SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. કુ બ્રાહ્મણુ—અધિકાર. ૧૩ રાજા ધર્મ ! જે બ્રાહ્મણુની વૃત્તિ-ધધા હળ ખેડવાના છે, અર્થાત્ કૃષિખેડ કરવાના છે, તે બ્રાહ્મણુ નથી પશુ શૂદ્ર છે. ૩ બ્રાહ્મણનાં પતિત આચરણા. हिंसकोऽनृतवादी च, चौर्ये तूपरतश्च यः । परदारोपसेवी च सर्वे ते पतिता द्विजाः ॥ ४ ॥ બ્રાહ્મણ હિંસા કરનાર, મિથ્યાવાદી (અસત્ય એાલનાર) અને ચારીના કામમાં પ્રીતિવાળા તેમજ ખીજાની સ્રીએને ભાગવવાવાળા છે, તે બધા બ્રાહ્મણા પતિત જાણવા, ૪ શાસ્ત્રાભ્યાસથી વિરકત વ. स्वाध्यायहीना वृषलाः परकर्मोपजीविनः । ઞાાાાનિનો, વિકાસયેનાતિપુ નિશ્તિા // | || જે બ્રાહ્મણા વાધ્યાય-વેદશાસ્ત્રથી હીન ખીજાના ધંધા ઉપર આજીવિકા ચલાવનારા અને આમન્ત્રણ વિના સવ સ્થાને જનારા છે, તે શૂદ્ર તુલ્ય છે અને સ વર્ણામાં નિન્દાને પાત્ર છે. ૫ ગેા વિક્રય કરનારા બ્રાહ્મણા. ૪૦. गोविक्रयास्तु ये विमा ज्ञेयास्ते मातृविक्रयाः । तेन देवाश्च वेदा विक्रीता नात्र संशयः ॥ ६॥ જે બ્રાહ્મણેા ગાવિક્રય-ગાયેા વેચવાનુ કામ કરનારા છે, તે પેાતાની માતાને વેચવાવાળા જાણવા અને ત બ્રાહ્મણેાએ સવ વેદે તયા દેવના વિક્રય કર્યાં એમ જાણુવું તેમાં સંશય નહિં. કારણ કે ગાયના શરીરમાં તમામ વેઢો તથા દેવેા રહ્યા છે, એમ બ્રાહ્મણ ધમના શાસ્ત્રમાં લખેલું છે. દ શુદ્રદાન સ્પર્શનું ફળ. अधीत्य चतुरो वेदान् साङ्गोपाङ्गान् सवृत्तिकान् । शूद्रात्प्रतिग्रहं कृत्वा खरो भवति ब्राह्मणः ॥ ७ ॥ અંગ, ઉપાંગ તથા વૃત્તિ સહિત ચાર વેઢાના અભ્યાસ કરીને જે બ્રાહ્મણ શુદ્ધ પાસેથી દાન ગ્રહણ કરે તે બીજા જન્મમાં ખર ( ગર્દભ ) ના અવતારને પામે છે. ૭ તાજય દાનથી ભવભ્રમણા. खरो द्वादश जन्मानि षष्टिजन्मानि शूकरः श्वानः सप्ततिजन्मानि इत्येवं मनुरब्रवीत् ॥ ८
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy