SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ • ૩૧૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. "ब्राह्मणस्यचदेहोऽयं क्षुद्रकामायनेष्यते । कच्छाय तपसे चेह प्रेत्यानन्तसुखाय च" અર્થાત બ્રાહ્મણને આ દેહ તુચ્છ વિષયસેગ ભેગવવા સારૂ નથી, પરંતુ તપ અને કષ્ટ ભેગવવા વાતે છે. તેમ કરવાથી ફળ એ ઉપન્ન થાય છે કે આ દેહ તજ્યા પછી અનંત સુખ (મેક્ષ) મળે છે. પરંતુ ઉક્ત લેક પ્રમાણે જે બ્રાહ્મણે તપ કષ્ટ આદિ રવધર્મના શાસનેથી અન્યથા-બીજી રીતે વર્તે છે, તેઓને માટે ભારતદિમાં તેની નિંદાનું કથન પણ કરવામાં આવ્યું છે, અને તે ભાગ ઉપર જો તે બ્રાહાણસમૂહ લક્ષ આપી સુધરશે, તો તેને ઐહિક તેમજ પારલેકિક બનને લેકના સુખની પ્રાપ્તિ થશે. તેમ અન્ય વાચકવૃન્દ પણ આ લેખનને લાભ લઈ તેઓને સુધરવાનું જણાવશે તે પણ તેઓ શુદ્ધ ધર્મનું તત્વ જોઈ સુખી થશે. જે કારણથી આ અધિકરણને આરંભ કરવામાં આવે છે. અધમ બ્રાહ્મણનાં લક્ષણો. અનુષ્ક–(૧ થી ૫) कृषिवाणिज्यगोरक्षा राज्यसेवां चिकित्सितम् । જે ગ્રાહ્મ માર્વતિ તૃપા તે ન સંરાય છે ? // કૃષિ–ખેડ, વ્યાપાર, ગાય વિગેરેની સેવા કરી તેના દુધ, દહિ, ઘી વગેરે વિકય કરી વૃત્તિ ચલાવવી તે, અને વૈદુ, રાજ્યની નેકરી જે બ્રાહ્મણે કરે છે, તેઓ શદ્ર તુલ્ય છે, એમાં સંશય નથી. # ૧ સ્ત્રી સેવક બ્રાહ્મણે. ये स्त्रीवशं गता नित्यं, विश्वासोपहताश्च ये । ये स्त्रीपादरजःस्पृष्टास्तेऽपि शूद्रा युधिष्ठिर ॥२॥ હે ધર્મરાજા ! જે બ્રાહ્મણે હમેશાં સ્ત્રીઓને આધીન છે અને બીજાના વિશ્વાસથી જેઓ મૃતતુલ્ય થયા છે, અને જે સ્ત્રીઓના ચરણની રજથી સ્પર્શ કરાયેલા છે. અર્થાત્ સ્ત્રીઓના દાસરૂપ થઈ ગયા છે. તે પણ બ્રાહ્મણો શુદ્રતમ એમ શાન્તિપર્વમાં ભીષ્મપિતામહે રાજા યુધિષ્ઠરને કહ્યું છે. ૨ વળી ખેતીકાર બ્રાહ્મણી. हलकर्षणकार्य तु, यस्य विपस्य वर्तते न हि स ब्राह्मणःमोक्तः सोऽपि शूद्रो युधिष्ठिर ॥ ३॥ * ૧ થી ૧૩ પુરાણુ, મહાભારત તથા મનુસ્મૃતિ.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy