________________
૨૯૮
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
ચતુર્થ
અહિતમાં પ્રીતિ કરનાર માણસ પિતાને પસંદ એવી સ્ત્રીના તરફથી થયેલ અપકાર એક જ વખત સાંભળવામાં આવે તે તત્કાળ તે સ્ત્રીને ત્યાગ કરી દે છે, આ મહિતમાં તત્પર એવો ડાહ્યા માણસ ભભવ પ્રત્યક્ષ દેષ જેવા છતાં પણ વિષયરૂપ વિષના ગ્રાસ લેવાનો અભ્યાસ કેમ કરે છે? એ કાંઇ સમજાતું નથી. ૩૩
જ્ઞાની પણ પ્રમાદને વશ થાય તેનાં બે કારણે.
રાપર્ણવિડિત. (૩૪ થી ૩૭) शास्त्रज्ञोऽपि धृतवतोऽपि गृहिणीपुत्रादिबन्धोज्ज्ञितोऽ प्यङ्गी यद्यतते प्रमादवशगो न प्रेत्यसौख्यश्रिये । तन्मोहद्विषतस्त्रिलोकजयिनः काचित्परा दुष्टता,
बध्धायुष्कतया स वा नरपशुनूनं गमी दुर्गतौ ।। ३४ ॥ શાસ્ત્રને જાણનારો હય, વ્રત ગ્રહણ કરેલાં હોય તથા સ્ત્રી પુત્ર વિગેરેના બં ધનથી મુક્ત હોય છતાં પ્રમાદ વંશને પીને પારલૌકિક સુખરૂપ લક્ષમી માટે આ પ્રાણી કાંઈ યત્ન કરતો નથી તેમાં ત્રણ લેકને જીતનાર મહ નામના શત્રુની કઈ અવાઓ દુષ્ટતા કારણરૂપ હોવી જોઈએ અથવા તે તે નરપશુ અગાઉ આયુષ્ય બાંધેલ હવાને લીધે જરૂર દુર્ગતિમાં જનાર છે જેએ. | ભાવાર્થ—-ઉપરના લેકમાં કહ્યું તેમ હે યતિ ! તારે સંજોગો બહુ અનુકુળ છે, દુનિયાના સામાન્ય માણસે કરતાં તારી સ્થિતિ બહુ સારી છે, વળી તે જ્ઞાની છે, વ્રતધારી છે, ગૃહ કે સોના બંધનથી રાહત છે, છતાં પણ તારી ફરજ બજાવતે નથી અને અસ્તવ્યસ્ત પણે ઇદ્રિય અ યં ઉપાડી જાય ત્યાં જાય છે તેનું કારણ શું? મને તે લાગે છે કે જે મોહ રાજા પોતાનું સામ્રાજ્ય ચલાવી આ આખા જગને પ્રમાદ મદિરાનું પાન કરાવી નચાવે છે તેણે તને પણ છટકવા દીધું નથી, તું પણ તેના પંજામાં સપડાઈ ગયેલ છે; અથવા તે તું અવશ્ય નરકમાં જનાર છે.
બને કારણોમાં વાત એકની એકજ છે મેહવશ પ્રાણી ઇંદ્રિયદમન, આત્મસંયમ કરી શકતો નથી અને તેથી પ્રશસ્ત ઉદ્યમ થતું નથી, આયુષ્યબંધ ભગવ્ય વિના છુટકે નથી, છતાં પણ અસાધારણ વીર્યો લાસ ફેરવે તે સંજોગોને એવા અનુકુળ
કરી મૂકે કે એ અશુભ આયુષ્ય ભગવતી વખતે પાછી ફરીને અશુભ કર્મોની સંતતિ - ઉત્પન્ન ન થાય. હે મુનિ ! તારા સરખા પવિત્ર ઋષિ સન્યાસીએ તે મેહમારા. પણની બુદ્ધિ અને હું પણું તેને ત્યાગ કરે જેઇએ. ૩૪ મેક
ધર્મોપરકણુપર મૂર્છા–તેથી દોષ. रक्षार्थ खलु संयमस्य गदिता येऽा यतीनां जिन
र्वासःपुस्तकपात्रकप्रभृत्यो धर्मोपकृत्यात्मकाः । ५ दृढव्रतोऽपीति पाठः & ૩૪ થી ૩૬ અધ્યાત્મ ક૫મ.