________________
પ્રથમ,
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ જેમના શરીરની કાંતિ ભાંગેલા સુવર્ણના જેવી છે, એવા તે શ્રી આદિનાથ પ્રભુ લોકેને પ્રીતિ ઉપજાવનારા શા માટે ન થાય? કારણ કે, જેમના સ્કંધ ભાગ ઉપર આવેલી કેમળ કેશની શોભા મેરૂપર્વત પાસે વિલાસ કરતી મેઘશ્રેણીની શેભાના ગર્વને તેડનારી છે. ૬
સારાંશ–આ શ્લેકથી કવિ પ્રભુના કેશની શેભાને અભુત રીતે વર્ણવે છે. અહિં કવિએ પ્રભુના શરીરને મેરૂ પર્વત સાથે સરખાવ્યું છે અને સ્કંધ ઉપર રહેલા કેશને મેઘશ્રેણીની સાથે સરખાવ્યા છે. મેરૂ પર્વત સુવર્ણને છે અને મેઘશ્રેણી શ્યામ છે, તેથી પ્રભુના સુવર્ણ કાંતિવાળા શરીરની અને કેશની યામતાની યથાર્થ ઘટના થાય છે. મેધ જ્યારે તેને પ્રીતિ ઉપજાવનારે થાય છે તો પછી તત્સમાન ધર્મવાળા પ્રભુ લેકેને પ્રીતિ ઉજાવનારા કેમ ન થાય? પ્રભુના કેશની શોભા મેઘશ્રેણીના ગર્વને તેડનારી છે, એમ કહીને કવિએ વ્યતિરેકાલંકારની છાયા દર્શાવી છે. ૬.
પ્રભુના મુખચંદ્રની અધિકતા. मन्ये विशोध्य विधिरैदवमेव बिंब, श्रीनाभिपार्थिवभुवो मुखमुच्चकार । तस्य ध्रुवं तदियमंसनिवेशकेशच्छायाछलादपतदककलंकरेखा ॥ ७ ॥
વિધાતાએ ચંદ્રના બિંબને શોધીને શ્રી નાભિરાજાના પુત્ર શ્રી ઋષભદેવ ભગ વાનનું મુખ રચેલું છે, એમ ખાત્રી થાય છે, કારણ કે, તે ચંદ્રના કલંકની રેખા પ્રભુના ખભા ઉપર રહેલા કેશની છાયાના મિષથી પડેલી હોય એમ લાગે છે. ૭
સારાંશ-આ કલેકથી કવિ પ્રભુના મુખને ચંદ્રની સાથે સંપૂર્ણ રીતે ઘટાવી વર્ણવે છે. વિધાતાએ ચંદ્રને શોધીને એટલે ચંદ્રમાંથી કલંકના ભાગને દૂર કરીને પ્રભુનું મુખ બનાવેલું છે, એમ કવિ ઉસ્વેક્ષાથી નિશ્ચય કરે છે. ચંદ્રને શોધવાથી તેના કલંકને ભાગ જુદો પાડે એટલે તે પ્રભુના મુખચંદ્રથી દૂર થઈ કેશની છાયાના મિષથી પ્રભુના ખભા ઉપર આવીને રહેલે હેય, એમ કવિની ઉલ્ટેક્ષા છે. કલંક શ્યામ છે. તેથી કેશની સાથે તેની ઘટના કરી છે. પ્રભુના ખભા ઉપર સંયમની રાજલમીની મણિમય
કીડાભૂમિ, अंसस्थली चिकुरकंचुकिता युगादिदेवस्य विग्रहगृहे विहिताश्रयायाः । क्रीडाकृते मरकतोपलबद्धभूमिशोभां दधाति गुरुसंयमराजलक्ष्म्याः ॥ ८ ॥
કેશ રૂપી કાંચળીને ધારણ કરનારી શ્રી ઋષભદેવ ભગવાનની ખભાની સ્થળ