SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ તૃતીય રસાયન ( રસ ભર્યાં અન્ન ના ભાજનથી, અમૃતના પાનથી, ચક્રવતીના પદની પ્રાપ્તિથી, પ્રતિ દિવસ પુત્ર સુખના લાભથી, વગર મહેનતે મળેલ ઉત્તમ રત્નેના લાભથી અને ખીજી કઇ રીતે પણુ ઉત્પન્ન થતા નથી. ૬ સજજન પ્રેમ સંબંધે ગુર્જર કાન્ય મનહર * ગ ગામાં ગયું. જે જળ ગણાયું તે ગંગાજળ, ગટરમાં ગયું જળ ગંદું, તે ગણાયું છે;. ખારે દરીયે ગયુ' તે ખરેખરૂ' ખારૂ થયુ, છાશમાં પડયું. તે છાશ રૂપે થૈ છગાયુ' છે; શેલડીયે સેશ્યુ· થયુ' શેલડીના રસ રૂપે, ચૂનામાં જન્યુ' તે ચૂના રૂપ થૈ ચણાયુ· છે; એકજ આકાશની પેઢાશ દલપત કહે, જેવા જેવા જોગ થયા તેવુ' તે જણાયું છે. છ સત્પુરૂષને શુદ્ધ વાતાવરણના સચાગની જરૂરીયાત. 'આજે સ્થળે સ્થળે, રાગના, દ્વેશન, ઇર્ષ્યાના, અસૂયાના, સ્વાના, અમર્યાદ લેાભના, ક્રોધના, વૈરના, અને એ વિના વિવિધપ્રકારના દુરાચારના વિચારો પ્રજાના મેાટા ભાગમાં પ્રસરેલા તથા પ્રસરતા હૈાવાથી, આપણા દેશમાં વિચારનું જે વાતા વરણુ બંધાયું છે તથા બંધાય છે, તેની મર્યાદામાં નિવાસ કરનાર સર્વને, તે વિ ચારાની ન્યૂનાધિક પ્રમાણમાં અસર થયા હિના રહેતી નથી. ઘણા સત્સ`સ્કારી સ જ્જના શુદ્ધ વિચારને સેવવાનેા આગ્રહથી પ્રયત્ન સેવતાં છતાં પણ ઘણુ પ્રસંગે તેમનાં નિર્દોષ અંતઃકરણમાં દોષ અથવા અશુદ્ધ વિચાર પ્રકટેલા તેમને જણાય છે. આનું કારણુ અન્ય કાંઇ નથી, પણુ દોષવાળા વિચારા' તેમની આજીમાજી બધાયલુ' વાતાવરણ જ છે. કોઇ મનુષ્ય પાતના ઘરમાં ગમે તેટલી સ્વચ્છતા રાખતે હાય તાપણુ જે મહેલામાં તે રહેતે હોય ત્યાં ભારે ગદકી રહેતી હૈાય તે તે ગંદ કીવાળી અસ્વચ્છ હવા, તેના સ્વચ્છ ઘરમાં પણ આવી તેને નડયા વિના રહેતી નથી, તેમ મનુષ્ય પેતાના અંતઃકરણને શુદ્ધ રાખવાના ગમે તેટલા પ્રયત્ન સેવતા હાય તાપણુ જે નગરમાં અથવા દેશમાં તે રહેતા હોય, તે નગર અથવા દેશનુ વિચારનુ વાતાવરણ જો અશુદ્ધ અર્થાત્ દોષના વિચારોવાળુ હાય છે તે તેના શુદ્ધ અંતઃક રણમાં પ્રસ’ગોપાત્ત દોષ પ્રકટ થયા વિના રહેતા નથી. આથી કરીને યુગમાં અર્થાત્ જે સમયે સમગ્ર પ્રજાજન શુદ્ધ વિચારને સેવતા હેાય છે, તે સમયે અતઃ કરણને શુદ્ધ રાખી રહેવાનુ કાર્ય અત્યંત સરળ હેાય છે, તથા કલિયુગમાં અર્થાત્ * દલપત કાવ્ય ભાગ ૨ જો. : અધ્યાત્મ અલપાષક ગ્રંથમાળા પ્રથમ અક્ષ,
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy