SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ હે ભય ! તીર્થયાત્રા કરીને શરીરને પવિત્ર કર, ધર્મની ઈચ્છા વડે અન્તઃકરણને શુદ્ધ કર, સુપાત્રને દાન આપવાથી કંચની ( ધનની શુદ્ધિ કર અને સદાચરણ વડે કુળને પવિત્ર કર, ૨ તીર્થ સેવનમાં મહત્તા. वसन्ततिलका. श्रीतीर्थपान्थरजसा विरजी भवन्ति तीर्थेषु विभ्रमणतो न भवे भ्रमन्ति । तार्थव्ययादिह नराः स्थिरसम्पदः स्युस्तीर्थार्चनादिह भवेज्जनवन्दनीयः ॥ ३ ॥ છે. આ પવિત્ર તીર્થના માર્ગની રજ ધૂલી વડે (તેમને સંપર્શ થવાથીજ નિપાપ થવાય છે, તીર્થોમાં ભ્રમણ કરવાથી તેને સંસારમાં ભ્રમણ-ભટકવું રહેતું નથી, તીર્થોમાં દ્રવ્યને વ્યય–ખર્ચથી ( સત્પાત્રને દાન વગેરે આપનાથી) સમ્પત્તિની સ્થિર તા થાય છે અને તીર્થનું અર્ચન પૂજન કરવાથી આ સંસારમાં મનુષ્યને વજન કરવા ચોગ્ય થવાય છે. ૩ . . . . . #2 - તીર્થયાત્રાના અનંત ફળ. स्रग्धरा. आरंभाणां निवृत्तिविणसफलता सङ्घवात्सल्यमुच्चैनैर्मल्यं दर्शनस्य प्रणयिजनदितं जीर्णचैत्यादिकृत्यम् । तीर्थोन्नत्यं च सम्यक् जिनवचनकृतिस्वीर्य सत्कर्मकत्वं .... सिद्धेरासन्नभावः सुरनरपदवी तीर्थयात्रफलानि ॥ ३॥ ( તીર્થયાત્રા કરવા જતાં વ્યવહારાર્થે આરસેલા મહાત્મક કાર્યોથી નિવૃત્તિ (શાંતિ મળે છેસામા (સુપાત્રમાં) વપરાવાથી દ્રવ્યના યયની સફળતા થાય છે, સ્વામી ભાઈઓને જ્ઞાનગેષ્ટિ તથા જમવા જમાડવામાં સંસર્ગ થવાથી સંઘસમુદાયમાં વાત્સલય ભાવ (પ્રેમ) ઉદ્દભવે છે, દર્શનથી સમકિત નિર્મળ (યુ. દ્ધ થાય છે અને તેથી આપ્તવર્ગનું હિત કરવાની બુદ્ધિ પ્રગટે છે, તથા જીણું ચિત્યપરી પાટીના રક્ષણ (ઉદ્ધાર) માટે યેજના થાય છે. વળી તીર્થ મહામ્યમાં વૃદ્ધિ થવાથી જીનેશ્વરના સમકિતબેધી બીજનું યથાર્થ પાલન થવા સાથે સત્કર્મમાં સ્વાભાવિક પ્રવૃત્તિ થાય છે, અને એ સર્વ સુગના ફળરૂપે આત્મસિદ્ધિ અથવા દેવલોકની પ્રાપ્તિ થવી એ તીર્થયાત્રાનું ફળ છે.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy