SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. સુસ'ગતિ--અધિકાર. ૨૧૩ જે સમથે પ્રજાના મેટા ભાગ અશુદ્ધ વિચારને સેવતા હોય છે તે સમયે અંતઃકરણુને પવિત્ર રાખવાનું કાર્ય નિકટ હોય છે, એવુ જે કોઇ કોઇ સ્થળે પ્રતિપાદન કરાયલુ છે, તે કેવળ સત્ય છે. જેમ જેમ શુદ્ધ વિચારને સેવનાર ઘણા મનુષ્યા થાય છે, તેમ તેમ તે સ્થળે શુદ્ધ વિચારનું વાતાવરણ બધાતું જાય છે, અને જેમ જેમ અશુદ્ધ વિચારતે સેવ નાર ઘણા મનુષ્યા થાય છે, તેમ તેમ તે સ્થળે અશુદ્ધ વિચારનુ વાતાવરણુ બંધાતુ જાય છે; અને આથી જ કરીને જે સ્થળે નિરંતર શુદ્ધ વિચારાં સેવાતા હાય છે, એવા સત્પુરુષાના આશ્રમમાં પ્રવેશ કરતાં મનુષ્યાને અનાયાસ પોતાના વિકારો દેખી ગયેલા ભાસે છે, તથા શાંતિનું ભાન થાય છે, અને જે સ્થળે નિરતર અશુદ્ધ વિચારા સેવાત! હાય છે, એવાં કસાઇખાનાંમાં, ખુન વગેરે ઘાર કર્માં થતાં સ્થળેામાં, અયેાગ્ય શૃગારને ભજવનારાં નાટકગૃહેામાં, તથા એવાં જ વિવિધ દોષવાળાં સ્થળેમાં પ્રવેશ કરતાં, મનુષ્યના વિકારા અનાયાસ ઉદ્ભવે છે, પુષ્ટિને પામે છે, તથા તેએને રાજસ તામસ ગુણ વધી તેમને વ્યાકુળતા તથા અશાંતિનું ભાન થાય છે. આમ ડાવાથી સુખ અને શાંતિને સત્ર પ્રવર્તાવવાની ઇચ્છા રાખનારે વિચારનુ વાતાવરણ સુધારવું, એ તેમનું પ્રથમ કર્તવ્ય છે. આ પ્રમાણે કહી આ સુસ’ગતિ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. ગ્રંથ સંગ્રહિતા. નીતિ. विनयविजयमुनिनायं, तृतीयपरिच्छेद एवमत्रैव । ग्रथित सुगमार्थ तु, व्याख्यातॄणां मुद्दे सदा भूयात् ॥ વિનયવિજય મુનિએ આ ( વ્યાખ્યાનસાહિત્યસ‘ગ્રહુ નામના ) ગ્રંથને તૃતીય પરિચ્છેઢ વ્યાખ્યાન કરનારાએ ( અને શ્રાતાએ ) ની સુગમતા માટે સ ંગ્રથિત કર્યાં છે; તે સદા વ્યાખ્યાન કરનાર સાધુ તથા સાવીએ। ( અને શ્વેતાવર્ગ) ના આનંદને માટે થ એ. तृतीय परिच्छेद परिपूर्ण. ૧ ચાર ગ્રહણુ કરવાથી શ્રોતૃળાં એ શબ્દ અધ્યાહાર છે એમ સૂચવે છે.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy