिति ऋणमन्यदपि प्रायो ऋतूनामिन्द्रियार्थाना ३८६ ४६० २ २ अध्यात्मकल्पद्रुम. सूक्तिमुक्तावली. पुराण. झानसार, मूक्तिमुक्तावली. नमस्कारमाहात्म्य. २०५ ४३८ ७ ७ ४३८ २११ एअं जम्मस्स फलं एकरात्रं स्थितिामे एकं ब्रह्मास्त्रमादाय एकं हि चक्षुरमलं सहजो एकान्तभासो यः कापि एकान्ते तु नलीयन्ते एके तुम्बा व्रतिकरगताः एणः क्रीडति सूकरश्च एभिर्गुणौधैः परिवर्जिता ये एवं नाशक्षणे सर्व एवमेव नहि जीव्यते एवं शमरसोल्लास एषा यदादिमजिनस्य एसो मङ्गलनिलओ ऐरावणेनैव सुरेन्द्र २१९ १७ सूक्तिमुक्तावली. शार्ङ्गधरपद्धति. नरवर्मचरित्र. नमस्कारमाहात्म्य. सुभाषितरत्नभांडागार. नमस्कारमाहात्म्य. पार्श्वचरित्र. सूक्तिमुक्तावली. नरवमचरित्र. ___३१ १४५ २५ कट्यां चोलपटं तनौ सित कथमुत्पद्यते धर्मः काव्यमाला गुच्छक सातमो २८४ महाभारत. ४१९ १ २ Page #579 -------------------------------------------------------------------------- ________________ aar fao भविष्यन्ति कदाचिन्नातः कुपित कमलिनि मलिनीकरोषि करेला त्यागः शिरसि कर्णामृतं सूक्तिरसं कर्णे चामरचारुकम्बु कर्तव्यं निवन्दनं कर्तव्या देवपूज कर्तृस्तथा कारयितुः कर्माष्टकविनिर्मुक्तं कल्पोवरूहसन्तति कवयः परितुष्यन्ति • कचिद्रामिण एकं कष्टं नष्टदिशां नृणां कष्टे स्वकष्टे समचेतसो ये कस्त्वं भद्र खलेश्वरो कस्यादेशात् क्षपयति का शौचं द्यूतकारेषु काके शौचं द्यूतकारे का खलेन सह स्पर्धा काचः काञ्चनसंसर्गा कान्तारभूमिरुह मौलि .कापुरुष: कुक्कुरश्च कामरागमदोन्मत्ता. कारुण्यलीकलितांग कारुण्येन हता वधव्य काय कार्याय कस्मैचित् कार्योपयोगकाले काष्ठमध्ये यथावन्हिः काष्ठे च काष्ठेऽन्तरता ( ७ ) सूक्तिमुक्तावली. भाषा पूजा संग्रह. सुभाषितरत्नभांडागार, भर्तृहरि नीतिशतक. शार्ङ्गधर पद्धति. ܕܪ सूक्तिमुक्तावली.. 99 99 O सूक्तिमुक्तावली. शार्ङ्गधरपद्धति. inपचीश. संघपक ० सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावली. सिंदूरमकर. " सूक्तिमुकावली. सुभाषितरत्नभांडागार. "7 29 पुराण. नरवर्मचरित्र. काव्यमाला गुच्छक सातमो. सूक्तिमुक्तावली. काव्यमाला प्रथम गुच्छक. ० • ४६७ १९२ १४९ - ३९१ १८ १२ २७ ४७० १८४ १९२ २२० १ २ ४ २०७ २४ ४७५ ७ ४७६ १२ १०८ २४ ܐ २ ३८० १९९ २०५ ५ ८ ३३४ २१६ ma ६४ ४३ ४७ ३८७ १९० १४ ४३४ ३३७ १९ *899 ० ५ १८ ९ ६ ६६ ५६ ७२ ७२ १२५ २ ३५८ ४ ५१७ २ २८२ ३ Page #580 -------------------------------------------------------------------------- ________________ किं कुलेन विशालेन किं कुलेनोपदिष्टेन किं कृतेन हि यत्रं त्वं किं चित्रं यदि राजनीति किं जन्मना च महता किन्दि मोहमिताः किमन्ध किमरण्यैरदान्तस्य किमरण्यैर दान्तस्य किं. भावी नारकोऽहं किं भाषितेन बहुना किं मोदसे पण्डितनाममात्रात् किरिया फडाडोवं किं लोकसत्कृतिनमस्कार किं वा परेण बहुना किं वेदैः स्मृतिभिः पुराण कीटोऽपि सुमनःसङ्गा क्रीडन् माणवकाङ्घ्रिताडन कुग्गहगहिआणं कुर्वते स्वमुखेनैव कुर्वन्त उच्चैर्द्वविधं कुलं विश्वाध्यं वपु कुसग्गेजइओस कुसळीलाहवशीळा: कूपे पानमधोमुखस्य कूपे स्यादधमं स्नानं कृतमोहास्रवैफल्यं कृते वर्षसहस्त्रेण कृत्वा पापसहस्त्राणि कृमिकुलचितं लाला कृषिवाणिज्यगोरक्षा ( ८ ) सुभाषितरत्नभांडागार. 99 सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. संघपट्टक. पुराण. " काव्यमाला गुच्छक सातमो. सुभाषितरत्न संदोह. सूक्तिमुक्तावली. उपदेशसिद्धांत रत्नमाला. अध्यात्मकल्पद्रुम. सुभाषितरत्न भांडागार. भर्तृहरिवैराग्यशतक. सुभाषितरत्नभांडागार. सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. नरवर्मचरित्र. . सूक्तिमुक्तावली. उत्तराध्ययन, नरवर्मचरित्र. शार्ङ्गवरपद्धति. पुराण. ज्ञानसार. सूक्तिमुक्तावलो. 99 भर्तृहरि नीतिशतक. पुराण. १८० १८० ४ ४६५ १ ४४९ २६ १८१ १२ २२६ ४० ५७ १० २३६ २८५ ५०० ५ ५. ४९४ ९२ ४६५ ३३ ३९२ ३१२ १६ २९२ ६ ३०४ ३ २७१ २३ २०४ १७ २२९ ४८ १९९ ४ १४२ ५ २९१ ४०२ ३ ६४ ४४ ४२३ १६ ४८८ २१९ १७४ १८ ८ www. Page #581 -------------------------------------------------------------------------- ________________ v केचित्काव्यकलाकलाप केतकीकुसुमं भृङ्गः कापस्य सङ्गापूरमग्नि सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. नरवर्मचरित्र. . १६३ ४ २२० ३९७ १८२ १४. ३१४ १२ ३६५ ७ कौशेयं कृमिज क्रराश्चण्डाश्च पापाश्च क पिशुनस्य गतिः क्षमा दमो दया दानं क्षमापुष्पस्रधर्म । क्षितितलशयनं वा प्रान्त क्षुत्क्षामः किल कोऽपि रङ्क क्षेत्रेषु सस्यमतिभक्ष्य सुभाषितरत्नभांडागार. पुराण, सुभाषितरत्नभांडागार. . पुराण. ज्ञानसार. सूक्तिमुक्तावली. संघपट्टक. सूक्तिसूधामासिक. २२५ ३१८ ख. 22 .0204M. ..vrse ३९३ सुभाषितरत्नभांडागार. मनुस्मृति, सुभाषितरत्नभांडागार. m ६ खद्योतो द्योतते तावद खरो द्वादश जन्मानि खलः सक्रियमाणोऽपि खलानां कन्टकानां च खलानां धनुषां चापि खलेन धनमत्तेन खल्वाटः स्थूलवपुः खे धर्मचक्रं चमराः सपाद ४०४ ३५९ काव्यमाला प्रथम गुच्छक अध्यात्मकल्पद्रुम ग ज्ञानसार. अध्यात्मकल्पद्रुम. सूक्तिमुक्तावली. नरवर्मचरित्र. २९१ गजाश्वर्भूपभवनं गणयन्ति नापशब्द गता ये पूज्यत्वं प्रकृति गतार्थसार्थस्य वरं गते तस्मिन्मानौ त्रिभुवन गन्यांबुवर्ष बहुवर्ण गन्धैराळ्या जगति 22 २१९ ) सुभाषितरत्नभांडागार. अध्यात्मकल्पद्रम.. सुभाषितरत्नभांडागार. ४५ -W C ४१३ Page #582 -------------------------------------------------------------------------- ________________ (१०) ३२९ ४९८ सुभाषितरत्नसंदोह. सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. सुक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. م ، ث م ११४ २११ . ३५४ ه ४ ४ सुभाषितरत्नसंदोह. संघपट्टक. सुभाषितरत्नभांडागार. २३१ ५२. १२६ ५ १६२ २ , १६९ - १ १७१ १ १८१ ११ गर्भ विलीनं वरमत्र गर्भेऽशुचौ कृमिकुलै गर्भो यथा दोहद गवादीनां पयोऽन्येद्युः गवाशिनां वै सगिरः गात्रं कण्टकसङ्कटं गात्रं ते मलिनं तथा गाढं श्लिष्यति दूरतो गायद्गन्धर्वनृत्यत्पण गीतशास्त्रविनोदेन गीर्भिर्गुरूणां परुषा गुणवज्जनसंसर्गा गुणवन्तः क्लिश्यन्ते गुणवान् सुचिरस्थायी गुणहीणा जे पुरिसा गुणा गुणज्ञेषु गुणी भवन्ति गुणानर्चन्ति जन्तूनां गुणानामेव दौरात्म्याद् गुणा यत्र न पूज्यन्ते गुणांस्तवाश्रित्य नमन्त्यमी गुणाः कुर्वन्ति दृतस्वं गुणाः सर्वत्र पूज्यन्ते गुणिनः समीपवर्ती गुणिनां निर्गुणानां च . गुणिनि गुणज्ञो रमते गुणिनोऽपि हि सोदन्ति गुणेन स्पृहणीयः स्यान गुणेष्वनादरं भ्रातः गुगैगौरवमायान्ति गुणैर्विहीनोऽपि जना सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावली. अध्यात्मकल्पद्रुम. सुभाषितरत्नभाण्डागार १८१ १६९ १७१ २६३ १६२ १७९ vr.mman.ar r9 onu . सूक्तिमुक्तावली. १६३ सुभाषितरत्नभाण्डागार. १८४ १६३ सूक्तिमुक्तावली. अध्यात्मकल्पद्रुम. १६४ ९ २६६ १७ Page #583 -------------------------------------------------------------------------- ________________ गुणैर्वज्ञप गुणो गुणान्तरापेक्षी गुरु आन गणन्ति गुणे गुरु भणियो सुत्था गुरुं विना को न हि मुक्ति गुरूपदेशः श्रुतिमण्डनानि गृहादिकर्माणि विहाय गृहे गृहे सन्ति सुता गृहे चैवोत्तमं स्नानं गेही वरं नैव कुशील " गोविक्रियास्तु ये विप्रा गौ गुणा एव गौरी तनुर्नयनमायत ग्रामान्तरे विहित ग्राम रामादि मोहाय ग्रीष्ममन्तिकान्मासा क्रिविष्णु प्रतिविष्णु चणस्य पुत्रहीनस्य चतुर्वेद्यपि यो भूत्वा चत्वारः महरा यान्ति चन्दनं शीतलं लोके चन्द्रः सनत् चन्द्रोपमानाः कृतसच चर्मचक्षुर्भृतः सर्वे चलेच्च मेरुः प्रचलेत्तु चारित्रं स्थिरतारूप चारुता परदारार्थ चितइ जइ कज्जाई (११) सुभाषितरत्नभाण्डागार. रूपसेनचरित्र. धर्मरत्नप्रकरण. महिपालचरित्र. O सूक्तिमुक्तावली. नरवर्मचरित्र. पुराण. नरवर्म चरित्र. " 27 पुराण. सूक्तिमुक्तावली. सुभाषितरत्नभाण्डागार. सूक्तिमुक्तावली. ज्ञानसार. पुराण. च नमस्कारमाहात्म्य. नारदीयपुराण. पुराण. सूक्तिमुक्तावलो सूक्तिमुक्तावली. कल्पसुबोधिका. नरवर्मचरित्र. ज्ञानसार. ० ज्ञानसार. सुभाषितरत्नभांडागार. धर्मरत्नप्रकरण. १८३ १८३ १७६ ४७८ ६७ ६० १४६ ३ १७ ८ १ १४५ ४९५ ३९७ ६ २२० २२ २८ ३१५ Rana VD .१ १८ ३१३ १÷१ ९ ३७८ १ ४४८ २४ ९५ ३ ५९ २१ ४४३ २०३ २. ४७९ ४२८ १८ १४ १० २ w १३ ४७ ३७ ६५ ५० १ ७८ ८ १ ४०२ ४७८ १५ ' Page #584 -------------------------------------------------------------------------- ________________ चित्तमन्तर्गतन्दुष्टं चितं रागादिभिः टि चित्तं विशुध्यति जन चित्तं शमादिभिः शुद्धं चित्ताहलादि व्यसन विमुखः चित्रे परिणतं यस्य चेतः सार्द्रतरं वचः सुमधुरं पाण छायां प्रकुर्वन्ति नमन्ति छिद्राणां निकटे वासो छिन्नमूलो यथा वृक्षो छिन्नः स निशितैः वीर जिणस्स जिओ ज इते लिङ्गमाणं ari जगद्धर्माधारः सगुरु जडात्मको धारणया जना घनाश्च वाचालाः जं तंवंसि पुज्जसि जन्विन्द्रियालमिद जन्मस्थानं न खलु विमलं पन्तिये नमस्कार जलेन वस्त्रपूतेन जाड्यं धियो हरति जाड्यं हीमति गण्यते जानाति यज्जीवति नैव जानाति येन सर्व केन जानेऽस्ति संयमतपोभिरमी (१२) पुराण. 19 सुभाषितरत्न दोह पुराण. सुभाषितरत्नसंदोह ज्ञानसार. सूक्तिमुक्तावली. छ. सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. रूपसेनचरित्र सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. ज. उपदेश सिद्धांत रत्नमाला. संघपनी टीका. उपदेश सिद्धांत रत्नमाला. ० अध्यात्मकल्पद्रुम. आत्मानुशासन. उपदेश सिद्धांत रत्नमाला. - सुभाषितरत्न संदोह. सुभाषितरत्न भांडागार. नमस्कारमाहात्म्य. नारदीयपुराण, भर्तृहरि नीतिशतक. 29 सूक्तिमुक्तावली. काव्यमाला गुच्छक आठमो. अध्यात्मकल्पद्रुम. २१६ २१६ ५०१ ५८ १५२ ९३ १५४ ३५ ३७१ ४१० ४४५ ११४ ५ ७ २० १७ २२ ८ २८ १० १६. १२ ४ ३०३ २१७ १० ३०४ ४६४ २९२ १२१ ३०५ ४ ४९९ १४ १८२ १३ २९ ११ ४९५ ७ २०४ १६ ३८४ १५ ४४७ २० ५१२ ३ २६९ २१ ८ , Page #585 -------------------------------------------------------------------------- ________________ ३०२ ४७४ उपदेशसिद्धांतरत्नमाला. सूक्तिमुक्तावली. उपदेशसिद्धांतरत्नमाला. सूक्तिमुक्तावली. नारदीय पुराण. सूक्तिमुक्तावली. सुभाषितरत्नसंदोह. - नमस्कारमाहात्म्यं. सुभाषितरत्नसंदोह. सुभाषितरत्नभांडागार. १४१ ४७४ १०२ ४२ १०७ ३६६ १० ४०४ ४ जिण आणअङ्गभयं जिणपूआ मुणिदाणं । जिणवर आणाभङ्ग जिण सासणस्स सारो जितेन्द्रियः सर्वहितो जिनशासनावतंसाः जिनेश्वरक्रमयुगभक्ति जिनो दाता जिनो भोक्ता जिनोदिते वचसि रता जिह्मो लोकः कथयति 'जिहादूषितसत्पात्रः जीओ सुवनभूमी भूसण 'जीवनग्रहणे नम्रा जैनो धर्मः प्रकटविभवः जो कारवेश पडिमं जो गुणइ लरकमेगं जो न कुणइ तुह आणं ज्ञानक्रिया समावेशः ज्ञानदर्शनचन्द्राके ज्ञानदुग्धं विनश्येत ज्ञानी क्रियापरः शान्तो ज्वालाभिश्शलभा जलै सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. ४०२ २ ४२३ . १७ Gunnaokend me and mum सूक्तिमुक्तावली. १४ उपदेशसिद्धान्तरत्नमाला. ज्ञानसार. ३०६ " २२४ ३५० टडुच्छेदेन मे दुःख ण सयं णपरं कोवा सूक्तिमुक्तावली. उपदेशसिद्धांतरत्नमाला. त इयाहिमाण.अहमा त एव धन्या यशसां निकेतनं तक्षकस्य विषं दन्ते तत्र धाम्नि वसेद्गृह उपदेशसिद्धांतरत्नमाला. नरवर्मचरित्र. सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावली. ४०३ ४७४ rm Page #586 -------------------------------------------------------------------------- ________________ (१४) १२२ सुभाषितरत्नभांडागार. १२४ १५ काव्यमाला प्रथम गुच्छक. नमस्कारमाहात्म्य. ४३९ १० सुभाषितरत्नभांडागार. १२४ १४ सुभाषितरत्नसंदोह.. . १०७ २३ पुराण. ज्ञानसार. सुभाषितरत्नभांडागार. उपदेश सिद्धांत रत्नमाळा. ३०३ ४२८ सुभाषितरत्नभांडागार. १२१ २ तथा च यत्किश्चिदा तथ्यं पथ्यं सहेतु पिय तदनु च गणकचिकित्सक तदेकान्तग्रहावेश तद्वक्ता सदसि ब्रवीतु तनूभृतां नियमतपो तपशीलसमायुक्तं तपाश्रुतादिना मत्तः तरुभूलादिषु निहितं ना ज इ इमं पि वयणं ताण कहं जिणधम्म तावत् प्रीतिर्भवेल्लोके तावद्र्जन्ति मण्डूकाः तास्तु वाचः समायोग्या तिर्यग्लोके चन्द्रमुख्याः तीक्ष्णा नारुन्तुदा बुद्धिः तीर्थाभिषेककरण तीर्थाभिषेकवशतः तीर्थेषुचेत्क्षयमुपैति तीर्थेषु शुध्यति जलैः तुङ्गात्मनां तुङ्गतराः तुच्छं पत्रफलकषाय तुष्यन्ति भोजनैर्विमा तूलवल्लघवो मूढा ते गतास्ते गमिष्यन्ति तेजोमयोऽपि पूज्योऽपि ते पुत्रा ये पितुर्भक्ताः ते वै सत्पुरुषाः परार्थ तेषां च देहोद्भुतरूप तेषां सर्वाः श्रियः पञ्च नमस्कारमाहात्म्य. सुभाषितरत्नभांडागार. सुभाषितरत्नसंदोह. १२१ ४९७ ४९७ Noman au १८५ १५६ ४ सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावली. ज्ञानसार. नमस्कारमाहात्म्य. सूक्तिमुक्तावली. ९२ ७ २८ 6 भर्तहरि नीतिशतक. अध्यात्मकल्पद्रुम. नमस्कारमाहात्म्य. १४९ ४४ २८ ९ 2 Page #587 -------------------------------------------------------------------------- ________________ सूक्तिमुक्तावली. सूक्तिमुक्तावली. ४६६ ५ ४८२ ११ २५ ४४८ २२२ तरात्मा सुपवित्रितो तैलाद्रक्ष्यं जलाद्रक्ष्य तैश्चन्द्रे लिखितं । तोयेनेव सरः श्रियेव त्यक्त्वा कुटुम्बं च धनं त्यक्त्वा कुटुम्बवासं तु त्यक्त्वापि निजप्राणान् त्यक्त्वामौक्तिकसंहति त्यजति च गुणान्सुदूर त्यजतु तपसे चक्रं चक्री त्रयः स्थानं न मुञ्चन्ति त्रिधा स्त्रियः स्वसृजननी त्रिवर्गसंसाधनमन्त त्रैकाल्यं जिनपूजनं सुभाषितरत्नभांडागार. पुराण. सुभाषितरत्नभांडागार. सुभाषितरत्नसंदोह. सुभाषितरत्नभांडागार. आत्मानुशासन. सूक्तिमुक्तावली. सुभाषितरत्नसंदोह. सिंदपकरण. सूक्तिमुक्तावली. ३९२ ३९१ २७७ १८५ १०४ ४२१ ११ ४५६ १० . द. दग्धं दग्धं पुनरपि सुभाषितरत्नभांडागार. ११८ १८ दग्धा सा बकुलावली सूक्तिमुक्तावली. १८६ ४ ददति तावदमी विषयाः दन्तिदन्तसमान हि मुभाषितरत्नभांडागार. १७८ दम्भविकारः पुरतो काव्यमाळा प्रथम गुच्छक. ३६२ दयाम्भसा कृतस्नानः ज्ञानसार. २३ दयालवो मधुरमपैशुनं सुभाषितरत्नसंदोह. .१०४ ११ दर्शनाद् दुरितं हन्ति अष्टाह्निका. १५ १ दशकान्तनवास्तित्व नमस्कारमाहात्म्य. दशभिर्भोजितैर्वि दह्यमानाः सुतीवेण शाङ्गधरपद्धति. ३७९ दानार्थिनो मधुकरा सुभाषितरत्नभांडागार. १९४ दानी स यः स्वल्पधनोऽपि दत्ते नरवर्मचरित्र, दाने तपसि शौर्य च सूक्तिमुक्तावली. दारिदं दोहग्गं कु जा mms .. पुराण. १४६ १४७ Page #588 -------------------------------------------------------------------------- ________________ (१६) आत्मानुशासन. दृष्टांतपच्चीशी. सूक्तिमुक्तावली. و م २८१ ३७ ३८८ ४२१ ४३२ ३४५ .४२० सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावली. ع م दासत्वं विषयप्रभोर्गतवता दास्यत्येषैव किन्तु द्विगुण दिने दिने मञ्जुलमं दिवा निरीक्ष्य वक्तव्यं दिव्यं चूतरसं पीत्वा दीपो हन्ति तमःस्तोमं दुःखं वरं चैव वरं दुःखेन शुध्यति मशी दुर्जनजनसन्तप्तो दुर्जनदूषितमनसा दुर्जनवचनाङ्गारै दुर्जनवदनविनिर्गत दुर्जनः कालकूटं च दुर्जनः परिहर्तव्यो ४९९ ११ ११६ . १०. सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावली. शाङ्गधरपद्धति. सूक्तिमुक्तावली. रूपसेनचरित्रः सूक्तिमुक्तावलो. सिंदूरपकरण. सुभाषितरत्नभांडागार. ३३४ १५७ 9.6GA - संघपट्टक. मूक्तिमुक्तावली. २३० ५१ ४१२ ११ दुर्जनं प्रथमं वंदे दुजेनेन समं सख्यं दुर्जनो दोषमादत्ते दुर्जनो नार्जवं याति दुर्भेदस्फुरदुग्रकुग्रहतमः दुवृत्तसङ्गतिरनर्थ दूषणं मतिरुपैति नौत्तमी दूषयन्ति दुराचारा दुष्टाष्टकममलशु दुष्टो यो विदधाति दुःख दतो वाचिकविस्मारी दूरादुच्छ्रितपाणिराद्र दृश्यन्ते बहका कलासु दुष्टं किमपि लोकेऽस्मिन् दृष्ट्वा जनं व्रजसि किं ज्ञानार्णव. ३७९ २ सुभाषितरत्नसंदोह. ३४० २७ सूक्तिमुक्तावली. ३२५ १ सुभाषितरत्नभांडागार. काव्यमाला गुच्छक सातमो. . ७३ ७५ सुभाषितरत्नभांडागार. आत्मानुशासन. २७६ ३० Page #589 -------------------------------------------------------------------------- ________________ ४० ११ ४९५ देवतत्वे गुरुतत्वे देवमानुष्यतिर्यक्षु देवयात्राविवाहेषु देवः स वः शिवमसौ देवं श्रेणिकवत्प्रपूजय देवार्थव्ययतो यथारुचि . दोषप्लुषे पुण्यपुषे दोषाकरोऽपि कुटिलोऽपि दोषालोकनिपुणाः दोषेषु स्वयमेव दोषो गुणाय गुणिनां दोषः सर्वगुणाकरस्य द्रव्यपूजोचिता भेदो द्रव्यादिसाफल्यमतुल्य नमस्कारमाहात्म्य. पुराण. सूक्तिमुक्तावली. पार्श्वचरित्र. सूक्तिमुक्तावली. संघपट्टक. नरवर्मचरित्र.. सुभाषितरत्नभांडागार. ४७५ २२७ ६२ १७७ सुभाषितरत्नसंदोह. " ३४१ १५८ १७६ आत्मानुशासन. ज्ञानसार. सूक्तिमुक्तावली. १२० सुभाषितरत्नभांडागार. ३२६ Crn v32mmon vd2030 22 MM ४६१ २९७ १२ अध्यात्मकल्पद्रुम. भर्तृहरि वैराग्य. सूक्तिमुक्तावली. ४४९ २७ ४४९ धत्तूरकण्टकफल धन्यस्त्वं निधनोऽप्येवं धन्यः स मुग्धमतिरप्यु धन्यानां गिरिकन्दरे धन्यानामिह धर्मकर्म धन्याभारतवर्षसम्भवि धन्याः केप्यनधीतिनोऽपि धरान्तःस्थं तरोर्मूल धर्मस्य फलमिच्छति धर्म ध्वस्तदयो यशो धर्मादधिगतैश्वर्यो धर्माधर्मविचारणाविर धर्मारम्भेऽप्यसतां धर्मार्थकाममोक्षाणां धर्मो दुःखदवानलस्य २९९ अध्यात्मकल्पद्रुम. सूक्तिमुक्तावली. ४२० ४४६ ४१६ ४४३ सिंदूरप्रकरण. सूक्तिमुक्तावली. सुभाषितरत्नसंदोह. सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्त.वली. ४४३ ४२५ २२ Page #590 -------------------------------------------------------------------------- ________________ (१८) सूक्तिमुक्तावली. ४२० ८ १९० १३ धर्मो महामङ्गलमङ्ग धवलयति समग्रं चन्द्रमा धिगागमैर्माद्यसि रञ्जय धृमं पयोधरपदं धृष्टो दुष्टोऽपि पापिष्ठो ध्रुवः प्रमादैर्भववारिधी मुने ध्वान्तध्वंसपरः कलं अध्यात्मकल्पद्रुम. सुभाषितरत्नभांडागार. रूपसेनचरित्र. अध्यात्मकल्पद्रुम. सुभाषितरत्न संदोह. न. अध्यात्मकल्पद्रुम. २९६ ३९० ३६२ २६७ ' ३३९ २ २६ ज्ञानसार. सूक्तिमुक्तावली. नरवमचरित्र. सुभाषितरत्नभांडागार. सुभाषितरत्नसंदोह. सिंदूरभकर. अध्यात्मकल्पद्रुम. सूक्तिमुक्तावली. २५४ ४ ४६ ३५ ९१ ३ ४८३ १३ ६६ - ५५ ४१२ ९ १०३ ४ १५३ २६ २२१ ३३ न कापि सिद्धिर्न च ते न कोपो न लोभो न मानो न गोप्यं क्वापि नारोप्यं न देवं नादेवं न गुरु नद्यः पयोधि नयिनं न परं फलति हि किं न बान्धवस्वजनसुत न ब्रूते परदूषणं परगुणं न भावी धर्मरविधिप्रयु नमस्कारसमो मन्त्रः न मुखेनोद्गिरत्यूर्व नम्रत्वेनोन्नमन्तः परगुण नयतोऽभीप्सितं नयनाञ्चलैः सकोपै न यान्ति दास्यं न दरिद्र म रागिणः कचन न रोष न लाति यः स्थितपतितादिकं नवकारइक्क अकर नवब्रह्मसुधाकुण्ड नवापि तत्त्वानि विचा न विकाराय विश्वस्यो न विना परवादेन भर्तृहरि नीतिशतक. नमस्कारमाहात्म्य. काव्यमाला प्रथम गुच्छक. सूक्तिमुक्तावली. सुभाषितरत्नसंदोह. ११५ ४३७ १ ३६० १२ १७ १० occmmmm सूक्तिमुक्तावली. ज्ञानसार. नरवर्मचरित्र. ज्ञानसार. सुभाषितरत्नभांडागार. ३३३ २ Page #591 -------------------------------------------------------------------------- ________________ १९१ सुभाषितरत्नसंदोह. पुराण. सुभाषितरत्नसंदोहे. शाधिरपद्धति. सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावली. अध्यात्मकल्पद्रुम. ६७ ५९ १५१ २० ४९५ ४ ३६७ २७२ ४४४ सूक्तिमुक्तावली. अध्यात्मकल्पद्रुम. सूक्तिमुक्तावली. २२२ ४३३ न वेत्ति यो यस्य गुणप्रकर्ष न व्याघ्रः क्षुधयातुरोऽपि न शदशास्त्राभिरतस्य नश्यत्तन्द्रो भुवन न स्नानमाचरेत्युक्तो न हि जन्मनि ज्येष्ठत्वं. नहि मे पर्वता भारा नाजीविकाप्रणयिनीतनया नानापट्टपुराण नान्तकस्यप्रियः कश्चिन् नानं सुसिक्तोऽपि ददाति नालिकेरसमाकारा नाहं काको महाराज नाहं पुद्गलभावानां निजकर्मकरणदक्षः निजगुणक्षयरूप निजमनोमणिभाजन निन्येन मांसखण्डेन निन्धेन वागविषयेण निमिषं निमिषाद्विवा निमीलनाय पद्मा निरस्तभूषोऽपि यथा निर्गुणलोकप्रणतः निर्दन्तः करटी हयो निर्धनत्वं धनं येषां निर्ममो निरहङ्कारो निर्माय खलजिह्वाग्रं निर्वाहार्थिनमुज्जितं निवसन्नपि सममितरै निश्चयव्यवहारौ ज्ञानसार. सूक्तिमुक्तावली. भाषापूजासंग्रह. Kuman Arcon 5m me naw com ११७ १४ १० . ३९ नमस्कारमाहात्म्य. सुभाषितरत्न. नारदीयपुराण. सुभाषितरत्नभांडागार. सुभाषितरत्नसंदोह. काव्यमाला प्रथम गुच्छक. ४९८ १४१ ३९४ ३२९ ३५७ ४२४ आत्मानुशासन. शिवपुराण. सुभाषितरत्नभांडागार. संघपट्टक. मूक्तिमुक्तावली. नमस्कारमाहात्म्य. ३८ १ ४०३ ३ २२५ ३८ १७२ २ ४३७ ३ Page #592 -------------------------------------------------------------------------- ________________ निःशेषपापमलबाधन निष्कासिताविरतियोषिति निष्ठुर कुठाराघातैः निष्पेषोऽस्थिचयस्य निःसारस्य पदार्थस्य निःस्वोऽपि सङ्गतः साधु नीचं समृद्विमपि सेवति नीचाः शरीरसौख्यार्थ नीचोच्चादिविवेकना शकुशलो नीरसान्यपि रोचते नृणाम्मृत्युरपि श्रेयान् नेत्रानन्दकरी भवदधि नेोन्मीलि विकाशभाव नैकचक्रो रथो याति नैवात्मनो विनाश नैवास्वाद्य रसायनस्य रसनात् नोचैर्वाच्यमवश्यं नोदकक्लिन्नगात्रोऽपि नो निर्धूतविषं पिवन्नपि मृत्तिका नैव जलं रेषा भवारिधौ न्यस्ता मुक्तिपथस्य वाहकतया न्यायनिर्णीतसारत्वान् पकणकुले वसन्तो पक्षपातो न मे वीरे पङ्क्रान्वयमपि सरसिज पञ्चविधाभिगमisit पकः पाठकचैव पनि मसगा (२०) सुभाषितरत्नसंदोह. पार्श्वचरित्र. ० सुभाषितरत्नभांडागार. शार्ङ्गधरपद्धति. सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. पार्श्वनाथ चरित्र. सुभाषितरत्नसंदोह. सुभाषितर भांडागार. पार्श्वनाथ चरित्र. सूक्तिमुक्तावली. अष्टाह्निका. नमस्कारमाहात्म्य. सुभाषितरत्नभांडागार. ० काव्यमाला प्रथम गुच्छक. पुराण, सुभाषितरत्न संदोह. पुराण. सूक्तिमुक्तावली. अध्यात्मकल्पद्रुम. सुभाषितरत्नभांडागार. प. संघपट्टनी टीका. हरिभद्रसूरि. सूक्तिमुक्तावली. 79 99 धर्मरत्नप्रकरण. ५०० १७ २० १९ २ ५१८ - १९१ ३४६ १९६ ४०५ १५६ ३३९ १५ १८६ १ २०१ ४३८ ३८७ २११ ३६० ५८ ३७२ ५७ २० २२९ १२१ २१८ ३९ १८१ ६ m m mr ३०८ ४७८ ३ १६ ३ १ १ १ १८ १४ ३ w w 2 2 2 % १६ १६ १९ १२ ४९ १३ ३ १० २ ४ १९ Page #593 -------------------------------------------------------------------------- ________________ ३८५ १७७ ४२७ १४८ १३ पण्याजीवस्तुकश्चित् पतितोऽपि राहुवदने पत्नी प्रेमवती सुतः पद्माकरं दिनकरो परदारपरद्रोह परदाररतस्यापि परपरितापनकुतुकी परपरिवादे मूकः परमभावफलावलि परवादे दशवादनः परविन्नेन संतोषं (२१) दृष्टांतपच्चीशी. सुभाषितरत्नभांडागार. मुक्तिमुक्तावली. भर्तृहरिनीतिशतक. पुराण. नारदीयपुराण. सुभाषितरत्नभांडागार. पुराण. भाषापूजासंग्रह. सुभाषितरत्नभांडागार. ३१५ ३८७ १६ । ४०४ ३८९ ४२७ १८७ पार्श्वचरित्र खंड सातमो. नमस्कारमाहात्म्य. सुभाषितरत्नभांडागार अध्यात्मकल्पद्रुम. ३१५ २५६ परस्यापदि जायन्ते परं पुण्यं परं श्रेयः परान्नं प्राप्य दुर्बुद्धे परिग्रहं चेद्वयजहा परिग्रहात्स्वीकृतधर्मसाधना परिग्रहं द्विविधं त्रि परिषहान्नो सहसे न परोपकारप्रवणाः स्वसत्वा परोपकाराय फलन्ति वृक्षाः ।। पल्यङ्कमासंदिकमुजिहाना पल्योपमसहस्रन्तु पश्य लक्ष्मण पंपायां पश्य सत्सङ्गमाहात्म्यं पाणौ ताम्रघटी कुशः पातु वो निकषग्रावा पात्रमपात्रीकुरुते पापकर्तुः परस्यार्थे पापं लुम्पति दुर्गतिं दलयति सुभाषितरत्नसंदोह. अध्यात्मकल्पद्रुम. नरवर्मचरित्र. भर्तृहरि नीतिशतक. नरवमचरित्र. सूक्तिमुक्तावली. सिंदूरपकरणनी टीका. पार्श्वनाथचरित्र. सुभाषितरत्नभांडागार. vILMS 1222226 Marv 6CW नारदीयपुराण. सूक्तिमुक्तावली. ३१६ १९ Page #594 -------------------------------------------------------------------------- ________________ م . م २१७ पायर्या विणेण पावइ पाणिषु यथा हेम पाणो भिद्यते टके सत्थाई वन्दमाणस्स ता माता भ्राता प्रिय निादयोऽपि वञ्च्यन्ते जन्ति नद्यः स्वयमेव नः खलु सुजनानां जनदूषिता माढीमक्षालनेन क्षिति ड्यन्ते जन्तवो येन ه ه ه ه (२२) अष्टाह्निका. १६ काव्यमाला गुच्छक आठमो, ५१७ सुभाषितरत्नभांडागार. ४०४ संघपट्टकनी टीका. सिंदूरमकर. ४६२ सुभाषितरत्नभांडागार.. १८९ ३६५ सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. पुराण. ४९५ शाङ्गधरपद्धति. ३७१ ज्ञानसार. संबपट्टटीका. २१० ज्ञानसार. ४७९ सूक्तिमुक्तावली. ३१९ ه ه ته س सतं यत्र हिमं पयः त्विा ज्ञानामृतं भुक्त्वा युषधारामित्र दाम्भिकाः ه م पुगलैः १८५ पुरस्थित निवोर्ध्वाध पुष्पद्यचा तदाज्ञा च । पूगीप्लाति पात्राणि पृतं धम निज कुलं पूर्व नवॉनभिः पोतो दुतरारितरणे प्रकटमपिन संवृगोति प्रकृनिखरत्वादमतां प्रक्षालयन्तं जपापपङ्क प्रच्छादयति दुरात्मा ه م ع .. يع م م س م ४६९ भाषापूजासंग्रह. सुभाषितरत्नभांडागार. ४०५ ३६५ ४०८ १५७ ३१६ पतिग्रहरता ये प्रत्यक्षतो न भगवानपभो प्रत्युत्थाति समेनिनौति प्रथमवयसि पीतंय गथमे नार्जिता वि नरवर्मचरित्र. सूक्तिमुक्तावली. नारदीयपुराण. हरिभद्रसूरि. सुभाषितरत्नसंदोह. सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावली. ه ه م ه ه م ४०० १७४ Page #595 -------------------------------------------------------------------------- ________________ (२३) भर्तृहरि नीतिशतक. नमस्कारमाहात्म्य. नरवर्मचरित्र. २९ १२ २९१ ६२ प्रदानं प्रच्छन्नं गृह प्रदीप्ते भुवने यद्वत् प्रबोधयन्तो भविकां प्रभविष्णुस्त्वमेकोऽपि प्रमाणीकृत्य शास्त्राणि प्रशमो देवगुर्वाज्ञा प्रशान्तचित्तायभवाब्धि प्राकृत एवं प्रायो प्राक् पादयोः पतति प्राग्धमलवणोत्तारं माज्ञः प्राप्तसमस्त प्राणाघातानिवृत्तिः प्रातः क्षालितलोचनाः प्रातः पुष्णो भवति महिमा प्राप्यापि चारित्रमिदं प्रायः प्रकाशतां याति प्रायः स्वभावमलिनो प्रासादरम्यमोजस्त्रि प्रासादे कलशाधिरोपणसमं पिया न्याय्या वृत्तिमलिन प्रेरयति परमनार्यः . सूक्तिमुक्तावली. नमस्कारमाहात्म्य. नरवर्मचरित्र. सूक्तिमुक्तावली. मुथाषितरत्नभांडागार. ज्ञानसार. आत्मानुशासन. भर्तृहरिनातिशतक. सुभाषितरत्नभांडागार. मूक्तिमुक्तावली. अध्यात्मकल्पद्रुम. सुभाषितरत्नभांडागार. ४०३ २४ १२४ १३ १५४ ३० ३१८ ३० २८२ ४ २६१ ११ १२१ सूक्तिमुक्तावली. भर्तृहरिनीतिशतक. सुभाषितरत्नभांडागार. १४९ १५ Gon un com ..ccc. video फलपूजाविधौ तु सूक्तिमुक्तावली. ब वहवो रथ्या गुरवो बहुगुण विजाणिलओ बहुनिष्कपटद्रोहि बंधण मरण भयाई बाधाविधायिनामपि बाल: प्रायो रमणासक्तः काव्यमाला प्रथम गुच्छक. ३६३ ।। उपदेशसिद्धांत रत्नमाला. ३०१ सुभाषितरत्नभांडागार. उपदेशसिद्धांत रत्नमाला. सूक्तिमुक्तावली. १८८ ४४७ Page #596 -------------------------------------------------------------------------- ________________ बाल्येऽपि मधुराः केऽपि ब्रह्मचर्यतपोयुक्ता ब्रह्मज्ञानविवेकनिर्मल ब्राह्मणो ब्रह्मचर्येण बाह्यदृष्टिप्रचारेषु बाह्यदृष्टेः सुधासार. (२४) पार्श्वनाथचरित्र. पुराण, भर्तृहरि वैराग्यशतक. पुराण. ज्ञानसार. २८५ cm.com १४० भक्तिश्रद्धानघुसृणो भक्तो मातापितॄणां भग्नपृष्ठकटिग्रीवा भर्तारः कुलपर्वता भवति किल विनाशो भवति नियतमत्रासंयम भवन्ति नम्रास्तस्वः भवभ्रमणविभ्रान्ते भवसौख्येन किं भस्मना केशलोचन भिक्षा सूतकमन्दिरे भूमिओभवो अणन्तो भ्रमवाटी वहिदृष्टि भ ज्ञानसार. सूक्तिमुक्तावली. ४८२ १० आत्मानुशासन. सूक्तिमुक्तावली. संघपट्टकटीका. २२३ ३३ भर्तृहरिनीतिशतक, . १४७ पुराण. ५८ १८ ज्ञानसार. ज्ञानसार. संघपट्टक. २२८ उपदेश सिद्धांतरत्नमाला.. ३०६ ज्ञानसार. م ه م م ه ه ة ع ۸ س س . मक्षिकाः क्षतमिच्छन्ति मणिना वलयं वलयेन मणिः शाणोल्लिढः समर मत्कुणानां च संयोगात् गत्स्यार्थी चरति तपः मदस्थानभिदात्याग मधुरमिव वदन्ति मधुराज्यमहाशाका मनसि वचसि काये सूक्तिमुक्तावली. १५७ ८ सुभाषितरत्नभांडागार. १८३ ३ पार्श्वनाथचरित्र. सूक्तिमुक्तावली १० १ काव्यामालाप्रथमगुच्छक. ३६१ १९ ज्ञानसार २४ ४ सुभाषितरत्नभांडागार. १४२ ४ ज्ञानसार. भर्तृहरि नीतिशतकः . १४८ १३ Page #597 -------------------------------------------------------------------------- ________________ मनः स्थिरं यस्य विना मनीषिणः सन्ति न ते मनो विशुद्धं पुरुषस्य मन्दोऽप्यमन्दतामेति मन्ये विशोध्य विधिरैन्द ममत्वमायामदमान मयूरी ज्ञानदृष्टिचेत् मरुस्थली कल्पतरूपमानं मलयाचलगन्धेन महतामहो दैवाद् महतां पार्थनेनैव महर्षयः केऽपि सहन्त्यु महातपोध्यानपरीष महादुःखाय सम्पद्ये महाव्रतधरा धीरा महिमानं महीयांसं माता पिता स्वः सुगुरु माताप्येका पिताको मार्तृस्वामिस्वजनजनक मायस्यशुद्धैर्गुरुदेव मानं मार्दवतः क्रुधं मार्ग रुद्रवास कमपि .मालाम्बराभरणभ(जन मालिन्यमवलम्बेत मांसं मृगाणां दशनौ मासू अह जग्गीअन् मास्वपोहि जागरिव्यं मित्तसमाणो माणा मित्रद्रोही कृतघ्नश्च (२५) रूप सेनचरित्र. सुभाषितरत्नभांडगार. पुराण. सुभाषितरत्नभांडागार. पार्श्वचरित्र. नरवर्मचरित्र. ज्ञानसार. नरवर्मचरित्र. सुभाषितरत्न भांडागार. सूक्तिमुक्तावली. शार्ङ्गधरपद्धति. अध्यात्म कल्पद्रुम. हेमाचार्य. सूक्तिमुक्तावली. अध्यात्मकल्पद्रुम. सिंदूर प्रकरटीका. सुभाषितरत्न संदोह. अध्यात्मकल्पद्रुम. सुभाषितरत्न संदोह Paginati. सुभाषितरत्न संदोह सुभाषितरत्न मांडागार. शार्ङ्गधरपद्धति. सूक्तिमुक्तावली.. 7, "" ० धर्मरत्नप्रकरण. ० ६८ ६१ १२७ ६१ १९९ ४ ७ ६५ ४८ ९२ ५ ६२ ३६ २ २५८ ४२७ ६० 60 २०२ ३३ १९८ ४११ ७ २०९ २५९ m १० ८ V 2 २ २७. १२ ६७ ५६ २१० ३ १५२ २३ २२१ २७ ४०५ २ ३४७ ५ ४९९ १३ ३४७ ३ १६९ २ ४४६ १८ ४४६ फुटनोटमा छे. ४७८ १७ ४३५ Page #598 -------------------------------------------------------------------------- ________________ मिथ्यात्वगरलोद्वारः मुक्त्वा स्वार्थ सकृपहृदया मुखं पद्मदलाकारं मुखेनैकेन विध्यन्ति मुण्डनाच्छ्रमणो नैव मुएमी जटी वल्कलवो मुण्डो जटिलो नग्न मुद्धाण रंजयणत्य मुनिरध्यात्मकैलासे मृखों हि जल्पतां पुंसां मूलभूतं ततो धर्म मूले भुजङ्गाः शिखरे मृगमीनसज्जनानां मृदो भारसहस्रण मेरूपमानमधुपत्रज मेषं कोऽपि झरे पिबन्त मोक्षाश्रमं यश्वरते यथो मोदका यत्र लज्यन्ते मोदन्ते बहुतर्कतर्कणचणाः मो मा रा म मा दं द्वे मोहं धियो हरति (२६) सूक्तिमुक्तावली. ३४ ७ सुभाषितरत्नसंदोह. १५२ २४ रूपसेनचरित्र. ३६२ सुभाषितरत्नभांडागार. ४०३ पुराण. २१५ २ सुभाषितरत्नभांडागार. . २२१ २८ काव्यमाला प्रथम गुच्छक. '३५९ ९ उपदेशसिद्धांत रत्नमाला, ३०२ ५ ज्ञानसार. शार्ङ्गधरपद्धति. सूक्तिमुक्तावली. ४४५ १३ १७३ ५ सूक्तिमुक्तावली. ३८१ . ६ पुराण. २१६ ४ सुभाषितरत्नसंदोह. ५०० १५ दृष्टांतपच्चीशी. ३८२ १२ पुराण. १४१ १२ ३१४ १३ अध्यात्मकल्पद्रुम. २९८ १३ सूक्तिमुक्तावली. ४८२ १२ सुभाषितरत्नसंदोह. संघपट्टक. सूक्तिमुक्तावली. ४९८ ७ २२४ ३७ ४४४ यच्छुक्रशोणितसमुत्प यत्किञ्चिद्वितथं यदप्य यत्नः कामार्थयशसां यत्नेन पापानि समाचरन्ति . यत्माग्जन्मनि सश्चितं यत्र विद्यामो नास्ति यत्रानेककथानकद्र यत्रापि कुत्रापि भवन्ति आत्मानुशासन. शाङ्गंधरपद्धति. ৪৪৩ ७१ १८६ ४८३ ७० ३ सुभाषितरत्नभांडागार. Page #599 -------------------------------------------------------------------------- ________________ यत्राब्जोऽपि विचित्र यत्साधूदितमन्त्रगोचर यथा गजपतिश्श्रान्तः काव्यमाला गुच्छक सातमो. ७२ ७३ सुभाषितरत्नसंदोह. सूक्तिमुक्तावली. ३६७ १ सुभाषितरत्नभांडागार. ४२२ २७४ ४४४ यथाग्नितापः सुखदो यथा चतुर्भिः कनकं यथा चित्तं तथा वाचो यथा बिन्दुनिपातेन यथा यथैव स्नेहेन यदमी दशन्ति दशना यदमीषां महर्षीणां यदा ने कुरुते पापं सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. १८८ ۸ م م ه पुराण. १३२ १९६ ه ه ه م م ه س م ه ه २. यदा सर्व परित्यज्य यदा सर्व परद्रव्यं यदा सर्वानृतं त्यक्त्वा यदि नाम सर्षपकणं यदि मोक्षफलं काले यदि सन्ति गुणाः पुंसां यद्भक्तेः फलमर्हदादि यद्यदिष्टतमं तत्तत् यद्यपि खदिरारण्ये यद्यपि चन्दनविटपी यद्यपि स्वच्छभावेन यद्वच्चन्दनसम्भवोऽपि यद्वद्भानुर्वितरति यनाम्ना मदवारि यनिर्मित्तं कुथिततः यमनियमनितान्तः यस्तु योगरतो विमो सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. सिंदूरप्रकर. सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. १६२ ४६९ ३९१ १७८ १८७ १९५ ४०७ सूक्तिमुक्तावली. सुभाषितरत्नसंदोह. १९० १५ ه ه ه ه ه ه ه सुभाषितरत्नसंदोह. आत्मानुशासन, नारदीयपुराण. ४२५ २३ ४९८ .१० . . ६८ ६२ - ३१७ २५ Page #600 -------------------------------------------------------------------------- ________________ ३४० २७५ - ५६ १८० .४४३ ' ९० ३८३ ३९५ ४. २१ ४६८ (९८) यस्त्यक्त्वा गुणसंहतिं सुभाषितरत्नसंदोह. यस्मिन्वंशे समुत्पन्ना सुभाषितरत्नभांडागार. यस्य क्षणोऽपि सुरधाम अध्यात्मकल्पद्रुम. यस्य चित्तं द्रवीभूतं पुराण. यस्य तस्य प्रसूतोऽत्र पार्श्वनाथचरित्र. यस्य त्रिवर्गशून्यानि सूक्तिमुक्तावली. यस्य नास्ति परापेक्षा ज्ञानसार. यस्याकर्ण्य वचः सुधाकवलितं शाङ्गधरपद्धति. यस्यां स केसरियुवा सुभाषितरत्नभांडागार, यः पुष्पैर्जिनमर्चति सिंदूरपकर. यः संसारनिरासलाल यात्राः प्रतीत्य पितरौ संघपट्टकटीका, या शान्तैकरसास्वाद .ज्ञानसार. या सृष्टिब्रह्मणो बाह्या यास्याम्यायतनं जिनस्य सूक्तिमुक्तावली. युक्तौ धुर्याविवोत्सर्गा नमस्कारमाहात्म्य. युवां यदि पितुर्भक्तौ ये जात्या लघवः सदैव सुभाषितरत्नभांडागार. ये दीनेषु दयालवः स्पृशति सूक्तिमुक्तावली. येऽनादिमुक्तौ किल ये शान्तदान्ताः श्रुतपूर्ण . . पुराण, येषां जपस्तपः शौचं येषां भूषणमङ्गसङ्गत आत्मानुशासन. येषां मनांसि करुणा सूक्तिमुक्तावली. ये स्त्रीवशं गता नित्यं महाभारत. यो दष्टो दुरितं हन्ति सूक्तिमुक्तावलो. यो धर्मशीलो जितमान यो नाक्षिप्य प्रवदति सुभाषितरत्नसंदोह. योऽन्येषां भषणाद्यतः ه م ة و م م . ه ه ه ه ه ه ه ه ه ه ه ه ه ه ه ه ع م ८ ४३७ ४६० १५४ १४० १४८ ३१५ ४२१ १० १५० १७ ३४१ ३० Page #601 -------------------------------------------------------------------------- ________________ यो वर्जितः पञ्चभिरन्तरायै यो विश्वं वेदवेद्यं जनन (२८) नरवर्मचरित्र.. अकलंकस्तोत्र. ४२ ४७ २१ २८ . २७८ २७९ ३६ ५०१ १८९ रक्षन्परसंस्पर्श रक्षाथै खलु संयमस्य गदिता ररकंतो जिणदव्वं . रङ्कः कोऽपि जनाभिभूति रत्नत्रयामलजलेन रत्नाकरः किं कुरुते रत्नानामिह रोहण रत्नैरापूरितस्यापि रत्नैत्रिभिः पवित्राया रम्यं येन जिनालयं रम्येषु वस्तुवनितादिषु 'रविचन्द्रवन्हिदीप राजमान्यो धनाढयश्च राज्यं निःसचिवं गत राज्यं वाजिविभूतिदन्ति रावणेन कृते पापे रुचिरकनकधाराः रूपे रूपवती दृष्टि रूपं रम्यं करणपटुता रेणुकाजनयद्राम रोहणादेखिादाय काव्यमाला प्रथमगुच्छक. अध्यात्मकल्पदुम. सुक्तिमुक्तावली. अध्यात्मकल्पदुम. सुभाषितरत्नसंदोह. सुभाषितरत्नभांडागार. सिन्दरप्रकर० सुभाषितरत्नभांडागार. ज्ञानसार. सूक्तिमुक्तावली. आत्मानुशासन. काव्यमाला गुच्छक. रूपसेनचरित्र. ४६० ३ ११४. २ १०० ८ १४ ४ २७७ ३१ ०१२ १७९ १ ४२४ १८ ४८३ ४.० २ WMmm .. सूक्तिमुक्तावली. रूपसेनचरित्र. सूक्तिमुक्तावली. ज्ञानसार. सूक्तिमुकावली. पुराण. नमस्कारमाहात्म्य. ४२४ लक्ष्मीर्वेश्मनि भावती लक्ष्मीस्तं स्वयमभ्युपैति लक्ष्मीः कृतार्था सफलं लश्यति भुवनमुदधे सिंदूरप्रकर. सूक्तिमुक्तावली. १८८ ६ Page #602 -------------------------------------------------------------------------- ________________ लज्जातो भयतो वितर्क लब्धं जन्म यतो यतः लब्धुं बुद्धिकलाप लब्धोच्छ्रायो नीचः लावण्यलहरी पुण्यं लिप्यते पुद्गलस्कन्धो लोएवि इमं सुणियं जं लोकाग्रमधिरूढस्य लोभः पितातिवृद्धो वंशभवो गुणवानपि वंशावलम्बनं यद्यो aai बिभ्रतो यस्य arisपि पजनितोऽपि वचनैरसतां महीयसो चांसि शिवमुखदानि किमस्य चोचैस्त्वं वत्स किं चञ्चलस्वान्तो वदने विनिवेशिता वदन्ति ये जिनपतिभाषितं वदन्ति ये वचनमनिन्दितं asपि दोषाः प्रभवन्ति वने रतिर्विरक्तानां वन्दामि तवं तहसंज वन्द्यान्निन्दति दुःखि वपुः पवित्रीकुरु तीर्थयात्रा वपुश्च पर्यकशयं श्लथं वप्रत्रयं चारुचतुर्मुखांगता वरमग्गमिवेो वरं क्षिप्तः पाणिः कुपित (३०) ० सुभाषितरत्न संदोह. सिंदूर प्रकर. सुभाषितरत्न संदोह. ज्ञानसार. " उपदेशसिद्धांत रत्नमाला. नमस्कार माहात्म्य. काव्यमाला प्रथम गुच्छक. व सुभाषितरत्नभांडागार. " "" ?? 97 सुभाषितरत्न संदोह. सूक्तिमुक्तावली. ज्ञानसार. सुभाषितरत्नभांडागार. सुभाषितरत्न संदोह. 99 सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावली. संघट्टनी टीका. सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावली. हेमचंद्रसूरि. अध्यात्मकल्पद्रुम. सुबोधिका. सिंदूरमकर. ४२५ २१ ४०७ ५ २२ २०६ ४०६ ९६ ૮૫ ३०५ ५ ४२ १९ ११ ३५९ २०३ ४०८ ३३३ १६७ १७३ १०२ १४ ३ Doov.moa ४ १ ४ ३४ ७५ ३६५ १०७ २२ १०३ ४ १ ६७ ५८ १ २८२ २१७ ३४४ ३७ ४५७ २ ४३ २५ ४५ ३२ ३२९ ४१३ १३ Page #603 -------------------------------------------------------------------------- ________________ वरं ग्रार्हस्थ्यमेवाद्य वरं च दास्यं विहितान्य " वरं दरिद्रोऽपि धर्मवा वरं दारिद्र्यमन्याय वरं पर्वतदुर्गेषु वरं मृत्युर्व भिक्षा वरं मौनं कार्य न च वरं शून्या शाळा न च वरं भृंगोत्सङ्गाद्गुरु बरं सखे सत्पुरुषापमानितो वर्जनीयो मतिमता वर्ण्यः स यो नामकर्मकारी . वर्धनं वाथ सन्मानं वश्यविद्वेषण क्षोभ वत्रं पात्रमुपाश्रये बहुविधं वर्वविभूतयः वन्दिज्वाला इव जले वाक्यं जल्पति कोमलं वाच्छा सज्जनसङ्गमे वाणी नृतिर्यक्सुरलोके भाषा कारसेवकाव वाश्चन्द्रः किमिह वार्यग्निभस्मर विकाराय भवत्येव विकाशयन्ति भव्यस्य विग्रहमिच्छन्ति भटा विचारसारा अपि शास्त्र विजन्तुके दिनकररश्मि विद्यय जोइस चैव (३१) आत्मानुशासन. Raat. 99 सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावली. पार्श्वचरित. सुभाषितरत्नभांड/गार. "" भर्तृहरि नीतिशतक सुभाषितरत्न भांडागार. " नरवर्मचरित्र सुभाषितरत्न भांडागार. नमस्कारमाहात्म्य. सुभाषितरत्न संदोह. भर्तृहरि नीतिशतक, अध्यात्मकल्पद्रुम. मनुस्मृति. २५० १ २२० २३ २९७ ७ ४४८ २३ २९६ १ ४११ २९६ २९८ २९८ नमस्कार माहात्म्य. २८ ७ काव्यमाला गुच्छक सातमो २८४ २ भाषापूजा संग्रह. १९ १५ ४१ १४ ३३८ २४ १५३ २५ सुभाषितभांडागार. सुभाषितरत्न संदोह. पार्श्वचरित्र. सुभाषितरत्नभांड(गार. सूक्तिमुक्तावली. अध्यात्मकल्पद्रुम. सुभाषितरत्न संदोह संघट्टनी टीका. ३२९ १२६ ३५० १४६ ३६९ ४ ४४ २९ ३१४ ११ १५० १८ ५०१ २१ ५१० 2 १२६ ४ ३१७ २६ २९२ 2 १०४ १० २१६ १८ Page #604 -------------------------------------------------------------------------- ________________ विद्यया विमलया विद्या विवादाय धनं विधिर्विधाता नियति विना गुरुयो गुणनीरदेज्यो विनिर्जिता हरिहर विपदि धैर्यमथाभ्युदये विपद्यपि गताः सन्तः विपुलजटावल्कलिनः विरला जाणन्ति गुण। विशिष्टकुळ जातोऽपि विश्वाभिरामगुणगौरव विश्वामित्र पराशर विश्वासघातिनां चैव विषधरतोऽप्यतिविषमः विषभारसहस्त्रेण विषमस्थितोऽपि गुणवान् विषयगणः कापुरुषं विषय विरतिःसंगः विषयोर्मिविषोद्वारः विस्तारित क्रियाज्ञान वीक्ष्यात्मीयगुणैर्मृणाल कानां भुजङ्गाना वृषं चित्तं व्रतनियमैरनेकधा वेदविक्रयिणापि वेश्याकर्षणयोगी वेषेण माद्यसि यतेश्वरणं वेोपदेशाप वैद्य गुरु मन्त्री च वैरं यः कुरुते निमि व्यसनशतगतानां (32) सुभाषितरत्नभांडागार. "" सुभाषितरत्न संदोह. भर्तृहरि नीतिशतक. रूपसेनचरित्र. कव्यमाला मथम गुच्छक. सूक्तिमुक्तावली. 99 ० सुभाषितरत्न भांडागार. नारदीयपुराण. सुभाषितरत्नभांडागार. 29 शार्ङ्गधरपद्धति. सूक्तिमुक्तावली. आत्मानुशासन. ज्ञानसार. " सुभाषितरत्न संदोह. सूक्तिमुक्तावली. सुभाषितरत्नसंदोह. नारदीयपुराण. काव्यमाला प्रथम गुच्छक. अध्यात्मकल्पद्रुम. 99 सूक्तिमुक्तावली. सुभाषितरत्नसंदोह. सूक्तिमुक्तावली. ३३७ २० १२ १ १५८ ८ ६७ ५७ १०६ १७ १४७ १० ? २० १७७ ३६१ १८४ १८० ७ १२७ ८ ११९ २० ३१६ २१ ३६४ १ ३४५ १ १९७ ११० DX २२ ६९ ६६ ७ ८५ ९८ ३४४ ३६ ३३५ १५ १०६ १६ ३१५ १७ ३६३ ३ MY २७० २२ २६४ १४ १२६ ३ ३४२ ३२ ४२२ १५ Page #605 -------------------------------------------------------------------------- ________________ सुभाषितरत्नभांडागार. व्याकुलेनापि मनसा व्याघ्रस्य चोपवासेन व्याजृम्भमाणवदनस्य व्याधव्यालभुङ्गग व्योमनि शम्वा कुरुते ४४२ ४०८ १४२ mumm ३७० मुभाषितरत्नसंदोह. मुभाषितरत्नभांडागार. श सूक्तिमुक्तावली. पाश्वचरित्र. or २९० ३५ ana १०५ सूक्तिमुक्तावली. सुभाषितरत्नसंदोह. काव्यमाला प्रथम गुच्छक. सुभाषितरत्नभांडागार. पुराण. । आत्मानुशासन. सुभाषितरत्नसंदोह. ४१४ १४० २७६ शकटं पञ्चहस्तेन शंके पुरः स्फुरति कोमल शतेषु जायत शूरः शत्रुञ्जयादिस्यमादि शत्रुञ्जये जिने दृष्टे शनैः पुरा विकृतिपुरस्सरं शमदमभक्तिविहीन शमयति यशः क्लेशं शमो दमस्तपः शौचं शय्यातलादपि तु कोऽपि शरीरिणः कुलगुरु शरीरिणाममुखशतस्य शशिनि खलु कलंकः शशी दिवसधूसरो शासनात् त्राणशक्तेश्च शास्त्रज्ञोऽपि धृतव्रतोऽपि शास्त्रावगाहपरिघट्टन शास्त्रे पुरस्कृते तस्माद् शास्त्रोक्ताचारकतोच शिरसा सुमनस्सङ्गा शिष्यपशिष्यावलीद शीतातपाद्यान्न मनागपीह शीलं प्रधानं नकुलं शुचिदम्भः शमदम्भ. ० ४२६ ४२६ ४८० ज्ञानसार. अध्यात्मकल्पद्रुमः सूक्तिमुक्तावली. ज्ञानसार. d camsun..R ४८० ४८१ २०१ ६६ पार्श्वनाथचरित्र. नरवर्मचरित्र. अध्यात्मकल्पद्रुम. पुराण. काव्यमाला प्रथम गुच्छक. २५७ ७ ३५८ ६ Page #606 -------------------------------------------------------------------------- ________________ श्रुतसम्पदः कवीना श्रुत्वोपदेशं विशदं शूद्रान्नभोजिनश्चैव श्रूयतां धर्मसर्वस्वं श्रूयते चरमाम्भोधौ शोक मा कुरु कुकुर शौक्ल्ये हंसबकोटयोः शौचाचारविवादो श्रद्धालुतां श्राति जिनेन्द्र श्रीतीर्थपान्थरजसा श्रीवीतरागो भुवि भाति श्रीवीरं वन्दितुं भावाच श्रुतमविकलं शुद्धा वृत्तिः श्रोतंश्रुतेनैव न कुण्डलेन (३४) सूक्तिमुक्तावली. महीपाळचरित्र. ६४ ४५ नारदीयपुराण. ३१६ २० महाभारत. नमस्कारमाहात्म्य. सुभाषितरत्नभांडागार. . ३७० १४ काव्यमाला गुच्छक. १५९ १४ काव्यमाला प्रथम गुच्छक. सूक्तिमुक्तावली. ४७५ नरवर्मचरित्र. ४३ २४ नमस्कारमाहात्म्य. ४० १२ आत्मानुशासन. १२३ १२ भर्तृहरिनीतिशतक. १४६ ४ २२४ ३६ षटकायानुपमृद्य षड्भेदयुक्तं व्रतमा संघपट्टक. नरवर्मचरित्र. स. संवर्धितोऽपि भुजगः संविग्नाः सोपदेशाः संसगांद् भवति हि साधुता . संसारकं येन मुखं संसारसन्तापसुधाप्रकारो संसारसागरमपार संसारःस्वप्नवन्मिथ्या संसारेऽधिगता नरामरभवाः । संसारे निवसन् संहृतबहुविधसत्त्वो सकलविमलवोचो सगुणमपि हन्त विगुणा ३५ सुभाषितरत्नभांडागार. ३७१ संघपट्टक. १७४ सुभाषितरत्न. २२२ नरवर्मचरित्र. ६२ सुभाषितरत्नसंदोह. ४९६ ज्ञानसार. सूक्तिमुक्तावली. ४७० ज्ञानसार. ८४ काव्यमाला प्रथम गुच्छक. ३५९ आत्मानुशासन. सुभाषितरत्नभांडागार. १४०९ ca ..mom १ ८ १ Page #607 -------------------------------------------------------------------------- ________________ २११ २ ३२ २९ सिंदूरप्रकरटीका. रूपसेनचरित्र. ज्ञानसार. सुभाषितरत्नसंदोह. पुराण. ५७ ३१४ सङ्गतिर्याशी ताक् सामवारिधिकरीकरीन्द्र सज्ज्ञानं यदनुष्ठाने सज्ज्ञानदर्शनचारित्रं सत्यं तीर्थ तपस्तीर्थ सत्यं नास्ति तपो नास्ति सत्यं ब्रह्म तपो ब्रह्म सत्यात्मन्यपि किं नों सत्या योनिरुजं वदन्ति सत्यार्जवदयायुक्तं सत्यां बाचं वदति कुरुते सत्येनोत्पद्यते धर्मों सत्वासत्वनित्यानित्य सदा खण्डनयोग्याय सदा शुभध्यानसुसार सद्दर्शनज्ञानतपोदमाच्या सद्भिस्तु लीळया प्रोक्तं सद्भिः संसेव्यमानोऽपि सद्वंशजस्य परितापनुदः सन्त एव सतां नित्य सन्तानः सुस्थिरः सन्तापितोऽपि साधुः सन्तो न यान्ति वैवये सन्त्यज्य शूर्पवद्दोपान् सन्त्येव कौतुकशतानि सप्पो इक्कम्मरणं समता सर्वभूतेषु समाधिगतसमस्ताः समयसारसुपुष्प समर्पिताः कस्य न तेन काव्यमाला गुच्छक आठमो. ५१५ सुभाषितरत्नसंदोह. ३८४ १६ पुराण. सुभाषितरत्नसंदोह १५० महाभारत. ४१९ नमस्कारमाहात्म्य. सुभाषितरत्नभांडागार. ३४७ ४ रूपसेनचरित्र. ४५७ ? सुभाषितरत्नसंदोह. ३०९ ७ सुभाषितरत्नभांडागार. १७५ सूक्तिमुक्तावली. ३६९ १० सुभाषितरत्नभांडागार.. १७५ १८४ م ه ة م ص م م س م س م ه . و م. ه م ع . م س م ه م ११४ २७६ सूक्तिमुक्तावली. रुपसेनचरित्र. सुभाषितरत्नभांडागार. आत्मानुशासन. उपदेशसिद्धांतरत्नमाला. पुराण. आत्मानुशासन. भाषापूजासंग्रह. सूक्तिमुक्तावली. له وتم Page #608 -------------------------------------------------------------------------- ________________ ९८ - २ . २२१ २६ (३६) नरवर्मचरित्र. ज्ञानसार. अध्यात्मकल्पद्रुम. सुभाषितरत्नसंदोह. सूक्तिमुक्तावली. অছাৱিন্ধা, सुभाषितरत्नसंदोह. १०२ १२३ १५: ३८३ १७ ه ه ه ه ه ه ه ه ه ه م س ش م ع संघपट्टक. अष्टाह्निका. सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावली. १० ३ ४७७ १३ ४७५ २३७ ४३ संघपट्टक समस्तजीवे करुणा समाधिनंदनं धैर्य समाश्रितस्तारकबुद्धि समुद्यतास्तपसि जि समृद्धिवृद्धी प्रभुता संपत्तो जिण भवणे सम्यक्त्वशीलमनघं सम्यगधर्मव्यवसितपरः सम्यग्मार्गपुषः प्रशान्तवपुषः सयंपमजणेपुणां सर्पदुर्जनयोर्मध्ये सर्वज्ञदेवस्य च नाम सर्वज्ञार्चानुरक्तिर्विपुल सर्वज्ञो हाद वाचि तद् सर्वत्रास्थगिताश्रवाः सर्वथाप्यक्षमो दैवा सर्वातिशयसम्पन्न सर्वाभिलाषिणस्सर्व सर्वारम्भपरिग्रहस्य सर्वे वेदा न तत्कुर्यु सरुत्कटकालकूट टलैः सर्वोद्वेगविचक्षणः सवितर्यस्तमापन्ने सविस्तरे धरणीतले सहजकर्मकलंक सहजभावसनिर्मल सहजरत्नरुचिपतिदीपकै.. सह तपोयमसंयमयन्त्रणां सहते कुटुं न जल्पति सहवास्येव जानाति साग्रे च गन्धूतिशतद्वय साधयति यत्प्रयोजन नमस्कारमाहात्म्य. जैनतत्वादर्श. संघपट्टक. महाभारत संघपट्टक. २१७ २३७ ४२०, ५ सुभाषितरत्नसंदोह. ३४३ ३४ ४६० १०५ सुभाषितरत्नसंदोह.. भाषापूजासंग्रह. ११ wow.msc ११ अध्यात्मकल्पद्रुम. सूक्तिमुक्तावली. सिंदूरमकरनीटीका. अध्यात्मकल्पद्रुम. सुभाषितरत्नभाँडागार. २६१ ११७ ३५७ २ ..४४ ३० ३३६ १७ Page #609 -------------------------------------------------------------------------- ________________ सिंहो बली द्विरदशोणित सुकुलजन्मविभूति - सुखासुखस्वपर सुखिनो विषयातृप्ता. चरम उवा सुजनानामपि हृदयं सुबहु पि सुमहीयं सुभाषितस्याध्ययने सुलभात्रिजगल्लक्ष्म्य. सुलभाः पुरुषा राजन् सुवर्णभूषणान्याशु सुसङ्गस्योपदेशोऽपि सूक्ष्मं विरौति परिकुप्यति सूत्राणि सन्तः सुतपोभि सैष प्रभुः कनकभंग सोधोत्सङ्गे मशाने सौम्यस्य दर्शने नून सौवर्णः कमळाकरः स्तम्भितविबुधसमृद्धि स्तुत्याः सुतास्त एव स्तोकापि वन्द्यते कोकैः स्त्रीणाममि वचः काले स्थाने निवासः सुकुलं स्थिरता वाङ्मनः स्थैर्यरत्नप्रदीपचेद्दीप्तः स्थैर्य सर्वेषु कार्येषु स्वानं मनोमलत्यागो स्नानोपभोगरहितः स्पर्द्धन्तां सुखमेव स्फुरन्मङ्गलदीपं च स्वगुणैरेव तृप्तिवेदा स्वत मनोवचनशरीर (33) ० सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. ज्ञानसार. सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडार. संघ पट्टकटीका. सुभाषितरत्नभांडागार. नमस्कारमाहात्म्य. सुभाषितरत्न भांडा गार. नमस्कार माहात्म्य. पार्श्वनाथचरित्र. सुभाषितरत्नभांडागार. सूक्तिमुक्तावली. पार्श्वनाथचरित्र.. O पार्श्वनाथ चरित्र खंड सातमो. सुभाषितरत्नभांडागार. काव्यमाला प्रथम गुच्छक. O सूक्तिमुक्तावली. 99 पुराण. "" " ज्ञानसार. 19 सूक्तिमुक्तावली. सुभाषितरत्नभांडागार. ज्ञानसार. 99 सुभाषितरत्नसंदोह ११९ २१ ४२२ १३ १०६ १९ ८३ ८ १४ ४५२ ४०९ २१८ ३८१ १२५ ४१ १५ १ ४१ १७ ३७ ३ २०० ८ ३३८ २३ ७४ १९८ ३५६ ‍ ३५८ ४६० ४८४ १४ ३९४ ४७४ ६० ५५ ३ ६ ७७ MH ३ ५ 5 m १६ 3 ४ 2 s ww ७७ ७७ ६ ४४४ १० ५ २६ २ ३८२ ११ २५ ६ ८० १०५ १२ Page #610 -------------------------------------------------------------------------- ________________ स्वपक्षच्छेदं वा समुचित स्वभावक टिमस्यास्य स्वभावाभात् किमपि स्वमपि भूरिच्छिद्रवा स्वयं प्रमादैर्निपतन स्वर्गच्युतानामिह जीवलोके स्वर्गस्तस्य गृहाङ्गणं स्वर्णस्येवाग्निसन्तापो स्वलिङ्गिनो वा परलिङ्गि स्वस्त्यस्तु सज्ज्ञानेभ्यो स्वाध्यायमाधित्सति नो स्वाध्यायहीना वृषळाः स्वाध्यायोत्तमगीतिसङ्ग स्वानुकूलां क्रियां काले हृतं मनस्ते कुविकल्प हन्ति ध्वान्तं हरयति हरति कुमतिं भिन्ते कर्षणकार्य हस्तस्था धनरेखा दानविधिर्म हिताय नाहिताय हिमति महिमाम्भोजे हिंसकोऽनृतवादी च हिंसावाननृतप्रियः fare ससिहोविय हिरण्ये वा सुवर्णे वा aise भाग्यगुणै हृदयं सदयं यस्य हे पक्षिभागतस्त्वं (३८) सुभाषितरत्नभांडागार. " ज्ञानसार. सुभाषितरत्नभांडागार. अध्यात्म कल्पद्रुम. सूक्तिमुक्तावली. सिंदूरमकर. नमस्कारमाहात्म्य. नरवर्मचरित्र. सूक्तिमुक्तावली. अध्यात्म कल्पद्रुम. पुराण. काव्यमाला गुच्छक सातमो. ज्ञानसार. ह अध्यात्मकल्पद्रुम. सुभाषितरत्न संदोह. सिंदूरमकर. पुराण. काव्यमाला प्रथम गुच्छक. सूक्तिमुक्तावली. 77 सिंदूरप्रकर. पुराण. सूक्तिमुक्तावली. धर्मरत्नप्रकरण. अध्यात्मकल्पद्रुम. काव्यमाला गुच्छक सातमो.. सुभाषितरत्नभांडागार. ४१३ १५ ३६८ ६ ८९ १ ३६४ ३६५ ४४७ २१ ३० २१ २१९ १९ ११५ २५० ३१३ २ १६ २२ २०. ७२ ७४ ३०७ د २५९ २०५ २० २०६ २१ ३.१२ ३६३ ४७६ २१५ ५५ २५५ : १ ४१५ १५ ३१३ ४ ३२ ३० ४७८ १६ 20 50 ४ ६१ ३० ३६५ ३८ Page #611 -------------------------------------------------------------------------- ________________ વીર ક પૃષ્ટ પંકિત અશુ શુદ્ધ પૃષ્ટ પંક્તિ અશુદ્ધ શુદ્ધ १ ३ मंगळा मङ्गला ૨૩ બાહર પાસે १ १७ क्सततिका वसन्ततिलका १९ १३ ऽङ्कतिः ऽलङ्कतिः २ २ निवण्ण निषण्ण ૨૦ ર જેવું જેટલું ३ सद्ध सद्गन्ध । २० १५ तहोमचरी तहोमञ्जरी ૧૮ રણું ! તેરણ • ૨૮ નિતિ વિáત્તિ ४ बारुप ब्रह्मरूप ૨૧ ૧૬ નિકાંચિત નિકાચિત ४ मनुमय मनुमेय ४२५ ५ काउसमा काउसग्गः ૧૬ નીચે ૨૨ કરિ १९ कालियम् कालिकेयम् २४ १० सङ्गल्थ सङ्कल्प ૨૩ આ આ ૧૯ મગળ મંગળ २९ लोक लोक ૩૨ ગ્રહ, સાક્ષ ગ્રહ ભ્રમ - સા ક્ષ ५ आयो ગા(રથીપ) - ૮ કેવળ કેવળી ३४ २१ दुर्गद्वितयं दुर्गतिद्वितयं ૮ ૯ તેવાં | ૩૬ ૧૫ લોભ લાભ છે ૩૧ ભક્તિ ભક્તિથી || નાશ શાંત ૬ મો . મૌ છે , ૧૮ જિનશ્વના જિનેશ્વરના ३ पहिये परिपूजये ४२ १९ प्रमीला प्रमाद ૧૨ પૂ૫ રૂપ ४५ ९ ध्वजोऽडि ध्वजोऽति ૭ કરના, મ- કરનારા, એ ૪૬. ૧ સમવસર- સમવસરણમાં ળને વા મળને ણીમાં १३ अङ्गान अङ्गुष्ठमान ૧૧ તત્વજ્ઞાત તત્વજ્ઞાન * ૧ કરવા કરાવવાનું ઔદાર્ય ઔદાર્ય १४ २३ स्वको स्वधनेन ૯ શેાધાન શોધી १५ ११ अनुप अनुष्टुप् આ પ્રસૂતા પ્રસૂતિ ૨૨ સતા છતા ૧ જૈન જિન ૨૯ અશાતના આશાતના ३ जीआइए जी अवाइए ૧૪ ન્યૂન : ન્યૂન્ય ૭ વીતતી વીતરાગની ૧૮ તેની તેવી ૧૨ સત્વ સત્વર ૫૪ ૨૦ ઓળખ એાળખાણ ५ सिरणी *शिखरिणी ५५ ३० तथैवच तथैव च ६ कुषि कुपित | ૫૫ ૨૭ ૩૩ ૧૭ - ૪૪, ૨ = " છ જ ઝ ULI Ae સ - ર - - - - - et re - Page #612 -------------------------------------------------------------------------- ________________ * ૫૯ - જે જ જ ભ (૪૦) પૃષ્ટ પતિ અશુદ્ધ શુદ્ધ પૃષ્ટ પંકિત અશુદ્ધ શુદ્ધ ५६ ५५ त्यत्व्कवा त्यक्त्वा ૮ પૂર્વેત પૂર્વોક્ત ભય ૫૭ ૭ અજીવિકા આજીવિકા , સર્પોનું ૧૭ ૦ ૧૯ થી ૨૬ અબિશી અવિનાશી ६१ ११ सजयति स जयति ૧૧ અભક સ્વભાવિક ૧૨ નિર્ભયતાના ૧૮ છે, કુળ છે, પ, કુળ ૧ કેવાં કેવા | સ્વરૂપનું દશન. ८ प्रकारो प्रकारो ૧૩ - ६५ १४ कल्तरू कल्पतरू ૩૧ - સ્વામી રામતીર્થ १३ यमानयम यमनियम ९५ १३ तदेवानीतं तदेवांत्तनी ७१ ७ मुक्तिस्पृहा मुक्तिस्पृहा ૯૬ ૫ ક્નડાં . કાગડાનું , ૯ તેની જેની ७५ २ अनुष्टुप् अनुष्टुप् ९६ १२ भुवन भवनं (? થી 1) ९६ २३ वपुधृ. वपुर्धत ૨ ૪ ૦ ૧ થી ૮ જ્ઞાનસાર ૧૦૬, ૨૧ પામ થી પામતા નથી " बैल्य शल्य । ૧૦૭ ૪ જમા જ માન ૭૭ ૯ સિદ્ધ સિદ્ધિ * ૨૦ આશ્રિાને આશ્રિતને ૨૧ અગાગિત અગાંકિત ૧૦૯ ૨૫ વિત * વિતર્કનો ૨૪ અવશ્ય અવશય પ્રસિદ્ધ ૧૧૧ ૧૨ મુંદી રૂંદીને १० अनुष्टुप् अनुष्टुप् ११५ १६ अगुरं अगरो (૬ થી ૮) | ૧૧૬ ૨૨ યુગ યુગલી ११ झानामृतं ज्ञानामृतं दुरात्म ૩ દુધાાદથી ધાદિથી ૧૨૧ ૬ ઉઠી થાળ ઉડી (બ્રમન્ન ૩ આપે આ થઈ ) ૧૦ અંજનથા અંજનથી ૧૨૨ ૨૨ (ગારૂડ ('ગારૂડી) ૧૬ સમહ સમૂહ . १५३ ७ शास्त्रे , शास्त्रे ૧૪ ક્રિયા કિયા ૧૨૩. ૧૨ દેતા દેતાં ૨૪ નિશ્ચય નીચે ખરેખર १२४ ९ गणी गुणी ૧૨૫ ૧૫ રૂચિ રૂચિ ૧૨૫ છે તેના તેના ૨૨ ભામકા ભૂમિકા १२६ १७ गीभि गीर्भि ૨૩ વિરવિને વિરતિને ૧૧ સુધી, ૨ આશ સા શંસા ૧૩૧ ૪ થાય” થાય ૧૬ નિજ નિજ ૩૨ સધાશે.' સુધાર ! ૧૯ નિભય નિર્ભય ૭ અક અને » છે ૪ ૦ ૦ ૪૨ ૪૪ દર કેદ #દ #દદ • • છે. જ બે ૬ ૭ ળ કરીને * હોય " સુધી : * * છે Page #613 -------------------------------------------------------------------------- ________________ L૭૭ मांसं (૪૧) અષ્ટ પતિ અશુદ્ધ શુદ્ધ પૃષ્ટ પંકિત અશુદ્ધ શુદ્ધ ૧૩૪ ૮ ખિસ્તીઓ ખ્રિસ્તી | ૧૬૬ ૯ રે ભાઈ અરે ભાઈ ૧૦ ઊશીને ઉદ્દેશીને , ૧૩ ખીખ ભીખ ૧૩૯ ૧ ઇંદ્રને ઇંદ્રિયોને १६७ ८दोषान दोषान् ૭ નિવૃત્ત નિવૃત્ત ૧૬૮ ૯ રમવા ૨૦ળવા ૧૭ સર્વ અનંત સર્વ અસત્ય- १६९ १२ मांस અસત્યને ને ૭૭ १७ गुणन्वत गुणवन्तः २१ वहिर्वा बहिवा ૧૭૦ ૭ દિલગીર દિલગીર ૧૪૦ ૨૪ ક૨નશે . કરનારા ૧૭૧ ૭ ગુણવાન ગુણવાન ૧૪૨ ૧૧ ૩. ૩ - ૨૩ સાહત સહિત ૧૪૩ ૧૨ થમ્યાન વ્યાખ્યાન १७३ १० वररै. वरैर ક ૧૩ વ્યાખ્યાન ઋાખ્યાન ૧૭૬ ૨ નાનો ૧૪૫ ૧૫ / ૧ | | ૧ | - ૮ મિલોઃ मिन्दोः ૧૪૫ ૨૯ ૦ ૧-૨ નરવર્મ | છ ૧ ટરનાર થનાર ચરિત્ર १४९ ३ प्रणयिता प्रणमनं " १९ अनुष्टुप् . अनुष्टुप કચ્છન્ન " २१ कुकुट कुकुट , - ४ विजयी - ૧૭૮ તેમ विजयि ૯ તમ ૧૫ હથી હાથી , २४ निरभिसाराः निरभि भव १८१ ९ जाति केवला जाति न * સારા ૧૫૦ ૧૬ મકાશમાં આકાશમાં केवलां ૧૮૨ ૨૪ સમુમાંથી સમુદ્રમાંથી १५२ ४ व्ययगतमलं व्यपगतमलं ૧૮૪ ૬ ગુણી ગુણ જ १५ ५ भक्तिश्चाईति भक्तिश्शू , २३ दुरिकया दुखिकया लिनि । १८७७ साइलाः सादलाः , ૧૭ સંપતિ સંપત્તિ { ૧૯૦ ૫ તો ૫ ૧ હિંસા હિંસા » ૬ કયમાં કાર્યમાં ૧૦ ગુણના ગુણુનાં ક ૧૪ વૈત ૧૫૯ ૯ હસદર હલદર ૧૬૦ ૨૯ ઉપજ પિ- ઉપજથી પિ ક ૧૪ કમાલિની કમલિની ૧૯૩ ૪ ઉમરથી ઉપરથી તાના, તાના ૧૬૧ ૪ નાહ? ૧૯૫ ૭ મહિ નહિ? ૧૧ જન દુર્જન , ૧૩ ઉત્કૃષ ઉત્કર્ષ ૧૬. ૧૯ કૃત રહિત १९७ १८ चन्द्रः चन्द्रः ૨૯ સંક્તિ સૂક્તિ १९९ १७ सहजोपिऽपि सहजोऽपि તે वैते Page #614 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પતિ અશુદ્ધ शुद्ध २०३ २ चन्दनापि चन्दनदपि ૪ ચંન્દ્વનથી ચંદ્રમાં ચંદ્રુનથી પણ ચંદ્રમા ८ सङ्गविशेषण सङ्गविशेषेण ૧૨ વર્ષનાં ,, २०३ "" ૨૦૪ ૨ ન હેાય ૨૦૬ "" ૨૦૭ "" 39 ૨૦૩ "" ૨૦૮ ૬ મુકતી "" ૧૦ 22 ૨૧૫ ,, ૨૧૭ ! ૨૧૮ ૨૨૦ ૫ મનુષ્યેામું "" ૧૪ ગુણશ્રણી ૨૪ લેા હુ'નુ' ૨૪ વિકવે ૨૫ જગ 3. ૨૨૨ ૨૦ રાજપાટીકા १९ सोहू ૨૧૯ ૮ આ ગુણ્ણાના "" ૫ સશક ૭ ક્રાંઇ ૧૫ કુસંગ ૨૭ કરનાશ ૨ તેતુ' ૨૪ મુ‘ડાવવાથી અ યતિ ૫ અથત્ ૨૯ ૧૧ થી ૧૬ ચાંપાના ૨૮ સેવારોતે ૧૯ રંગથી » રર૪ ૨૫ ૩૬ વનાં પામ્યા ન હાય મનુષ્યાનુ ગુણશ્રેણી લેહનું બિકાવે જલ મુક્તાફલ રાજવાટીકા સશક કાંઇ (૪૨) કુસંગ કરનારા તેએનુ મુ`ડાવવાથીજ યતિ અર્થાત્ ૧૧ થી ૧૫ ચંપાના રાગથી ૨૮ ૨૬,૨૭,૨૮, ૨૫,૨૬,૨૭, ર ૨૮ ૨૮ * ૨૮ ૩૦થી૩૨ साहू આ ( સુસાધુ અધિકારમાં વર્ણન કરેલા ગુણ્ણાના सैवातिशेते ૨૮થી૩૨ ૩૧ * પૃષ્ટ પ`ક્તિ અશુદ્ધ शुद्ध પેાતાને પેતાને ઈંદ્રતુ ૨૮ }ાઈ સભ્ય માને છે. બધીહાય તેને ا. ૨૨૬ "" "" ૨૨૮ २२९ 27 39 "" 19 29 ૨૩. ', ૨૩૩ ૮ "" ', ૨૩૫ 19 ૨૩૬ .. ઇંદ્રતુલ્ય ધનાઢ્ય કરે છે. ૧૩ કુર્મીંગ १३ हदि ૨૧ ત પ્રતિજ્ઞાના ૨૬ અન १ कंष्ठ १२ कि ૧૬ રચનએ ૧૯ વ્યાપરીએ ની ૨૭ ૫૦ કુમા ૩૦ ચિદાન’ધ્રુજી ૧૫ કુલ્ચા ૩૨ ૦ O हृदि તે પ્રતિ જ્ઞાનાં અને कष्टं किं રચના વ્યાપારીની ૫૦ ૫૦થી૫૩ સઘ પટ્ટક ર * કુલ્યા *ચિદાનદજી અંતકાળેસગુ’ નહીં કેાઇનુ ૨એ રાગ ૯ ભિશાયા ભિાયા ૧૩ આકાર આકાર ૧૪ આક૨ૐ કાર ૧૯ બ્રહ્માંના બ્રહ્માન’દા ૨૨ કરત ક્રિત ૧૬ સત્ય સાચ ૨૨ મારી ભારી ૬ સરપર. સિરપર Page #615 -------------------------------------------------------------------------- ________________ बिभाष ક ૧૯ તે - તે પાછો પણું ૨ (૪૩) પૃષ્ટ પંકિત અશુદ્ધ શુદ્ધ પૃષ્ટ પંકિત અશુદ્ધ - ૧૯ સિવા સિવાય ક ૧૨ જવના જવાના' ૨૩૯ ૧૪ સંબંધક સંબંધ २६३ ४ विभर्षि ૧૬ મેરી મેરી તેનો ૧૮ દીન દાન ૨૬૪ ૭ લેધેલા લિધેલા ૧૯ આ પર પર ૨૫ અને તે ૨ પૂર્ણભિ- પૂર્ણભિષેકના ૨૬૫ ૨૬ તે પેટની ૨૬૭ ૧૧ મમુદ્રમાં 11 અનુસાર સમુદ્રમાં ૧૨ શકિત શાત ૨૬ પાછાં ૨૪૨ ૨૪ ભક્તને ભકતેને ઠ ૨૬૮ ૨ જાગૃત જાગૃતિ | ગીન ૧૭ પણે ૨૧ ઉપદે કો- ઉપદેશકેના ૨૪ કટલું કેટલું ૨૭૦, ૩૦ વસ્ત્ર ૨૨ અનુયાયી અનુયાયી ૨૩ સંતેષાદ સંતેષાદિ, ૨૭ર ૬ વર્તતનની વર્તનની ૪૫ ૧ વીસરી વીસારી ૨૪ બાંધવાથી બાલવાથી ૩ સ્વીકાર્યો સ્વીકાર્યો २७६ २१ सम्पाप्य सम्प्राप्य ૧૮ ઉપાધિ ઉપાધિ ૨૪ કેતુક કેતુક ૨૪૭ ૧૬ પ્રીત પ્રીતિ ૨૩ કડુક કૌતુક ૨૪૮ ૩ શ્વેત સ્થિતિ २७७ २८ बुद्धः ગુણ: 9 ૨૦ કે કાંઠે કે કાંઠે ૨૭૮ ૨ સી- સ્ત્રીને ૨૫૦ ૧૩ અતિશિક્ષાના યતિશિક્ષા ના ૧૧ શાસ્ત્રને શાસ્ત્રને મના ૧૨ વંશ વશન ૨૫૧ ૨૨ સઘિ સાવધ ૧૩ કોઇ કેઈ ૩૦ જિનદિ જિનાદિ ૧૮ કે સ્ત્રીના કે સ્ત્રીના ૨૫૨ ૨૩ શિળાય શિયાળ ૨૪ ભગવ્ય ભેગગ્યા ૨૫૪ ૪ સિદ્ધ સિદ્ધિ २७९ २४ त्यत्यक्त्वा ૧૫ અ સુ અણિમા ૨૮૨ ५ परितस्वं परितस्त्वं ૨૫૭ ૬ કઈલાર કેઈવાર ૧૪ ભુલે ભુલ ૧છ મૂછ મૂછ ૩૫ સંતાપ તાપકું ૧૯ દારણું દારૂણ જ૮૨ ૨ તાય ત્યાય ૨૫૦ a દમામાં દિશામાં २८२ २९ यस्यन्ति यास्यन्ति ૨૫૯ ત ર સત્ય તારાં વચનો ૬૮૩ ૧૦ છે કે અસત્ય થયું છે તે [, ૨૪ પ્રકારનો પ્રકારનું પણ હૃદય [ એટલે જ્ઞાન Page #616 -------------------------------------------------------------------------- ________________ (૪૪) પૃષ્ટ પંકિત અશુદ્ધ શુદ્ધ પૃષ્ટ પંકિત અશુદ્ધ શુદ્ધ માંથી અ- [ ૩૦૪ ૨ મહાન મહાન જ્ઞાન જતું | ૩૦૮ ૪ પામતા પામતાં નથી. ૪ ૩૧૨ ૨૩ અશાત્ અર્થાત્ ૨૮૬ ૨૦ શ સમાં શાસ્ત્રમાં ૩૧૩ ૧૯ સંવ સર્વ ૨૮૮ ૧૦ ધમમાં ધર્મમાં ૩૧૩ ૨૭ તાય ત્યાય ૧૦ લક્ષણને લક્ષણને ૩૧૪ ૨૮ મળતું તે મળતું હોય તે ૨૭ પાંચમાં પાંચમા ૩૧૫ ૧૧ જુઠે જુઠા ७ सहस्त्रेषु सहस्रेषु ૧૩ આડકતરા આડકતરાં | ૩૧૫ ૨૧ હે વેદાઃ २ बळात् ભ્યાસી! ૦ बलात् | ३१६ १२ पौश्चला पुंश्चल्यं , पाषण्डि पाखण्डि ૩૧૭ ૧ વ્રત કરનાર વ્રત નહી કરનાર - ૫ ૨૦ ३१७ १० ब्रह्महत्या ब्रह्महत्या ૭ શક્તા શક્તાં ३१७ १७ निगन्थाः निग्रन्थाः ૨૯૩ ૧૩ જઈએ જોઈએ ૩૧૯ ૮ કુબ્રહ્મણના કુબ્રહ્મણે ૨૯૩ ૨૪ પતિ પંક્તિ ३१९ ९ धोते धौते ૨૯૪ ૩ ગઘેડો ગધેડે ૩૨૧ ૧૦ ? ૧૦ સદવર્તન સદ્દવર્તન ૩૨૧ ૧૭ કહેવત કહેવતને ૩૨ ૩ નાના નાનાં ૧૪ પ્રમ ણે પ્રમાણે ૩૨૨ ૩ છોકરાને છોકરાંને ૨૦ છેલ્લા આ [ ૩૨૨ ૪ ઘોડીયા ઘાડીયાં २९६ १७ कुक्षिम्भिरि कुक्षिम्भरि ૩૨૪ ૩૦૪ લેલેખવે લેખ ૨૪ વે તે ૩૨૪ ૮ હાયકોસ્ટમાં હાઈકર્ટમાં ૨૯૮ ૨૮ ભવમાં ભવ માટે ૨૪ ૧૧ અબરૂ આબરૂ છે ૨૯૯ ૨૯ આગમન આગમના [ ૩૨૪ ૧૨ મંદિરમાં મંદિરમાં ૬ મહાન મહાન ૨૨૪ ૧૬ ચાલવા ચાલ્યાં ૨૦ જીન ભગવા જિન ભગ ૩૨૪ ૧૯ વ્યા નની વાનની ૩૨૫ ૬ દિર્ઘદષી દિર્ઘદશી ૨૧ જીન ભગવા. જિન ભગ ૨૫ ૬ ધડાય ઘડાઈ - નની વનની ३३२ ३५ महोद्वग महोवेग ૩૨૬ ૨૭ જોઈએ ઈન ક . ૨૩ ૧ ( ૧૦ જીવનને જીવને ३३९ १८ लसत्तो लतो ૧૧ ભગવાન ભગવાન .१९ ३१ श्रृगो . श्रृंगो । ३३० १२ व्यारव्यातृणां व्याख्यात्दृणां โย ત્યાં Page #617 -------------------------------------------------------------------------- ________________ (૪૧) w જ w જ •u वोड પૃષ્ટ પંકિત અશુદ્ધ શુદ્ધ પૃષ્ટ પતિ અશુદ્ધ શુદ્ધ ૩૩૧ ૨ સાધુના સાધુનાં ૩૬૦ ૨૫ ખેાળાનાં ખેળાનું ૩૩૨ ૬ ૨૭ ૨૬ | ३६० २८ नौश्चे नोश्चै ૩૩ર ૭ ૩૭ ૩૩૨ ૩૦ સપપ સર્ષપ ३६३ २४ पापिष्टो पापिष्ठो ૩૩૩ ૮ ૧૦ થી ૧ થી ૩૬૪ ૯ દાયક દાયક ,, ૧૧ નેળીયના નાળીયાના भुङ्कत्वा ३३३ ३७ विभ्रतो बिभ्रतो | ३६४ ९ पुरुष परुष » ૧૯ પક્ષીઓ છે પક્ષીઓ બ३३५ ४क રાબર છે ३३५ २२ श्नोत्रं श्रोत्रं y. ૨૮ + થી ૧૧ +૧ થી ૧૧ ३३७ ८ मालिनी शालिनी ૩૬૫ ૨ પામેલે છે ચતુર છે ३३९ ३५ कस्तनाम ૩૬૬ कस्तनाम ૧ ચાડીયે ચાડીયા ३५१ २७ वोन ३६६ २९ वारिणां चारिणां ३४३ १७ निष्टापरा त्रिष्ठापरा ૩૬૭ ૧૭ સુખકાર ઉપકર ૩૪૩ ૩૦ સુઅની સુખની ૧૮ પુરૂષ પુરૂષ ३४५ ३ हे पक्षि १ हे पक्षि ३६७ २७ विश्वाघातका विश्वासघाક ૧૧ અજ્ઞાન તા અજ્ઞાની ૩૪૮ ૩૦ કયાં યા ૩૬૮ ૧૮ ધનુષ ધનુષ ૩૯ ૮ અર્થાત્ . અર્થાત | ઇ ૨૭ સુભાષિત ૩૫૦ ૬૦ કેલીના ચઠીના ભાષિત ૩૫૦ ૨૦ સેનાની સેનાને ૩૭૦ ૫ (૧૨ થી ૧૬) (૧૨થી૧૫) ૩૫૧ ૨૯ રૂપીઆને રૂપીયાની | ૩૭૧ ૧ કતા કરતાં ૩૫૧ ૩૧ લે ' ૧૦ કંઈ ૩પ૧ ૩૧ બવાય બોલાય ३७१ २६ कहीन्द्र करीन्द्र ૩પર ૧ ને તે ૩૭૨ ૧૮ મધપૂડે પડ મધ્યે પાડી ઉપર ૧૩ ઓઝા મૂક ૩૫૨ ૨૦ બેડલું કો બેલું કે - તને ૩૫૭ ૨૨ એ કુળહીન એનાથી હું કુળહીન ૨૭ રામગૃહ રામધુન ૩૫૭ ૨૩ કરાણે છે થયેલ છુ ૩૭૪ ૧૫ કમાં કહેમાં ३५८ १७ समाधि समाधि ૩૭૫ ૨૦ પાટીદાસની પાટીદારની ३५९ १८ खल्वाट: खल्वाटः ૩૭૯ ૨૨ દુએ છે. | દુખે છે , १८ शुष्क्तनु शुष्कतनु ३८१ २७ किस्न्तं किरन्तं છે . ૩૦ દસનાં દંભનું | ૨૮૨ ૨૮ વોિમ વીમા ૬ થી ૧૨ સુ તે એસા 5 છે ૧૮ અમે ૨૧ તેને નહિ Page #618 -------------------------------------------------------------------------- ________________ (૪૨) પૃષ્ટ પંકિત અશુદ્ધ શુદ્ધ પૃષ્ટ પતિ અશુદ્ધ શુદ્ધ ३८५ स्वग्धरा स्रग्धरा ४०६ श्न मदनपाळा मदनपाल છે રે વિશ્રા સમગ્ર વિદ્યાસ- | ૪૦૭ ૩ ઉપકાર ને ઉપકાર કરનાજ મઝા ૨ સ્નેહી ૩૮૭ ૨૩ મૃત્યુ મૃત્યુ ૪૦૮ ૧ ३८८ १५ शशिनो शलिनी : ૬ સવભાવભાવ છે ૨૫ કારણ કારણ કે | ઇ ૨૫ તેને તે આ ૩૯૦ ૬ અધિકાર બાપેલ અ. | ૨૬ એ દલપત તે દલપત ધિકારથી ( ૪૧૧ ૯ હાથડા હથોડા ૩૯ર ૧ કીડા જેમ કે ૪૧૨ ૧૩ મરી મારી, » ૩ અલ પુરૂષ ૦. ४१४ ११ त्यऽनौ त्यग्नौ . ૨૨ તેને તેને ગુણ પ્રાપ્ત ३९२ २५ गृह्यन्ति गृहणन्ति ૪૧૫ ૨ (૧૭૨૦) (૧૭થી૨૦) ३९५ ९ मायस्यति प्रयास्यति | ४१५ नाशीविषः नाशीविषः ४१७ ५ पचमो पञ्चम ૩૯૭ ૪ સુખનાં સુખનાં ३९७ २१ दृष्टि दृष्टिः | # ૨ ગ્રથિત સહિત ૩૯૮ + ૫ ગ્રા. ગ્રાહ્ય सुग मौतु सुगमार्थ . ૪૦૦ ૧ કરે (મ ) બાહ્ય ૪૨૧ ૨૧ છાગાદિક- છાગાદિક પશુછે ૯ કરતા કરતે ની ની ४०० ३५ विस्कारि विस्फारि ૪૨૨ ૭ અને ૪૦૧ ૨૨ પૂર પછી ક્રૂર થઈ પછી છે ક્રર થઈ છા , દયાગુ દયા અને ગુણો * ૨૨ કાળજી કાળજું ? રૂ વ વ ૨૭ કરિએ કરિએ , તેન ધર્મ તેમ ધર્મ ४०५ ३ पहदारा परदारा ४३५ ४ विपरितोच्च स्मरणाद " ३ राम राहला ૪૨૨ ૧૪ નાસે નામે ४०३ ४ रौतिनैर्थि- रौतिशनैर्वि ૪૨૭ ૧. સ્ત્રી સ્ત્રી चित्रम् चित्रम् , ૨૧ આસક્તિ આસકિતથી ४०३ १५ शिरः च के ૪૩૦ ૧૮ કાલાં વાલાં કાલાવાલા , १६ पुच्छं पुच्छे ૪૩૩ ૨૯ સ્ત્રી એ ૪૩૭ ૩ શિષ શિયા , १६ दुर्जनो विषं दुर्जनस्य च ૪૩૭ ૧૬ સહસ્ત્ર સહસ્ત્ર . , २६ पजापतिः प्रजापतिः * ૧૬ સ્થ રથ ૪૦૪ ૨૨૧ " २५ तस्माद इयं तस्माद्वि કહે Page #619 -------------------------------------------------------------------------- ________________ - - - - - - ૧ (૪૭) પૃષ્ટ પંકિત અશુદ્ધ શુદ્ધ પૃષ્ટ પંકિત અશુદ્ધ શુદ્ધ द्वितय भावय ૪૭૪ ૪ ૦ આય (૨-૩) भाऽवय ક ૧૩ સંસારીના સંસારીનાં ૪૩૮ ૭ અનેકાંતે એકાંત ४७४ १६ निर्दम्म निर्दम्भ ૪૪૧ ૫ જિમત જિનમત ૪૭૫ ૨ ૦ વંશસ્થ , ૫ જિ નિજ ૪૭૧ ૮ ૦ રાહૂવિ ત્તિ (૭થી૧૧) - ૧૯ પણું પણ ૪૪૩ ૮ તેમાંથી તેમાંથી ". २७ श्लाध्यता श्लाध्यता ૪૭૬ ૨૮ ૦ सऽधरा ४४६ २६ रजेश्च रागश्च (૧૨થી૧૪) ૪૪૭ ૬ વૃદ્ધ થવા વૃદ્ધ થયા ૪૭૭ ૧૨ પાત્રામાં યાત્રામાં છ છ : જ્યારે તેથી | ૨૧ મી ગરમી ४४७.५३ जीनेवेव जीवेनेव | ૪૭૮ ૨ ૦ आर्या ૪૧ ૧૮ ફીક્કા પછી કા (૧૫રી ૧૯) કે, ૨૩ ધિક્કાર છે ધિકકરે છે ૪૭૬ ૨૦ ૦ રાષ્ટ્રપ(૧થી ૪૫૫ ૧૩ કોઈ હેઈ કઈ રીતે હોય | જ૮૦ ? વચન વન ૪પ૬ ૩૩ ધમેઘય ધર્મઘમ છે ૧૨ શીખવા શીખવવાની ૪૫૭ ૯ સ્પષ્ટ સ્પર્શ , ૩૦ અછુત અહંત ૪૫૯ ૧ દ્વારકા દધારક , ૨૯ સ્વામીને સ્વામીને ૪૮૧ ૭ પામવાથી ન પામવાથી ૪૬૫ ૨ અખંડ અંબડ ४८१ २४ शास्त्रोकदृगू शास्त्रोक्तदृग् ૨૩ સત્યુગમાં સત્ય યુગમાં , ૩૦ સર્વે હુણ સર્વોત્કૃષ્ટ » ૩૨ સંધ્યાકાળે સંધ્યાકાળે ૮૮ - કચેસ દ્વારા ४८२ ३ तत्वोप तत्त्वोप ४६७ २ नमो निश्चस्सं तिथ्थस्स ૪૮૪ ૬ ચિંતન ચિંતિત ૪૮૫ ૧૨ સંત સત છે ૨૧ આરભ આરંભ ૪૮૫ ૨૪ ભારથી ૨૭ સપના સંઘના ભાઈથી ૪૮૬ ૬ રહેલું રહેવું ४६८ ३ तद्गहान्तः तदगृहान्तः છે ૧૯ તેમના તેમના છે : ૪ મવમિઢ મનમાં ૪૮૮ ૧૫ મહપુરૂષ મહપુરૂષ » ૫ આંગણામા આંગણામાં ૪૮૯ ૨૨ સંપ્રત સંપ્રાસ » ૯ (૩-૮) (૩થી ૧૦) ૪૯૦ ૭ કે વખતે કે તે વખતે ૪૬૯ ૨૬ બહસ્પતિ બૃહસ્પતિ » ૨૩ રથાનાંગદિને સ્થાનાંગાદિને ૪૭૨ ૧૭ થયાં ૪૯૧ ૪ નહિ છે. ર૨ પારી પાળી ૮ અખિલ અખિલ - 8 થયા કદ નહિ પણ Page #620 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટ પતિ અશુધ ૯ ખત્રી ૨૦ પ્રતિક્રમણદ્ધિ ,, ૪૯૨ ૬ અંત મુખ ૮ લેતાં ૩૧ કઠ "" 99 "" ૪૩ 39 ४९५ "" 99 ૪-૬ ४९६ እነ ૪૯૭ ४९७ ४९९ "7 ૧૫ કેટક ૧૮ તકરાર "" ३ तमाचर १९ सङ्गा हमार्गे ૩ સઘન 19 ૧૮ સીએ "" ५०० १५ विधात ५ त्यवधार्ये ३ सालिलेन શુધ્ધ १६ सव्ज्ञान १६ विशाल રાખવી પ્રતિક્રમણુાહિ અમ`ખ કેતાં કેટલાક તકાર समाचार सङ्ग्रामे मार्गे સદન સમ્યકન્ त्यवधार्य सलिलेन સ્ત્રો विघात सज्ज्ञान (૪૮) १७ ममहाय 29 मपहाय ૨૫ ધાવામાં ન આવે ધેવામાં આવે ૫૧૧ ૫૧૨ ૧ સમકત્ત્વ विशाले પૃષ્ટ ૫૦૩ "" 39 "" ૫૦૪ ૫૦૫ ૫૦૭ "" ૧૦૮ ૩ તનુ ૧૮ તેણે તરફ ૨૦ સે ૧૦૯ ૧૩ સામર્થ્ય ધિ :9 ,, ૫૧૩ ૫૧૪ ") પતિ ૧૮ નિચારવાન્ ૨૩ સુંખ ૨૪ અંતર છે. "" ૫૧૬ ૨૩ પાટ અશુધ્ધ શુધ ૨૫ અનુભવ ૧૫ શૈયવેતા ૨૯ સ્થાભાસાદિસ્થાસાિ ૩૨ રામથી ૫ તા ફુટી ૧૫ પમુખ ૨૩ પ્રતિ ૨ ધા ૯ કાંઇને વિચારવાન સુખ અંતરમાં છે પાઢ રામતીથ તેપ ફુટી ૬ આત્મશુદ્ધિ આત્મસત્તા ૧૦ માવાને સમજાવવાને ૧૮ આપેલા છે છ પકાવવાંના અનુભવ Àયવેત્તા તેનુ તેણે તે તરફ પાસે સામર્થાધિ પ્રમુખ પ્રાપ્તિ ઘણા ફાઈને આપેલ છે પકાવવાના Page #621 -------------------------------------------------------------------------- ________________ અગાઉથી ગ્રાહક થએલ મુબારક નામનું લીષ્ટ. અમદાવાદ અનવરપુર ૧ શા. નગીન્દાસ ધરમચંદ ૧ રાવબહાદુર જવાહરલાલ જેની અમરાપુર આગ્રા–બેલનગંજ ૧ દેશી જેચંદ કાનજી ૧ લક્ષ્મીચંદ જૈન લાઇબ્રેરી અમરેલી એકલારૂ ૧ વકીલ દરજી ડાહ્યાભાઈ ૨ શા. નાનચંદ નાહાલચંદ ૧ ટોલીયા રામજી માધવજી ૧ શા. નાથાભાઈ કરમચંદ 1 ટે આ કીચંદ પી. જી ૧ શા. ધરમચંદ જોઈતા ૧ ! શ્રાવિકા ઉપાશ્રય ૯. "ાઈ કીલી ૧ શા વીરચંદ જીવાભાઇ ૫ બાબુ સુમેરમલજી સુરાણ અરજણું સુખ ૧ દોશી નરભેરામ જીવન ૧ શા. કાળા રૂપશી ૧ શ્રાવક રાયચંદ નારણુજી આંબા ૧ શા. લીલાધર હીરાચંદ ૧ શાં અમુલખ ત્રીકમજી મહાજન સમેસ્ત ૧ શા. ત્રિભુવન ઇંદરજી આરંભડા ૧ દેશી ઈદરજી લાલજી ૧ ગાંધી મોનજી ધનજી ૧ શા નેમીદાસ નાનજી ઉમતા ૧ કોઠારી હીરાચંદ કાનજી ૧ શા વાડીલાલ હેમચંદ ૧ બાસુ હનુમાન સહછ લક્ષ્મીચંદજી - ૧ દોશી ફતેચંદ મેતીચંદ ૧ સંધવી મેતીચંદજી વીરચંદ ઉદપુર કુંડલા ૨ શા રાશનલાલજી ચુત્ર ૧ સંઘવી હંસરાજ મેઘજી ૧ શા નારસંગજી લેસરા ૧ સંધવી કાળા મેજી ૧ શા ફતેલાલજી ધુણા ૧ સંઘવી જેઠાભાઇ દેવચંદ ૧ શા સામંતમલજી દુગડ કવેટા ૧ શા કેસરીચંદજી વનરયા ૧ જેઠાલાલ એન્ડ બ્રધર્સ ૧ શ સાહેબેલાલજી સીરોયા કાલંકી ૧ શા રૂ૫લાલજી મહેતા ૧ મુની મોહન વિજયજી આલી રાજપુર કંથારીયા ૧ શા જેઠાજી પુનમચંદ ૧ શ્રી નાનચંદ્ર જન લાયબ્રેરી આકલ ખડાલા છે૧ શા બંડુચંદ દલુચંદ ૧ શા. દેવચંદ લાલચંદ ઓણ ખાખરા ૧ શા વીરચંદ મોતીચંદ ૧ શેઠ મકનજી ઝવેરચંદ A , ' અછારી શા. દલીચંદ કચ્છ ૧ શા પુંજાભાઈ માનચંદ આ કાર ઉસમાનાબાદ ખારચીયા હીરાચંદ અમીચંદ ૧ કારડીયા શામજી દેવચંદ સંજીળા રે ચંદ ખેરવા Page #622 -------------------------------------------------------------------------- ________________ ૧ શા ત્રિભુવન રણછોડ ૧ શા સાકરચંદ લક્ષ્મીચંદ ૧ શા શીવલાલ ભગવાન ૧ શા મગનલાલ હીમચંદ ૧ શા લાલચંદ મેહાલાલ ૧ શા કેશવલાલ ગરબડદાસ છોડવડી ૧ શા છવા જાદવજી ૧ શ રૂગનાથ કુરજી : ૧ શેઠ વાલજી કલ્યાણજી ૧ શા મીઠા પ્રેમજી છેટીસાદરી ૧ શેઠ ચંદનમલનારી. (૫૦) ૧ શેઠ તારાચંદ શામજી ૧ શા દેવજી વાલજી ૧ શા નાગજી દેવચંદ ખાવડી ૧ શેઠ ક૯યાણજી તેજપાળ ૧ શેઠ નરશી પાસુ ૧ શા. પદમશી માણેકજી ૧ શા પુનશી મેઘજી વીરધર ૧ શા હાકેમચંદ મથુરાદાસ ખાખરેચી ૧ ગંધવી લાડકચંદ ચટાભુજ ' ખંડવા ૧ શા હરખચંદ ચુનીલાલ ખારચીયા ૧ વેરા હરખચંદ સમજી ૧ દેશી માધવજી રૂગનાથ ગલથ ૧ ભાયાણી ગુલાબચંદ પાનાચંદ ગાધકડા ૧ જૈન લાયબ્રેરી હા. વીરચંદ અમરશી ગારીયાધાર ૧ શા આણંદજી ગોવિંદજી ૧ ફા છોટાલાલ મગનલાલ ગુદા ૧ માઉ સુંદરજી પ્રેમજી હા. લક્ષ્મીચંદ સુંદરજી ચારણીયા-વડીયા ૧ કામદાર લાલજી ગોપાળજી ૩ શેઠ ગુલાબચંદજી ચિતામણદાસ - જુનાગઢ ૨ જુનાગઢ જૈનશાળા હસ્તે ઓધવજીભાઈ ૧ શેઠ હરખચંદ જેચંદ, ૧ શેઠ વીરચંદ જેચંદ ૨ શેઠ નથુભાઈ લક્ષ્મીચંદ ૧ શેઠ લવચંદ કરશન ૧ દડીયા પરમાણુંદ હીરજી ૧ શા માણેકચંદ હંસરાજ ૧ શા મેહનલાલ અમીચંદ ૧ દડીયા મુલચંદ હીરજી ૧ જેલર મણીલાલ મનસુખરામ ૧ શા કચરા જીવણ ૨ શેઠ જગજીવન વેલજી ૩ શા ત્રીવનદાસ મોતીચંદ ૧ પટવા ખુશાલ આણંદજી ૧ ડાકટર આણું દલાલ ગીરધરલાલ ૧ રા. ગલાલચંદભાઈ જામનગરવાલા ૧ પટવા હીરાચંદ કલ્યાણજી ૧ શા ભગવાનદાસ મનોરદાસ ૧ શા મહનલાલ અમુલખ ૧ શા ઓતમચંદ દામોદર ૧ રા. ડાહ્યાલાલ હરખચંદા ૨ શેઠ ઝવેરચંદ પુરૂષોતમ - ૧ જૈન ઉપાશ્રય હા. હીરાચંદ પ્રેમચંદ ચીતળ ૧ વાસાશ્રીમાળી સંધ સમસ્ત હ. ધ્રુ જેઠા | માવજી છાણ ૧ શા સાકરચંદ દલપત ૧ શા કેશવલાલ હરગોવિંદ ૧ શ નગીનદાસ બાપુલાલ ૧ શા છવચંદ ભેગીલાલ Page #623 -------------------------------------------------------------------------- ________________ (૫૧) ૧ રા. પ્રેમચંદભાઈ વહીવટદાર ધોરાજી જેતપુર ૧ વકીલ મેહનલાલ નાગજી ચીનાઈ ૧ તપક જૈનશાળા લાયબ્રેરી હા. ભીમજી ૧ બખાય ભગવાનજી રવજી પ્રાગજી ૧ ધોરાજી જૈન કન્યાશાળાના શિક્ષક બાઈ કંકુ જાવવા - નવાગામ ૧ મીસરીમલ કર્નાવટ ૧ તાબરી સંધ હા. ચવટીયા પાંચા તથા કાલા જામનગર ૧ શેઠ લાલજી રામજી પ્રભાસપાટણ ૨ મેતા વસરામ હીરાચંદ ૧ શા નેમચંદ વીંદજી ૧ શ્રાવિકા દીવાલીબાઈ સુંદરજી ૧ શા હીરજી નાગજી ૧ શેઠ ગોવીંદજી ડોસાભાઈ પાટણવાવ ૧ શા નથુ ઝવેરચંદ ૧ સંધ સમસ્ત હા વાસણુજી દાદર ' જસકા , પાલનપુર ( ૧ મુનિ હીરવીજયજી ૫ રા. બાલુભાઈ લવજી ટીકર ૧ જન વિદ્યોતેજક સભા ૧ મેતા મણલાલ વખતચંદ ૧ પારેખ પ્રશ્નચંદ કેવલચંદ | તેરી પાટણ-ગુજરાત ૧ ભગવાનજી વનમાલી ૨ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય જૈન સભા હ, શા. તાસગામ મયાચંદ ગુલાબચંદ ૧ શા કેશવલાલ ઉમેદ ૧ શેઠ ચુનીલાલ સાકળચંદ જનશાળા થાણાગાલોળ પાલી ૧ શા ભગવાનજી ઝવેરચંદ ૭ શા નવલચંદ સુવાસ ચંદ દેવગામ પીંપલવડી ૧ સંધ સમસ્ત હા. મેતા મેઘજી શામજી ૧ શા પરષોતમાસ જયચંદ ૫ પુના ૧ શા. રળીયાતરામ દેવચંદ ૧ શા રતનચંદ કૃષ્ણાજી દશપા ૧ શા કૃષ્ણજી વાલાજી ૧ બાંધી નહાલચંદ કાલીદાસ ૧ શા ખેમચંદ રૂપાજી દાવનગીરી ૧ શા ભગવાનજી વાલાજી ૧ શા જેતસી રાજપાલ ૧ શા દેવચંદ હરખચંદ દીલડી ૧ શા મોહનલાલ શભા ચંદ ૧ શ્રી ધર્મ લાયબ્રેરી ૧ રા. શીવરામ કસ્તુરચંદ વરસ્યા ૧ શા નેકચંદ વેણીચંદ ૧ શા કેવલચંદ મોતીચંદ વહાલચંદ ૧ મેદી પાનાચંદ દલછારામ • ધારગણી ૧ શા માણેકચંદ કરમચંદ ૧ શેઠ દામજી ભીમજી ૧ શા ગંગારામ સરૂપચંદ Page #624 -------------------------------------------------------------------------- ________________ પડાણા ૧ વારા ગોપાળજી ચત્રભુજ ૧ શા પોપટલાલ ધરમશી ૧ રાણા સુરસીંહજી અદાભાઇ મહાલકારી પરમાર ૪ ભણુશાલી મેજી ચાંપશી ૧ ઝવેરભાઇ હરજીવન યુનિયન જૈનશાળા ૧ શા ધારશી મુળજી ૧ શા કેશવજી નેમચંદ પ્રામ ૨શા માનશંગ કચરા પાલડી માટી ૧ મુનિ જયવિજયજી બગસરા ૧ દાશી કરશનજી હેમચંદ ૧ વારા વીરચંદ સુંદરજી ૧ શા મુલચંદ વીરચંદ ૧ઢાશી ચત્રભુજ નરશી ૧ શા પે।પટલાલ ઝવેરીલાલ ૧ શા કેસરીસંગ જેશ ગલાલ વ્યાસજીયા ૧ પટેલ ધનજી હીરજી ખીલીમારા ૨શેઠ લલુભાઇ કેશરીચ દ બીકાનેર ૧ ભટાર્કે દેવચંદ્રજી સુરીશ્વર ખીયાવર ૧ મહારાજ શ્રી હેમ મુનિ ભમાદરા ૧ શેઠ આણંદજી ખુશાલ ભાર ૧ દેશી કાળા લાધા १ રામજી તથા રોડ "" ભાણવડ ૧ શા. ગાકળચંદ્ર ગોરધન ૧.શેઠ પ્રેમચંદ કચરાણી ૧ જૈન પાઠશાળા (પર) ૧ શા. મુળચંદ ભીમજી ૧ શા. હીરજી લાધા ૧ ઠકર નરશી જીણાભાઈ ૧ હેકર કલ્યાણુજી કાળીદાસ ૧ સાની ભાણજી મુળજી સૈની સુંદરજી ભીમજી ૧ ભૈ’સવડી ૧ મેતા પ્રાગજી મેધજી ભેસાણુ ૨ રા. સુખલલાલ બળદાસ વહીવટદાર ૧ શેઠ ૪ કશી તથા વકીલ પ્રાગજીભાઈ ૧ . રૂગનાથ તથા રૂપાણી અજરામર ૧ વકીલ જજીવન પ્રેમજી ૧ રા છેટાલાલ જીણુજી બી. એ. એલ. એલ. શ્રી. મુતસર્ સેલગામડા ૧ વેારા ડાયાભાઇ ભીમજી બાળાક ૧ શા. ભુરાભાઇ લલુભાઇ મઘરવાડ ૨ શા. જીવણુ તુલસી મજેવડી ૧ શૈઃ મનજી ધરમશી મહુવા ૧ જૈન દેરાસર જ્ઞાનભડાર દ્વા. શેઠ ગાંડાલાલ માણુ જી ૧ મેતા પરભુદાશ જેઠા મચર ૧ શા. છગનલાલ ધરમચંદ માવજી જવા ૩ વારા દેવચં રામજી ૧ વારા વીઠલ ડુંગરી માઢ ૧ મુતિ મેાહન વિજયજી માંગરાળ ૧રૂપ શેઠ મકનજી કાનજી તે મુનીમહારાજ વિનય વિજયજી મારફત જ્ઞાન ખાતે વાપરવા રૂપ શેઠ મકનજી કાનજી ૧૫ શેઠ મેારારજી ખીમજી ૧૧ શેડ દેવીદાસ કુલચ કચરા ૧૧ રોડ મેાતીચંદ દેવચંદ Page #625 -------------------------------------------------------------------------- ________________ ૫ શેઠ છોટાલાલ પ્રેમજી ૧ બાઇ અવલ તે શા અંદરજી રણછોડની ૫ શા. મોતીચંદ પરશોતમ વીધવા ૫ શા. ઝવેરચંદ પરમાણંદ ૧ બાઈ પ્રભાવતી વનરાવન હેમચંદ ૨ હા. છોટાલાલ અંદરજી ૧ બાઈ સુંદર મુલજી રામજી ૨ પારેખ ઝવેરચંદ નાનજી ૧ બાઈ દેવકર બાઈ ૨ પારેખ પાનાચંદ નાનજી ૧ બાઇ રૂપ નથુ વસનજીની વીધવા ૨ શેઠ લીલાધર પ્રેમજી ૧ બાઝવેર નથુ કાનજીની વિધવા ૨ શ્રી આત્મારામજી પાઠશાળા ૧ બાઈ માનકેર હરીદાસ રણછોડની વીષવા ૧ શા. હરીદાસ વીરજી ૧ બાઈ દુધી પ્રેમજી જેઠા ૧ શેઠ વાલાલ લીલાધર ૧. બાઇ છકોર તારાચંદ વીરજીની વીધવા ૧ શા પરશોતમ લલુભાઈ મહેતાજી ૧ બાકુંવર કપુરચંદ દીપચંદની વિધવા ૧ સા. દેવીદાસ મનજી ૧ ભાગવતા બેન જડાવ કેશવજી દેવજી ૧ શેઠ સવચંદ જુઠા ૧ બેન મંજુલા શેઠ છોટાલાલ પ્રેમજીની દીકરી ૧ શા. જીવરાજ કચરા ૧ બાઈ રાજકેર સભામચંદ ઓતમચંદની ૧ શા. કાળીદાસ વસનજ બખાઈ વિધવા ૧ સા. ધારશી ગોવીંદજી ૧ બાઈ કસ્તુર ત્રીભુવન અંદરની વિધવા ૧ શા. કચરા હરચંદ ૧ બાઈ હેમકેર ઝવેરચંદ સુંદરજી ની વિધવા ૧ શા રામજી ભગવાનદાસ ૧ બાઈ માણેક કલ્યાણજી ઠાની વીધવા * ૧ શા. કચરા વાલજી ૧ બાઈ હેમકેર પુંજા આણંદજીની વિધવા ૧ શા. કલ્યાણજી રામજી ૫ બાઈ કુંવરજી વનરાવન હેમચંદની વિધવા ૧ શા. દુર્લભદાસ કાળીદાસ મારતર મુંબઈ ૧ શા. મેંતીચંદ શેશકરણ ૧ ભણસાલી પ્રેમજી ધરમશી શેશકરણ ૧ શા. ચત્રભજ ગોરધન ૧ શા હેમરાજ મેઘજી ૧ શા. મોરારજી દયાળ ૧ શા ખુશાલ વીરજી ૧ શેઠ ભગવાનદાસ જેઠાભાઈ માંડવી ૧ સુખડીયા મેરારેજી જાદવજી ૧ પાટલીયા જાદવજી વેલજી ૧ સુખડીયા મતીયંદ દેવજી ૧ જુની ધર્મશાળા માટે હા પાટલીયા જાદવજી ૧ પારેખ રૂપજી લીલાધર વેલજી .૧ શા. ખુશાલ શેશકરણ ૧ શા પરશોતમ અમરશી ૧ શાહ નાગરદાસ હરીદાસ મા રોડ ૧ શા. પરશોતમ નારણ ૧ મુનિ કમળવિજયજી ૧ શા. વલભજી નવું મોટીમારડ ૧ શા. ત્રીકમલાલ હેમચંદ-હાલ શીલ ૧ શ ભુરા વેલજી ૧ મોતીવાલા શેઠ પ્રેમજી કાનજી ૧ તપગચ્છ સંધ અમરત ૧ શા અમરચંદ કાનજી રાજકેટ ૭ શેઠ ધરમશી ગોવીંદજી ૧ રામેહનલાલ સાકલચંદ ફોજદાર ૧ શેઠ કલ્યાણજી નેમચંદ રાણપુર - ૧ બાઈ પારવતી તે મદનજી હરખચંદની વિધવા ૧ તપગચ્છ સંધ હ. વશરામ રાયચંદ ૧ બાઈ રતન તે શા જાદવજી સુંદરજની વિધવા ૧ બાઈ મણું શેઠ ભગવાનદાશ માણેકની પુત્રી | ૧ શા મેઘજી અંદરજી Page #626 -------------------------------------------------------------------------- ________________ (૫૪) ૧ શ, જમનાદાસ હરીદાસ ૧ શા દેવીદાસ પરશોતમ ૧ શ્રી જન જ્ઞાન વધશાળા હ ખુશાલ કરમચંદ લલીપુર ૧ વારા લાલજી કલ્યાણજી લાલપુર ૧ જૈનશાળા હા. શા. શવજી કચરા લાખાવદર ૧ પટેલ નારણ કાળા લોણુંદ ૧ શા કેશવલાલ નેમચંદ ' લખના ૧ શા ત્રીભુવનદાસ અમુલખ વડોદરા ૨ શા. મોતીલાલ વીરચંદ વાંકાનેર ૧ જે શાળા - વડનગર ૧ શા હરગોવીંદદાસ વીરચંદ ૧ શા નરોતમ લખમીચંદ ૧ શા અંબાલાલ લલુ ૧ શ" હકમચંદ હાથી વડાળ ૧ મેતા મેનજી ચત્રભુજ વંથલી-સેરઠ ૨ જૈન વિદ્યાશાળા ૧ શ્રીમચ્ચારિત્રવિજયજી લાયબ્રેરી વાગુદડ ૧ દોશી દેવચંદ માધવજી વાડોદર ક દેશી ભાણજી કાળા વિસાવદર ૧ શા ગોપાલજી ત્રીભોવન વેરાવલ ૪ શેઠ કલ્યાણજી ખુશાલ ૧ રા દેવચંદ ક૯યાણજી ૧ લા લાલજી દયાલ ૧ શા વભજી તારાચંદ ૧ જ્ઞાનશાળા હ. દલસુખ ચીકાભાઈ વલસાડ ૧ સેલંકી રાયચંદ નથુજી વઢવાણ કાંપે ૧ લા અમીચંદ જીણાભાઈ વડાલી ૧ સા લલુભાઈ ગુલાબચંદ વાવડી ૧ શા ચુનીલાલ હરીચંદ વંથલી-હાલાર ૧ વોરા રૂપચંદ માણેકચંદ શાહપુર ૧ શા. ત્રીભોવનદાસ ઉમેદરામ શીવા ૧ શેઠ હીરા નાગજી શખપર ૧ સા ખેતસી મકનજી સમઢીયાલા ૧ શા માલ ભવાનીશંકર ૧ શ રૂપચંદ પાનાચંદ સાદરી ૧ જૈનસંઘ પાઠશાળા હ. ગંગારામ હંસરાજ મહારા, સેક પર ૧ મુની મહારાજશ્રી હંસવિજયજી હા. ચતુરભાઈ કરશન સીરપુર ૧ ન્યાયરત્ન મુની શાંતીવિજયજી હડપસર ૧ શા ડાહ્ય'લાલ વીરચંદ હાલાનવા ૧ જૈન પાઠશાળા વહીચંદ રામચંદ Page #627 -------------------------------------------------------------------------- ________________ આનંદ પ્રીટિંગ પ્રેસ. એકજ એવું પ્રેસ છે કે જે દશ વર્ષમાં પિતાના કાર્યથી છપાવનારને એક સરખે સંતોષ આપેલ છે. આ પ્રેસ તદન સુધરેલી ઢબની નવી મશીનરીથી મોટા વિસ્તારમાં ઉભું કરવામાં આવેલ છે. અને જથ્થાબંધ માણસેથી કામ ચાલી રહ્યું છે, જેથી સંખ્યાબંધ ગ્રંથ તથા પિથીઓ છપાય છે. વળી તેમાં અંગ્રેજી-ગુજરાતી-હલી ત્રણે પ્રકારની લીપીનાં—અને વળી. બુક વર્ક-બ વર્કફ-કંકોત્રી-હુડી-ચેક વગેરે દરેક પળતનાં એક રંગમાં અને ઘણું રંગમાં છપાય છે. ટાનું કામ પણ થાય છે. છાપવાને માટે જોતા રફ ગ્લેઝ ૩૨ રતલથી છેક ૮૦ રતલ સુધીના ડેમીરોયલ-જુ પર રેકેલ-કાઉન- કુલે –ડબલપુલેસરંગીન વિવિધ ફેશનન-કાર્ડ બર્ડ -આટ પેપ૨-કલરીંગ બર્ડ વગેરે દરેક જાતનાં કાગળો પ્રેસમાં જ મળે છે. બાઈડીંગ વર્ગ, પાકું-કાચું ઇઝીંગ-ગીટીંગ અને પેટ ફેશનનું દરેક થાય છે. અને તે માટેના રટે બેર્ડકપડાં–સોનેરી, રૂપેરી, અને રંગ બે રંગી સીંગલ ડબલ, પ્લાન, અને મારબલ, બેડી પેપર એ સર્વ પ્રેસમાંજ રાખેલ છે. લખે– શેઠ દેવચંદ અને ગુલાબચંદની કું, માલેક અને મેનેજર આનંદ પ્રેસ–ભાવનગર જૈન જનરલ બુકડેપો. જૈન ભાઈઓને પિતાના ખાનગી વાંચન માટે તેમજ જેન લાયબ્રેરીઓ માટે તેમજ લાહ–અભાવના કરવા માટે જુદે જુદે સ્થળેથી પુસ્તક મંગાવવાં પડતાં હવાથી ખર્ચ વધવા સાથે વખત જવા છતાં પુરતી સગવડ થતી નથી. તેથી અમે અત્રે જૈન જનરલ બુકડે ખેલી છે તેમાં કેઈપણ સંસ્થા-મંડળ–સભા કે વ્યક્તિ તરફથી છપાવેલ જૈન ધર્મને લગતું કેઈપણ પુસ્તક મળી શકશે. અમારી ડેપમાં પર્યુષણની દરેક જાતની કંકોત્રીઓ તથા દીવાળીના દરેક જાતના ફેશનેબલ મુબારક પત્રો પણ મળે છે. જેન તિર્થો-મુનિવર્યો–જૈન ગ્રહ વગેરે દરેક પ્રકારના ફેટા-નકશા અને ચિત્રે પણ રાખવામાં આવે છે. ( પત્ર વ્યવહાર, મેનેજર જેન જનરલ બુકડેપો ઠે. આનંદપ્રેસ-ભવનગર, Page #628 -------------------------------------------------------------------------- ________________ જેન પ્રજા માટે આ એકજ તેર વર્ષનું જુનું જાણીતું અને સ્વતંત્ર પત્ર છે, તે દર રવિવારે સવારમાં પ્રગટ થાય છે. આ પત્રના મુખ્ય ઓફીસ ભાવનગરમાં છે. જ્યારે મુંબઈમાં બ્રાંચ છે, અને અમદાવાદ તથા કલકત્તામાં એજન્સી છે. જેને પત્રમાં અંગ્રેજી ગુજરાતી અને હીંદી લેખે આવે છે. નમુને મત મળે છે. ગમે ત્યારે ગ્રાહક થવાય છે. જન પત્રની ભેટ. - તેમાં આવા વિષયે. ધમ બિન્દુ શ્રી પાળ વતંત્ર રીડીંગ શ્રાથવિધિ વર્તમાન છે અર્વજતિ જૈન સમાચાર શત્રુજય હાસ્ય મુનિ વિચાર હરીવિકમ ચરિત્ર જૈને જીવન ચરિત્ર સ્ત્રીને સાથી હાસ્ય વિનોદ પ્રદ્યુમ્ન ચરિત્ર વેપારી વિષય ગિરનાર મહાભ્ય જેન તિથી મુસાફરી દિલહી દરબાર જૈન સંસ્થાના ઈતિહાસ દરેક કેન્ફરન્સના રિપટ નીતિના વિષ જૈન ચિત્રમાળા વત્તમાન ચર્ચા ૨નમાળા. વર્તમાન સમાચ 2 યાત્રા વન સંસારી નવલ કથા વ્યાખ્યાનસંગ્રહ વિવિધ પ્રશ્ન-સમાધાન જૈન દર્શન વગેરે વગેરે તિર્થંકર ચરિત્ર અપ ટુ ડેઈટ તાજા ખબર આવે છે ધર્મ દેશના વગેરે વગેરે વર્ષના રૂ. ૩-૦-૦લ –અધિપતિ “જૈન”–ભાવનગર.' પર