________________
શ્રી મંગળાચરણુ સ્તુતિ કુસુમાંજલિ.
પ્રભુના કેશની શાભાને બ્રહ્મચય રૂ૫ અગ્નિના ધૂમાડાનો લહરીનું રૂપક.
एषा यदादिमजिनस्य शिरोरुह श्री रुद्भूतधूमलहरीव विभोर्विभाति । सद्ब्रह्मरुपमनुमयमघेन्धनद्धमंतः स्फुरतदिह नूनमनूनमर्चिः
118 11
શ્રી આદિનાથ પ્રભુના મસ્તકના કેશની શેાભા અ'દરથી પ્રગટ થયેલી ધૂમાડાની લહરીના જેવી શેાલે છે. તે ઉપરથી નિશ્ચય થાય છે કે, તેમના અંતરમાં ક રૂપ ઇંધણાના હામથી વધેલા સબ્રહ્મચર્ય ફંપ અનુપમ અગ્નિ પૂર્ણરીતે સ્ફુરી રહ્યો છે. ૪
પરિચ્છેદ.
ર
સારાંશ—આ શ્લોકથી કવિપ્રભુના મસ્તકના કેશને એક અદ્દભુત ઉત્પ્રેક્ષાથી વર્ણવે છે. પ્રભુના મસ્તકના કેશને ધૂમાડાની લહરી (ગેાટા) ની સાથે સરખાવ્યા છે. જ્યાં અગ્નિ હોય ત્યાં ધૂમાડા હાવો જોઇએ એ નિયમથી કવિ ઉત્પ્રેક્ષા કરે છે કે, પ્રભુના હૃદયમાં સદ્ બ્રહ્મચર્ય રૂપ અગ્નિ સળગી રહ્યો છે, કે જે અગ્નિ કર્મરૂપી ચણાએના હૈામ થવાથી વધેલા છે, તે અગ્નિમાંથી ધૂમાડાની લહરીઓ નીકળે છે, જે આ મતકના કેશ રૂપે દેખાય છે. અગ્નિના ધૂમાડા ઉચે જાય છે, તેથી મસ્તકના ઉર્ધ્વ ભાગ ઉપર રહેલા કેશની સાથે ખરાખર ઘટે છે. અને બ્રહ્મચર્ય રૂપ અગ્નિ નીચે અંતરમાં–હૃદયમાં રહેલા છે. તે પણ યથાર્થ રીતે ઘટે છે,
કેશની શ્યામતાને સયમના ભારથી પડેલા કાંધાલાનું રૂપક, शंके पुरः स्फुरति कोमलकुंतल श्री भादमुष्य वृषभस्य विभोर भीक्ष्णम् । स्कंधाधिरुढदृढसंयम भूरिभार व्यक्तीभवत्किणगणोल्वणकालिकेथम् ॥ ५ ॥
શ્રી ઋષભ દેવ ભગવાના સ્કંધ ઉપર જે કામળ એવા કેશની શેાભા વારવાર દેખાય છે, તે પ્રભુએ પેાતાના સ્કંધ ઉપર ઉપાડેલા દૃઢ સયમના ભારને લઈને પડેલા કાંધેાળાની તીવ્ર કાળશ તે દેશની ચેાભાના મિષથી દેખાતી હોય એમ લાગે છે. ૫
સારાંશ—મ. લાકથી કવિ પ્રભુના સ્કંધ ઉપર રહેલા કેશની વિચિત્ર ઉષૅક્ષા કરી વર્ણવે છે. જેમ મેજો વહેનાર વૃષભની કાંધ ઉપર કાળું કાધેાલું પડી જાય છે, તેવી રીતે પ્રભુએ પાતાના રથ ઉપર સંયમના ભાર-એજો ઉપાડેલા છે, તેથી ત્યાં રહેલા કેશ તે કાંધેાલાના જેવા દેખાય છે. એ હેતુને લઇને કવિએ કાવ્યમાં પ્રભુનુ' વૃષભ નામ દર્શાવ્યુ છે.
પ્રભુના કેશની શે।ભાને મેધશ્રેણી સાથે સરખામણી.
सैष प्रभुः कनकभंग निभांगयष्टि, लोकम्पृणो न कथमस्तु यदसदेशे । मेरो रुपांतविलसद्घनराजिगर्वसर्वकषा स्फुरति पेशलकेशलक्ष्मीः ॥ ६ ॥