SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ વ્યાખ્યાન સાહિત્ય સ’ગ્રહ. ચતુ જેવી ગણે છે. આવાઓને ખરેખર ધિક્કાર છે! તે જલદી ક્રુતિમાં જવના છે, ( અનંતાં દ્રવ્યલિ`ગ પણ આવી દશામાં વ`વાથી જ નિષ્ફળ થયાં છે ). ભાવા —સાંસારિક સવ ભાવેા અપમાનને પાત્ર છે. ગરીબ કુળ, પરની અપેક્ષા, દાસપણુ, પરતંત્રતા વિગેરે સ'સારને અંગે થતા અનિવાર્ય સહચારી ભ વે છે. એના ત્યાગ થવા એ મહા પુણ્યના ઉદય છે; ગુરૂ મહારાજની મહા કૃપા થાય ત્યારે જ સદુપદેશ ધારા આ જીવરૂપ ક્ષેત્રમાં પડે છે, તેથી મુનિપણાના ઉદ્દગમ થાયછે, અને ઉક્ત અપમાનનાં સ્થાનકના ત્યાગ બની આવે છે. આવા મહુન્ લાભ પ્રાપ્ત થયા પછી જીવ શાસ્ત્રાભ્યાસ કરે છે, પડિતપદ વિગેરે પઢવીએ મેળવી પડે. ત તરીકે દુનિયામાં પ્રસિદ્ધ થાય છે અને વ્યાખ્યાન આપવા બેસે છે. ચેાગ્ય જીવા ઉપદેશ સાંભળી દાન શીળાદિ તથા પૂજા પ્રભાવનાદિ ધાર્મિક કાર્યો કરે છે, પરંતુ આ જીવ બિચારો ધ ક્રિયામાં પણ સ`સાર ચલાવે છે, એટલે સાંસારિક ભાવ-—પાફેંગલિક ભવને ત્યાગ કરી શકતા નથી, અને તે વખતે અહુંકાર આવે છે કે અહા! મારા ઉપદેશથી આ ધર્મ કરે છે; મારે। હુકમ માને છે, હુ રાજા જેવેા છું વિગેરે. અત્ર તારા હુકમ માને છે, એમ લાગે છે પણ વસ્તુતાએ તેમ નથી, ક્ષિપાઇ વા૨૮ લઈને આવે તો તાબે થનાર પ્રાણી સિપાઈના હુકમને તાબે થતા નથી, પણ માજીસ્ટ્રેટ તરફથી નીકળેલા વારટને તાબે થાય છે; તેન તારી પાસે ધર્મનુ વાટ (જિતેશ્વર મહારાજનાં વચન રૂપ સિકકા અને તેઓએ પહેરવા ફરમાવેલ વેશરૂપ 'યુનીફ્રામ) છે તેને જ તેઓ તાબે થાય છે, અને તેને જ માન આપે છે એમાં તારા અંગત માનની માન્યતા હૈાય તે એ અને તારી પાસે નહેતાં તે વખતની તારી અગાઉની સ્થિતિ તપાસી લે, યાદ કર. શ્રી ઉપમિતિ ભવ પ્રપંચના પીઠબધમાં ગ્રંથ કર્તા શ્રીસિદ્ધષિ ગણિ પેાતાનુ' ચરિત્ર આપે છે, તેમાં નિપુણ્યક નામનેા પેાતાના રીંક જીવ ગુરૂના પ્રસાદથી સાધુભાવ પામે છે ત્યારે પા। અહુ'કાર કરી કેવે અધઃપાત પામે છે એનુ' સ્પષ્ટ ચિત્ર આપ્યુ છે. ( જુઆ મૂળ પૃષ્ઠ ૧૪૨, ભાષાંતર પૃષ્ઠ ૧૬૫) અને વાસ્તવિક હકીકત પણ એજ છે વિષય કષાય મિશ્રિત હૈંભથી ગમે તેટલી ધકરણી કરવામાં આવે તેમાં કાંઇ લાભ નથી. એમાં પુણ્યધ થાય તે તે પણ સ`સાર છે. માટે પાગલિક ફળની અપેક્ષા રાખ્યા વગર શુદ્ધ અધ્યવસાયથી ધર્મક્રિયા કરવી, અભિમાનથી તે આ જીવ અનેક વખત ધન ખર્ચે છે, ક્રિયા કરે છે, કષ્ટ વેઠે છે, અને પ્રાણાંત ઉપસર્ગા પશુ ખમે છે, પરંતુ એના આશય શુદ્ધ નથી તેથી તેવી ફળ પ્રાપ્તિ થતી નથી. ૩૬ ૧ દરેક પેાલીસ અથવા લશ્કરીને હેદ્દાની રૂઇએ પહેરવા પડતા એક સરખા ડ્રેસ.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy