SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ પછિદ. યતિશિક્ષપદેશ-અધિકાર मूर्छन्मोहवशात्त एव कुधियां संसारपाताय धिक्, स्वं स्वस्यैव वधाय शस्त्रमधियां यदुष्प्रयुक्तं भवेत् ॥ ३५ ॥ વસ્ત્ર, પુસ્તક અને પાત્રો વિગેરે ધર્મોપકરણના પદાર્થો શ્રી તીર્થકર ભગવાને સંયમની રક્ષા માટે યતિઓને બતાવ્યાં છે તે છતાં મંદ બુદ્ધિવાળા-મૂઢ જી વ. ધારે મોહમાં પડીને તેને સંસારમાં પડવાના સાધનભૂત બનાવે છે તેઓને ખરેખર ધિક્કાર છે ! મૂર્ખ માણુસ વડે અકુશળતાથી વપરાયલું શસ્ત્ર (હથિહાર) તેના પિતાનાજ નાશનું નિમિત્ત થાય છે. ભાવાર્થ-આ ઉપદેશ વધારે સ્પષ્ટ શબ્દોમાં છે. મૂછ એજ પરિગ્રહ છે. એમ સમજાઈ જાય તે પછી આ હકીકતમાં વિશેષ પ્રકાશ પાડવાની જરૂર રહેતી નથી. વાત એ છે કે આ જીવ સમજતું નથી કે પદાર્થ પ્રાપ્તિમાં સુખ નથી પણ સંતોષમાં સુખ છે. આ તે ભગવાને દીર્ઘ વિચાર કરી રાખવાની રજા આપવી એવી ઉપધિ—પાત્રો કે પુરતકાદિ વસ્તુ જે રાખવાનો ઉદ્દેશ સંયમ પ્રવૃત્તિનાજ છે તેજ મમતાથી સંસાર વધારે છે, તેમાં પાડે છે અને પાછો ઉચે આવવા દેતી નથી. શસ્ત્રથી પરને ભય ઉત્પન્ન કરાય છે, હરાવાય છે, અને પ્રાણ પણ લેવાય છે. પણ બંદુકને ખરે ઉપયોગ કરી ન જાણનાર જે દારૂ ભરીને તેને પિતાની તરફ જ તાકે તેથી પોતાનું જીવન પણ ખેઈ બેસે છે, તેવી જ રીતે સંસારને નાશ કરવાના પ્રબળ સાધનરૂપ ધર્મોપકરણ પર મૂછ રાખવાનું થાય તે યતિ જીવનને બહુધા નાશ થાય છે. | હે મુનિ ! અનુભવીના ઉપર લખેલા શબ્દ પર બરાબર મનન અને નિદિ, ધ્યાસન કરજે. એ ચમત્કારી ચાર લીટીમાં બહુ ઉત્તમ શિક્ષાને સમાવેશ કરવામાં આવ્યું છે. સમજુ વર્ગને ઉપદેશેલા પદ્યપર વિશેષ ટીકાને અવકાશ આપવાની આવશ્યક્તા અ૯પ જણાય છે. ૩૫ નિષ્પકની ચેષ્ટા, ઉદ્ધત વર્તન-અધમ ફળ. रङ्कः कोऽपि जनाभिभूतिपदवी त्यत्यक्त्वा प्रसादाद्गुरोवेष प्राप्य यतेः कथञ्चन कियच्छास्त्रं पदं कोऽपि च । मौखर्यादिवशीकृतर्जुननतादानार्चनैर्गर्वभाग आत्मानं गणयनरेन्द्रमिव धिग्गन्ता द्रुतं दुर्गतौ ॥ ३६ ॥ કોઈ ગરીબ-શાંક માણસ લોકોના અપમાનને યોગ્ય સ્થાનક તજી દઈને ગુરૂ મહારાજની કૃપાથી મુનિને વેશ પામે છે, કાંઈક શાસ્ત્રને અભ્યાસ કરે છે અને કઈ પદવી મેળવે છે, ત્યારે પિતાના વાચાળપણુથી ભદ્રક લોકોને વશ કરીને તે રાગી લોકે જે દાન અને પૂજા કરે છે તેથી પોતે ગર્વ માને છે અને પિતાની જાતને રાજા
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy